________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૨
૪૩૭ જ્યારે બધાએ નારક છે, દેવાનિકો અને ગર્ભજ પ્રાણીઓ શારીરિક અને માનસિક વેદના ભેગવનારા છે.
ત્રીજા પ્રકારે ત્રણ વેદનાઓ
હે ગૌતમ! જીને સાતા, અસાતા અને સાત સાતા વેદના હોય છે. સમસ્ત સંસારી જીને આ ત્રણે પ્રકારની વેદના હોય છે. જેમકે નારક અને સ્થાવરેને એકાન્ત અસાના વેદના હોય છે, પણ તીર્થકરાના જન્મ સમયે તે સમય પૂરતી જ સાતા વેદનાને પણ અનુભવ થાય છે. દેવે અને મનુષ્યને સાતા વેદના હેય છે પણ પાપકર્મોને ભેગવટા સમયે અસાતારના પણ અનુભવાય છે. પિતાના આયુષ્યકર્મના છ મહિના શેષ રહે ત્યારે દેવે પણ અસાતાને ભેગવે છે.
સુખ-દુઃખ અને મિશ્રરૂપે પણ વેદના ત્રણ પ્રકારની કહી છે. બંનેમાં ભેદ એટલે જ છે કે ઉદય પ્રાપ્ત વેદનીય કમને સાતાસાતા રૂપ અનુભવ થાય તે સાતા અસાતા કહેવાય છે અને બીજા દ્વારા ઉરીર્થમાણ વેદનીયના અનુભવને સુખ દુખ કહે છે.
હે ગૌતમ! આભુપગાયિકી અને ઔપક્રમિકરૂપે વેદના બે પ્રકારે છે.
આક્યુપગાયિકી વેદના એટલે “શરીર પાપનું ઘર છે, ભવવાંતરમાં શરીરના કારણે જ અનંતાન ત કર્મો ઉપાર્જન કર્યા છે, પરંતુ સમ્યગજ્ઞાનનો અભાવ હોવાથી કેઈ દિવસે પણ પિતાના કરેલા પાપકર્મોને ખ્યાલ આત્માને આવ્યું નથી, આવતું નથી તે પછી તે પાપને નિમ્ન કરવા માટે સમ્યક્રચારિત્ર પ્રત્યે શ્રદ્ધા કઈ રીતે ઉત્પન્ન થશે? આવી સ્થિતિમાં