SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શતક હું ઉદ્દેશક-૧ ૭૧ અપ્રકાશી હેવાથી આ પ્રસ્તુત તમસ્કાય પાણીના રજને સ્કંધ જ વિવક્ષિત છે. એટલે કે અપૂકાયને પરિણામ તમસ્કાય કહેવાય છે. જેમાં બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય નથી હોતા. કેમકે પૃથ્વીકાય તે રત્નપ્રભાદિ આઠે પૃથ્વીઓમાં ગિરિઓમાં અને વિમાનમાં જ હોય છે, અને અગ્નિકાય કેવળ મનુષ્ય લેકમાં જ હોવાથી આ બન્નેને તમસ્કાયમાં નિષેધ છે. આ તમસ્કાય ભયાનક કાળા રંગને હોવાથી દેવે પણ ભય પામીને ત્યાં જવા માટે તૈયાર નથી હોતા. કદાચ જાય તે એ અત્યંત શીધ્ર ગતિથી તેને પાર કરી પાછા ફરી જાય છે. તમસ્કાયના પર્યાયે – ૧ તમ–અંધકારરૂપે હેવાથી. ૨ તમસ્કાય—અંધકારના ઢગલારૂપે હોવાથી. ૩ અંધકાર–તમેરૂપ હેવાથી. ૪ મહા અંધકાર–મહા તમરૂપ હેવાથી. પ લેકાંધદ્વાર છેલેકમાં તેવા પ્રકારને બીજે અંધકાર લેક તમિસ્ત્ર નથી. ૬ દેવાંધકાર છેઉદ્યોતને અભાવ હોવાથી દેને પણ દેવ તમિત્ર છે અંધકારરૂપે હોય છે ૭ દેવાય–બલવાન દેવોને પણ ભય લાગે તેવું વન. ૮ દેવ બૃહ–દેવેને પણ દુર્ભેદ્ય હોય છે.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy