________________
શતક અગ્યારમું : ઉદ્દેશક-૧૨
આ ઉદ્દેશામાં આલંભિકા નગરીનું વષઁન, ઋષભદત્ત આદિ શ્રમણેાપાસકે નું વર્ણન, ઋષિભદ્રપુત્ર સુનિધમ સ્વીકારવા માટે સમથ છે કે નહીં ? દેવલેાકમાથી ચ્યવીને કયાં જશે? ઈત્યાદિ કથનાના સંગ્રહ આ ઉદ્દેશામાં સગ્રહવામાં આવ્યે છે.
તે કાળે તે સમયે ઔપપાતિક સૂત્રમાં વણુ વેલી ચ’પાનગરી જેવી વિશાળ, આલ ભિકા નામે નગરી હતી. ત્યાં શંખવન નામનું ચૈત્યેાદ્યાન હતુ. તથા શ્રમણેાપાસક ગૃહસ્થાના ઘરની સખ્યા ઘણી વધારે હતી. તે સૌમાં ઋષિભદ્રપુત્ર શેઠ મુખ્ય હતાં, અગ્રણી હતા. શ્રમણેાપાસક એટલે ?
उपासते इति उपासकाः, श्रमणानामुपासका इति श्रमणोપાસા: અથવા શ્રમળા કવાયતે ચૈતે શ્રમળોવાયા, અર્થાત્ શ્રમણેાની ઉપાસના કરનાર, શ્રમણેાના ઉપામક અથવા જેમના વડે શ્રમણે ઉપાસ્ય અને તે શ્રમણેાપાસક કહેવાય છે પ ચ મહાવ્રતાને ધારણ કરવા પૂર્વક જેએ પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓના ધારક હાય, અઠુિસા-સંયમ અને તપેાધમના પાલક હોય, આહાર, શરીર અને આત્માની શુદ્ધિ માટે પ્રતિક્ષણ જાગૃત હાય, ખેલવામાં-ચાલવામાં તથા ઊઠવા-બેસવામાં અહિં સકભાવ રાખનાર્ગ હાય, ગૃહસ્થાશ્રમીએની કાઇપણ પ્રપચમાં રતિમાત્ર પણ ભાગ લેનારા ન હાય, સમાજમાં ભાગલા પડે અને તેવા ક્લેશેની ઉદ્દીŕ મુદ્લ કરનારા ન હેાય, તથા લે કૈ ષણા, ભાગૈષણા અને વિન્નૈષણાના સપૂણ ત્યાગી હાય, મત
।