________________
શતક ૭મું : ઉદ્દેશક-૬
૧૨૯ ભવ પ્રાપ્ત થ દુર્લભ થઈ પડશે અને ભાગ્યજોગે છઠ્ઠા આરામાં મનુષ્ય અવતાર પામી ગયા તે ભય કર પાપકર્મો કરીને સંસાર રૂપી ભવસમુદ્રમાં ડૂળ્યા વિના રહી શકીએ તેમ નથી માટે ઉત્સર્પિણી કાળમાં થનારા તીર્થકર દેવેનું શાસન આપણે પામવા માગતા હોઈએ તે આ ભવમાં આશ્રવ માગને યથાશક્ય ત્યાગ કરીને સ વર ધર્મનું આરાધન કરવું જોઈએ. જેથી દેવગતિ પ્રાપ્ત થશે અને તિર્થંકર દેવ, ગણધર ભગવંત અથવા વિશિષ્ટ જ્ઞાની મુનિરાજોના ચરણે આવવાનું થતાં જ આ ભવની અધુરી આરાધના તે ભવમાં પૂરી થશે
ખૂબ સમજી લેવાનું કે આ મનુષ્ય અવતાર જ આપણું કસોટી માટે છે. માટે મનજીભાઈને મારી તથા તનજીભાઈને કટ્રોલમાં લઈ જેટલું બને તેટલું તપ, જપ, ધ્યાન કરી લેવામાં જ આપણું ભલું છે.
oooooo
?
છો ઉદેશે સમાસ. ;
-