________________
૩૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેથી જે સર્વથા અસત્ તે ત્રણે કાળે અસતું જ રહેવાના છે. પરંતુ આ લેક તેવો નથી. પણ ત્રણે કાળે સત છે, શાશ્વત છે. આ વાતને જેમ હું કહી રહ્યો છું તેમ પુરૂષાદાનીય તેવીશમા ભગવાન શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પણ કહી ગયા છે માટે નરકગતિ કઈ કાળે પણ નારક જી વિનાની હતી નહી. અત્યારે પણ નથી અને અનંત કાળ સુધી પણ રહેવાની નથી.
એકેન્દ્રિય જીવ વિનાની એકેન્દ્રિય નિ પણ કોઈ કાળે ખાલી થઈ નથી, થતી નથી અને થશે પણ નહી. તેમ અનંતાનંત જી કેઈ કાળે પણ અસંખ્યય કે સંખ્યય થવાના નથી. અર્થાત્ ત્રણે કાળે અનંતાનંત જ રહેવાના છે કેમકે લેક સદૈવ શાશ્વત છે અને સત્ છે.
ઓ પ્રમાણે મહાવીર પ્રભુએ પાર્શ્વનાથ તીર્થકરના સિદ્ધાં તેથી જ ગાંગેયની શંકાઓનું નિરસન કર્યું છે. કેમકે તીર્થકરોની અર્થમયી દેશના સર્વથા એક જ હોય છે. કહેવાયું છે કે
T૬ પાનું તથા મોત મતિવાદિતા . , तदभावे कथ नामाऽर्हतां वितथवादिता ।। येतु रागादिभिर्दोषः कलुषीकृत चेतसः ।
न तेषां सुनृतावाचः प्रसरन्ति कदाचन ॥ તીર્થક રાગદ્વેષ અને મહ વિનાના હેવાથી તેમની એક વાક્યતા અખંડ રહે છે.
સંખ્યાતીત વર્ષો પહેલાના તીર્થકરે જે આર્થિક દેશના આપી છે, તે જ વાત શબ્દાંતરે પણ બીજા તીર્થકરો કહે છે. માટે જ યથાર્થ વાદિતા અરિહંતે સિવાય બીજે નથી.
- -