SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચદ્રનામાં કરવાના કા: અમૃતવર્ષિણી ચંદ્રનાડી જ્યારે બરાબર ચાલતી હોય છે ત્યારે નીચેના કાર્યો કરવા. ૧. જિનમંદિર બ ધાવનાર ભાગ્યશાળી જ્યારે પિતાને ચંદ્રવર ચાલે ત્યારે પાયે નાખે ૨. મૂર્તિની પ્રતિષ્ઠા સમયે ચંદ્રસ્વરને ખાસ ખ્યાલ રાખવો; લગ્ન અને નવાંશને સમય જે સાથ આપે તે સોનામાં સુગંધ છે અન્યથા ચ દ્રસ્વરમાં જ મૂર્તિ બિરાજમાન કરવી અને વાસક્ષેપ પણ ત્યારે જ નાખવે. ૩. મદિરના શિખરે કળશારોપણ પણ ચંદ્રવરે કર. ૪ પૌષધશાળા, ધર્મશાળા, દાનશાળા, પાઠશાળા, ઘર, હાટ, હવેલી, કેટ વગેરે નવા બનાવવા હોય, અથવા તૈયાર થયેલામાં પ્રવેશ કરે હોય ત્યારે ચંદ્ર સ્વરને જ આગ્રહ રાખો. પ નાની મોટી તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરવું હોય ત્યારે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે ઘેરથી રવાના થવુ. ૬. દીક્ષાના સમયે દીક્ષાદાતા ગુરુ પિતાના ચદ્રસ્વરે જ દીક્ષા આપે ૭. કોઈને મંત્ર આપ હોય તે પોતાના ચ સ્વરમાં જ આપ. મંત્ર લેનારને પણ તે સમયે ચંદ્રસ્વર ચાલે તે સારું છે. પણ મ ત્રની સાધના સમયે સૂર્ય વર ચાલતો હોય તે વધારે સારૂં. ૮. રહેવા માટે નવા ઘરમાં કે શહેર-ગામમાં પ્રવેશ કરતા સમયે ચ દ્રસ્વરનો તિરસ્કાર કયારે પણ ન કરે.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy