________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છે, ત્યારે શરીરાથે જે
૪૨૮
કાદિ શરીરાને ધારણ કરવા જ પડે સ્થાનમાં આવે તેને ચેાનિ કહે છે.”
“ અથવા જન્મ લેવા માટેનુ સ્થાન તે યાનિ છે.”
“શુક્ર અને રજના મિશ્રણ થયા પછી ત્યાં જન્મવાની ગાગ્યતાવાળા જીવા જેમાં મિશ્રિત થાય તેને ચેાનિ કહે છે ”
તે ચે।નિનું સ્થાન નિયત નહીં હેાવાથી, જેમ ગાયના શરી૨માં ગુમડું થયુ' અને કીડા પડ્યા તે જન્મ લેનારા તે કીડાઆની ચેાનિ ગાયનું શરીર છે
લાકડા, ચેાખા, ગેાળ, વાસી રાટલી આદિમાં ઉત્પન્ન થનારા જીવાની ચેાનિ લાકડુ, ચેાખા, ગાળ આદુિં જ કહેવાશે.
આ પ્રમાણે ગાય, ભેંસ, સ્ત્રી આદિના શરીરમાં ઉત્પન્ન થવાની ચૈાગ્યતાવાળા જીવે ત્યાં આવે તે જ તેની ચેનિ કહેવાશે.
જ
આમ અન'તાનત જીવેાને જન્મ લેવાના સ્થાને પણ અન ત છે, છતાં પણ સ્પર્શે રસગધ આદિના કારણે તેએની સંખ્યા ૮૪ લાખ છે. એટલે કે ૮૪ લાખ સ્થાનેામાં જ અન તા નત જીવા જન્મે છે અને મરે છે. '
જેમ કે—છાણમાં ઉત્પન્ન થનારા કીડા, એ ઇન્દ્રિય પણ હાય છે, ત્રીન્દ્રય અને ચતુરિન્દ્રિય પણ હાય છે; માટે જુદી જુદી ઇન્દ્રિયવાળા જીવેાની ચૈાનિ છાણુ જ કહેવાશે હવે આપણે ભગ વતીસૂત્રને સ્પર્શીએ.
હે પ્રભુ ! નરકગતિમાં ઉત્પન્ન થયેલા જીવાને શું શીતયેાનિ હાય છે ? ઉષ્ણુયેન હેાય છે ? અથવા શીતેષ્ડ(મિશ્ર)ચે નિ
હાય છે ?