SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ૧૦૬ ૬ અનાકાર આકાર-અપવાદ વિના જ તપ કરવેા. ૭ કૃત પરિણામ-થાળીમાં કે પાત્રામાં એક સાથે પડેલા આહારને જ કરવા. ૮. નિરવશેષ-ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા ૯ સ કેત તપ-મુષ્ટિ, વસ્ત્ર, ગાંઠ આદિના સંકેત કરી તપ કરવા. ૧૦. અદ્ધા-પેારસી, સાઢ પૈારસી આદિ તપ કરવા. દેશાત્તર ગુણ પ્રત્યાખ્યાન તપ સાત પ્રકારે છે. ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને અપશ્ચિમ મરણાન્તિક એટલે સલેખના તપ. ત્રણ ગુણુત્રન-સ્થૂલ તેમાં જે કંઇ વધારે પડતી છૂટ હાય તેને સ ક્ષેપ કરવી, આનુ નામ ગુણુવ્રત છે. અર્થાત્ લીધેલા વ્રતાને મદદરૂપ બને તે ગુણુવ્રત. ૧. દિક્પરિમાણુ વ્રત-એટલે પ્રયેાજન વિના ગમન અને આગમન સોંયમિત કવું. ૨ અન་દંડ વિરમણ વ્રત-સથાનિક પાપ અને પાપ ભાવનાઓ પર સંયમ કેળવે. ૩. ભાગેષભાગ વિરમણવ્રત—ભાગ એટલે એક જ વખત ઉપ ચેગમાં આવતી વસ્તુએ જેમ અન્ન, પાણી, દૂધ, દહીં વગેરે, અને ઉપભેાગ એટલે વારવાર ઉપયેાગમાં આવતી વસ્તુએ, જેમ અ, મકાન, આભૂષણૢ વગેરે. આ બંને પ્રકારની વસ્તુઓને સંયમિત મર્યાદિત કરવી તે શ્રેષ્ઠ છે
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy