SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ શતક ૭મું : ઉદ્દેશક-૨ કરું છું, સર્વ પ્રકારના મૈથુનને મન-વચન-કાયાથી ત્યાગ કરૂં છું, અને સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરૂં છું. (૨) દેશથી મૂળગુણ પ્રત્યાખ્યાન પણ પાંચ પ્રકારે છે :१ थूलाओ पाणाइवायाओ वेरमण २ थूलाओ मुसावायाओ वेरमण ३ थूलामो अदिन्नादाणाओ वेरमण ४ थूलाओ मेहुणाओ वेरमण ५ थूलाओ परिग्गहाओ वेरमण અર્થાત્ જેમનું આત્મબળ કર્મોને કારણે દબાઈ ગયું હોય તે ભાગ્યશાળીઓ સૂમ પ્રકારે સર્વથા હિંસા આદિ ન ત્યાગી શકતા હોય તેમને માટે સ્થૂલરૂપે પાંચે પાપને ત્યાગવાની પ્રતિજ્ઞા કરવાની હોય છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે – (૧) સત્તર ગુણ પ્રત્યાખ્યાન (૨) દેશેત્તર ગુણ પ્રત્યાખ્યાન. તેમાંથી સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનના દશ ભેદ છે – ૧. અનાગત તપ–પર્યુષણ પર્વ આવતા જે તપ કરવું જોઈતું હતું તે કારણવશ પહેલાં ન કર્યું. ૨. અતિક્રાંતા–કારણવશ પર્યું પણ પછી કર્યું. ૩. કોટિસહિત–એક તપ જે દિવસે પૂરો થાય તે જ દિવસે બીજે તપ ચાલુ કરે. ૪. નિયંત્રિત-વિન આવ્યું છતે નિયમિત દિવસે જ તપ કરે. ૫. સાકાર તપ-આકાર (મહત્તરાગાંરે આદિ) એટલે અપવાદ સાથે તપ કરે. - 1 - - .
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy