________________
% ર સ નમ: नमोत्थुण समणस्स भगवओ महावीरस्स ।
___नमो नमः श्री प्रभु धर्मसूरये । શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ભાગ-ર શતક ૬ ઠુંઃ ઉદ્દેશક-૧ વેદના, નિર્જરા અને કરણઃ
આ ઉદ્દેશકમાં વેદના, નિર્જરા અને કરણી વગેરેનું વર્ણન છે. સાર આ છે –
જે જીવ મહાદનાવાળે હૈય, તે મહાનિર્જરાવાળા હોય છે. અને જે મહાનિર્જરાવાળો હોય તે મહાદનાવાળે હોય છે. આમાં જે જીવ પ્રશરત નિર્જરાવાળો હોય તે ઉત્તમ છે.
છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નરયિકે મોટી વેદનાવાળા હોય છે. એ છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં રહેનારા નૈરયિકો શ્રમણ નિર્ચ કરતાં મેટી નિર્જરાવાળા નથી હોતા.
૧ ભગવતીસૂત્રનું આ છઠું શતક પ્રારભ થાય છે. જેમાં ૧૦ ઉદ્દેશકે છે. જગના જીને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે
*