________________
૩૧ " हस्तिना ताडघमानोऽपि न गच्छेज्जैनमदिरे"
" वपुरेव तवाऽऽचष्टे स्पष्ट मिष्टान्नभोजनम्" કહીને ભગવાનની મૂતિની મશ્કરી કરનારા પણ સાચું તે મારું અને તત્ત્વરુચિ તથા તત્વજિજ્ઞાસાના કારણે મારું તે સાચુ નહીં પણ સાચું તે મારું, આ વાતને સમજનારા હતા. જેથી સાધ્વીજી મહારાજે ઉચ્ચારેલી “વી સુજ રિવાજ..” ની ગાથા તેમના કણંગેચ થતાં નવું જાણુવાની તાલાવેલી અને જિજ્ઞાસાના કારણે છેવટે જૈનમુનિ બન્યા છતાંય કેવી વફાદારી હતી? મહાન આચાર્ય થવા છતાં પણ પિતાને “યાની મિત્તરાજુ..” ગણાવતા હતા. એવા ૧૪૪૪ થના નિર્માતા શ્રીમદ્ હારભદ્રસૂરીશ્વરજી જેવા મહાન વિદ્વાન સૂરિ પુંગવ પણ ઉચ્ચારે છે કે –
"कत्थ अम्हारिसाजीवा, दुसमदोसदुसिया । हा ! हा ! अणाहा कह हु ता जइण हुतो जिणागमो ।।
દૂષમ કાળના દેષથી દૂષિત થયેલા એવા અમને જે જિનાગમ ન મળ્યા હોત તે અમારી શી દશા થાત !
पण्णविज्जा भावा अणत भागो उ अणभिलप्पाण । पण्णविज्जाण पुण अणत भागो उ सुयनिवद्धो ।।
જગતમાં અભિલાય એટલે કથન કરવા લાયક પદાર્થો કરતાં અનભિલા પદાર્થો અનંતા છે, અને કથન કરી શકાય તેવા અભિલા પદાર્થને પણ અનંત ભાગ જ પ્રરૂપણ કરી શકાય તે છે, કારણ કે વાચા દ્વારા કથન કરવાનું હોય છે, અને એ તે પારે પરાર્થે આયુષ્ય હોય તો પણ પરિમિત જ કથન કરી શકાય અને તેને પણ અન તમે ભાગ જ શ્રત નિબદ્ધ