SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૭મુ : ઉદ્દેશક-૨ ૧૧૫ તમે પદાર્થના નિર્ણયમાં એક દષ્ટિકોણ સ્વીકાર કરીને બેઠા છે માટે ઝઘડે છે, આવા નિરર્થક ઝઘડા કરવા માટે આ દેવ દુર્લભ મનુષ્ય અવતાર નથી તેથી બને દષ્ટિકોણનો ઉપયોગ કરે. તેથી તમને વાસ્તવિક જ્ઞાન મળશે, ઝઘડાઓ શાંત થશે અને સંસારના પદાર્થોનું યથાર્થ જ્ઞાન મળશે જેનાથી તમારા જીવનમાં શાતિ-સમાધિની પ્રાપ્તિ થતાં અનંત સુખના ધામ જે મેલ મેળવવા ભાગ્યશાળી બનશે. ભગવાન મહાવીરસ્વામીના આવા પ્રકારના ઉદ્દબોધને પંડિત -મહાપંડિતો સમજ્યા અને ભગવાનને શરણે આવ્યા. નારકે શાશ્વતા કે અશાશ્વતા ? આના જવાબમાં ભગવાને કહ્યું કે નરક ગતિમાં જીવ રહે ત્યાં સુધી નારક તરીકે શાશ્વત છે અને નરક ભૂમિથી બહાર આવ્યા પછી નારક તરીકે નહીં રહેવાથી અશાશ્વત છે બીજો ઉદેશે સમાસ :
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy