________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ગૌતમસ્વામીજીએ પૂછ્યું કે હે પ્રભુ! આ ખૂંધ પ્રત્યયિક શુ છે? શી રીતે થાય છે?
૩૦૮
ભગવાને કહ્યુ કે “ વઘ્યતે અનેન કૃતિ વસ્ત્વમં” જેના દ્વારા ખાંધવામાં આવે તે બંધન છે. પરમાણુમાત્રમા રહેલી સ્નિગ્ધતા અને રૂક્ષતા જ એક પરમાણુને બીજા સાથે યાવત સ્ક ંધરૂપે પણ ખાંધવાનું કામ કરે છે.
પરમાણુમાત્રમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા રહેલી જ હોય છે. બેશક ! તારતમ્યભાવે આછાવત્તાપણું હોઈ શકે છે. આ ખતે અથવા એક એકના કારણે પુદ્ગલા આવસમાં બધાય છે માટે તે અધન આદિ છે. આ મધના સમય એછામાં ઓછા એક સમયના છે અને વધારે અસ`ખ્યાત કાળ સુધી રહે છે.
આ 'ધનમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાની માત્રા કેટલી હોવી જોઇએ, તેની ચર્ચા કરતાં ભગવાને કહ્યું કે, સરખાભાગે સ્નિગ્ધતા હાય કે રૂક્ષતા હાય તેા પરસ્પર બંધન થતુ નથી. પણ એ ગણા વધારે સ્નિગ્ધતા હાય કે રૂક્ષતા હાય તેા જ મધન થશે. જેમ કે-પરમાણુ કે સ્કંધમા જે ગુણુ હેાય તેના કરતાં મળવા વાળા પરમાણુમાં કે સ્કધમાં એ ગુણેા વધારે ગુણ હેાવા જોઈએ, અથવા જેમાં મળવુ` છે તેમા એ ગુણા વધારે ગુણ હાવે જોઇએ, એ અને પહેલા એ ગુણે! હાય તા મળવાવાળામાં ચારગુણે ગુણુ હાવા જોઇએ. પર તુ એ ગુણાથી એછે! ગુરુ ન હેાવા જોઈએ આ નિયમ સ્નિગ્ધતાને સ્નિગ્ધતા ગુણવાળા સાથે અથવા રૂક્ષતાને રૂક્ષતાના ગુણવાળા સાથે છે. પણુ સ્નિગ્ધ ગુણવાળા પરમાણુને રૂક્ષગુણુવાળા પરમાણુ સાથે મળવાને નિયમ એવા છે કે પરસ્પર જઘન્ય ગુણને છેડીને એટલે કે એક ગુણુ સ્નિગ્ધ હાય