________________
શતક ૮મુ : ઉદ્દેશક-૬
આ પ્રમાણે પેાતાના આત્માને પાપેામાંથી, પાપભાવનાઓમાંથી અને પાપી સંસ્કારમાંથી નિવૃત્ત કરીને અપ્રત્યાખ્યાન કષાયને સથા કે દેશથી દબાવી દેશે ત્યારે તે ભાગ્યશાળીને જૂદા જૂદા નિરથ ક પાપાને અને છેવટે પાપી પેટ માટે કરાતા પાપેાને પણ ત્યાગવાની ભાવના થતા દેશિવરતિ ધમને અર્થાત્ સ્થૂળરૂપે હિંસાદિ પાપાને ત્યાગ કરશે. આ પ્રમાણે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર વડે સશક્ત બનેલા આત્મા પેાતાની પરિસ્થિતિ પ્રમાણે સ્થૂળ કે સૂક્ષ્મ પાપાને નીચે લખ્યા પ્રમાણે ત્યાગ કરશે. તે આ પ્રમાણે :
૧ મન, વચન અને કાયાથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેાદતા નથી.
ર મન, વચનથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેદતા નથી. ૩ મન, કાયાથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેાદતા નથી. ૪ વચન તથા કાયાથી કરતા–કરાવતા અને અનુમેદતે નથી. ૫ કેવળ મન વડે કરતા, કરાવતા, અનુમેઢા નથી.
૬ કેવળ વચન વડે કરતા, કરાવતા, અનુમાદતા નથી. છ કેવળ કાય વડે કરતા, કરાવતા અને અનુમોદતા નથી.
૮ મન, વચન, કાય વડે કરતા-કરાવતા નથી.
૯ મન, વચન, કાય વડે કરતે નથી અનુમેતેા નથી, ૧૦ મન, વચન કાય વડે કરાવતા નથી અનુમેદતા નથી. ૧૧ મન-વચનથી કરતા નથી, કરાવતા નથી.
૨૩૩
૧૨ મન અને શરીરથી કરતા નથી કરાવતા નથી ૧૩ વચન અને કાયથી કરતા નથી કરાવતા નથી.
:
C