SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૬ઠું : ઉદ્દેશક-૧ આખી જીંદગી સુધી સત્ય બોલનાર વસુરાજાને કેવળ એક જ વાર જૂઠી સાક્ષી દેવી પડી કારણ કે તે સમય પૂરતું તેમનો વિવેકદીપ બુઝાઈ જતાં તેમને આ વિચાર પણ ન આ કે–“હું સત્તાધારી અને પ્રભાવશાલી છું. મારો એક એક બોલ કિમતી હોય છે. મારાથી દાક્ષિયવશ આવી સાક્ષી આપ્યા પછી સંસારના માંસાહારીઓ આ વાતને પ્રમાણ માનીને લાંબા કાળ સુધી અસંખ્ય બકરાં, ઘેટાંઓ, કુકડાઓ આદિ જાનવરની હત્યા કરનારા થશે.” બન્યું પણ એવું કે વસુરાજાની ખોટી સાક્ષીથી જાનવરોને દેવી સમક્ષ કતલ કરવામાં આવે છે, જે જાનવરોની કતલની પ્રથા કરડે વર્ષોથી આજ સુધી ચાલુ છે. આમ એક જ વાર અસત્ય બોલવા માત્રથી વસુરાજા નરકમાં ભયંકર વેદના ભેગવવાવાલા થયા છે. કુમારી અવસ્થામાં કન્યા તવના સંરક્ષણમાં કાળજી નહીં રાખવાથી શ્રીમ ત પુત્રી રેવતી સાસરે આવ્યા પછી પિતાને સત્ય અને સદાચાર ધર્મ સાચવી શકી નથી. તેને પતિ શતક વ્રતધારી હોવાથી પોતાની ૧૩ સ્ત્રીઓ સાથેની મર્યાદામાં રેવતીને વાર ૧૨ દિવસ પછી આવતું હતું. આવી મર્યાદા સાચવવામાં મહાશતક મક્કમ હતું તેમજ રેવતીને છોડીને બીજી ૧૨ સ્ત્રીઓ સત્યન્સદાચાર અને શિયલને જ પિતાનું ધન અને સર્વસ્વ સમજનારી હોવાથી તેઓને પતિ પ્રત્યે કાંઈ પણ દુર્ભાવ થયે નથી. જ્યારે રેવતીને પોતાના પતિની આ શીયલ સંબધી મર્યાદા સર્વથા અસહા લાગતી. તેથી તેના માનસિક પરિણામો દિન-પ્રતિદિન બગડતા ગયા. અને આવા હલકા તથા હિ સક વિચારોને અવરોધ કરવાની એક પણ આત્મિક શક્તિ તેનામાં નહિ હોવાથી ઉચ્ચ કુળમાં જન્મેલી હોવા છતાં પણ તેના વિચા રોમાં પલટે આવ્યો. તે આ પ્રમાણે : હીને પાતા. તેથી તેના સહ તથા મિ
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy