________________
શતક આઠમું : ઉદ્દેશક–૧૧ અન્ય યુથિક સાથે ચર્ચા
હે પ્રભે ! અન્ય યૂચિકે (બીજા મતાવલંબીઓ) અ પ્રમાણે માને છે કે –
(૧) શીલ જ શ્રેય છે. (૨) જ્યારે બીજા વાદીઓ જ્ઞાનને જ શ્રેય માને છે.
(૩) જ્યારે કેઈ આ પ્રમાણે કહે છે કે પરસ્પરની અપેક્ષા વિનાના શીલ અને શ્રુત શ્રેયસ્કર છે
ઉપર પ્રમાણેની પોતપોતાની માન્યતાઓમાં તેઓ નીચે પ્રમાણે તર્કો પણ આપે છે –
(૧) શીલ એટલે કિયા
આ મતના માનનારા વાદીઓ ક્રિયા માત્રથી જ પોતાના ઈષ્ટની સિદ્ધિને માને છે. એટલે કે ઈષ્ટ અર્થની સિદ્ધિ કિયાથી જ થાય છે, જ્ઞાનથી નહીં, કેમ કેઃ “જ્ઞાન સ્વતઃ કિયા રહિત હોય છે, જેમ આકાશ.” પુરૂષને કિયા જ ફળ આપે છે. જ્ઞાન ફળ આપતું નથી ભેજ્ય અને ભાગ્ય પદાર્થનું જ્ઞાન થવા માત્રથી સુખ મળતું નથી, પણ ભેગ માટેની ક્રિયા કરવાથી જ સૌને સુખની પ્રાપ્તિ થાય છે.
ચદનના લાકડાને ભાર વહન કરનાર ગધેડે ભારને ભાગીદાર બને છે, પણ સુગંધને ભાગીદાર બનતા નથી, તેમ ક્રિયા વિનાને કેરો જ્ઞાની પણ સુગતિને માલિક બનતું નથી.”