Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002146/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ பேரி சட் Bhaiel G-0-2 ontch Puuram Page #2 -------------------------------------------------------------------------- ________________ 200 CI सद्गत न्यायाम्भोनिधि जैनाचार्य श्री श्री १००८ श्री मुद्विजयानन्द सुरि (आत्मारामजी ) महाराजके प्रशिष्य स्व श्री १००८ मुनि बल्लभ विजयजी महाराज । & Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધર્લિંગણિ વિરચિતા ઉપમિતિ ભવપ્રપંચા થા અવતરણ. વિભાગ ત્રીજો, પ્રસ્તાવ ૬-૭૮. K અનુવાદક અને ચેાજક, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, વીરાન્ ૨૪૫૨. બી, એ; એક્ એક્, બી. સેાલિસિટર અને નેટેરિ પબ્લિક. હાઇકાર્ટ, મુખઈ. aat heroen र ज्ञान मंदिर श्री महावीर जैन नीरोधमा केन्द्र, कोबा ST.. પ્રસિદ્ધકર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. પ્રથમાવૃત્તિ પ્રત ૨૦૦૦, વિક્રમ ૧૯૯૨. ઇ. સ. ૧૯૨૬ ARAS RA Page #4 -------------------------------------------------------------------------- ________________ भो भव्याः ! इदं संसारिजीवचरितमनुभवागमसिद्धमवबुध्यध्वं अवबोधानुरूपं चाचरत, विरहयत कषायान्, स्थगयताश्रवद्वाराणि, निराकुरुतेन्द्रियगणं, दलयत सकलं मनोमलजालं, पोषयत सद्भूतगुणगणं, मुञ्चत भवप्रपञ्चं, यात तूर्ण शिवालयं येन यूयमपि सुमतयो भव्यपुरुषा भवथ । अथ नास्ति भवतां तादृशी लघुकर्मता ततो यथा सुललिता भूयो भूयः प्रचोदिता सप्रणयं मुहुर्मुहुर्निर्भर्सिता बहुविधमुपालब्धा पुनः पुनः स्मारिता सती गुरुकर्मिकापि प्रतिबुद्धा तथा बुध्यध्वं केवलं तथा प्रतिबोध्यमाना अगृहितसंकेता भविष्यथ यूयं गततालुशोषका गुरूणाम् तथापि गुरुभिः प्रतिबोधनीया एव युष्माभिरपि प्रतिबोद्धव्यमेव । यथा स्वदुश्चरितपश्चात्तापेन सद्भूतगुणपक्षपातसारो निखिलकर्म मलविलयकारी सदागमबहुमानस्तस्याः सुललितायाः प्रतिबोधकारणं संपन्नः तथा भवद्भिरपि तथैव स विधेयो येन संपद्यते भवतामपि विशिष्टस्तत्वावबोधः શ્રીસિદ્ધાંËગણિ अष्टम प्रस्ताव ( यो अवतरण पृ. २०७७ ). આ ગ્રંથ શ્રી મુંબઈમાં નં. ૨૬-૨૮ કોલભાટ લેન નિર્ણયસાગર પ્રેસમાં રામચંદ્ર ચેશૂ શેડગેએ મુદ્રિત કર્યો અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભા (ભાવનગર)ના પ્રમુખ શેઠ કુંવરજી આણંદ્રજીએ प्रसिद्ध अय. Page #5 -------------------------------------------------------------------------- ________________ 07E050050 10505050505 (10)51020100015020500150 050 R અનેક ગુણગણાલંકૃત શ્રીમન્મુનિમહારાજ આચાર્યવર વિજય વલ્લભસૂરીશ્વરજીની પવિત્ર સેવામાં પૂજ્યપાદ આચાર્ય વિજયાનંદ સૂરીશ્વર મહારાજ અપર નામ શ્રીઆત્મારામજી મહારાજની પાટને દીપાવનાર, પંજાબ જેવા દૂરના પ્રદેશમાં સદ્ગત આચાર્યશ્રીએ પ્રગટાવેલી ધર્મજ્યોતિને સવિશેષ પ્રકાશિત કરનાર, દેશ કાળના અવિચળ સિદ્ધાન્તને લક્ષ્યમાં રાખી સ્થાને સ્થાને શ્રાવક ક્ષેત્રના ઉદ્યોત કરવાના પ્રબળ નિમિત્તભૂત ઉચ્ચ આદર્શવાળી સંસ્થાઓને સ્થાપવાનેા ઉપદેશ કરનાર આપશ્રીના શાસનના પ્રભાવ કરવાના સ્વભાવ સુપ્રસિદ્ધ છે. આપની શુદ્ધ ઉપદેશ ધારા, શાંત વૃત્તિ, કલહથી દૂર રહેવાની શાસક વૃત્તિ, અસ્ખલિત ચારિત્રપ્રેમ, આળકાળથી બ્રહ્મચર્ય આદિ અનેક ગુણેા પંચદિય સંવરણાના પાઠની યાદ કરાવે છે. આપના અનેક પુસ્તકા સાહિત્યરસિક અને કવિ તરીકે આપને યોગ્ય સ્થાન આપે છે અને પ્રમળ પુરૂષાર્થ, દેઢ ભાવના અને અનવરત વિચારશ્રેણી શાં પરિણામે નીપજાવે છે તેનાં જ્વલંત દૃષ્ટાંતે પૂરાં પાડે છે. આપશ્રીના સંસ્મરણીય પવિત્ર નામ સાથે આ અદ્રિતીય ગ્રંથના છેલ્લા વિભાગનું મારૂં સાદું ભાષા અવતરણ જોડી મારી જાતને કૃતકૃત્ય માનું છું. હૃદયથી અપાયેલ આ અર્પણા આપ સ્વીકારશાજી, સેવક, વીલેપારલે વસંતવિમેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ હાર. દ્વિ. ચૈત્ર શુકલ પંચમી, ૧૯૯૨. ની વંદણા. 0001600/00000 00000 * ઝ Page #6 -------------------------------------------------------------------------- ________________ RecarosaSASSASASASBA આનંદઘન. Pascansarseasonsas Scrasas આશાવરી, છે આશા ઓરનકી કયા કીજે, ગ્યાન સુધારસ પીજે. આશા છે ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવરસકે રસીઆ, ઉતરેનકબહુ ખુમારી, આશા-૧ આશા દાસીકે જે જાએ, તે જન જગકે દાસા; છે આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા, આશા, ૨ છે મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; આ તન ભાઠી અટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી, આશા, ૩ છે અગમ પીઆલા પીએ મતવાલા, ચીન્ને અધ્યાતમ વાસ; જ આનંદઘન ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા, આશા, ૪છે FRSBASERSLAURESARSASCARA sonsonnonsensuaastast Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. કવિત્વ દૃષ્ટિએ બીજા ભાગનું ( ખાસ કરીને ચોથા પ્રસ્તાવનું ) સ્થાન મુખ્ય છે પણ આખા ગ્રંથનું રહસ્ય તો આ ત્રીજા અને છેલ્લા વિભાગમાં જ પ્રાપ્ત થાય છે, તેથી આ વિભાગનું મૂલ્ય સર્વથી વિશેષ જ રહેશે. આ વિભાગમાં અનેક ભેદ ભ્રમ ખૂલી જાય છે, ગ્રંથનું રહસ્ય સમજાય છે, ગ્રંથનો ઉદ્દેશ સમાય છે અને ગ્રંથકર્તાની વિશાળતા દૃષ્ટિગોચર થાય છે. આ વિભાગ પુખ્ત ભાષામાં, પ્રખર પદ્ધતિએ અને સાત્ત્વિક દ્રષ્ટિએ લખાયો છે. એમાં ગ્રંથકર્તાની વિશિષ્ટતા છેવટે દૃષ્ટિગોચર થશે અને જે ઘુંચવણ આખો ગ્રંથ વાંચતાં થઈ હશે તે આખરે એકદમ દૂર થશે, સંસારનું ચિત્રપટ ખડું થશે, એના પ્રપંચો દૃષ્ટિગોચર-માનસગોચર થશે અને એની ભૂલભૂલામણીમાં પોતાનું સ્થાન શું છે તે વિચારવાથી શોધવાના માર્ગો મળશે અને અસાધારણ બુદ્ધિવૈભવવાળાને એનાં ગલ્લીઓ અને રાજ્યમાર્ગો, એના ખાડા અને ટેકરા, એના સીધા માર્ગો અને આડા અવળા માર્ગો દેખાશે અને પોતાનો માર્ગ કયો હતો, ક્યાં જવું છે અને કયે માર્ગે પોતે ચાલે છે તેનું સહજ ભાન થશે. આ તૃતીય વિભાગ આખા ગ્રંથનો મુગટમણ છે અને શિરોધાય હોઈ વંદનને યોગ્ય છે અને આઠમા પ્રસ્તાવના બીજા અને ત્રીજા વિભાગો વાંચતાં અનેક વખત પોતાના હૃદયપર હાથ મૂકાવે તેવો છે, આશ્ચર્યમાં ગરકાવ કરે તેવો છે, મગજને નચાવે તેવો છે અને સહૃદયને વિચારમાં નાખે તેવો છે. છઠ્ઠા પ્રસ્તાવમાં મૈથુન અને લોભ નામના મનોવિકારોની મુખ્યતા છે. લોભ સર્વ ગુણોનો નાશ કરનાર અતિ અધમ મનોવિકાર છે એ આપણે સંસારીજીવ જે અહીં ધનશેખરના નામથી ઓળખાય છે તેના ચરિત્રપરથી જોઇએ છીએ. બકુલશેઠે એને જયપુરમાં દીકરી આપી અને વ્યાપારમાં કરોડો મેળવ્યા પણ એને તૃપ્તિ ન થઈ. હરિકુમારે એને પોતાનો ગણ્યો પણ ધન અને સ્ત્રીના મોહથી એણે એને દરિયામાં નાખ્યો પણ પુણ્યના પરિઅળથી હરિકુમાર રાજ્યારૂઢ થયો. ધનનો મોહ કેવો છે અને એની પાછળ વલખાં મારનારના કેવા હાલ થાય છે અને તે કેટલું દૂર થતું જાય છે તે બહુ વિચારવા યોગ્ય છે. ઉત્તમસૂરિ આ પ્રસ્તાવમાં ષપુરૂષનું ચરિત્ર કહે છે. એ છ એ ચરિત્રો બહુ મનન કરવા યોગ્ય છે. નિકૃષ્ટ, અધમ, વિમધ્યમ, મધ્યમ, ઉત્તમ અને વરિષ્ઠની યોજના બહુ યોગ્ય રીતે કરવામાં આવી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા વાંચનાર પોતાનો વર્ગ શોધી શકે એવી સુંદર ઘટના અત્રે છે. એવી રીતના છ પુરૂષોની વ્યાખ્યા શ્રી ઉમાસ્વાતિવાચકૅ કરી છે તેનો સાર તથા શ્રી ક્ષેમંકર ગણિએ થપુરૂષ ચરિત્ર લખ્યું છે તેનો સાર નોટમાં વિસ્તારથી આપ્યો છે તે પણ મનન કરવા યોગ્ય છે. એ છ એ પુરૂષોને રાજ્ય મળે છે ત્યારે મહામોહના દરબારમાં અને ચારિત્રરાજની સભામાં જે વિચારણા થાય છે તે ખાસ વિચારવા યોગ્ય છે અને છેવટે પ્રકરણ ૧૬ માં એ પ્રત્યેક રાજયપર હરિકુમાર અને ઉત્તમસૂરિ વચ્ચે જે પર્યાલોચના થાય છે તે પણ સમજવા યોગ્ય છે. વિદ્યાચાતુર્યને અંગે હરિ કુમારનો વિનોદ (પ્રક. ૩) બહુ આનંદ આપે તેવો અને વિદ્વાનને શોભે તેવો છે. ઉપરાંત આયુર્વેદનો વિષય છઠ્ઠા પ્રસ્તાવના ચોથા પ્રકરણમાં આપ્યો છે તે આખા વૈદકશાસ્ત્રના રહસ્ય–સાર જેવો છે. પાંચમામાં નિમિત્તશાસ્ત્રને અંગે આઠ આયો નાખવાની વાત છે તે અષ્ટાંગ નિમિત્તનો એક ભાગ છે અને એ વિભાગનું રહસ્ય સૂચવનાર છે. આ પ્રસ્તાવમાં ચક્ષુરિંદ્રિયની વાત બહુ ટુંકામાં પતાવી છે. સ્પર્શન અને રસનાને અંગે ત્રીજા અને ચોથા પ્રસ્તાવનો મોટો ભાગ રોક્યો છે ત્યારે અહીં આ વાત અધમ રાજ્યને અંગે બારમા પ્રકરણમાં સંક્ષેપમાં બતાવી છે તેને હેતુ એ છે કે હવે વાંચનાર ઇદ્રિયકાર્ય અને તેના પ્રેરક કારણોને ઓળખી ગયો છે અને તેથી તે સંબંધી પિષ્ટપોષણ કરવું અયુક્ત ગણાય. છઠ્ઠા પ્રસ્તાવનો મુખ્ય સંદેશ પપુરૂષ ચરિત્ર અને તેમાં પણ ઉત્તમ અને વરિષ્ઠ રાજ્ય પ્રસંગ છે એમ મારું માનવું છે. બીજે દરજે ધનશેખરની ધનની ઈચ્છા અને મૈથુનલાલસા એટલી જ ધ્યાન ખેચે તેવી છે. * * સાતમા પ્રસ્તાવમાં સંસારીજીવ રાજપુત્ર ઘનવાહન થાય છે. ચારે કષાય-ક્રોધ, માન, માયા અને લોભની વાત તો અગાઉના પ્રસ્તાવોમાં પૂરી થઈ ગઈ છે એટલે મહાપરિગ્રહની સાથે મહામોહ જોડાણ કરી તે કેવો ભવપ્રપંચ કરે છે તે અહીં બતાવ્યું છે. પરિગ્રહગ્રહ કેવો આકરો છે તેનો આ પ્રસ્તાવમાં ખરો ખ્યાલ થાય છે; પણ અહીંથી ચરિત્રની દિશા બદલાય છે. અકલંકના સહવાસથી ઘનવાહન–સંસારીજીવ કાંઈક માર્ગસન્મુખ થાય છે, સદાગમનો પરિચય કરે છે, તેને ઓળખે છે અને જો કે હજુ મહામહની અસર તળે છે તો પણ કાંઈક ચીકાશ ઓછી કરે છે. આવી રીતે સહજ સમજણવાળી સ્થિતિ પ્રાપ્ત થયા છતાં અને ભવપ્રપંચનો ખ્યાલ કાંઈક આવવા છતાં સમજુને પણ મહાપરિગ્રહ કેટલો ખડાવે છે, કેવો ફસાવે છે, કેમ સપાટામાં લે છે તે અહીં બહુ વિચારવા યોગ્ય છે. રસ્તે આવી આવીને વળી પાછા કેવી રીતે પરિગ્રહની જાળમાં અવાય છે, મહાત્મા સાધુઓને છેતરવા કેવા ગોટા વાળવા પડે છે એ સર્વ અત્ર Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના, વિચારવા યોગ્ય છે અને એટલા કારણથી રખડપાટાનું એક આખું પ્રકરણ (પ્રક. ૧૬) અહીં આપવામાં આવ્યું છે. સમજુની જવાબદારી કેટલી વધારે છે તેનો અહીં સ્પષ્ટ ખ્યાલ આવે તેવું છે અને નિરર્થક ધમાલ કરી ધનના એકઠા કરેલા ઢગલાઓની આખરે શી સ્થિતિ થાય છે અને તે જ ધન તેના એકઠા કરનારને કેવી કફોડી સ્થિતિમાં મૂકે છે તે બહુ વિચારવા યોગ્ય છે. સાતમાં પ્રસ્તાવમાં છ મુનિઓના વૈરાગ્યપ્રસંગોની વાત કરી અને દરેક પ્રસંગનો ઉપનય બતાવ્યો છે એ આ પ્રસ્તાવનો મુખ્ય સંદેશ છે. એ છે એ પ્રસંગ બહુ મનન કરવા યોગ્ય છે, ચિત્તને ડોલાવે તેવી રીતે લખાયેલા છે અને સમજણપૂર્વક વિચારે તેને સમસ્ત જીવનકલહનો ઘુચવણ ભરેલો લાગતો પ્રશ્ન કાંઈક નીકાલની સન્મુખ લાવે તેવા આકારમાં રજુ થયેલા છે. ખાસ કરીને એના ઉપનયો વાંચતાં બહુ બોધ આનંદ અને શાંતિ થાય તેવી એની સુંદર ઘટના છે. વિદ્યા કન્યા પરણવાની ક્યારે યોગ્યતા થાય, નિરીહતા કોણ અને કેવી છે તે સામાન્ય રીતે સુંદર પ્રસંગો છે. નિમિત્તશાસ્ત્રના આઠ અંગો પૈકી અહીં જ્યોતિષશાસ્ત્રનો વિષય પ્રથમ પ્રકરણમાં આપી તે બાબતમાં રસ લેનારને આનંદ કરાવ્યો છે. એમાં ચાર વ્યાપારી કથાનક આખા પ્રસ્તાવમાં મુખને સ્થાને છે અને વાનર બચ્ચાની અદ્દભુત ઘટના મુગટમણિનું સ્થાન ભોગવે છે. એ વાનરબચ્ચાને ઓળખી કાઢવું અને તેને ગોખમાંથી બહાર નીકળી ઝાડો પર દોડાદોડ કરવા ન દેવું અને એને ઉંદર બિલાડા વીંછી આદિ ઉપદ્રવ કરનારાઓના સપાટામાંથી બચાવવું એ આ જીવનનો મહાન પ્રશ્ન છે અને એના સાચા નિકાલમાં જીવનનું સાફલ્ય છે. એ આઠમું પ્રકરણ બહુ મનન કરી સમજાશે તો નવમા પ્રકરણમાં બેવડા ચક્કરની વાત છે તે ગ્રાહ્યમાં આવશે અને ત્યારે જ એવી રીતે સંભાળથી જાળવેલા વાનર બચ્ચાને ગાઢ આનંદમાં ગરકાવ કરી શુકલાને સંયોગે એને છોડી દઈ શૈલેશી માર્ગે ચઢવામાં આનંદ આવશે. પાળીપોષીને ઉછેરેલા અને સાચવેલા બચ્ચાને છોડી દેતા જરા પણ ક્ષોભ ન થાય એ સ્થિતિ અનુભવમાં આવે ત્યારે ખરી, પણ માનસ દ્રષ્ટિએ દવા યોગ્ય છે. એ આખા પ્રગતિ માર્ગના દાદરનું ચિત્ર પૃ. ૧૭૩૭ માં આપ્યું છે તે જરા બહુ સારી રીતે વિચારી જવું અને તેને વારંવાર મનન કરી સમજવું. શ્રવણેદ્રિય-શ્રુતિની વાત આ પ્રસ્તાવમાં છઠ્ઠાની પેઠે ટુંકામાં પ્રકરણ ૧૨ મામાં પતાવી છે તેનું કારણ ઉપર જણાવ્યું છે તે જ સમજવું. અહીં મહામહના પ્રત્યેક સેનાનીઓને બોલાવી તેની અસર સંસારીજીવાપર કરાવે છે અને તે માટે પંદરમું પ્રકરણ રોક્યું છે. સદાગમની ઓળખાણ થયા પછી પણ મહાપરિગ્રહ બીજા સૈનિકોની મદદથી કેવા હાલહવાલ કરી શકે છે તે અત્ર વિચારવા લાયક વાત પ્રાપ્ત થાય છે. દેવગતિમાં જન્મનું સારું Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. વર્ણન કર્યું છે (પૃ. ૧૮૩૧-૩૨ ). આ પ્રસ્તાવની આખરે સમ્યગદર્શન સેનાપતિ સાથે સંસારીજીવને ઓળખાણ થાય છે અને ઘણા રખડપાટા પછી એ પ્રગતિને માર્ગે ચઢે છે. પ્રગતિને માર્ગે આવ્યા પછી પણ એના પર મહામોહનાં આક્રમણો થયાં જ કરે છે છતાં એના માર્ગની સરળતા થતી જાય છે તેમ અત્ર જણાય છે. * આઠમો પ્રસ્તાવ ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. પ્રથમ વિભાગમાં સંસારીજીવ ગુણધારણ નામે પ્રસિદ્ધ થાય છે. એનો મિત્ર ફુલંધર અહુ વિચક્ષણ જ્ઞાની અને તત્ત્વજિજ્ઞાસુ છે. વિદ્યાધરકન્યા મદનમંજરી સાથેનો લગ્નપ્રસંગ અહુ ચિત્તાકર્ષક છે. એની ભવ્ય કલ્પના બહુ રસોત્પાદક છે. આકાશમાં વિદ્યાધરો અને કનકોદરની વીરહાક અને પછી અદ્ભુત નગરપ્રવેશના પ્રસંગો બહુ સુંદર રીતે ચીતરાયા છે. અને એક વાર વાંચ્યા પછી વીસરી નહિ શકાય તેવા છે. આ મદનમંજરી પૂર્વપરિચિત પાત્ર છે તે ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. એની ઘટના આગળ થશે. લગ્નની રાત્રે કુલધરને સ્વગ્ન આવે છે કે ગુણધારણનું સર્વ ઈષ્ટ કાર્ય કરનાર પાંચ પુરૂષો છે. આ સ્વાનો અંદરનો ભાવાર્થ સમજવા સર્વને જિજ્ઞાસા થાય છે ત્યાં કંદમુનિ નામના સાધુ આવી પહોંચે છે. ગુણધારણ તેની પાસે જાય છે ત્યાં ચારિત્રરાજ મંત્રી સાથે સલાહ કરીને ગૃહીધર્મને તેની પાસે મોકલે છે અને સદાગમાં સમ્યગદર્શનનો પરિચય વધારવા સાથે આ નવા આવનાર ગૃહીધર્મ સાથે ગુણધારણ મૈત્રી કરે છે. નિર્મળાચાર્ય કેવળી સ્વપ્રનો વિચાર સમજાવી કાર્યસાધક કારણોપર જે વિસ્તારથી વિવેચન અત્ર કરે છે (પ્રક. ૬) તે અહુ મનન કરવા યોગ્ય છે. આઠમા પ્રસ્તાવના પ્રથમ વિભાગનો મુખ્ય સંદેશ અત્ર રજી થાય છે. એમાં કર્મ કાળ સ્વભાવ અને ભવિતવ્યતા તથા ખાસ કરીને પુણ્યોદયનું કાર્ય શું છે, પાપોદય અને પુણ્યોદય કેવી રીતે આવે જાય છે અને જીવને પોતાને જોયા કરવાનું છે કે એના શક્તિ-વીર્ય (પુરૂષાર્થ )ને કાંઈ અવકાશ છે એ વાત બહુ યુક્તિથી ન્યાયની કોટિઓ લગાવીને ઘટાવી છે અને સુસ્થિત મહારાજની અવિચળ આજ્ઞાઓ (પૃ. ૧૯૧૪) બતાવીને અને ચોક્કસ નિયમોનું સામ્રાજ્ય બતાવીને આખા સૃષ્ટિકર્તૃત્વના પ્રશ્નનો આડકતરી રીતે સચ્ચોટ ભાષામાં નીકાલ કર્યો છે. આખા ગ્રંથનો સંદેશ આ સૂત્ર સમજ વામાં છે. ચિત્તવૃત્તિને નિર્મળ રાખવી, મોહરાયની સેનાને દુશ્મન ગણવી અને ચારિત્રરાજની સેનાને ભાઈ જેવી ગણવી એ આખા ગ્રંથનો સંદેશ છે. ટૂંકામાં કહીએ તો ‘સ્વપરનું વિવેચન અને પરિણતિની નિર્મળતા' એ સમસ્ત જૈન ગ્રંથોનું રહસ્ય છે, એ અવિચળ સૂત્ર ત્રિકાળઅમાધિત છે અને એને સમજી વ્યવહારમાં મૂકવામાં આખા જીવનની ફતેહનો આધાર છે . * Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના, એ અત્ર સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. નિવૃતિના ઈચ્છકે દશ કન્યા પરણવી જોઈએ; એ દશેનો પરિચય નિર્મળસૂરિ કરાવે છે. પછી એક રાત્રે બહુ સુંદર વખતે વિદ્યા કન્યા સાથે લગ્ન થાય છે. તે પ્રસંગે ચિત્તવૃત્તિ અટવીને નાકે ચારિત્રરાજ અને મહારાજના સૈન્યને ભયંકર લડાઈ થાય છે અને આખરે મેહરાય પાછો હઠે છે. ભાવનાના આશ્ચર્યકારક વીર્યની પ્રતીતિ કરનારે આ પ્રસંગ પછી નવ કન્યા સાથે ગુણધારણના લગ્ન થાય છે. પછી તે મંડપ ભાંગી જાય છે અને ગુણધારણ અનેક કન્યાઓ પરણે છે. છેવટે એ દીક્ષા લે છે અને વારાફરતી દેવગતિમાં જઈ ઉત્તરોત્તર આગળ વધતો જાય છે. ઉપરના પ્રસંગમાં લગ્ન વખતે માતૃકાગ્રહસ્થાપન, વેદી અને સિંહાસનની સંમાર્જના બહુ સુંદર રીતે થાય છે અને દ્રવ્ય લિંગ કેટલું કાર્ય બજાવે છે એનો ખ્યાલ કરવા યોગ્ય હકીકતો અત્ર આવે છે. આટલો પ્રગત થયેલ આત્મા સિંહાચાર્ય બની બહુ અભ્યાસ કરે છે ત્યાં એને જ્ઞાનનું અજીર્ણ થાય છે. લોકોએ એને મલકાવ્યો અને એ માન ગજેદ્રપર ચઢ્યો એટલે મોહરાજાએ પોતાનો મંડપ ઊભો કરી દીધો. શૈલરાજ, જ્ઞાનસંવરણ અને મિથ્યાદર્શનની એકી સાથે ચઢાઈ થઈ અને ભણેલ વિદ્વાન ભૂલ્યો, અભિમાને ચહ્યો અને ભણેલું ભૂલી પ્રમત્તતા નદીમાં ડૂબકી ખાવા લાગ્યો. આ વિભાગ બહુ વિચારવા યોગ્ય છે, જ્ઞાનીને પણ થથરાવી નાખે તેવો છે અને અંતરના પડદા ઉઘાડા કરે તેવો છે. પછી તે એ સંસારના પ્રવાહમાં તણાયો, ખૂબ રખડ્યો અને ઊંચે નીચે જઈ પારાવાર ઉદધિમાં રઝળ્યો. આવી રીતે આઠમા પ્રસ્તાવનો પ્રથમ વિભાગ પૂરો થાય છે. બીજા પ્રસ્તાવમાં ચોરે સદાગમ સમક્ષ જે કથા માંડી હતી અને જે અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા સાંભળતા હતા અને ભવ્યપુરૂષ જેમાં રસ લઈ રહ્યો હતો તે પૂરી થઈ. આઠમા પ્રસ્તાવના અગીઆરમાં પ્રકરણને છેડે આ રીતે કથા પૂરી થાય છે અને હવે જે બીજો વિભાગ શરૂ થાય છે તેમાં અત્યાર સુધી થયેલ છુંચવણોનો નીકાલ થાય છે. ત્યાં માલૂમ પડે છે કે કથા કહેનાર સંસારી જીવ તે અનુસુંદર ચક્રવતી છે, સદાગમ તે સમંતભદ્ર નામનો રાજપુત્ર છે અને તેની બહેન મહાભદ્રા સાધ્વી તે પ્રણાવિશાળા છે. મદનમંજરીનો જીવ રાજપુત્રી સુલલિતા હતી અને ભોળી હોવાથી તેનું નામ અગ્રહીતસંકેતા રાખ્યું હતું. વળી ભવ્યપુરૂષ સુમતિ પણ રાજપુત્ર હતો અને મહાભદ્રા પાસે અભ્યાસ કરતો હતો. એ સમંતભદ્ર તે સદાગમ અને પુંડરીક તે ભવ્ય પુરૂષ–સુમતિ હતો. આ આખા મેળાપનો આનંદ અને ઈતિહાસ અપૂર્વ છે અને અત્યાર સુધીની બધી ગુંચનો અત્ર નિકાલ 2. Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા થતો જાણી આનંદ થાય છે. ચક્રવર્તી અનુસુંદર ચોરનો આકાર શા હેતુથી ધારણ કરે છે તે પણ અહીં સ્પષ્ટ થાય છે. અહીં અંતરંગ ચોરીનું અદ્ભુત વર્ણન આવે છે અને પ્રત્યેક જીવને એ ચોરીમાં પોતાનું કયું સ્થાન છે તે વિચારવા યોગ્ય પ્રસંગ પરો પાડે છે. દોડાદોડ કરનાર યાં દોડે છે તે અત્ર જરૂર વિચારવા યોગ્ય છે. આવી રીતે બીજા વિભાગમાં સર્વ વાતનો મેળ મળે છે. આ પ્રમાણે મુખ્ય પાત્રોને એકઠા કરીને આઠમાં પ્રસ્તાવના ત્રીજા વિભાગમાં પ્રત્યેકની પ્રગતિ બતાવે છે. એમાં સંસારમોહમાં આસક્ત હોવા છતાં અનુસુંદર ચક્રવર્તી જયારે પ્રગતિ કરે છે ત્યારે તેનું ઉત્થાન કેટલું મજબૂત થાય છે તે ખાસ જોવા જેવું છે. કર્મમાં શૂરા હોય તે ધર્મમાં શૂરવીર કેવી રીતે થઈ શકે છે તેને આ દાખલો બહુ માનું ચિત્ર રજુ કરે છે. રસ્તા ઉપર આવ્યા પછી આવા જીવો સુસાધ્ય વિભાગમાં આવે છે. એની સાથે સુલલિતાન મહાભારત પ્રયાસ વિચારતાં કષ્ટસાધ્ય જીવોની દશા બહુ ધ્યાન ખેચે છે. પ્રથમ તો એને કેમે કરીને બોધ થઈ શકતો નથી, એને પોતાને ખેદ થાય છતાં પણ એ જલદી વાત સમજી શકતી નથી, ત્યારે બાજુમાં બેસી માત્ર વાત સાંભળનાર ભવ્યપુરૂષ-રાજકુમાર પુંડરીક ત્યાગમા આવી જાય છે. સુલલિતાને વારંવાર બોધ આપવો પડે છે, એની આત્મ વિડંબનાઓનું એને સ્મરણ આપવું પડે છે, એની પાસે કથામાં આવેલાં દૃષ્ટાન્ત ફરીવાર રજુ કરવાં પડે છે અને છતાં એ જાગૃત થઈ શકતી નથી; જ્યારે ભવ્યપુરૂષને માર્ગે ચઢતો એ જુએ છે ત્યારે વળી એને ખેદ થાય છે અને આખરે જાતિસ્મરણ થાય છે ત્યારે જ એના પડદા ખૂલે છે. ત્યાગ પછી પણ એને મહા તપ કરવાં પડે છે અને બહુ પ્રયાસે એનો સંસારથી નિસ્વાર થાય છે. આ આખો વિભાગ જીવોની કર્મની વિચિત્રતા અને પ્રગતિમાર્ગની ભિન્નતા બતાવવાનું કાર્ય બહુ અંશે પૂરું પાડે છે. એમાં શોક કોના મરણને અંગે કરવો ઘટે એની ચર્ચા બહુ સુંદર રીતે કરવામાં આવી છે. આ પ્રસ્તાવમાં એક બહુ સુંદર વાર્તા ગ્રંથકર્તાએ કહી નાખી છે. આખા આગમને સાર એમણે ધ્યાન યોગમાં સુંદર રીતે ઘટાવ્યો છે અને જૈનમતની વ્યાપકતા સિદ્ધ કરવામાં એમણે અસાધારણ બુદ્ધિવૈભવ બતાવ્યો છે. વૈદ્ય કથાનક, સંહિતાઓ અને શાળાઓના દ્રષ્ટાંતનો પ્રસંગ સાધી એમણે જૈનમતની વિશાળતા બતાવવામાં બહુ વિશાળ દ્રષ્ટિ વાપરી છે. એમની રચનાત્મક પદ્ધતિ ખાસ અનુકરણીય છે. એમણે અન્ય શાળાઓને સુવૈદ્યના અંશ તરીકે બતાવી છે પણ એમની નિંદા કરી નથી. પ્રાચીન તત્વવેત્તાઓ અને ખાસ કરીને શ્રીહરિભદ્રસૂરિના વિશાળ જ્ઞાનના અનુભવીઓ અન્યને નરમ પાડ્યા વગર પોતાની વિશાળતા અને મુખ્યતા કેવી સચોટ રીતે કરી શકે Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ૧૧ છે અને પ્રતિપાદક શૈલીનો કેવો શુદ્ધ ઉપયોગ કરે છે તે નવીન લેખકોએ વિચારવા અને અનુકરણ કરવા યોગ્ય છે. સામામાં જે સત્યાંશ હોય તેનો સ્વીકાર કરવામાં સંકોચ ન કરે તે પોતાની હકીકત સુંદર રીતે રજુ કરી સરળ રીતે મુદ્દો રજી કરી શકે છે અને તે દ્વારા પોતાનું અગ્રસ્થાન સ્થાપન કરે છે એ વાત દ્વીસરાઈ જવાથી ઘણી વખત ગેરસમજુતીઓ ઊભી થઈ છે અને કેટલીકવાર તો એવું પણ જોવામાં આવે છે કે એવા પ્રકારની ભાષાસૌષ્ઠવતાના અભાવે સાચો પ્રેસ માર્યો જાય છે. કડવી ભાષાથી ધર્મ તરફ અન્યને વાળી શકાતા નથી એ ઉપદેશકનું કાર્ય કરનારનો સાદો અનુભવ છે. સહાનુભુતિથી પ્રેમથી દલીલથી વિવેકથી ગૌરવપૂર્વક અન્યને નરમ પાડ્યા વગર જે વાત પ્રતિપાદન કરવામાં આવે તે સામાને ગળે ઉતરી જાય છે એ દરરોજના અનુભવનો વિષય છે. આ બાબતપર ઉપોદ્ઘાતમાં વધારે વિવેચન થશે. દેવ ધર્મ અને મોક્ષની એકવાક્યતા આ ઉપયોગી વિભાગમાં બહુ સુંદર રીતે બતાવી છે અને છેવટે સર્વ મુખ્ય પાત્રાનો મોક્ષ અને નાના પાત્રાની પ્રગતિ બતાવી છે. આઠમા પ્રસ્તાવના ચોથા વિભાગમાં ટુંકાણમાં ગ્રંથરહસ્ય આપ્યું છે અને છેવટે પ્રશસ્તિ લખી ગ્રંથનો સંવત આદિ બતાવ્યા છે. આ પ્રશસ્તિપર ઘણી વિચારણા કરવાની છે તે ઉપોદ્ઘાતમાં થશે. * * આઠમો પ્રસ્તાવ વાંચતાં બહુ આનંદ થાય છે. એમાં જ્યારે બીજો વિભાગ શરૂ થાય છે અને આપણા પૂર્વપરિચિત પાત્રો અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાને બરાબર ઓળખીએ છીએ ત્યારે એની સાથેની લગભગ ગ્રંથની શરૂઆતથી થયેલ ઓળખાણુને લઇને બહુ રસ પડે છે અને ખાસ કરીને ચોર-કથનકાર એક ચક્રવર્તી છે એમ જણાય છે ત્યારે સવિસ્મય આનંદલહરી આવે છે. આ પુસ્તકમાં ષપુરૂષ ચરિત્ર અને છ સાધુઓનાં દીક્ષાનાં પ્રસંગો બહુજ આકર્ષક છે અને એનો ઉપનય વાંચતાં હૃદયમાં એક પ્રકારની શાંતિ થાય છે, અનેક ઘુંચોનો ઉકેલ થતો દેખાય છે અને સંસારનું ચિત્ર એના ખરા સ્વરૂપમાં રજુ થાય છે. આઠમા પ્રસ્તાવમાં ગ્રંથકર્તાએ હદ કરી નાખી છે અને ખાસ કરીને જૈન ધર્મની વિશાળતા બતાવતાં એમણે જે દલીલોનો ઉપયોગ કર્યો છે તે આ સહિષ્ણુતાના સમયમાં ખાસ આહ્વાદ કરાવે તેવો છે અને જૈન લેખકો આટલી વિશાળતા બતાવી શકતા હતા એ વાતનો ખ્યાલ આપે તેમ છે. આ સંબંધમાં ઉપોદ્ઘાતમાં ઘણું કહેવાનું થશે તેથી અત્ર માત્ર વિહંગમદૃષ્ટિ નાખી આ વાતની વિચારણા મુલતવી રાખીએ તો પ્રાસંગિક ગણાશે. ઉપોદ્ઘાત પ્રથમ પ્રસ્તાવ સાથે હોય તો વધારે યોગ્ય ગણાય તેથી હવે પછી ગ્રંથની નવીન શૈલીએ યોજના થશે ત્યારે આગામી આવૃત્તિમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તેવો સુધારો થશે, છતાં જુની આવૃત્તિઓ ખરીદનારને અન્યાય ન થાય તેવી યોજના કરવામાં આવશે. ઉપોદ્ઘાત આ ત્રીજા ભાગમાં વિસ્તારથી લખવાનું કારણ મારી સગવડને લઇને જ થયું છે. એ ઉલ્લેખ લખવા માટેનાં સાધનો એકઠાં કરવામાં, તેનું પ્રથક્કરણ કરવામાં અને તેને યોજવામાં જે સમય અને ફુરસદ જોઇએ તે મળતાં તે લખી શકયોછું પણ એની અસલ યોજના પ્રથમ વિભાગ સાથે હતી. વળી પુસ્તકનું કદ દરેક વિભાગનું વધી ગયું છે. મારી અસલ યોજના પ્રમાણે ડીમી આ પેજી ગ્રંથમાં પાંચસો પાના લગભગ હોય તે કદ વધારે અનુકૂળ પડે છે તેને બદલે લગભગ દરેક વિભાગમાં ૮૦૦ પૃષ્ટ થયા છે, પણ પ્રસ્તાવ પૂરો કરવો જ જોઇએ એટલે આ સિવાય બીજી યોજના બેઠી નથી. હવે પછી નવીન આવૃત્તિઓ થશે તેમાં આઠે પ્રસ્તાવને આઠ પુસ્તકમાં વહેંચી નાખવાની સગવડ પણ થશે અને ચાલુ પદ્ધતિએ ત્રણ વિભાગમાં પણ રહેશે એવી યોજના કરવા પ્રકાશકને હું વિજ્ઞપ્તિ કરીશ. આ વિભાગમાં પ્રકરણ, શિર્ષક, બાજુની નોટો, નીચેની નોટો અને પેરીગ્રાફોની યોજના મારી પોતાની છે. એમાં સુધારો સૂચવાશે તો આગળ ઉપર તે પર વિચાર થઈ શકશે. મેં કેટલેક પ્રસંગે પરસ્પર વાતચીતના આકાર ( dialogue form )મા ઘણી છૂટ લીધી છે. અવતરણ પણ ઘણી છૂટ લઈને કર્યું છે પણ મૂળ ગ્રંથને જરા પણ ક્ષતિ ન આવે એની અની શકતી સાવધાની રાખી છે, છતાં તેમાં ધૃષ્ટતા કે સ્ખલના થઈ હોય તો ક્ષમા યાચું છું. આખા સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથને ઘણું ઉત્તમ સ્થાન છે તે જળવાઈ રહે, તેનું અદ્વિતીય પદ કાયમ રહે તે માટે અનતી સંભાળ રાખી છે છતાં તેમાં પણ વધારે પડતી છૂટ લીધી હોય તો તે મારો દેષ છે અને તે માટે ક્ષમા યાચના કરૂં છું. આ ગ્રંથની વિશિષ્ટતા અચુક પણે સ્વીકારાઈ છે તેથી મને ઘણો આનંદ થયો છે. એના સંબંધમાં મારાપર જે પત્રો આવ્યાં છે. તેથી એની ઉપયોગિતાનો સાદર સ્વીકાર થતા જોઈ મને ઘણી પ્રેરણાઓ થઈ છે. માકી તો જે ગ્રંથના કર્યાં પોતાના ગ્રંથને લાકડાની પેટીમાં મૂકવા યોગ્ય ગણે (પ્ર. ૧. પૃ. ૨૧૪) અને પોતાની રચનાને સુવર્ણ કે રત્ન પાત્રને યોગ્ય ન ગણે ત્યાં સાદી ભાષામાં અવતરણ કરનાર તો પોતાના અલ્પ પ્રયાસ માટે શું કહી શકે તે સમજી વાચનારે વિચારી લેવું. એમાં મુદ્દાની વાત એ છે કે ઉત્તમ ભોજન પીરસનાર પોતે ભુખ્યો હોય છતાં તે સુંદર ભોજન મીજમાનને પીરસી તેની ભુખને જરૂર શાંત કરે છે. માત્ર ભોજ્ય પદાર્થ દોષ રહિત હોવો જોઇએ અને વાચ્ય ભાવ યોગ્ય આકારમાં રજી થવો જોઈએ—આ દૃષ્ટાંત શ્રી સિદ્ધર્ષિગણિએ સદર પૃષ્ઠપર મૂકયું છે તે તેમને લાગુ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. ૧૩ પડતું હોય કે નહિ તે તો હું કહી શકું નહિ, લેખ પરથી તેમના હૃદયને ઓળખી શકાતું હોય તો હું તો એને વિવેકના પણ હૃદયથી ખોલાયલા ઉચ્ચગ્રાહશાળી લઘુતાના શબ્દો જ ગણું, પણ મારે માટે તો એ વાત આબાદ લાગુ પડે છે. મને આ પુસ્તક લખતાં આહ્લાદ ઘણો થયો છે, બાકી ન્હાને મ્હોૐ મોટી વાતો કરી હોય તો તે મોટી વાત કરનાર ગ્રંથકર્તા છે એ ચોક્કસ છે અને ભાષાદેષ, પ્રતિપાદન શૈલીની સચોટતાનો અભાવ અને વસ્તુનિર્દેશમાં ખામી હોય તો તેની જવાબદારી મારી છે અને તે સ્વીકારતાં સાથે એટલું પણ જણાવી દઉં છું કે ભાષા અવતરણમાં કેટલીક અગવડો તો અનિવાર્ય છે તે અનુભવથી સમજાય તેવું છે. આ પ્રસંગપર ઉપોાતમાં પણ કાંઈક કહેવાનું છે. અહીં તો મારી મંદતા કે ધૃષ્ટતા માટે ક્ષમાયાચનાનો પ્રસંગ છે અને તેને હાથ ધરતાં મુક્તકંઠે ગ્રંથકર્તાની પ્રશંસા કરૂં છું અને મારી સ્ખલના માટે અંતરંગથી ક્ષમા ચાહું છું. મારી સ્ખલનાઓ મારા ધ્યાનપર લાવવામાં આવે તો તેનો તુરત ઉપયોગ કરવા હું તૈયાર રહુંછું. એક ગ્રંથ છપાઈ બહાર પડે તેની સાથે જ મીજી આવૃત્તિ માટે કોપી તૈયાર રાખું છું એટલે ગ્રંથના વખાણ કરવાને બદલે કોઈ સૂચના કરશે તો તેથી મને વધારે આહ્વાદ થશે. એવા પત્રોનો જવાબ હું આપું છું અને મારી થયેલી સ્ખલના સુધારવા ઉદ્યુક્ત રહું છું. વાચક વર્ગ આ વિજ્ઞપ્તિ પર સવિશેષ ધ્યાન આપશે તો મારા ઉપર અને વાચક વર્ગ ઉપર ઉપકાર થશે. હું પ્રશંસાનાં પત્રો કરતાં સૂચના અને સ્ખલનાનિર્દેશનાં પત્રોની કિમત વધારે ગણું છું. ગ્રંથમાં જ્યાં જ્યાં સુંદર ભાવ વિચારપ્રૌઢતા કે વસ્તુનિર્દેશમાં પ્રભાવ જણાય ત્યાં તેનું સર્વ માન શ્રીસિદ્ધ િગણિને ઘટે છે એ વાત કદિ લક્ષ્ય બહાર જવા દેવી નહિ એટલી મારી વિજ્ઞપ્તિ છે. ભાષાંતર-અવતરણમાં મૈં ઘણી છૂટો લીધી છે તેનો નિર્દેશ પણ ઉપોદ્ઘાતમાં થવાનો છે અને તે ઉપોદ્ઘાત આ ગ્રંથ સાથે જ છે એટલે અહીં સંબંધી વિશેષ વિવેચન કરવાનું નથી. આ ત્રણે પ્રસ્તાવની મૂળ પ્રેસ કોપી મારા કાકાશ્રી કુંવરજી આણંદજીએ પ્રથમ જોઈ ભાષાદેષ અને શૈલીદેષ તપાસી લીધા. ત્યાર પછી આચાર્ય વિજય મેઘસૂરિજીએ મૂળ ગ્રંથ સામે રાખી આખું પુસ્તક જોઈ આપ્યું તેથી તેઓનો આભાર માનુંછું. સુધારવા માટે કેટલીક વાર લેખકના કરતાં પણ વધારે શક્તિની જરૂર પડે છે. નકામા સુધારા થાય તો પ્રેસ કોપી બગડી જાય છે અને આવશ્યક સુધારા રહી જાય તો પ્રયાસ વ્યર્થ જાય છે. મારા સદર અને પરીક્ષકો સદર હકીકતથી વાકેફ્ હતા અને તેઓના સુધારાઓ તેથી અપવાદ વગર મને માન્ય થઈ પડ્યા છે અને કેટલીક શૈલી અને સંપ્રદાયની વાતો તો તેમના વગર જરૂર સ્ખલનમયજ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. રહેતા તેથી તેઓનો મારા ઉપર સીધો અને વાચક વર્ગ ઉપર આડકતરો ઉપકાર થયેલ છે તે આ પ્રસંગે વ્યક્ત કરવાની મારી ફરજ સમજું છું. આ મહાન પુસ્તકને જાહેર પ્રજાના હાથમાં મૂકવાનું કાર્ય દશ વર્ષે પૂરું થાય છે અને નામ માત્રથી હૃદયમાં ઉમળકા લાવે તેવા પાત્રો સાથેનો મારી લેખક તરીકેનો સંબંધ પૂરો થાય છે તેથી આનંદ અને ગ્લાનિ બન્ને થાય છે. આનંદ કાર્ય પૂરું થતાં થાય તે સમજાય તેવો અને સ્વાભાવિક છે. ગ્લાનિ એવા સુંદર પાત્રોના વિચાર અને વર્તનનો પરિચય છોડતાં કેવી રીતે થાય તે સમજાવું મુશ્કેલ છે. એક સામાયક કાળમાં આ પુસ્તકનો કોઈ ભાગ લખતો કે વાંચતો કે પ્રફ સુધારતો કે પ્રેસ કોપી છેવટની જોઈ જતે ત્યાર પછી કેટલાક વખત સુધી એક જાતનો જે નિર્ભર અવર્ણનીય આત્મસંતોષ અને અંતર આનંદ રહેતો હતો તેનું ચિત્ર આલેખન મુશ્કેલ છે. સહૃદય વાચક તેનો કોઈ કોઈ વાર અનુભવ કરી શકશે. એ પાત્રોને છોડતાં ખેદ થાય તેવું છે. અંતરવૃત્તિ એનો ચિરપરિચય રહે એવી વર્તે છે. નિમિત્તકારણ મજબૂત છે એ શંકા વગરની વાત છે. મારા એ આનંદના ભક્તા અનેક જ થાઓ એ અંતર અભિલાષા છે. બાકી અનેક વાતો ઉપોદઘાતમાં કરી નાખીશ. થયેલ અલનાઓ માટે અંતરથી ક્ષમા યાચી, મળી આવતી ખલનાઓ મને જણાવવાની પ્રાર્થના સાથે આ અતિ અદ્દભુત સંકીર્ણ મહા કથા જેને પ્રભાવક ચરિત્રકાર “ઉત્તમાંગ વિધનનીમ્ ”નું વિશેષણ આપે છે એટલે જે મસ્તકને ડોલાવે તેવી છે તે જાહેર પ્રજાને આપતાં બહુ આનંદ થાય છે. વસંતવિહાર. વિલેપારલે. સંવત ૧૯૮૨ ફાગુન વદ ૧૩. પ્રકાશક તરફથી. ત્રીજા વિભાગની માગણી ઘણુ થવાથી ઉપઘાત સિવાય આ વિભાગ બહાર પાડ્યો છે, કારણ કે લેખકને હાલમાં આંગ્લભૂમિમાં જવાનું થવાથી ઉપોદઘાત સંપૂર્ણ તૈયાર થતાં વખત લાગે તેમ છે. આ વિભાગના ગ્રાહકોનું લીસ્ટ રાખવામાં આવશે. તેમને પુસ્તક બંધામણીના ૦-૬-૦ આપવાથી ઉપોદઘાતનું જૂઠું પુસ્તક મળી શકશે એવો પ્રબંધ કર્યો છે. ભાવનગર, સં. ૧૯૮૨) અક્ષય તૃતિયા. ઈ શ્રી જે. ધ. પ્ર. સભા. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપ્પાંત ભવપ્રપંચા કથા. તૃતીય વિભાગ. કથાસાર. પ્રસ્તાવ ૬ ઠ્ઠો. ( મૈથુન. લેાભ. ચક્ષુ.) પ્રકરણ ૧ છું. ધનશેખર-સાગર મૈત્રી: આનંદપુર નામના નગરમાં ક્રેસરરાજા અને જયસુંદરી રાણી હતા. એ રાનને પ્રિય હરિશેખર નામના વણિકન્યાપારી મહાદાનશાળ હતા. તેને બંધુમતી નામની પતિભક્ત સ્ત્રી હતી. વામદેવ (સંસારીજીવ) ગેાળી પ્રભાવે તે સ્થાને જન્મ્યા. તેની સાથે સાગર નામના મિત્રને પણ જન્મ થયા. જન્મના ઉત્સવ સારા થયા. તેનું ધનશેખર નામ પાડવામાં આવ્યું. સાગર સાથે એને દોસ્તી જામી, તેના પ્રતાપે તે ધનને જ સર્વ વાતને સાર માનવા લાગ્યા અને પિતાની રજા મેળવી એક પાઈ પણ લીધા વગર ધનની શે।ધમાં ચાલી નીકળ્યા. ૩૪, ૧૪૬૫-૧૪૭૩. પ્રકરણુ ૨ જું. ધનની શેાધમાં ફરતા ફરતા ધનશેખર (સંસારીજીવ) જયપુરનગરે આવી પહોંચ્યા. બહારના ઉદ્યાનમાં ધનના વિચાર કરતા હતા ત્યાં એક કેશુડાના વૃક્ષને જોયું. ધાતુવાદ યાદ કરી ગયા. નિર્ણય કરી ખાતાં તેને હુન્નર સાનામહેર મળી. જયપુરમાં ગયા. અકુલ શેઠ મળ્યા. ધરે લઇ ગયા. ભગિની શેઠાણી પણ રાજી થયા. પેાતાની ફૅમલિની નામની દીકરી પરણાવી અને ઘરે રહેવા કહ્યું પણ લેાલી ધનરશેખરે સ્વતંત્ર વ્યાપાર આદર્યો, ધર જૂદું માંડયું અને ગમે તેવા અધમ પાપના વ્યાપાર કરી માત્ર ધનાર્જનમાં મશગુલ રહી આખરે કરોડ સામૈયા મેળવ્યા. હવે તેને કરાડ તો મેળવવા ઇચ્છા થઇ અને તે માટે તે તેને રતદ્વીપેજ જવું રહ્યું. શેઠ અને ધનના રસી વચ્ચે અહીં સુંદર સંવાદ થાય છે, આખરે સસરાની રન મેળવી રતદ્વીપે સથવારા સાથે ધનરશેખર એકલા ગયા. ખીજા સાથેના વ્યાપારીએ તે। પાછા આવ્યા પણ સાગરના મિત્ર થઇ પડેલેા ધનરોખર તેા રતદ્વીપે જ રહ્યો અને રન ખરીદવાનેા વ્યાપાર આદરી બેઠા. પૃષ્ઠ, ૧૪૭૩–૧૪૮૬, પ્રકરણ ૩ છું. હરિકુમાર વિનાદઃ રનદ્વીપમાં ધનરોખર વ્યવસાય કર્યું જતા હતા. એક દિવસ એક ડાસી તેની પાસે આવી અને કહેવા લાગી-આ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ નંદપુરમાં કેસરરાજને જયસુંદરી અને કમળસુંદરી નામે એ રાણી હતી. રાજાને ભય હતા કે હેકરેા થરો તે રાજ પડાવી લેશે. તેથી જન્મતાં જ ારાઓને તે માર, નાખતા, કમળસુંદરીને આ વાતની ખબર પડી ગઇ હતી. ફરી ગર્ભ રહેતાં તે દાસી વસુમતીને સાથે લઇ ત્યાંથી નાસી, જંગલમાં એણે પુત્રને જન્મ આપ્યા. સુકેામળ નાજીક રાણી પીડા સહન ન કરી શકી અને એણે પ્રાણ છેડ્યાં. વસુમતી દાસીએ એકરાને લીધે!, સથવારે મળતાં તેને લઇ અહીં રતદ્વીપે આવી. અહીંનાં નીલકંઠ રા કમળસુંદરીના ભાઈ થતા હતા. છેકરા ઉછર્યો. તેનું નામ હરિકુમાર પાડડ્યુ. એ હિરકુમાર અહીં છે. હું પેતે વસુમતી દાસી છું. તમે આનંદપુરના છે. તેઃ હિર તમને મળવા ઇચ્છે છે, તેા પધારો.” ધનશેખર હરિકુમારને મળ્યા. બન્ને વચ્ચે મૈત્રી થઈ. પરદેશમાં સ્વદેશીના મેળાપ હમેશા આહ્લાદક હેાય છે. મૈત્રીમાં ખન્ને સ્રહીએ આનંદ કરવા લાગ્યા અને પરસ્પર પ્રેમ જામવા લાગ્યા, વધવા લાગ્યા. એક દિવસ એક તાપસીએ કુમારહરિને એક ચિત્રપટ બતાવ્યું. કુમારને તે પર મેાહ થયા. પછી એને અંદર વિકાર થયા છે એટલું જોઈ તાપસી ત્યાંથી વિદાઈ થઇ ગઇ. કુમારના મિત્રો મન્મથ, પદ્મકેસર, લલિત, વિલાસ, વિભ્રમ અને પેાલ ત્યાં આવી પહોંચ્યા, વાર્તાલાપ માંડચો, વિનેદ કર્યો, ગુઢચતુથ્પાદ પ્રશ્નોત્તર વિગેરે વિદ્વત્તા ભરેલા વાર્તાલાપેા ચાલ્યા, બહુ આનંદ પ્રસંગ જામ્યા પણ કુમારના મનમાં તેા ચિત્રકન્યા રમી રહી હતી, તેમાં વળી પારેવાના જોડલાંને જોતાં સ્મૃતિ જાગૃત થઈ ગઇ. એને છૂપાવવાના નિરર્થક પ્રયત કુમારે કર્યાં પણ વિચક્ષણ મિત્ર તેનું રહસ્ય સમજી ગયા. આખરે કુમાર શાંતિ મેળવવા સારૂ ખાજીના ચંદન લતાગૃહમાં ગયા. પૃષ્ઠ. ૧૪૮૬-૧૫૦૭. પ્રકરણે ૪ છું. મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ મંડપમાં ગયા પછી વળી શંખને અવાજ સાંભળતાં કુમારની વ્યથા વધી પડી. અહીં આયુર્વેદ પર મિત્રાએ ચર્ચા કરી. કુમારને વિનેદ થાય તે સારૂ તેએએ મશ્કરી પણ કરી અને છેવટે તાપસીને શેાધી ખેલાવવા સારૂં ધનશેખરને મેકલવાના નિર્ણય થયા. ધનશેખર પેાતાને સોંપેલા કામે લાગી ગયા. પૃષ્ઠ. ૧૫૦૭-૧૫૧૭, પ્રકરણ ૫ સું. નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ: ધનશેખરને રરતામાંજ ખંધુલા તાપસી મળી. હકીકત પૂછતાં સમજાયું કે તે જ સવારે એ નગરના રાજા નીલકંઠની રાણી શિખરણી પાસે ભીક્ષા લેવા ગઈ ત્યારે આખા પિરવારને ચિંતાતુર જોયા. કારણ પૂછતાં સમજાયું કે રાજપુત્રી મયૂરમંજરી સવારથી ચિંતામાં પડી ગઇ હતી અને તેથી માતાને ધણા ઉદ્વેગ થતા હતા. આયનું નિમિત્તશાસ્ત્ર. એ જોઇ તાપસીએ કહ્યું-પુત્રી હરિ નામના પુરૂષની ચિંતા કરે છે અને તેમાં તેને લાભ થશે. રાણીને આ વાત બરાબર લાગી કારણ કે સવારે જ હિરકુમારને બહાર જતાં પુત્રીએ જોયા હતા, પણ કુમારે તેને જોઇ નહેાતી. બંધુલાને જ એ કામ પાર પાડવા રાણીએ કહ્યું. તેણે કુમારીનું ચિત્રપટ લીધું અને લઈને તે કુમાર હરિને બતાવી Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૬] તૃતીય વિભાગ-કથાસાર. ૧૭ આવી અને તેમ કરીને હરિકુમારમાં મંજરી માટે પ્રેમ ઉત્પન્ન કરી આવી. આટલી વાત બંધુલાએ ધનશેખરને કરી. પુરાવામાં મંજરીએ ચિત્રલ વિદ્યાધર મિથુન અને વિરહી રાજહંસિકાના બે ભાવવાહી ચિત્રો બતાવ્યાં અને તેની નીચેના શ્લોકો વંચાવ્યા. એ ચિત્રો લઈ તાપસી અને ધનશેખર બગિચામાં ગયા. ચિત્રપટ જોયા પછી હરિકમારને ખાતરી થઈ. કુમાર મંદિરે ગયે. નીલકંઠ રાજાએ મેટા ઉત્સવથી દીકરી મંજરીના લગ્ન હરિકુમાર સાથે કર્યા. પૃષ્ઠ. ૧૫૧૭-૧૫ર૭. પ્રકરણ ૬ ઠું. મૈથુન યૌવન મંત્રી ધનશેખરને સાગર સાથે મૈત્રી તો હતી જ અને તેની અસરથી તેને લાગતું હતું કે હરિકુમારની મૈત્રીથી તેને ધન મેળવવામાં અંતરાય થતો હતો. હવે તે રન દ્વીપનાં સર્વ રતો મેળવવાની તેને ઈચ્છા થઈ. તે વખતે વળી કાળપરિણતિ દેવીએ યૌવન અને મૈથુનને મોકલ્યા. તેઓ બન્ને ધનશેખરના મિત્રો થયા. યૌવનને દેહમાં સ્થાન આપ્યું અને મૈથુનને સ્વાંત (મન)માં સ્થાન આપ્યું. એ બન્નેની અસર તો ધન ઉપર થવા લાગી પણ સાગર લેભને પ્રેરતો એટલે તુછ અધમ સ્ત્રીઓમાં ધને ગમન કરવા માંડયું, મર્યાદા મૂકી અને પરિણામે એવી સ્ત્રીઓના સગાસંબંધી સાથે એને ઘણી મુશીબત થઈ. છતાં મિથુન અને યૌવન પર એનો સ્નેહ વધતો ગયો. પૃષ્ઠ. ૧૫૨૭-૧૫૩૪. પ્રકરણ ૭ મું. ભરદરિયેથી રાજ્યસિહાસને ધનશેખર વિલાસ અને લોભમાં રક્ત રહ્યો. હરિકમારની ખ્યાતિ વધતી ચાલી. મામા સસરાને એના ઉપર શ્રેષ થયો. રાજ્ય ઉચાપત કરી લેશે એ ખોટે ખ્યાલ થયે. સુબુદ્ધિ મંત્રીને હરિને ઘાટ ઘડવાની રાજાએ વાત કરી, હરિની મહાનુભાવતાના અનુભવી દમનક નામના નોકરને મોકલી કુમારને સમાચાર કહેવરાવી દેશ છેડી જવાની સલાહ આપી. વીરકુમારને બીક ન લાગી પણ વૃદ્ધ મંત્રીની સલાહ સ્વીકારી. મિત્ર ધનશેખરને સાથે આવવા કહ્યું. લેભી ધનશેખરને સ્વાર્થને નાશ લાગે પણ અંતે હા કહી. ગુપ્ત તૈયારી કરી રોથી વહાણ ભરી બન્ને ચાલી નીકળ્યા. મયૂરમંજરીને સાથે લીધી. ધનશેખર હરિ સાથે વહાણમાં બેઠે. સાગર અને મૈથુનની પ્રેરણાથી ભરદરિયે ધનશેખરની દાનત બગડી. એનાં રતો અને સુંદરીને હાથ કરવા એણે હરિકુમારને દરિયામાં ઘશ્કેલી દીધે. હરિનું પુણ્ય જાગતું હતું સમુદ્રદેવ જાતે આવી એને વહાણમાં સ્થાપન કરી ગયા. આવા અતિ અધમ કૃત્યથી ધનને પુણ્યદય મિત્ર નાસી ગયે. સમુદ્રદેવે એને આકાશમાં ઉછા પણ સૌજન્યશીલ હરિએ એને બચાવવા વિનતિ કરી, પણ દેવે એને ફેક. હરિકુમાર આનંદનગરે પહોંચ્યો અને મૃત પિતાના રાજ્યસિંહાસને બેઠે. હરિકુમારે ધનશેખરનાં રતે એના પિતાને સોંપ્યાં. પૃષ્ઠ. ૧૫૩૫-૧૫૪૪. પ્રકરણ ૮ મું. ધનશેખરની નિષ્ફળતાઃ ધનશેખર ડૂબી ન ગયો. સાત રાત દિવસ દરિયામાં હેરાન થઈ કાંઠે આવ્યું. પુ ય નાસી ગયો હતો એટલે જે જે પ્રવૃત્તિ કરે એમાં એને નિષ્ફળતા મળવા લાગી. એણે ખેતી, નોકરી, વ્યાપારાદિ અનેક કામે કર્યો પણ કાંઈ ફાવ્યો નહિ અને લજ્જાથી એ બાપને ઘેર ગયે નહિ. સાગર મિત્રની પ્રેરણાથી નવા નવા ધંધા કરે પણ એમાં એનું કાંઈ વળ્યું નહિ. અની ભારે રખડપટ્ટી થઈ. પૃષ્ઠ. ૧૫૪૫–૧૫૫૧. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પ્રકરણ ૯ મું. ઉત્તમસૂરિ. આનંદ નગરના રાજા બની હરિકુમાર મયૂરમંજરી સાથે આનંદ કરતા હતા તેવામાં ઉત્તમસુરિ નામના એક જ્ઞાની ગુરૂ ત્યાં પધાર્યા. રાજા વંદન કરવા ગયો. દેશના સાંભળી ધનશેખરે પિતાને દરિયામાં કેમ ફેંકો અને તેનું શું થયું એવા સવાલ પૂછયા. ઉત્તમસૂરિએ કહ્યું કે એના જવાબદાર સાગર અને મિથુન નામના ધનના બે મિત્રો છે અને તે બન્ને અત્યારે પણ ધનશેખરને રખડાવે છે. એ બંને છુટા કેમ થાય તેને ઉપાય પૂછતાં સૂરિએ શુભ્રચિત્તના રાજા સદાશયની વરેતા રાણીથી થયેલી પ્રારતિના લગ્ન કરવાથી મૈથુન પર વિજય થાય અને તેજ રાજાની બીજી મુક્તતા નામની દીકરીના લગ્નથી સાગરથી છૂટા પડાય એમ જણાવ્યું; પણ વધારામાં કહ્યું કે રાજા કર્મપરિણામ અને મહારાણી કાલપરિણતિ અનુકૂળ થાય ત્યારે એ લગ્ન બની આવે. રાજાની જિજ્ઞાસા વધી, પ્રાણી જાતે સારો હોય છતાં અન્યના દેથી પણ દુષ્ટ થાય એ કેમ બને ? અને અંતરંગ લેકેનું પરિબળ કેવું છે? એની વાત પૂછી એટલે ઉત્તમસૂરિએ ષપુરૂષ કથાનક કહેવા માંડયું તે પંદરમાં પ્રકરણ સુધી ચાલે છે. પૃષ્ઠ. ૧૫૫૧–૧૫૫૭. પ્રકરણ ૧૦ મું. ષપુરૂષ કથાનક. કર્મ પરિણામ રાજા અને કાળપરિસુતિ દેવી પાસે સિદ્ધાન્ત નામનો મહાપુરૂષ છે, તેને અપ્રબુદ્ધ નામે શિષ્ય છે. ગુરૂએ શિષ્યને કહ્યું કે સુખદુઃખનું કારણું રાજ્ય છે, તે રાજ્ય અંતરંગમાં છે અને અનેકરૂપી છે. એ રાજ્યનું વર્ણન કરતાં ગુરૂએ કહ્યું-એને રાજા સંસારીજીવ છે, એ રાજાને કેશ લશ્કર ભૂમિ વિગેરે સર્વ છે. એને પ્રતિનાયક ચારિત્રધર્મ છે, ચિત્તવૃત્તિ એની ભૂમિકા છે, સમ્યગ્ગદર્શન સેનાપતિ છે, સધ મંત્રી છે, યતિધર્મ ગૃહિધર્મ એ પ્રતિનાયકના છોકરા છે, સંતોષ એને તંત્રપાળ છે અને શુભાશય વિગેરે લડવૈયા છે. એ રાજ્યમાં ચોર લુંટારા પણ ઘણું છે: ઘાતી કર્મરૂપ ધાડ પાડનારા છે, ઇંદ્રિય નામના ચેરે છે, કષાય નામના ફાંસી આ છે, પરીષહ નામના ઉપદ્રવ કરનારા છે, ઉપસર્ગ નામના ચોરે છે અને ચિત્તવૃત્તિનું રાજ્ય પચાવી બેઠા છે. એ ચોરેને નાયક મહામેલ છે. આખું નાટક કન્સેપટ રાજા અને કાળ૫૦ દેવી જોયા કરે છે. તેઓને સંસારીજીવની શક્તિની માહિતી છે અને એના ચારિત્રબળો પૂરો ખ્યાલ છે. મહામહ રાજા પોતાનું પૂર સામ્રાજ્ય ચલાવે છે અને સંસારીજીવને એનું રાજય પણ ભૂલાવી દે છે. વળી કોઈ વાર તેને રાજ્ય યાદ આવે ત્યારે મહામહ સાથે લડાઇ થાય છે અને હારજીત થાય છે. રાજ્ય સુખ અને દુઃખ બન્નેનું કારણ થાય છે. સંસારીજીવને પોતાની અઢળક મિકતનું ભાન નથી અને તેથી તે જોર વાપરી શકતો નથી. કર્મપરિણામને એવા અનંત પુત્ર છે અને તેથી રાજ્ય બહુરૂપી વર્તે છે. જૂદા જૂદા પુત્રે કેવી રીતે રાજ્ય કરે છે તે માટે છ પુત્રની વાત બતાવું. એમને દરેકને એક એક વર્ષ રાજ્ય આપ્યું તે તેમણે કેવી રીતે ભેગયું તેનું વર્ણન હવે કરું છું. એથી સજ્યની અનેકરૂપતા પણ જણાઈ આવશે. | પૃષ્ઠ. ૧૫૫–૧૫૬૭. પ્રકરણ ૧૧ મું. (૧) નિકૃષ્ટ રાજ્ય: પ્રથમ એક વર્ષ રાજ્ય નિકૃષ્ટને આપવામાં આવ્યું. મહામહે પોતાની રાજસભામાં વિચાર કર્યો. મંત્રી વિષયાભિલાશે કહ્યું કે ચિંતા કરવા જેવું કાંઈ નથી, કારણ કે રાજા પોતાને વશ છે. એ મહાપાપી છે, Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૬ ] તૃતીય વિભાગ-કથાસાર. ૧૯ ધર્માંદિ પુરૂષાર્થથી દૂર છે અને દોષનેા ઘર છે. એના આત્માની સર્વ શક્તિએ શૂન્ય થઈ ગઈ છે અને એને પેાતાના બળનું પણ ભાત નથી. આ સલાહથી મેહરાયને ત્યાં વધામણાં થયાં અને ગામે ગામ આનંદ મહે।ત્સવ થયા. ચારિત્રરાજે સક્ષેાધ સાથે વિચારણા કરી તે। માલૂમ પડયું કે નવા રાન્ત તદ્ન મેાહવશ છે. પરિણામે ચારિત્રરાજનાં નગરામાં દિલગિરી ફેલાણી. પછી ચારિત્રરાજ અને મે।હરાજની લડાઈ થઈ, તેમાં ચારિત્રરાજના લશ્કરને ધાણ નીકળી ગયા. રાન્ત નિકૃષ્ટ ધણા અધમ નીવડ્યો અને પિતાએ એને વર્ષની આખરે કહ્યું કે દીકરા ! તને રાજ્ય કરતાં આવડવું નહિ!' એ આખરે પાપીપંજરમાં ગયા, વિતર્ક નામના માણસે નિકૃષ્ટ રાજ્યના આ પ્રમાણે રિપેર્ટ કર્યો. પૃષ્ઠ. ૧૫૬૮-૧૫૭૬. પ્રકરણ ૧૨ સું. (૨) અધમરાજ્ય-યોગિની દૃષ્ટિદેવી: ખીજે વર્ષે અધમને રાજ્ય એક વર્ષ માટે મળ્યું. નવા રાજા આવતાં મેહરાયની સભામાં પૂર્વવત્ વિચારણા ચાલી. મંત્રીએ જણાવ્યું કે એ નવા રાજા આ ભવના ભાગમાં આસક્ત છે, ધર્મ અને મેાક્ષનેા દ્વેષી છે, અર્થ કામમાં આસક્ત છે અને રાજ્યસત્તાથી અજાણ્યા છે. રાજ્યમાં તેને પ્રવેશ ન થવા દેવા પ્રયત્ન રાખવાની જરૂર જણાણી. એ કાર્ય એમણે દૃષ્ટિ દેવીને સોંપ્યું. એ દેવી વિષયાભિલાષ મંત્રીની દીકરી થતી હતી અને કામ કરવાને યેાગ્ય હતી. ચારિત્રરાજની સભામાં આ નવા રાજ્યથી શાક થયેા. દૃષ્ટિ દેવીએ કામ આદરી દીધું. એથી અધમ સ્ત્રીદર્શનમાં આનંદ પામવા લાગ્યા અને રાજ્યની બહાર રહ્યો. અને પેાતાની સંપત્તિ શી છે તે જાણી નહિ. છેવટે એ ચંડાળણીપર આસક્ત થયા અને અતિ તુચ્છકાર પામ્યા. પિતાએ એને કહ્યું કે દિકરા! તને રાજ્ય કરતાં આવડવું નહિ.' પૃષ્ઠ. ૧૫૭૭-૧૫૮૬. પ્રકરણ ૧૩ મું. (૩) (૪). વિમધ્યમ-મધ્યમ રાજ્ય. (૩) વિમધ્યમ રાજ્ય. ત્રીજે વર્ષે વિધ્યમને એક વર્ષ માટે રાજ્ય મળ્યું. એ ચારિત્રરાજની અપેક્ષા રાખનારા પણ મેાહરાય તરફ પક્ષપાતી નીકળ્યા. એને આ ભવની વાત પસંદ હતી, પરભવની વાત ગમતી નહિ. પૈસામાં એને મેાજ આવતી, પણ વચ્ચે ધર્મ પણ ગમતા. એના રાજ્યમાં વિષયાભિલાષને સાવધાન રહેવાની જરૂર લાગી. આ વખતે પણ એણે દૃષ્ટિદેવીને આગળ કરી અને નવા રાજને બહાર ધકેલી દીધા. પિતા કમઁપરિણામ એના રાજ્યથી જરા પ્રસન્ન થયા. (૪) મધ્યમ રાજ્ય, એ મેાક્ષને ખરે પુરૂષાર્થ માનનાર નવા રાા એક વર્ષ માટે થયા. એ વસ્તુસ્વરૂપ બરાબર સમજતા હતા અને ચારિત્રરાજના સૈન્યને એ એળખી ગયા હતા. એના રાજ્યકાળમાં ચારિત્રરાજે મેાહુરાયના રાજ્યની અરધી ભૂમિ પેાતાને સ્વાધીન કરી પેલા ચેારા રાજાને આધીન થયા અને પેાતાને દર પડતા મૂકયેા. મધ્યમરાજે દેશવિરતિધર જ્ઞાનીને યેાગ્ય અનુછાના કર્યો અને એના રાજ્યથી પિતા રાજી થયા. પૃષ્ઠ. ૧૫૮૬-૧૫૯૩. પ્રકરણ ૧૪ સું. (૫) ઉત્તમરાજ્ય. પાંચમે વર્ષે ઉત્તમ કુમારને રાજ્ય એક વર્ષેમાટે મળ્યું. સòાધ મંત્રીએ રાજાના અનેક ગુણા જણાવ્યા. એ પેાતાના આખા લશ્કરને એળખનાર હતેા, ચારને અને તેનાં સ્થાનાને પીછાણનાર હતા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ એના રાજયથી મેહરાની સભામાં ભારે તરખાટ થયો. એણે ગુરૂને રાજમાં પ્રવેશ કરવાનો માર્ગ પૂછયે. ગુરૂએ વિગતવાર તેના ઉપાયો બતાવ્યા. તે સર્વ ઉપાય અસલ આકારમાં વાંચવા ગ્ય છે. ત્યાર પછી આખે અંતરંગ રાજ્ય માર્ગ બતાવે તે પણ અસલ આકારમાં સમજવા યોગ્ય છે. છેવટે નિવૃતિ નગરીનો આનંદ અને પ્રયાણની ભૂમિકાઓ બતાવી તે પણ સમજવા યોગ્ય છે. ઉત્તમ કુમારે દષ્ટિ દેવીપર જીત મેળવી અને ઉપાયેનો અમલ કરી યોગમાર્ગે આગળ વધી છેવટે નિ વૃનિ નગરીએ ગયે. પૃષ્ઠ. ૧૫૯૪-૧૬૧૨. પ્રકરણ ૧૫ મું. (૬) વરિષ્ઠ રાજ્ય. છઠું વર્ષ વરિષ્ટને રાજ્ય મળ્યું. મેહરાયને એથી દિલગિરી થઈ. એ તો સ્વયંજ્ઞાની હતો. એણે ગણધરદ્વારા સિદ્ધાન્તની સ્થાપના કરી. એની બાહ્ય સંપત્તિ ઘણી જબરી થઈ, એનાં સમવસરણ અષ્ટપ્રાતિહાર્ચ વિગેરે અભિનવ હતાં અને એના અતિશય સાનંદાશ્ચર્ય પમાડે તેવા હતા. એનું રાજ્ય સર્વથી વધારે ફતેહમંદ થયું. પૃષ્ઠ. ૧૬૧૩-૧૬૨૮. પ્રકરણ ૧૬ મું. હરિ અને ધનશેખરઃ ઉપર છ પ્રકારના પુરૂષો પર પર્યાલોચના અને અનેક પ્રકારના પ્રશ્નોત્તરોથી નિર્ણય. ઉત્તમસૂરિ એ રીતે પાંચમા રાજા જેવા હતા અને હરિકુમાર ત્રીજા પ્રકારનો હતો એ પણ વાત ઉપરથી જણાઈ ગયું. હરિકુમારને પ્રગતિ કરવા ભાવના થઈ. દીક્ષા લેવાથી માર્ગપ્રાપ્તિ થશે એમ જાણતાં એણે પુત્ર શાર્દુલને ગાદીએ બેસાડ્યો અને પોતે દીક્ષા લીધી. તેની પાલન કરતાં પૃથ્વીતળપર વિહાર કરવા લાગ્યા. - ધનશેખર તે સાગર મિથુનની અસરતને વધારે ઊંડે ઉતરતો ગયો. રખડતાં એક બીલીના ઝાડ નીચે આવ્યો, ખેદતાં રતન ઘડો નીકળે, ઉઘાડતાં મોટો રાક્ષસ નીકળ્યો અને એણે તેને મારી નાખે. મરીને ધનશેખર પાપિષ્ટ નિવાસના સાતમા પાડામાં ગયા. રખડતા ફફડતાં તેને દેવી ભવિતવ્યતાએ સાહૂલાદપુરે મોકલ્યો. પૃષ્ઠ. ૧૬૨૯-૧૬૩૮, ઉપસંહાર વિગેરે. પૃષ્ઠ. ૧૬૩૮-૧૬૩૯, પ્રસ્તાવ સાતમે. (મહામોહ. પરિગ્રહ, શ્રવણેદ્રિય.) પ્રકરણ ૧ લું. ઘનવાહન અને અકલંક સંસારી જીવ સાહૂલાદનગર જીમૂતરાજા અને લીલાદેવીના પુત્ર તરીકે અવતર્યો. નામ ઘનવાહન રાખ્યું. એના જન્મ વખતે ગૃહો બહુ ઉચ્ચ હતા. જ્યાતિષશાસ્ત્ર. રાજાના ભાઈ નીરદને અકલંક નામનો પુત્ર થયો. એ બહુ સારો હતો, સગુણી હોતે, ધર્મરત હતા, ધર્મ જૈન હતો અને કુળકર્મતત્પર હતો. ઘનવાહનને અને તેને સારી મૈત્રી થઈ, બન્ને સાથે ઉછર્યા. બન્ને એક દિવસ બુધનંદન નામના ક્રીડા ઉદ્યાનમાં ફરવા ગયા ત્યાં મહાશાંત મુનિઓને તપ જપ ધ્યાન કરતાં જોયાં. જૂદા જૂદા સાધુને મળી વૈરાગ્યનું કારણ બન્ને રાજકુમારે પૂછવા ગયા પૃષ્ઠ. ૧૬૪૫-૧૬૫૭, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨. પ્રસ્તાવ ૭] તૃતીય વિભાગ-કથાસાર. પ્રકરણ ૨ . લોદરમાં આગ. પ્રથમ મુનિનું વૈરાગ્યકાર ગ પ્રથમ મુનિને પૂછતાં તેમણે જણાવ્યું–પોતે લોકદર ગામમાં રહેતા હતા. એક રાત્રે જબરી આગ લાગી. દેડાદોડ થઈ રહી, રડારડ અને અવાજે થવા લાગ્યા અને આખું ગામ નિરાધાર થતું દેખાયું. ત્યાં એક મંત્રવાદી આબે, મંડળ કર્યું અને તેના મંડળમાં લોકોને બચાવ કરવા બોલાવ્યા. જેઓ ત્યાં ગયા તે બચ્યા, મશ્કરી કરનારા રખડી પડ્યા. હું તે મંત્રવાદીના મંડળમાં ગયે તેથી બ. આ મારા વરાગ્યનું કારણ થયું. પછી એ વાર્તાના ઉપમેયની વિગતવાર હકીકત અલંકે કહી સંભળાવી. | પૃષ્ઠ. ૧૬૫૭-૧૬૬૪. પ્રકરણ ૩ . દારૂનું પી ડું (મદિરાશાળા). બીજા મુનિને વૈરાગ્ય પ્રસંગ. બીજા મુનિને વૈરાગ્યકારણ પૂછતાં બોલ્યા-દારૂડીઆની ટોળી દારૂ પીવા મળી હતી તેને જોતાં પોતાને વૈરાગ્ય થશે કેમકે બ્રાહ્મણે તેવી સ્થિતિમાં તેને પ્રતિબંધ કર્યો. એ પીઠાનું પછી અભુત વર્ણન કર્યું, પીનારાઓના હાલહવાલ બતાવ્યા, તેર પ્રકારના લોકો તેમાં આવતા હતા તેનાં ચિત્રો રજુ કર્યા. મદિરાશાળાના દેખાવો પર ખૂબ વિસ્તાર કર્યો અને બ્રાહ્મણની લાગણી અને નરમાશની ગણતરી કરી દીધી. આ આખી વાર્તાનો સાર ઘણું વિસ્તારથી ત્યાર પછી અકલંકે ઘનવાહનને કહી સંભળાવ્યો. પૃષ્ઠ. ૧૬૬૫-૧૬૮૦. - પ્રકરણ ૪ થું. અરઘટ્ટઘટ્ટીયંત્ર (૮). ત્રીજા મુનિનો વૈરાગ્યપ્રસંગ. ત્રીજી મુનિને વૈરાગ્યનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે રેટ જેવાથી તેમને વૈરાગ્ય થયો. એનું નામ ભવ હતું, રાગદ્વેષાદિ ચાર એના સાથી હતા, એને ઉપરી મહામહ હતો, કષાયનામના સેળ બળદો એને ખેચતા હતા, એમાં હાસ્યાદિ કામ કરનારા હતા, દુષ્ટયોગ અને પ્રમાદ નામના એને તુંબા હતા, વિલાસ ઉલ્લાસ અને ચાળા નામના આરાઓ હતા, અસંયત જીવ નામને માટે ક હતા, અવિરતિ જળથી એ ભરેલું હતું, જીવલોક નામની ઘટમાળ હતી, ઘટીયંત્રને મરણ નામને નોકર ચલાવતો હતો, અજ્ઞાન મલીન આત્મા નામને પરનાળ હતા, મિથ્યાભિમાન નામની ત્યાં કંડી હતી, સંકિતછચિત્તતા નામને ખાળ હતો, ભગ લોલુપતા નામની બીક હતી, જન્મવિસ્તાર નામનું ખેતર હતું, અપરા૫ર જન્મ નામના કયારા હતા, કર્મપ્રકૃતિ નામના તેમાં બી હતાં, જીવપરિણતિ નામને એને વાવનારો હતો. આવા રેટને જઇ પોતાને વૈરાગ્યે થયો. ચકિત ઘનવાહનને આ મહાન ઉપમેયને ઉપનય સમજાવ્યું. પૃષ્ઠ. ૧૬૮૧-૧૬૮૬. પ્રકરણ ૫ મું. પાંચ કુટુંબીઓનું ભેજનઃ ચેથા મુનિને વૈરાગ્યપ્રસંગ. ચોથા મુનિને દીક્ષા લેવાનું કારણ પૂછતાં વાત કરી કે એક મઠમાં પોતે ચટ્ટ (સાધુ બાવા) હતા ત્યાં ભક્ત કુટુંબ આવી ચઢયું. એનું તંત્ર ચલાવનાર પાંચ મનુષ્યો હતા. એ કુટુંબ અમને ઘણું હીત કરનાર લાગ્યું. એણે અમને જમણ આયું જેનો લાભ લેતાં અમને સનેપાત થયે, જીભ કાંટાવાળી થઈ ગઈ, ગળું, રૂંધાઈ ગયું અને અમારી ભારે અવદશા થઈ. ત્યાં એક વૈદ્ય આવ્યા તેગે છે. મને ભેજનનો દોષ સમજાવ્યો. પછી ભેજનદેષને શેધનારી દીક્ષા અમને આપી. આ સુંદર વાર્તાને ભાવાર્ય અíકે વિસ્તારથી સમજાવ્યું. પ્રણ. ૧૬૮૩–૧૬૯૯. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ પ્રકરણ ૬ હું. ચાર યાપારી કથાનક. પાંચમા મુનિના વૈરાગ્યપ્રસંગ, પાંચમા મુનિને દીક્ષા લેવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે મને ચાર વ્યાપારીની એક કથા ગુરૂમહારાજે કહી તેથી વૈરાગ્ય થયા. એ કથા વિસ્તારથી કહેવાનું તેમને જણાવ્યું એટલે પાંચમા મુનિરાજે કહ્યું, વસંતપુર બંદરે ઘણા વેપારીએ રહેતા હતા. ચાર સાથૅપુત્રા નામે ચારૂ, યોગ્ય, હિતજ્ઞ અને મૂઢ દરિયા ખેડી વેપાર કરવા અને રવો લેવા રદ્દીપે ગયા અને છૂટા પડી ગયા. ચારૂએ તે પેાતાનું કુલ ધ્યાન રત એકઠાં કરવામાંજ વાપર્યું અને ઘણાં રતોથી પેાતાનું વહાણ ભરી દીધું. યાગ્યે વેપાર તેા કર્યાં પણ સુંદર દેખાવ, વાડી ઉદ્યાનમાં ફરવું વિગેરે એને પસંદ હતું તેથી એણે ચેડાંજ રત્નો એકઠાં કર્યાં અને તે પણ એછી કિંમતનાં હતાં. હિતજ્ઞને મેાજશેખ બહુ પસંદ હતા અને રત્નની પરીક્ષા ખીલકુલ આવડતી ન હેાતી તેથી તેણે કાડાં શંખલાં અને કાચના ટુકડા એકઠાં કર્યાં અને ધૂતારાએએ એને છેતર્યો. મૂઢને પરીક્ષા ન હેાતી અને ખીન્નની સમાવટથી સમજે તેવેા ન હેાતા. એણે પેાતાના ધે વખત મેાજ શેાખમાં ગાળ્યા અને માત્ર પથ્થરો જ એકઠા કર્યાં. ચારૂનું વહાણ રતથી ભરાયું એટલે એ દેશમાં જવા સારૂ મિત્રાને મળવા ગયે।. એણે યાગ્યને સમનવી ઠેકાણે આણ્યા અને એને મેાજોાખ દૂર કરાયેા. હિતજ્ઞને રલની પરીક્ષા શીખવી અને એને મેાજશેાખ પણ મુકાવ્યા. એના આગ્રહથી પાતે રહેવા કબૂલ કર્યું મૂઢ પાસે જઇને એણે રન્નની પરીક્ષાની વાત કરી પણ એ તા . જરાએ વાત સમજ્યા જ નહિ. ઉલટા દેશ જવાની ઉતાવળ કરવા માટે ચારૂને ઠપકો આપવા લાગ્યા અને રનદ્વીપની મેાજમા ભાગવવાનું કહેવા લાગ્યા . ચારૂએ જોયું કે મૂઢ સમજે તેમ જ નથી એટલે એણે આખરે એ પ્રયાસ મૂકી દીધા. ચારૂ, યેાગ્ય અને હિતજ્ઞ-ત્રણેએ વહાણુ રત્નોથી ભર્યાં, સ્વદેશ ગયા, ત્યાં અપાર લક્ષ્મી મેળવી આનંદથી રહ્યા. મૂઢ રાજાના કાપમાં આવ્યા, ક્રોધી રાન્તએ એને અગાધ સમુદ્રમાં ફેંકયેા. ધનવાહનની પાસે આ વાર્તાનેા ભાવાર્થ અકલર્ક કહી સંભળાવ્યા. ચારૂ એ અતિસુંદર જીવ, યેાગ્ય સુંદર, હિતજ્ઞ સામાન્ય અને મૂઢ અધમ જીવ છે એમ ખુલાસે થયે પૃષ્ઠ. ૧૭૦૦-૧૭૧૪. પ્રકરણ ૭ મું. ચાર વ્યાપારી કથાનક (ચાલુ). અકલંકે સદર કથાના ભાવાર્થ વધારે વિસ્તારથી ઘનવાહન પાસે કહી સંભળાવ્યેા. રતદ્વીપને મનુષ્યભવ સાર્ધ અને સમુદ્રને સંસારના વિસ્તાર સાથે સરખાવ્યેા. પછી વાર્તાના પ્રત્યેક વિભાગ લઈ તેની ઘટના અતિ સુંદર રીતે અકલંકે કરી બતાવી તે આખી ખાસ વિચારવા યેાગ્ય છે. એ રસિક વિભાગ માટે જીએ પૃષ્ઠ. ૧૭૧૪-૧૭૩૪. પ્રકરણ ૮ સું. સંસાર બજાર. ( છઠ્ઠા મુનિના વૈરાગ્યનું કારણ ). છઠા મુનિને દીક્ષા લેવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે આદિ અંત વગરના એક સંસ્કૃતિ માર્ગ (સંસાર અન્તર) બ્લેઇને એમને વૈરાગ્ય થયા. એ સંસારબજારનું વર્ણન કરતાં તેમણે જણાવ્યું કે એ બજારમાં લેવડદેવડની ધમાલ ખૂબ ચાલતી હતી, એને સુખે। મહામેાહ હતેા અને કર્મ નામના લેણદારા હતા. ગુરૂએ જ્યારે જ્ઞાનાંજન આંજ્યું ત્યારે અરખાનેથી લાકા બહુ દુ:ખી જણાયા. એ દુકાનને છેડે એક મઠ (શિવાલય) જણાયા તેમાં જ ખરા સુખી જીવાને માત્ર જોયા. ત્યાં Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૭] તૃતીય વિભાગ-કથાસાર. ૨૩ જવાની ઈચ્છા થતાં ગુરૂએ દીક્ષા આપી અને પછી સદર મઠ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો. મુનિએ જાણ્યું કે એને રહેવાને કાયા નામને ઓરડો હતો. એમાં પંચાક્ષ નામના પાંચ ગોખ હતા અને ક્ષયપશમ નામની બારી હતી અને સામે કામણ શરીર નામને ચંબર હતો. એમાં એક ચિત્ત નામનું ચપળ વાનરબર્સ હતું. દીક્ષા લેતી વખતે એ સાથે રહ્યું પણ એને બહુ સંભાળવાનું ગુરૂમહારાજે કહ્યું. એનું ખાસ કારણ પૂછતાં ગુરૂએ કહ્યું કે એ વાનરબચડ્યું ઘરના મધ્યભાગમાં રહે છે ત્યાં એને ઉપદ્રવ કરનારા ઘણું છે: એને કષાય ઉંદરો, કષાય વીંછીએ, સંજ્ઞા બિલાડીઓ, રાગદ્વેષ ઊંદરો, મહામહ બિલાડ, પરીષહ ઉપસર્ગ ડાંસ મચ્છરો, દુષ્ટાભિસન્જિવિત કે માંકડે, ચિંતા ગરોળી, પ્રમાદ કાફિડા, અવિરતિ કચરો, મિથ્યાદર્શન અંધકાર ભારે ઉપદ્રવ કરે છે અને તેથી કોઇવાર તે શૈદ્રધ્યાન નામના અંગારાથી ભરપૂર ખાડામાં પડે છે અને આર્તધ્યાન ગુફામાં કોઈવાર પેસી હેરાન થાય છે. એ ખાડા કે ગુફામાંથી એને બચાવવાનો ઉપાય એ છે કે એ વાનરબચાને પેલાં પાંચ ગોખની પાસે વિષય નામના પાંચ ઝેરી ઝાડ જેનાં ફળ દેખાવમાં સારાં છે પણ પરિણામે બહુ ખરાબ છે તેની પાસે એને જવા ન દેવું. કારણ કે ત્યાં ફરતાં એને કમપરમાણુનિચય નામની પરાગ શરીરે વળગે છે અને ભોગસેહ વરસાદથી એને શરદી ચઢે છે. એ ઝેરી રજથી વાનરનું શરીર ધૂડમય થઈ જાય છે, બળીને કાળું થઈ જાય છે અને વળી તેની ઉપર હુમલાઓ-ઉપદ્ર થયા કરે છે. સ્વવીર્ય નામના હાથમાં અપ્રમાદ નામનો દંડ લઇને પેલા ગોખ પાસે જતાં વાંદરાને બહાર આવતાં અટકાવવું, ન માને તો ધમકાવવું એ રીતે એ બહાર નીકળતું અટકશે એટલે એના સર્વ ઉપદ્રવ ઓછા થઇ મટી જશે. એ વાનર બચ્ચાના રક્ષણથી શિવાલય મઠમાં પેસી શકાશે. અત્યારે એ વાનરખર્ચે ચક્રમાં પડી ગયું છે અને તેથી એને ઘણા ઉપદ્રવ થાય છે એ વાત ગુરૂએ કહી તેના ૫ર મેં વિચાર કર્યો. આવી રીતે એને પ્રથમ ચક્રમાંથી બચાવવાને પોતે નિશ્ચય કર્યો. અને ચિત્તને સમજાવ્યું કે પોતાને તાબે હોય એટલું જ સુખ છે અને પારકાના આધાર પર રહેવું તે દુઃખ છે. ચિત્તને સમજાવવાને મહા પ્રયોગ અત્ર બતાવ્યો. પૃષ્ઠ. ૧૭૩૪-૧૭૪૭. પ્રકરણ ૯ મું. સંસારબજાર (ચાલુ)-છઠ્ઠ મુનિની ઉપરની વાત સાંભળીને પ્રશ્ન રૂપે અકલંકે બીજા ચક્રની વાત પર જિજ્ઞાસા પ્રશ્ન કર્યો. મન પર્યાપ્ત દ્રયમન અને તે આત્મા સાથે જોડાય તે ભાવમન. ભાવમન કામણ શરીરમાં રહે છે અને પોતે જ જવ છે. રાગદ્વેષથી એને વિપર્યાસ થાય છે, તેથી મિથ્યાજ્ઞાન થાય છે, એથી ખેાટી પ્રવૃત્તિ થાય છે, એથી ખાટાં કર્મ બંધાય છે અને એથી રખડપાટે થાય છે. આ બીજું ચક્ર થયું. ગુરૂએ જવાબ આપતાં કહ્યું કે એ સાચી વાત છે. વિપર્યાસ છોડી દેવા એ ખરો વિવેક છે અને એથી છેવટે ચકભ્રમણ બંધ થાય છે. જ્ઞાનક્રિયાના સહકારથી સંસાર ઘટે છે માટે સમજીને સમ્યમ્ પ્રવૃત્તિ કરવી એથી છેવટે સાધ્ય પ્રાપ્ત થાય છે. એ વાનરને શિવાલય મઠમાં કેમ લઇ જવાય તે અકલંકે પ્રશ્ન કર્યો તેના જવાબમાં મુનિએ કહ્યું કે ગર્ભગૃહ (ક્ષપશમ)માં છે સ્ત્રીઓ રહે છે. તેમનાં નામો કૃષ્ણ, નીલ, કપોત, તૈજસી, ૫ અને શુકલ છે, અનુક્રમે ઓછી ઓછી Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૪ [ પ્રસ્તાવ છ ક્રૂર છે, પ્રથમની સર્વથી વધારે ક્રૂર છે, એ પ્રાણીને કચરા એકઠા કરાવે છે અને અન્તરમાં રખડાવે છે. પ્રથમની ત્રણ ખરાબ છે, છેલ્લી ત્રણ પ્રમાણમાં સારી છે. એ સીઆએ પરિણામ નામને દાદર બનાવ્યા છે અને તેને અધ્યવસાય સ્થાન રૂપ પોતાનાં રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે. વાનરખસ્સું પ્રથમની ત્રણ સ્ત્રીના દાદરપર ફરતું હેાય છે ત્યાં સુધી ઉછળીને પેલા ગેાખ તરફ દેાડે છે, આંખાપર લાંગ મારે છે અને જમીનપર પડી રજવાળું થાય છે અને છેવટે દુ:ખ ઉપદ્રા ભાગવે છે. તેથી પેલા દાદરના ઉપરના પગથીઆપર એ વાનરબચ્ચાને લઈ જવું એટલે એ જેમ ઉંચે ચઢતું જશે એમ એના સંતાપેા ઘટતા જશે. વળી એ ત્રણ સ્ત્રીના ઉપરનાં પગથીઆમાં ધર્મધ્યાન નામને પવન વાય છે એથી એને ઘણી શાંતિ થશે. ઉપર ચઢતાં એને અનુકૂળ અનેક તે સર્વ તેને હિત કરનાર થાય છે. છઠ્ઠી સ્ત્રી એને શુકલધ્યાન નામનું વિલેપન કરશે એટલે અરધે રસ્તે એ ગાઢ આનંદમાં ગરકાવ થશે. પછી એ ઉપર ચઢી શકરશે નહિ. તારે તેને ત્યાં છેડી દેવું અને ઝપટ મારી ઉપર ચઢી જવું. પછી તને નિરંતરને આનંદ થશે. અકલકે આ વાત બહુ ધ્યાનપૂર્વક સાંભળી અને તેને તેમાં ખૂબ રસ પડયો. વાનાનું યૂથ મળશે અને પૃષ્ઠ. ૧૭૪૭–૧૭૬૦. પ્રકરણ ૧૦ સું. સદાગમ સાન્નિધ્ય, અકલંક દીક્ષા. અકલંકે ધનવાહનને કહ્યું કે આ મુનિ (છઠ્ઠા)ના કહેવાનેા ભાવાર્થ એ છે કે સંસારસમુદ્રના પારનું કારણ મન છે, સંસારનું કારણ પણ મન જ છે. એનાં અધ્યવસાયસ્થાને એને વિચિત્ર યાનિએમાં મેકલે છે. એ ચિત્ત ખરૂં અંતરધન છે અને એનું સારી રીતે રક્ષણ કરવાની જરૂર છે. પરમ સુખ પ્રાપ્ત કરવાની ચાવીએ। બતાવતાં એ ચિત્તવૃત્તિની સ્થિરતા પર જ છે એમ કહ્યું. એનાં પર મનન કરવા યેાગ્ય દશ લેાકા. સંસારીવે પેાતાની વાર્તા આગળ ચલાવતાં અગૃહીતસંકેતાને કહ્યું કે અગાઉ (પાંચમા પ્રસ્તાવના પ્રકરણ ૧૯ માં) વિચારૂં ચારિત્રરાજ અને માહરાયનું યુદ્ધ યું હતું, ચારિત્રરાજની હાર નેઇ હતી અને ચોતરફથી ઘેરાયલા ચારિત્રરાજને છેડી એ બુધ પિતા પાસે આવ્યા હતા તે તને યાદ હશે. એ વાર્તા આગળ ચલાવતાં જીવે કહ્યું કે અફલક ઉપરની વાત મને (ઘનવાહનને) કરતા હતા તે વખતે ચારિત્રરાજને તેના સદ્બેાધ મંત્રીએ જણાવ્યું કે સંસારીજીવની ચિત્તવૃત્તિ અત્યારે ઉજ્જ્વળ દેખાય છે તેા કાઈ માણસને મેાકલવા જોઇએ, છેવટે ચર્ચા કરીને સદાગમને ત્યાં મેાકલવા નિર્ણય કર્યો, કારણ કે એ દર્શનની ઇચ્છા તેનામાં ઉત્પન્ન કરશે એમ ગણતરી થઇ, વધારે વાત એ પણ થઇ કે સમ્યગ્દર્શનને હજી મેાલવાનેા અવસર નથી અને એને મેાકલવાની વાત મુલ તવી રહી. સદાગમને ઘનવાહન પાસે મેાકલ્યા. સદાગમ ધનવાહન પાસે આવ્યે એટલે જ્ઞાનસંવરણ રાન્ત વધારે ઊંડા ઉતરી ગયા, પાછા હઠી ગયા. એ વખતે અકલંક અને ઘનવાહન (કેાવિદાચાર્ય) ગુરૂમહારાજ પાસે ગયા. ત્યાં ઘનવાને સદાગમને એળખ્યા અને તેનું ખળ જાણ્યું. મિત્રને રાજી કરવા ઘનવાહને સદાગમ સાથે સંબંધ જોડચો પણ તે ઉપર ઉપરના હતા. અકલંકે દીક્ષા લીધી અને અન્યત્ર વિહાર કર્યો. પૃષ્ઠ. ૧૭૬૧-૧૭૭૦. Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૭] તૃતીય વિભાગ-કથાસાર. ૨૫ પ્રકરણ ૧૧ સું. મહામેાહ અને મહાપરિગ્રહ. જ્ઞાનસંવરણ રાજાને પાછા હઠવાની વાત મે।હરાજાની છાવણીમાં જણાતાં તેએ સર્વ ચોંક્યા અને મૂળથી શત્રુને ઉખેડવા તૈયાર થયા. પણ આ વખતે મેહરાયે પોતે જ જવાના વિચાર કર્યા અને સેનાનીઓને જરૂર પડયે આવવા ભલામણ કરી. પુત્ર રાગકેસરના દીકરા સાગરના મિત્ર પરિગ્રહને પેાતાની સાથે લીધેા. ખન્ને (મહામેાહ અને પરિગ્રહ ) ધનવાહન પાસે આવ્યા. તે વખતે પિતા જીમૂતરાજ મરણ પામ્યા. ઘનવાહન ગાદીએ આણ્યે. સદાગમે એને વિષયપર-સાંસારિક પપદાર્થોપર મૂર્છા ન કરવા સલાહ આપી. મહામેાહે ખાવું પીવું આનંદ કરવેશ વિગેરે સલાહ આપી અને પરિગ્રહે ધન એકઠું કરવાની સલાહ આપી. આવી વિધી સલાહથી ઘનવાહન ગભરાયે!, એટલે દૂર રહેલેા જ્ઞાનસંવરણ રાજા નજીક આવ્યા અને મેાહ પરિગ્રહની સલાહ સ્વીકારાવી. પછી ગુરૂદેવપૂજા ધનવાહને મૂકી દીધી, સદાગમ પાસે જવાનું બંધ કર્યું અને ધનના સંગ્રહ કરવા માંડયો. કાવિદાચાર્ય સાથે અકલંક મુનિ ત્યાં આવી ચઢા, મન વગર માત્ર દાક્ષિણ્યથી ધનવાહન વાંદવા ગયેા. પ્રસંગ જોઈ અકલંકે સદાગમનું માહાત્મ્ય અને દુજૈનસંગતિનાં પરિણામ જણાવવાં કાવિદાચાર્યને વિનતિ કરી. ગુરૂએ વિજ્ઞપ્તિ સ્વીકારી. પૃષ્ઠ. ૧૭૭૧-૧૭૭૭ પ્રકરણ ૧૨ સુ. શ્રુતિ કેાવિદ અને માલિશ, કાવિદાચાર્યે વાર્તા કરી. એક ક્ષમાતળ નામનું નગર છે. ત્યાં સ્વમળનિચય નામને રાજા છે. તેને તદનુભૂતિ નામની રાણી છે. એ રાણીને કાવિદ અને ખાલિશ નામના બે પુત્ર થયા. કાવિદને પૂર્વ સંસ્કારથી સદાગમ સાથે પરિચય હતા તેથી તેને હિત કરનાર વડિલ તરીકે સ્વીકારી રહ્યો. માલિશને એણે સદાગમની વાત કરી પણ એણે માની નહિ. કર્મપરિણામે એમની પાસે શ્રુતિ કન્યા મેકલી આપી. એ પસંદગીથી વરનારી હતી. એને સંગ નામનેા ચાલાક નોકર હતા. એ કાવિદ અને આલિશ ખન્નેને વરી. એ ભાઇએને નિજદેહ નામના પર્વત ક્રમામાં હતા. એના ઉપર મૂષઁન નામનું શિખર હતું. એની એ ખાજુએ શ્રવણ નામના એ એરડા હતા ત્યાં શ્રુતિ રહી. માલિશ તેા શ્રુતિમાં લુબ્ધ થઇ ગયા અને સંગ કહે તે સર્વ કરવા લાગ્યા. શ્રુતિને પ્રિય સંગિત મધુર ધ્વનિ એને રાજી કરવા એ સાંભળવા લાગ્યા અને શ્રુતિને રાજી રાખવા લાગ્યા. સદાગમે શ્રુતિનું એળખાણ બરાબર કાવિદને કરાવ્યું. એ રાગકેશરની દીકરી છે પણ પ્રપંચથી એને કર્મપરિણામની દીકરી તરીકે જાહેર કરી છે. એ વિશ્વાસ કરવા યાગ્ય કન્યા નથી એમ જાણ્યું એટલે કાવિદે પરણેલી હેાઇ એને તજી નહિ પણ એ ચેતતા રહ્યા અને સંગ દાસીપુત્રની તેા સામત જ એણે કરી નહિ, ડુંગશિખર નામના પર્વત ઉપર એક વખત બન્ને ભાઇએ ચઢવા. એની એક ગુફામાં એ ગંધર્વ જોડલાં ગાનમાં સ્પર્ધા કરી રહ્યા હતાં. આલિશ શ્રુતિને રાજી રાખવા ત્યાં ચૂપચાપ ઊભેા રહ્યા. ગાનના રસમાં ગુફામાં પડી ગયા, પકડાઇ ગયા. એને ગાંધવોંએ ખૂબ માર્યો, વેદના ભેાગવી તે પરિણામ પામ્યા. કાવિદે શ્રુતિમાં આસક્તિ કરી નહિ તેથી તે સુખી થયા, ધર્માષ પાસે દીક્ષા લીધી અને ૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ આચાર્ય બન્યા. એ કાવિદ હું પાતે છું. વાતો કહી આચાર્યે સદાગમનું માહાત્મ્ય કહ્યું અને તેની સાથે સંબંધ વધારવા ભલામણ કરી, ધનવાહને ઉપર ઉપરથી સટ્ટાગમનું સાન્નિધ્ય સ્વીકાર્યુ પણ અંદરથી અને રસ નમ્યા હતેા. અકલંકે આચાર્ય સાથે અન્યત્ર વિહાર કર્યો. પૃ૪, ૧૭૭-૧૭૯૫ પ્રકરણ ૧૩ સું. શેક અને દ્રવ્યાચાર. અકલંક દૂર ગયા એટલે પાછા મહામેાહુ અને મહાપરિગ્રહ ન્દ્રગૃત થઇ ગયા અને તેમણે ઘનવાહનને સપાટામાં લીધા તેથી એ સ્ત્રીમાં રમવા લાગ્યા અને પૈસા સંગ્રહવા લાગ્યા. આખરે સર્વ પાપેામાં એ એક્કો થયા. હવે પુણ્યાય મિત્ર એનાથી રીસાવા લાગ્યા. મદનસુંદરી શૂળના વ્યાધિથી મરણ પામી એટલે શાકના તાબામાં ઘનવાહન પડયો. વળી અકલંક મુનિ દયા કરી આવ્યા અને યાગ્ય ઉપદેશ આપી ઘનવાહનને શાકમુક્ત કર્યો. પછી એમણે મેાહ પરિગ્રહનો પરિચય આòા કરવા ઉપદેશ કર્યો અને વાનરબચ્ચાને સંભાળવા કહ્યું. ધનવાહનને એથી જરા શુદ્ધિ આવી. શાક દૂર ખસ્યા અને મહામેાહને જણાયું કે તેનું કાંઇ ચાલતું નથી. ધનવાહન રસ્તે આવ્યા અને તેણે દ્રવ્યધર્મો તરફ રૂચિ બતાવી. પૃષ્ઠ. ૧૭૮૬-૧૭૯૧ પ્રકરણ ૧૪ સું. મહાપરિગ્રહ. આવી રીતે પેાતાના પક્ષની જરા પડતી જોઇને પરિગ્રહને મિત્ર સાગર મદદે જવા તૈયાર થયા. સાગર સાથે બહુલિકા ( માયા) અને કૃપણતા પણ ગયા. અને આવતાં તેઇ મહામેાહ પરિગ્રહ રાજી થયા. આ સર્વ એકડા થયા એટલે ધનવાહન પલટાયેા. એને ધર્મમાર્ગે ધન ખરચવામાં કલ્પિત સુખની ઇચ્છા લાગી. બહુલિકાની અસરથી ધનવાહને પટાવી સમજાવી અલંક મુનિને વિહાર કરાવી દીધેા. હવે સાગરની મદદથી પરિ ગ્રહને પગ મજબૂત થયેા અને સર્વ દ્રવ્યસ્તવે! પણ અટકી ગયાં. આ સર્વ સ્થિતિ સાંભળીને યાસમુદ્ર અલંક મુનિ મારી પાસે આવવા તૈયાર થયા. ગુરૂની રા માગી. ગુરૂએ નિરર્થક કાર્યમાં પ્રવૃત્તિ ન કરવા કહ્યું અને ધનવાહન તદ્ન ઊઠી ગયેા છે તેથી પ્રયાસ નકામે છે એમ જણાવ્યું. એ અનર્થ કરનારની જાળમાંથી ધનવાહન કયારે ટશે એમ પૂછતાં ગુરૂએ કહ્યું કે-જ્યારે સમ્યગ્દર્શન એને વિદ્યા કન્યા આપશે અને વળી બીજી નિરીહતા કન્યા છે તે પણ પરણાવશે ત્યારે એને છૂટકારા થશે. એને લગ્નકાળ કર્મપરિણામ રાજાની મરજી ઉપર છે. આ સર્વ વાત સાંભળી અકલંકમુનિ અભ્યાસમાં લાગી ગયા, પૃષ્ઠ. ૧૭૯૧-૧૮૦૦ પ્રકરણ ૧૫ સું. મહામેહનું મહાન આક્રમણુ. અલક ચિંતા વગરના થયા અને ખીજી બાજુએ મહામેાહે આકરી ખાછ માંડી. એણે પેાતાના પ્રત્યેક લશ્કરીને ઉપયાગ કર્યો અને દરેકે આવી ઘનવાહનપર અસર કરી. એ રીતે મહામૂઢતા, મિથ્યાદર્શન, કુદૃષ્ટિ, રાગકેસર, મૂઢતા, દ્વેષગજેંદ્ર, અવિવેકિતા, વિષયાભિલાષ, લાગતૃષ્ણા, હાસ, રતિ, અતિ, ભય, શાક, જુગુપ્સા, કષાય, સાતે (જ્ઞાનસંવરણાદિ ) રાજાએ, દુષ્ટાભિસન્ધિ વિગેરે વારાફરતા સર્વ આવી ગયા અને દરેકે પેાતાની અસર ઘનવાહનપર કરી. મકરધ્વજે એના પર ખાસ ખાધા પીડા કરી અને ઘનવાહન પિરણામે નીચતાની છેલ્લા પાટીએ ઉતરી ગયા. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૭]. તૃતીય વિભાગ–કથાસાર. ૨૭ એણે ગમે તે સ્ત્રીને પકડી ભેગવવા માંડી, નીચ કે ઉચ્ચ કાંઇ જોયા નહિ અને હલકા વર્ણની સ્ત્રીને પણ અંતઃપુરમાં દાખલ કરી. આખરે લોકેએ એને પદભ્રષ્ટ કર્યો. એના નાના ભાઈ નીરવાહનને ગાદીએ બેસાડ્યો અને એને કેદમાં પૂર્યો. કોઈ એની મદદે આવ્યું નહિ અને આખરે બંદીખાનામાં મહા વેદના ભેગવી એ મરણ પામ્યો અને પાપિચ્છનિવાસના સાતમે પાડાએ ગયો. પૃષ્ઠ. ૧૮૦૧૧૮૧૫ - પ્રકરણ ૧૬ મું. રખડપાટે. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવી ઘનવાહન માછલી થયે, વાઘ થયે, બિલાડો થયો અને અનેક ઠેકાણે રખડશે. પછી એ સાકેતપુર નગરે નંદ વાણીઆને ત્યાં અમૃતોદર થયો. સુદર્શન ગુરૂના યોગથી સદારામને મળ્યો અને દ્રવ્ય શ્રાવકભાવ એણે ધારણ કર્યો. ત્યાંથી એ ભુવનપતિમાં દેવ થયો. ત્યાંથી માનવાવાસમાં બંધુદત્ત વાણીઆને ઘરે બધુ નામે થયે. સુંદર ગુરૂના ગે દ્રવ્ય સાધુ થયો. પછી વ્યંતરાદિમાં ખૂબ રખડશે. સદગમનો સંગ હોય ત્યારે દ્રવ્ય ક્રિયા કરે, દૂર થાય ત્યારે મેહરાજના પ્રપંચમાં પડી જાય. આખરે સદાગમના સહવાસથી એની ચિત્તવૃત્તિ અટવી સાફ થઈ એટલે સમ્યગદર્શન સેનાપતિ આવ્યો અને અવસરે વિદ્યા કન્યાને મોકલવા સંકેત મંત્રી અને રાજા સાથે કરતો આવ્યો. | પૃષ્ઠ. ૧૮૧૬-૧૮૨૫ પ્રકરણ ૧૭ મું. પ્રગતિને માગે. માનવાવાસમાં જનમંદિર નગરે આને નંદને ત્યાં ધનવાહન વિરેચન પુત્ર તરીકે થે. ધર્મષ સૂરિનો એને યોગ થયો. એની દેશના સાંભળી. એમાં મુખ્ય વાત કુશળ કર્મો કરવાની જાણી. એને ત્યાં સદાગમન યોગ થયે, ભવપ્રપંચની સહજ ઓળખાણ થઈ અને અંતર મિત્ર શત્રુએનું સહજ ઓળખાણ થયું. તે વખતે ત્યાં સમ્યગ્દર્શન ઉપર જણાવ્યું તેમ આવી પહોંચ્યા. પછી સંસારીજીવને તત્ત્વશ્રદ્ધા થઈ પણ તે ઓધમાત્ર હતી, કારણ કે એની યોગ્યતા તે વખતે એટલી જ હતી. ત્યાં ગૃહિધર્મ સાથે મિત્રતા થઈ અને એ દોસ્તીને પરિણામે સંસારીજીવ સૌધર્મ દેવલોકે ગયે દેવતા જન્મ લે ત્યારે કેવું વાતાવરણ હોય છે તેનું અહીં અદૂભુત વર્ણન છે. દેવતાના વિલાસ ભેગવી સંસારીજીવ આભીર થયો. એનું નામ કલંદ હતું. ત્યાંથી એ જ્યોતિષ્કમાં દેવ થયા. પછી વળી દેડકો થશે. ત્યાંથી કાંપિલ્યપુરે વાસવ રાજપુત્ર છે. શાંતિસૂરિના પરિચયથી ધર્મ પામ્યો. બીજે દેવલોકે ગયે. કાંચનપુરમાં ફરી સદાગમને મળવાનું થયું. સમ્યગદર્શન સાથે ગૃહિધર્મ આવે ત્યારે એને ઊંચા ચઢવાનું થતું અને તે વખતે પુણ્યોદય બાજુમાં રહેતો અને તે દૂર થાય ત્યારે જ્ઞાનાવરણુંદિનું જોર થતું. એ પછી એપારકપુરે વિભૂષણ નામે વણિકપુત્ર થયો. ત્યાં એને ફરીવાર સમ્યગદર્શન સદાગમ મળ્યા અને અમે સાધુનો વેશ લીધો. પણ એ મેટા સ્થાને આવતાં એણે અન્યની નિંદા કરવા માંડી અને છેવટે તીર્થંકરની પણ નિંદા કરી. અને તેથી ભારે પાત થયો અને એ રખડો. અહીં પ્રજ્ઞાવિશાળાએ ઉપયોગી ખુલાસા કર્યા છે. પછી ભદિલપુરે સ્ફટિકરાને ત્યાં એ વિશદ નામનો પુત્ર થશે. સુપ્રબુદ્ધ મુનિને ગે ગૃહિધર્મ મિત્ર માન્યો. સુખ ભોગવી ત્રીજે દેવલોકે ગયે. એ બારે દેવલોકે મનુષ્યાદિ ગતિમાં જઈ જઈ આવ્યો. ઉપસંહાર પૃષ્ઠ. ૧૮૨૬-૧૮૪૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા.. [ પ્રસ્તાવ ૮ પ્રસ્તાવ આઠમો. કથાસાર. ( સર્વ સંમિલન.) વિભાગ ૧ લો. સંસારીજીવ ચરિત્ર (પ્રક, ૧-૧૧) પ્રકરણ ૧ લું, ગુણધારણ કુમાર, સપ્રમોદ નગરમાં મધુવારણ રાજને ઘેર સુમાલિની રાણીને પેટે સંસારીજીવ જન્મ લે છે. તેનું ગુણધારણ નામ પાડવામાં આવે છે. જન્મ અવસરે માટે મહોત્સવ થયો. રાજાના ભાયાત વિશાલાક્ષને કલંધર નામને સગુણી પુત્ર હતો તેને સુધારણ સાથે મૈત્રી થઈ. યૌવનવય થતાં અને મિત્રો આહાદમંદિર બગિચામાં એકવાર ફરવા ગયા. ત્યાં એક સ્ત્રી સાથે એક અતિ સુંદર સ્ત્રીને ગુણધારણે જોઈ અને જોતાં જ એ વીંધાઈ ગયે, પણ કલંધરની હાજરીથી શરમાયો. ઘરે તો ગયો પણ આખી રાત્રી એ પ્રમદાની યાદિ કરતાં ગાળી. પ્રભાતે બન્ને મિત્રે ફરી બગિચામાં આવ્યા અને મિત્રને સાચી વાત કરી. બન્નેએ શોધ કરવા માંડી. આખરે બે સ્ત્રીઓ મળી. તેમાંની એક ગઈ કાલવાળી પ્રમદા સાથેની હતી અને બીજી અજાણી બાઈ હતી. નવીન સ્ત્રીએ બન્ને મિત્રોને બેસાડ્યા અને વાત કરવા માંડી. પૃષ્ઠ. ૧૮૫૪-૧૮૬૦ પ્રકરણ ૨ . મદનમંજરી, નવીન પ્રૌઢ સ્ત્રીએ વાર્તા માંડી-વૈતાઢ પર્વતમાં ગંધસમૃદ્ધ નગરે વિદ્યાધરને ચક્રવતી કનકદર રાજા છે તેની પતે કામલતા રાણી છે. બહુ ચિંતા પછી એ છોકરા વગરના રાજા રાણીને દીકરી થઈ. એનું નામ મદનમંજરી, એ યૌવન પામી પણ એને પતિ ગમે નહિ. પિતાએ વિદ્યાધરોને સ્વયંવર રચે. ત્યાં અનેક વિદ્યાધરે આવ્યો. માતાએ પુત્રીને સર્વને પરિચય કરાવ્યું પણ મદનમંજરીને કોઈ ગમે નહિ. એ તે વધારે દીલગીર થઈ. સ્વયંવર ભાંગી પડશે અને વિદ્યારે કેવી થઈ ચાલ્યા ગયા. મદનાની સખી લવલિકાએ એને અંતરભાવ જાણવાની જણાવવાની કબૂલાત આપી. કનકદર રાજાને બહુ ચિંતા અને ખેદ થયા. રાત્રે ચાર પુરૂ રાજાના સ્વમમાં આવ્યા અને રાજાને આશ્વાસન આપતાં કહ્યું કે એમણે મદના માટે વર શેાધી રાખે છે અને તે તેને મળશે અને તેટલા સારૂં જ તેને વિદ્યાધરોપર તેઓએ જ Àષી બનાવી છે, રાજાને નિરાંત થઈ. હવે દાસી લવલિકા મદનમંજરી પાસે ગઈ. વરની શોધ માટે પૃથ્વીપર પર્યટણ કરવાનો નિર્ણય થયે. રાજા રાણીએ તેમાં સંમતિ આપી. કેટલેક દિવસે લવલિકા એકલી પાછી આવી. દીકરીના સમાચાર કહી આહાદમંદિરમાં બે રાજકુંવરનો મેળાપ અને ત્યાર પછી થયેલી મદનાની વિષાદગ્રસ્ત સ્થિતિ માબાપને એણે કહી અને બોલી કે એમાંના એક પર કંવરી રાજી હોય એમ તેને જણાયું. મદને ત્યાંથી ચાલવા અશક્ત હતી તેથી તેને બગિચામાં મૂકી પોતે સમાચાર કહેવા આવી હતી. આ વાત થતાં કનકોદર રાજા કાંઇ તૈયારી કરવા ગયા અને પોતે (માતા) દીકરી પાસે દાસી સાથે આવ્યા. એણે આવીને વિજાગ્રત સ્થિતિમાં પુત્રીને જોઈ અને આખી રાત્રી મુશ્કેલીઓ પસાર કરી. સવારે દાસીએ બન્ને કુમારને શોધી કાઢયા, આટલી વાત કરી માતા કામલતાએ ગુણધારણને પોતાની કન્યા સ્વીકારવા કલંધર મારફતે માગણી કરી. પૃષ્ઠ. ૧૮૬૧૧૮૭૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૮ તૃતીય વિભાગ-કથાસાર. ૨૯ પ્રકરણ ૩ શું. લગ્ન અને આનંદ માતાની માગણીની ખાખતમાં કુલધરે સંમતિ ખતાવી. સર્વે ઉચા, મદનમંજરી પાસે આવ્યા. ગુણધારણને જોતાં મદના આશ્ચર્ય આનંદમાં ગરકાવ થઇ ગઇ. તે વખતે ફનકાદર વિદ્યાધરપતિ ત્યાં આવી પહોંચ્યા. ગુણધારણને જોતાં એને પણ આનંદ થયા. ત્યાં વળી ચટુલ નામને દૂત આવી નકાદરના કાનમાં કાંઇ વાત કરી ચાહ્યા ગયા. સંક્ષિપ્ત વિધિએ એ બગિચામાં તુરત જ વિવાહ (લગ્ન) કરવામાં આવ્યા. ગુણધારણ અને સદનમંજરી પરણી રહ્યા અને સર્વ અરસ્પરસ આનંદ બતાવતા હતા ત્યાં તેા નાસીપાસ થયેલા વિદ્યાધરોનું ટોળું આકાશમાં લડવા આવ્યું. બુદ્ધિશાળી નકાદરે વીરહાક પાડી, ખારથી મળતા વિદ્યાધર સાથે લડવા એનું લશ્કર આકાશમાં ચઢયું. ગુણધારણને ખેદ થયા. પેાતાની ખાતર લેાહીની નદી વહેશે એ વાતથી એને દિલગિરી થઇ. ત્યાં તે બન્ને લશ્કરને કાઇએ સ્થીર કરી દીધા, થંભાવી દીધા. ઉપરના લશ્કરે ગુણધારણનું રૂપ જોઇ લીધું, પેાતાની ભૂલ સમજી લીધી, ક્ષમા માગી અને બન્ને લશ્કર છૂટી ગયા. ખબર પડવાથી ગુણધારણના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા સર્વને આનંદ થયા. નગર પ્રવેશ થયા. જયકુંજર હાથીપર મધુવારણ અને ગુણ ધારણ બેઠા, પછવાડે કુલંધર, આકાશમાં વિદ્યાધરા અને હાથણીપર માતાજી વિગેરે સ્રીમંડળ. વિદ્યાધરાના સારા સત્કાર કરવામાં આવ્યા અને તે રાત્રે ગુણધારણ અને મદનમંજરીએ મહા સુખ ભેગવ્યું. પૃષ્ઠ. ૧૮૭૪-૧૮૮૪ પ્રકરણ ૪ છું. કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ ગૃહસ્થધર્યું, ખીજે દિવસે પ્રભાતે ગુણધારણને કુલંધરે જણાવ્યું કે આગલી રાત્રે તેણે સ્વપ્રમાં પાંચ મનુષ્ય જોયા. તેએના કહેવા પ્રમાણે ગુણધારણને સર્વ સારી બાબતેા તેએ કરતા હતા. ગુણધારણ એ વાત સમજી ન શક્યા. તેના સાસરા કનકાદરને સ્વપ્રમાં ચાર મનુષ્યા આવ્યા હતા તે કેણુ અને આ પાંચ કાણુ ? એ વાતની પણ એને શંકા થઈ. કાઈ જ્ઞાનીના યાગ થાય ત્યારે પૂછવા તેણે નિર્ણય કરી રાખ્યા. કનકાઇર રાજાના સપક્ષી અને વિપક્ષી સર્વ વિદ્યાધરાને યાગ્ય સત્કાર કરી સર્વને વિદાય કર્યા. ગુણધારણે ત્યાર પછી મટ્ટના સાથે વિલાસ અને કુલધર સાથે મૈત્રીને સારે। આનંદ ભાગન્યા. આહ્વદમંદિરમાં પત્ની અને મિત્ર સાથે ફરતાં કન્દમુનિ નામના સાધુને એકવાર યાગ થયા. ગુણધારણે દેશના સાંભળી, અંતરમાં સદાગમ સમ્યગ્દર્શન ખડા થયા અને ગુણધારણે તેની સાથે મૈત્રી માંડી. તે વખતે ચિત્તવૃત્તિમાં માહરાજના સૈન્યમાં ખળભળાટ થયા અને ચારિત્રધર્મરાજે મંત્રી સાથે સલાહ કરી ગૃહિધર્મને તેની પત્ની સદ્ગુણરસ્તતા સાથે મેાકલ્યા. વિચારને પરિણામે નિય થયા કે હજી વિદ્યાસાથે લગ્ન કરવાનો વખત આવ્યા નથી. કંદમુનિ દેશના દેતા હતા ત્યાં સદર ગૃહિધર્મ આવી પહોંચ્યા અને તેને ગુણધારણે સારા આદર આપ્યા. દેશના સાંભળી ગૃહિધર્મ આદરી ગુણધારણે સ્વમાંતર્ગત મનુષ્યાન ખુલાસા પૂછ્યો જેના જવાખમાં અંદમુનિએ એ બાબત નિર્મળ કેવળી નામના ગુરૂને પૂછવા જણાવ્યું. કંદમુનિએ અન્યત્ર વિહાર કર્યો. મધુવારણ રાજા ક્રમે આરાધના કરી કાળધર્મ પામ્યા. ગુણધારણને રાજ્ય મળ્યું, એણે આસક્તિ વગર રાજ્ય પાળ્યું અને ગૃહિધર્મની સેવના કરી. પૃષ્ઠ. ૧૮૮૪-૧૮૯૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પ્રકરણ ૫ મું. નિર્મળાચાર્ય-સ્વમવિચાર. એક દિવસ કલ્યાણ નામના સેવકે ગુણધારણ રાજાને જણાવ્યું કે આહામંદિર ઉધાનમાં નિર્મળાચાર્ય કેવળી પધાયા છે. રાજાને સમાચારથી ઘણો આનંદ છે. રાજા વંદન કરવા ગયા ત્યારે સૂરિમહારાજ દેશના આપતા હતા. “સંસારમાં ખરું સુખ નથી, ખરું સુખ શાશ્વત અમૂર્ત દશામાં છે તે તો માત્ર સિદ્ધ જીવોને છે. સંસારમાં તે નિઃસ્પૃહ દશાવાળા ત્યાગીને સુખ છે?—આ દેશનાનો સાર હતે. કંદમુનિના સવાલથી રાતને સ્વમને અંગે જે સંશય થયો હતો તેને ખુલાસે કેવળી મહારાજે કરવા માંડ્યો. કનકેદરે સ્વમમાં ચાર મનુષ્ય અને કલંધરે પાંચ જોયા હતા અને તે રાજાનું હિત કરનાર હતા તે કોણ હતા તેનો ખુલાસો કેવળીએ કરવા માંડ્યો. પ્રથમ તો અસંવ્યવહાર નગરથી માંડીને અત્યાર સુધીનો સંસારીજીવન વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી કહ્યું કે અંતરંગ રાજયમાં તેને અંગે ઘણી ખટપટો થઈ છે. હિત કરનાર ચારિત્રરાજને ધકેલી એના અંતરંગ રાજ્યના ધણીધોરી મહામહ વિગેરે થઈ બેઠા છે. કનકદરને સ્વમમાં ચાર મનુષ્ય આવ્યા તે કર્મ પરિણામ, કાળપરિણતિ, સ્વભાવ અને ભવિતવ્યતા હતા. કુલંધરના સ્વમમાં પાંચ આવ્યા તેમાં સદર ચાર ઉપરાંત પાંચમો પુર્યોદય હતો. ગુણધારણ રાજાને જે સુખ થાય છે તે કરી આપનાર એ પાંચ મનુષ્યો હતા. આટલે ખુલાસે કરી કેવળી મૌન રહ્યા. પૃષ્ઠ. ૧૮૯૫-૧૯૦૪ પ્રકરણ ૬ ઇં. કાર્યસાધક કારણ સમાજ. ખુલાસા ઉપર પ્રશ્નપરંપરા ચાલી અને કેવળી એ ખુલાસા આવ્યા. અગાઉના ભાવોમાં પુણોદયે કેવું કામ કર્યું હતું તેની વિગત સમજાવી, પણ જણાવ્યું કે સંસારીજીવે કદિ પુણ્યદયને એળખ્યા નહિ અને હિંસાજાનરાદિને ઉપકાર કરનાર જયા. પુણ્યોદય સાથે છતાં વચ્ચે વચ્ચે દુઃખો કેમ થયાં તેના જવાબમાં કેવળીએ કહ્યું કે ચિત્તવૃત્તિમાં ચારિત્રરાજ અને મહારાજનાં બે લશ્કર સાથે જ રહેતાં આવ્યાં છે. કર્મપરિણામ મોટો રાજા છે. એને મોહરાય તરફ પક્ષપાત છે પણ જીવનું વીર્ય કેટલું છે તે જોયા કરે છે અને જે લશ્કરનું જેર થાય ત્યાં ઢળી પડે છે. એ રાજાને પુણ્યોદય અને પાપોદય નામના બે સેનાપતિઓ છે. એ પાપોદય દુઃખ આપે છે અને આત્મવિગેપન કરાવે છે. એ પાપોદય સ્વતંત્ર નથી. સદાગમ જીવની પાસે આવ્યો ત્યારથી એનું જોર નરમ પડયું છે, પણ જ્યારે જ્યારે તેને દૂર કરવામાં આવતો ત્યારે વળી ઉપાધિ વધતી હતી. પછી સમ્યગ્દર્શન આવ્યા ત્યારે પાપદયનું લશ્કર વધારે દર ગયું. એમ સુંદર અસુંદર વસ્તુના મેળાપ વારંવાર થયા. મધુવારણુને ત્યાં આવ્યા ત્યારે ૫ પદય વધારે દૂર ગયો અને પુદય નજીક આવે. એ રીતે પેલા ચાર પુરૂ સર્વ સુંદર અસુંદરને યોગ કરાવતા રહ્યા છે. ત્યારે જીવનું પિતાનું એમાં કાંઈ ચાલે કે એ તે ઊભા ઊભા જોયા જ કરે ? એવો સવાલ થતા કેવળી એ જણાવ્યુ કે સર્વના નાયક તો સંસારીજીવ જ છે અને સુખ દુઃખનું કારણ તેની યોગ્યતા જ છે અને પેલા ચારે તે સહકારી કારણ છે, સંસારપ્રપંચ ગોઠવનાર એની થતા જ છે અને છેવટે તેથી એના ઉપર જ છેવટનો આધાર છે. એ સર્વનું પરમ કારણ નિતિ નગરીના મુસ્થિતરાજ મહારાજ છે. એ રાજા અનેક છતાં એક છે, રાગદ્વેષ રહિત છે અને છતાં આજ્ઞા દ્વારા કારણુ Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૮]. તૃતીય વિભાગ-કથાસાર. ૩૧ ભૂત બને છે. તેઓની આજ્ઞા છે કે ચિત્તવૃત્તિને અંધકાર વગરની અને ચાકખી રાખવી, મહામહરાજના લશ્કરને શત્રુ તરીકે ઓળખવું અને તેને હણવું, ચારિત્રરાજના લશ્કરને હિત કરનાર ગણવું અને પોષવું. આજ્ઞાન ભંગ ન થવો જોઈએ. ભંગ પ્રમાણે દુઃખ થાય છે અને તે સદર મનુષ્યો દ્વારા થાય છે. આ આખે કાર્યસાધક કારણસમાજ છે. આવી રીતે સ્વસ સંબંધી રાજાના સંશયનો નિર્ણય થયો. પૃષ્ઠ. ૧૯૦૮-૧૯૧૬ પ્રકરણ ૭ મું. સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ગુણધારણે પ્રસંગો લાભ બરાબર લીધો. પોતાને નાનાં નાનાં સુખે થયાં તે સર્વ પુણ્યોદયથી થયાં છે તે વાત પણ તેણે જાણી લીધી. તેણે જાણ્યું કે પુણ્યદય પોતાનાં શુભ ફળ બીજાની મારફત અપાવે છે. પાપોદય પણ તેમ જ કરે છે. કારણોની વિચારણાની ટુંકી વ્યાખ્યા ગુણધારણે સ્પષ્ટતા ખાતર કરી બતાવી (જુઓ પૃ. ૧૯૧૮ બ્લાક ટાઈ૫). પછી એ સુખને થોડું સુખ કેવળીએ કહ્યું તે ખરૂં મોટું સુખ કયાં મળે ? તે સવાલ ગુણધારણે પૂછતાં કેવળીએ જણાવ્યું કે એ સુખ તો અનુભવથી જ મળે તેમ છે અને તે તો દશ કન્યા સાથે લગ્ન થાય ત્યારે મળે. એ દશ કન્યાની ઓળખાણ ગુરૂમહારાજે કરાવી. ચિત્તસૌંદર્યનગરે શુભ પરિણામ રાજાની નિપ્રકપતા અને ચારતા નામની રાણીઓથી અનુક્રમે (૧) ક્ષાનિત અને (૨) દયા નામની કન્યાઓ છે; શુભ્રમાનસનગરે શુભાભિસબ્ધિ રાજાની વરતા અને વર્યતા નામની રાણીઓથી અનુક્રમે (૩) મૃદુતા અને (૪) સત્યતા નામની કન્યાઓ છે; વિશદમાનસનગરે શુદ્ધાભિસન્ધિ રાજાની શુદ્ધતા અને પાપભીરતા નામની રાણીઓથી (૫) હતા અને (૬) અચરતા નામની કન્યાઓ છે; શબચિત્તપુર નગરે સદાશય રાજાની વરેણ્યતા ૨ાણીથી (૭) બ્રહ્મરતિ અને (૮) મુક્તતા નામની કન્યાઓ છે; સમ્યગ્દર્શન સેનાપતિએ પોતાના વીર્યથી (૯) માનસીવિદ્યા નામની કન્યા ઉત્પન્ન કરી છે અને મહારાજા ચારિત્રરાજે વિરતિ મહાદેવીથી (૧૦) નિરીહતા નામની કન્યા ઉત્પન્ન કરી છે, કર્મ પરિણામ મહારાજા દેવી કાળપરિણતિને પૂછીને પુણ્યદયને આગળ કરી એ દશે કન્યાના માબાપને અનુકુળ કરી એ કન્યાઓને છ માસ પછી પરણાવશે પણ એ કન્યાઓને યોગ્ય થવા માટે સદ્ગુણોનું સેવન કરવું જોઈએ. એ ગુણે કયા કયા છે તેનું વિ. સ્તારથી વર્ણન પણ કેવળીએ કરી બતાવ્યું. એ દશ કન્યાને પરણ્યા પછી કેવો આનંદ થશે તે પણ વર્ણવી બતાવ્યું. દીક્ષા લેવાની ભાવના ગુણધારણને તે જ વખતે થઈ આવી, પણ કેવળી ભગવાને ઉતાવળ ન કરવા કહ્યું. ગુણધારણે ગુણોનું અનુશીલન કરવાનું આદરી દીધું. સદુધ મંત્રીની સલાહ પ્રમાણે કરવાનું સ્વીકારી આનંદમગ્ન હૃદયે તે નગરમાં પાછો ફર્યો. પૃષ્ઠ. ૧૯૨૬-૧૯૩૩ પ્રકરણ ૮ મું. ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ભગવાનની સેવામાં ગુણધારણના કેટલાક દિવસ પસાર થયા. એક રાત્રે ભાવના ભાવતાં ભાવતાં ગુણધારણને સહજ નિદ્રા આવી ગઈ ત્યાં સદબાધ મંત્રી વિદ્યા કન્યા સાથે હાજર થયા અને ગુણધારણ સાથે એ કન્યાના તે જ રાત્રે લગ્ન કર્યા. પ્રભાત ગુણધારણ નિર્મળાચાર્ય પાસે ગયે, વાત કરી. ભગવાને જણાવ્યું કે રાત્રે Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ કર સમેધ મંત્રી વિદ્યાને લઇને આવ્યા હતા. તે સમાચારથી મેાહરાનની સભામાં ભારે ખળભળાટ થઇ ગયા હતા. વિષયાભિલાષે વાતની મહત્તા બતાવી. જ્ઞાન. સંવરણ રાન્ન ભારે જીસ્સામાં આવી ગયા અને લડવા નીકળી પડ્યા. બન્ને લશ્કર વચ્ચે મેટું યુદ્ધ થયું. કર્મપરિણામ રાત જે હમણા હમણા ચારિત્રરાજને પક્ષ કરતા થયા હતા તે સંશયારૂઢ થયા અને કાંઈક તટસ્થભાવે રહ્યા. ત્યાં તે ગુણ. ધારણ ભાવનારૂઢ થયા એટલે પાપેાયનું સૈન્ય નરમ પડયું, પાછું હાચું અને તે જ રાત્રે વિદ્યાસાથે ગુણધારણના લગ્ન થયા વધારામાં ભગવાને જણાવ્યું કે એ શત્રુએ અત્યારે જરા દૂર જઈ બેઠા છે પણ એનાથી સાવધ રહેવાની બહુ જરૂર છે, કારણ કે તક મળતાં એ જરૂર બૈર કરે તેવા છે. ગુણધારણે એ વાત માન્ય કરી. કેવળીએ અન્યત્ર વિહાર કર્યો. પૃષ્ઠ. ૧૯૩૩–૧૯૪૦ પ્રકરણ ૯ સું. નલ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. કેવળીના ગયા પછી ગુણધારણે ઉપર્દિષ્ટ અનુષ્ઠાને કરવાં માંડચાં. સોધે. ધર્મ અને શુલ નામના સમાધિ પુરૂષા સાથે ગુણધારણને પરિચય કરાવ્યા અને પીતા પદ્મા અને શુક્લા નામની ત્રણ સ્ત્રીઓ સાથે આળખાણ કરાવી અને બન્ને સાથે પ્રેમ કરવાના લાભેા જણાવ્યા. વિદ્યાદિ પૂર્વસ્નેહીએના અનુશીલનમાં પાંચ માસ પસાર થયા એટલે કર્મપરિણામ રાજા વધારે અનુકૂળ થયા અને પ્રત્યેકને નગરે જઇ શુભપરિણામ શુભાભિસન્ધિ શુદ્ધાભિસન્ધિ અને સદાશય રાાએને મળી તેમની કન્યાએ મને આપે એમ ગેાઠવી આવ્યા. પછી તેઓને જૈનનગરે પધારવાનું કહેણ મેકલ્યું અને તેઓ આવ્યા ત્યારે માન આપ્યું અને લગ્નને દિવસ મુકરર કર્યો. આ સર્વ વાતથી મેહરાનના સૈન્યમાં મેટા ખળભળાટ થયા. વિષયાભિલાષ મંત્રીએ કહ્યું કે નવ કન્યા સાથે લગ્ન સંસારીજીવના થશે તે બહુ ભૂંડું થશે; પણ ખીજો ઉપાય ન હેાવાથી હાલ છૂપાઇ રહેવું અને લાગ આવ્યે ઘેરો ઘાલવેા. ભવિતવ્યતાએ પણ એમ જ કરવાની સલાહ આપી અને વખતે આવ્યે ખબર આપવાનું વચન આપ્યું. તેએ ચિત્તવૃત્તિમાં ગુપ્ત રીતે ભરાઇ ગયા. એની અસરથી દીક્ષા આકરી લાગી પણ સદ્બાધે સપાટા લગાવ્યા અને કર્મપરિણામે પેાતાનું બળ બતાવવા સૂચવન કર્યું. સૌંધ સાથે પછી ગુણધારણ ચિત્તસમાધાન મંડપમાં ગયા અને ચારિત્રરાજનું જખરૂં લશ્કર બતાવ્યું. આ બધી તૈયારી જોઇ મેહરાન્ત ભયભીત થઇ ગયા. આખરે માહરાજને રહેવાનાં સ્થાને ભાંગી નાખ્યાં. દુશ્મનેામાંના કેટલાક ભાગી ગયા અને ખીજા અટવીમાં છૂપાઇ ગયા. છેવટે મેટા પાયા ઉપર લગ્ન સમારંભ થયા. આઠ ( પ્રવચન ) માતાઓનું સ્થા પન કરવામાં આવ્યું. બીજે દિવસે નિઃસ્પૃહતા વેદીને સાફ કરી, સ્નાન વિલેપન વિગેરે કરવામાં આવ્યા, સદ્નધ મંત્રી ગેાર થયા, કર્મ નામનાં લાકડાંને સળગાવ્યાં, હામ કર્યો, સદાગમ જોશી થયા, નવ કન્યા ( વિદ્યા સિવાયની-વિદ્યા આગલા પ્રકરણમાં પરણી હતી તેથી ) સાથે લગ્ન થયા. ખીજી પણ ધૃતિ, શ્રદ્ધા, મેધા, વિવિદિયા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ, કરૂણા વિગેરે અનેક કન્યાએ સાથે લગ્ન થયા અને તેમની સાથે ગુણધારણે ' આનંદ કર્યો. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૮] તૃતીય વિભાગ-કથાસાર. ત્યાં નિર્મળાચાર્ય પણ આવી પહોચ્યા. પછી ગુણધારણે તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે યોગ્ય મહોત્સવ થયે. સૂત્ર ભણ્યા. ઘણો કાળ સાધુ દશામાં ગાળી અંતે સેલેખના કરી પ્રથમ ગ્રેચકે ગુણધારણ દેવ થયા. ત્યાંથી સિહપુરે ગંગાધર થયો. દીક્ષા લઈ ચારિત્ર પાળી બીજે રૈવેયકે ગયે. અનુક્રમે મનુષ્ય થઈ પાંચે યકે જઈ આવ્યું. પૃષ્ઠ. ૧૯૪૦-૧૯૫૫. પ્રકરણ ૧૦ મું-ગૌરવથી અધઃપાત. ધાતકીખંડના ભારતના શંખનગ૨માં સંસારીજીવ સિહ નામે થયે. બાળવયમાં દીક્ષા લીધી. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વને અભ્યાસ કર્યો. સદાગમની કૃપાથી બહુ વિદ્વાન થયો. નાનપણમાં આચાર્ય પદે એની સ્થાપના થઈ. એની ખ્યાતિ ઘણી વધી પડી એટલે ભવિતવ્યતાને એના ઉપર છેષ થ. એણે મેહરાના લશ્કરમાંથી પાપોદય વિગેરેને બોલાવ્યા. પાપોદયને મોખરે મા, જ્ઞાનસંવરણ રાજાને અને મિથ્યાદર્શનને સંસારીજીવ નજીક મૂકયા, શૈલરાજ અને ગૌરવને પડખે ચઢવા કહ્યું અને પછવાડેથી આર્તાશય અને રૌદ્રાભિસધિને ઘેરે ઘાલવા ગોઠવણ કરી. બધી રીતની ધૂહરચના કરી દીધી. અહીં સિંહાચાર્ય અભિમાને ચઢથા, પોતે ઘણા જબરા છે એમ ભાન થયું, જાણતા છતાં ભૂલ્યો, સમ છતાં ન સમજે અને જ્ઞાનસંવરણને વશ પડી આખરે સાડાચાર પૂર્વ ભૂલ્ય. પછી પ્રમાદ પડયો, ગૌરમાં ફસાયે અને અનુષ્ઠાનોમાં શિથિળ થયો. એટલે પછી આર્ત રદ્ર થવા માંડ્યા અને કૃષ્ણાદિ ત્રણે બાળાઓએ પણ તેના ઉપર સામ્રાજ્ય સ્થાપન કર્યું. ચિત્તવિક્ષેપ મંડપ ફરીવાર બંધાઈ ગયો, વિપર્યાસ સિંહાસન ગોઠવાઈ ગયું અને ચારિત્રરાજના પરિવારને છુપાઈ જવાનો વખત આવ્યો. આવી રીતે સહાચાર્યને અધ:પાત થતે ચાલ્યો, પૃ. ૧૯૫૬-૧૯૬૩. પ્રકરણ ૧૧ મું-રખડપાટો. ગૌરવ, આર્તાશય અને કૃષ્ણાદિ ત્રણ સ્ત્રીએનાં સામટાં કાર્યથી શિથિળતા વધી. અંતે આયુવરાજ અને ભવિતવ્યતા મળી ગયા અને સિંહાચાર્યને એકાક્ષનિવાસ નગરે મોકલવા ગ્ય બનાવ્યું. પછી એ પુદુગળાનંદી થયે. સાચો માર્ગ વીસરી ગયા. આખરે એકાક્ષનિવાસ નગરે ગયે. ત્યાં ખૂબ રખડ. પછી પંચાક્ષપશુસંસ્થાને ફર્યો. વળી વિબુધાલયમાં ગયે અને ચારે તરફ ખૂબ રખડો એમ કરતાં માનવાવાસે આવ્યો. ત્યાં અનેક અજ્ઞાન તપ કર્યો. વળી વિબુધાલયમાં ગયો. એમ ખૂબ રખડ, ભટક, હેરાન થ, દ્રવ્ય દીક્ષા લીધી. એ સર્વ ભ્રમણનું કારણ સિહના ભવમાં કરેલી શિથિળતાઓ હતી અને તેનું અંતિમ કારણ તો જીવ પોતે જ હતો. આવી રીતે સંસારીજીવે બીજા પ્રસ્તાવના સાતમા પ્રકરણથી કહેવા માંડેલું ચરિત્ર પૂર્ણ કર્યું. પૃ. ૧૯૬૪-૧૯૭૧. સંસારીજીવ કથા સંપૂર્ણ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કા. પ્રસ્તાવ ૮–વિભાગ બીજો. સર્વ સંમિલન, ચેારાકાર ધારણ કારણ (પ્રકરણ ૧૨–૧૫). [ પ્રસ્તાવ પ્રકરણ ૧૨ સું-અનુસુંદર. અગૃહીતસંકેતા આખી વાર્તા ખરાખર સાંભળી રહી હતી. વાતો પૂરી થતાં તે ખાલી કે રખડપાટાનું કારણ આજ્ઞાવિરાધન પણ છે એમ તેને જણાય છે. સંસારીજીવે એ વાત માન્ય રાખી. પછી સંસારીજીને વાર્તા આગળ ચલાવી. ચારાકાર ધારણ કરવાનું કારણ કહેવા માંડયું. છેલ્લા ત્રૈવેચક્રથી ભવિતવ્યતા સંસારીજીવને મનુજગતિના મહાવિદેહ પાડામાં આવેલા સુકચ્છ વિજયમાં આવેલી ક્ષેમપુરીમાં લઇ આવી. યુગંધર રાજાની રાણી નલિનીએ ચૌદ સ્વસ જોયાં. જન્મ થતાં વધામણીએ દેવાઈ. એનું અનુસુંદર નામ પડયું. યાગ્ય અભ્યાસ એણે કર્યાં. આખા સુવિજયને સાધી અનુસુંદર ચક્રવર્તી થયા. એણે ૮૪ લાખ પૂર્વ રાજ્ય ભેાગળ્યું. એ અનુસુંદર ચક્રી ફરતા ફરતા એક વખત શંખપુર નામના પેાતાના તાબાના નગરમાં આવી પહોંચ્યા અને પેાતે લટાર મારતાં. લશ્કરને પછવાડે રાખી ચિત્તરમ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. પૃષ્ઠ. ૧૯૭૨-૧૯૭૮. પ્રકરણ ૧૩ શું–સુલલિતા અને મહાભદ્રા. હવે કેટલાક ખુલાસા પણ સંસારીજીવ પાતે જ કરે છે. અગાઉ જે ગુણધારણના ભવ વખતે કંદમુનિ હતા તે પણ સંસારમાં રખડવા એકવાર એણે માયાકપટ કર્યું એટલે ભવિતવ્યતા અને એ જ વિજયના હરિપુર શહેરમાં લઇ આવી. ત્યાં ભીમરથ રાજા અને સુભદ્રા રાણીને સમંતભદ્ર નામના પુત્ર હતા અને તેના ઉપર કંદમુનિના જીવને મૂકી પુત્રી અવતાર તે જ રાન્તને ધરે આપ્યા અને તેનું નામ મહાભદ્રા પાડવામાં આવ્યું. સમ્મતભદ્રે રાજકુમારે સુધાષ મુનિ પાસે દીક્ષા લીધી. એને યાગ્ય જાણી ગુરૂએ આચાર્યપદ આપ્યું અને એ સમૃતભદ્રાચાર્યના નામથી દુનિયામાં પ્રસિદ્ધ થયા. હવે ભીમરાથ રાન્તએ મહાભદ્રાને ગંધપુરના દિવાકર સાથે પરણાવી પણ એ તુરતમાં વિધવા થઇ. એણે સમતભદ્ર પાસે દીક્ષા લીધી અને ચેાગ્ય કાળે એને પ્રતિની પદ પ્રાપ્ત થયું, આ મહાભદ્રાની વાત થઇ. મહાભદ્રા સાધ્વી ફરતાં ફરતાં રતપુર (એ જ વિજયમાં) નગરે પહોંચ્યા. ત્યાં મગધસેનરાન્ત અને સુમંગળારાણીને ઘરે ગુણધારણની પત્ની સદનમંજરી હતી તે પુત્રી પણ અવતરી એનું સુલિલતા નામે પડયું. એને યૌવન વયે પુરૂષપર દ્વેષ થયા. મહાભદ્રા સાધ્વીએ દેશના આપી. એ મુગ્ધા ભાળી સુલલિતા કારણ સમજી શકી નહિ પણ એને મહાભદ્રા તરફ ઘણેા પ્રેમ થયેા. એણે ભગવતીની સેવા કરવા રહેવા ઇચ્છા જણાવી. રાજા રાણીએ પુત્રીમે।હુથી અનિચ્છાએ રજા આપી પણ શરત કરી કે તેમની રજા વગર તેનાથી દીક્ષા ન લઇ શકાય. એ વાત માન્ય થઇ. એ સાધ્વી સાથે ધણેા કાળ ફરી પણ જ્ઞાનાવરણીયને આકરી ઉદય હેાવાથી ભણેલું ભૂલી જાય અને એને પાઠ ચઢે નહિ એવી એની દશા થઇ. મહાભદ્રા સાધ્વી એક વખત ફરતાં ફરતાં શંખપુરનગરે આવી પહોંચ્યા. સુલલિતા તેની સાથે હતી પણ ગૃહથ વેશમાં હતી. આ સાધ્વી અને સ્ત્રીસમુદાય એ નગરના નંદશેઠને ધેર શાળામાં ઉતર્યાં હતા. આ સુલલિતાની વાત થઇ. પૃષ્ઠ. ૧૯૩૯-૧૯૮૨. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૮] તૃતીય વિભાગ-કથાસાર. ૩૫ પ્રકરણ ૧૪ મું—પુંડરીક અને સમંતભદ્ર. એ શંખપુર જ્યાં સર્વ એકઠા થયા હતા તેના રાન્ત શ્રીગર્ભ હતા. એની રાણી કમલિની તે મહાભદ્રાની માસી થાય. એ રાજારાણીને પુત્ર ન થાય. ઘણી માનતા માન્યા પછી ભવિતવ્યતાએ ગુણધારણના મિત્ર કુલંધરને ત્યાં મેાકલ્યા. રાણીને સ્વ× આવ્યું. પુત્રની આગાહી થઇ. આખરે પુત્ર જન્મ્યા. સમંતભદ્રને કેવળજ્ઞાન થયું હતું એમણે આ પુત્રને આગમના ધારણ કરનાર તરીકે જણાવ્યેા. એ નવા પુત્રનું નામ પુંડરીક પાડવામાં આવ્યું. ભેળી સુલલિતા ફરતી ફરતી સમંતભદ્ર કેવળી પાસે આવી ત્યારે કેવળી પેલા પુંડરીકના વખાણ કરી રહ્યા હતા અને ખેાલતા હતા કે અત્યારે એ બાળકને કર્મપરિણામ અને કાળપરિણતિએ ઉત્પન્ન કર્યો છે. સુલલિતાને સંદેહ થયા કે કર્મપરિણામ એ બાળકને પિતા કેમહેઇ શકે? અને આચાર્ય ભવિષ્યત્ ગુણાની વાત કેમ કરી શકે ? મહાભદ્રાએ કમઁપરિણામને સર્વના પિતા તરીકે જણાવ્યેા અને તે વાતનું રહસ્ય સમજાવ્યું. લેકમાં વાત કરનારને સદાગમ તરીકે એળખાવ્યા અને પુંડરીકના જન્મથી સદાગમને આનંદ થવાનું કારણ સમજાવ્યું. પછી મહાભદ્રાએ સુલલિતાને સદાગમ મહાત્મા સાથે પરિચય કરાવ્યેા. નવા બાળકને સાવધાન રહી તપાસવાની ભલામણ મહાભદ્રાને કરી કેવળી સમંતભદ્ર અન્યત્ર ગયા. આ ભાજી પુંડરીક વધતા ગયા. એને મહાભદ્રાપર ઘણા પ્રેમ હતા. એકદા સમંતભદ્ર ફરીવાર શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં પધાર્યાં. પુંડરીકે દૂરથી આચાર્ય કેવળીને જોયા એટલે આનંદ થયા અને એ કાણુ છે એમ સાધ્વી મહાભદ્રાને એણે પૂછ્યું. સાધ્વીએ લાભનું કારણ જાણી એ સદાગમ છે એમ કહ્યું. એ વખતે પુંડરીકને કેવળીમહારાજને રાજીખુશીથી સોંપી આપ્યા અને ભગવાનની પાસે પુંડરીકે આગમને અભ્યાસ કર્યાં. પૃષ્ઠ. ૧૯૮૩-૧૯૮૯. પ્રકરણ ૧૫ મું-ચક્રવર્તી-ચાર. સંસારીજીવ કહે છે કે એક વખતે એ જ ચિત્તરમ ઉદ્યાનમાં સમંતભદ્ર ઉપદેશ આપતા હતા, સામે મહાભદ્રા બેઠા હતા, ખાન્તુમાં સુલલિતા ખેઠી હતી, જરા દુર પુંડરિક ગુરૂવક્તવ્ય સાંભળતા હતેા, ત્યાં ચક્રવર્તીની સેનાને અવાજ રસ્તા ઉપરથી આવ્યા. આવે। મેટા અવાજ શેને હશે એવા સવાલ ભાળી સુલલિતાએ મહાભદ્રા પ્રાંતનીને પૂછ્યો. પ્રવૃતિનીએ કેવળી તરફ જોયું એટલે ઉપદેશની બરાબર તક જોઈ કેવળી ખેલ્યા ‘મનુજગતિમાં મહાવિદેહ ખજાર છે. તેમાં સંસારીજીવ નામના ચાર આજ મુદ્દામાલ સાથે પકડાયા. એને દુષ્ટાશય વિગેરે સિપાઇઓ કર્મપરિણામ રા પાસે લઈ ગયા. રાજાએ એને ફાંસીની સજા કરી. એને અત્યારે પાપીપંજરમાં ફાંસીએ લઈ જાય છે. વધસ્થાનકે લઇ જાય ત્યારે થતા આ શે।રબકાર છે.’ આવે। વિચિત્ર ખુલાસા સાંભળી સુલલિતા આશ્ચર્યમાં પડી. આચાર્યે એને અગૃહીતસંકેતાના નામથી ખેલાવી. વિચક્ષણ મહાભદ્રા આશય સમજી ગઈ અને જાણ્યું કે ચારને પેાતાના દર્શનથી છૂટવાનું બનશે. એટલે મહાભદ્રા ચક્રવર્તી પાસે આવી. ચક્રવર્તીએ ચારને આકાર ધારણ કર્યો. આચાર્ય પાસે આવ્યા એટલે સિપાઇએ બહાર રહી ગયા. આચાર્યે એને અભય આપ્યું. ત્યાં આવ્યા પછી ચારાકાર ધારણ કરનાર ચક્રવર્તીએ પેાતાનું આખું ચરિત્ર કહી સંભળાવ્યું. આવી રીતે વાતની પીફિકા કરી. Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૮ જવાબમાં ખુલાસા કરતાં ચારે કહ્યું કે પાતે જ ચક્રવર્તી અનુસુંદર છે, મહાભદ્રા તે પ્રજ્ઞાવિશાળા છે, સુલલિતા તે અગૃહીતસંકેતા છે અને સદાગમ તે આચાર્યકેવળી સમંતભદ્ર છે અને પુંડરીક તે ભવ્યપુરૂષ યા સુમતિ છે. પછી પાતે અંતરંગ ચારી કેવી રીતે કરી હતી તેની વિગત અનુસુંદરે સમજાવી. જણાવ્યું કે અનુસુંદર તરીકે એને જન્મ થયે ત્યારથી અંદરના શત્રુએ ભારે તેરમાં આવી ગયા હતા, પાતે પાપમાં રક્ત થઈ ગયા હતા, વિષયાસક્ત અને હિંસા મેાહમાં ચકચૂર થઈ ગયા હતા. આથી ચિત્તવિક્ષેપ મંડપ આપ્યા બરાબર બંધાઈ ગયા હતા. પાપ વધતાં એ હેરાન થયા અને પાપીપંજરમાં જવા યેાગ્ય થયા. ચક્રવતીની બાહ્ય સ્વારી એ એને વધસ્થાનકે લઈ જનારી સ્વારી જ હતી. એવા સ્વરૂપે પેાતે ચિત્તરમ ઉદ્યાન નજીક આવ્યા. આચાયૅ વાત કરી તે સાંભળી, મહાભદ્રા તેની પાસે ગઇ, એણે વાત કરી એટલે પેાતાને નરકગામી સમજી એ તુરત ચેતી ગયા. મહાભદ્રાને જાતિસ્મરણ જ્ઞાન થયું, ટુંકમાં એણે ચક્રવર્તીને બધી વાત કરી દીધી, ચક્રીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું અને પે।તે પુંડરીકને વસ્તુજ્ઞાન આપવા ચારસ્વરૂપ ધારણ કર્યું હતું-આ પ્રમાણે અનુસુંદરે ખુલાસા કર્યો. આ સર્વ વાર્તા અનુસુંદરે ત્રણ પહેારમાં પૂરી કરી અને પેતે મૌન રહ્યા. આ આખી વાર્તા અગૃહીતસંકેતા (સુલલિતા ), પ્રજ્ઞાવિશાળા ( મહાભદ્રા ), ભવ્ય પુરૂષ-સુમતિ(પુંડરીક ) સાંભળે તેમ સદાગમ ( સમંતભદ્ર) સમક્ષ સંસારીજીને (અનુસુંદરે) કહી સંભળાવી. પૃષ્ઠ. ૧૯૮૯-૨૦૦૪. પ્રસ્તાવ ૮-વિભાગ ૩ જો. મુખ્ય પાત્રાની સંપૂર્ણ પ્રગતિ (પ્ર. ૧૬-૨૨). પ્રકરણ ૧૬ સું-અનુસુંદર (ચક્રવર્તી-ચાર)નું ઉત્થાન. સુલલિતા વાર્તાનું રહસ્ય તે। સમજી નહિ પણ એને સંસારીજીવના આખા ચરિત્રમાં રસ ખૂબ પડચો. પુંડરીક જે ચૂપ હને તેણે ચક્રીને પૂછ્યું કે અત્યારે ચિત્તવૃત્તિમાં શું વર્તે છે એટલે ત્યાં ચારિત્રરાજને વિજય અને ચાતરમ્ મેાહાયની હાર કેમ થતી જાય છે એ એણે બતાવ્યું, અને પેાતાના દીક્ષા લેવાના ભાવ ચક્રીએ વ્યક્ત કર્યાં. એ વાત જણાવતાં ચક્રવર્તીએ પેાતાનું ચાર રૂપ ફેરવવા માંડયું અને અસલ સ્વરૂપે આવી ગયા. તે વખતે એના સેનાપતિ વિગેરે આવી પહોંચ્યા, પણ ચઢ્ઢીને તેા હવે એ સર્વ ત્યાજ્ય થઇ પડયું. એણે એ જ વખતે પેાતાના પુત્ર પુરંદરને રાજા તરીકે જાહેર કર્યો. તે વખતને યોગ્ય ધર્મ ક્રિયા કરવામાં આવી. શેખપુરના શ્રીગર્ભ રાજા ત્યાં તે વખતે અંત:પુર અને પરિવાર સહિત આવી પહોંચ્યા. પૃષ્ઠ. ૨૦૦૪-૨૦૦૮, પ્રકરણ ૧૭ મું-સુલલિતાને પ્રતિષેધ, અનુસુંદર ચક્રવર્તી મેાટી રાજ્ય ઋદ્ધિ છે।ડી દીક્ષા લેવા તૈયાર થયા એથી સુલલિતાને બહુ નવાઈ લાગી. અનુસુંદર ચક્રવર્તી એ તેને ઉદ્દેશીને તેના પૂરતા ભવપ્રપંચ ફરીવાર કહી સંભળાવ્યે; અસંખ્યવહાર નગરથી માડીને એને કેટલી વિડંબનાઓ થઇ હતી તે ક્રી યાદ કરી Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૮] તૃતીય વિભાગ-કથાસાર, ગયા અને છતાં એ સમજી નહિ તેથી તેને અગૃહીતસંકેતા કહી. વળી અધમ આલિશની નીચતા યાદ આપી, મનીષીનાં વચને સ્મરણમાં આણ્યાં અને વિમળ અકલંકની વાતા તાછ કરી. છેવટે કહ્યું કે તું પેાતે જ મદનમંજરી. નિર્મળાચાર્યે કહેલા આખા સંસારપ્રપંચ યાદ આપ્યા. સંસારનાટકનાં વિવિધ રૂપા સંભાર્યા અને પછી વૈરાગ્ય ન થાય તા ભારે નવાઇની વાત એમ પણ ખેાલી ગયા. છેવટે ખરાખર વિચાર કરવા અને મેહમાં ન પડવા એને આગ્રહ કર્યો. પુંડરીક આ સર્વ વાત સાંભળી રહ્યો હતા. એને મૂર્છા આવી ગઇ. પછી એણે જણાવ્યું કે કુલંધર પેતે જ હતા એ વાત હવે તેના સ્મરણમાં આવી ગઇ છે . ભવપ્રપંચ વિચારતાં એની વૃત્તિ પણ દીક્ષા લેવાની થઇ છે અને તે માટે તેણે પિતામાતાની રજા માગી. માતા રડવા લાગી, પણ પિતાએ તેને ઠેકાણે આણી અને શ્રીગર્ભ રાજા અને કમલિની રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા. ૩૭ આમ બાજુમાં બેસી વાત સાંભળનાર પુંડરીક વૈરાગ્યરંગે રંગાણા અને પેાતે તે। એવીને એવી જ રહી એ વિચારથી સુલલિતાને શાક થયેા. એ આટલી પછાત કેમ છે એને ખુલાસા કરતાં અનુસુંદરે જણાવ્યું કે મદનમંજરીના ભવમાં દીક્ષા લીધા પછી તે પ્રમાદમાં પડી ગઇ હતી, કાંઇક ઊંધ ઉપર રાગ થયા હતા અને અભ્યાસ ઉપર અરૂચિ થઇ હતી. આ કારણ જાણ્યા છતાં પણ અસર ન થઇ એટલે સદાગમનું શરણ લેવા તેને કહ્યું. સદાગમ તરફના ભક્તિભાવથી એનામાં સંવેગ અગ્નિ જાગ્યા, કર્મનું જાળું તૂટયું અને સર્વ ભાવે! એણે નજરે જોયા. અહીં સદાગમની ભક્તિનાં શુભ ફળેા ઉપર અનુસુંદર વિવેચન કર્યુ અને ગુરૂની નિમિત્તકારણતા બતાવી. સુલલિતાને દીક્ષા લેવાના ભાવ થયા પણ માબાપની રજા વગર દીક્ષા ન લેવાના નિર્ણય અગાઉ કર્યો હતા તે જણાવ્યો. પૃષ્ઠ. ૨૦૦૮-૨૦૨૨. પ્રકરણ ૧૮ મું-સાતની દીક્ષા, અનુસુંદરની પ્રગતિ. આ વાત ચાલતી હતી ત્યાં સુલલિતાના પિતા મગધસેન અને માતા સુમંગળા આવી પહોંચ્યા. દીકરી સુલલિતાને બન્નેએ સમાચાર પુછ્યા અને ચક્રી અનુસુંદરને નમન કર્યું. દીકરીએ દીક્ષા લેવાની રજા માગી. રાજા રાણીના ભાવ પણ વધ્યા. પેાતે પણ દીક્ષા લેવા ઉજમાળ થયા. મગધસેન રાજાએ રનપુરનું રાજ્ય પુરંદર (અનુસુંદરના પુત્ર )ને આપ્યું. અનુસુંદર ચક્રી, શ્રીગર્ભ, કમલિની અને પુંડરીક તથા મગધસેન સુમંગળા અને સુલલિતા એ સાતેએ તે વખતે દીક્ષા લીધી. તે જ રાત્રે અનુસુંદર ધ્યાનારૂઢ થયા અને કાળ કરી સર્વાર્થસિદ્ધે દેવ થયા, તેમના મૃત દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પેાતાના ઉપકારી અનુસુંદરના દેહવિલયથી સુલલિતાને ધણા ખેદ થયેા. સમંતભદ્રસૂરિએ એને શેાક દૂર કર્યો અને મરણ ભય ન રાખવા પર તાત્ત્વિક વિવેચન કર્યું. વળી કહ્યું કે દેવ તરીકેનું આયુષ્ય પુરૂં કરી અનુસુંદરી અમૃતસાર થઇ ધર્મારાધન કરરો, દીક્ષા લઇ એ ક્ષાંતિ આદિને બહાર પાડશે, ધૃતિ વિગેરેને ખરાખર પરણશે, છેવટે ક્ષપકશ્રેણી માંડી ધાતીકર્મને ક્ષય કરી સમુદ્ધાત કરી રોલેશીકરણ કરી અધાતી કર્મોને કાપી મેાક્ષ જશે, અનંત જ્ઞાનદર્શનમય થશે અને Page #40 -------------------------------------------------------------------------- ________________ [ પ્રસ્તાવ ૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. મેહરાયના કુટુંબથી તદ્દન મુક્ત થશે, ભવિતવ્યતાને છોડી દેશે અને નિરંતર આનંદમાં મગ્ન થશે. પૃ8, ૨૦૨૩-૨૦૩૩. પ્રકરણ ૧૯ મું-આગમને સાર. સંગ રંગમાં રંગાયેલી સલલિતાએ ત્યાર પછી આકરાં તપ આદર્યો. કનકાવળિ, મુક્તાવાળ, સિવિક્રિડિત તપે, ભદ્રા વિગેરે પડિમાઓ, વર્ધમાન આયંબિલ તપ અને બીજા અનેક તપ કરી એણે કર્મોને બાળ્યાં. પુંડરીક ગીતાર્થ થયા. સમંતભદ્રને એણે એક વખત દ્વાદશાંગી આગમને સાર શું છે તે પૂછવું. આચાર્યે કહ્યું કે સારમાં દયાનયોગ છે, તેને માટે મન:પ્રસાદ સાધવો જોઈએ અને તે માટે અહિંસાદિ અનુષ્ઠાને ઠરાવેલાં છે. એટલે અનુછાને એ ધ્યાનનાં અંગ છે વળી પુંડરીકે કહ્યું કે “અગાઉ હું ઘણને મોક્ષને આપે તેવા તત્ત્વસંબંધી પૃચ્છા કરતો હતો તેના જવાબમાં તે કોઈ બુદ્ધિને લેપ ન કરવાનું કહેતા, કઈ મહેશ્વર સ્મરણની વાત કરતા, કઈ વિષ્ણુસ્મરણની ભલામણ કરતા, કોઇ નાડિને સાધન કહેતા, કોઈ બિદની ઘટના કહેતા વિગેરે વિગેરે અનેક સાધન બતાવતાં, તો મહાત્મા! આપે દયાનયોગને દ્વાદશાંગીના સાર તરીકે ગણાવ્યો અને બીજા પણ તેને મળતીજ વાતો કરે છે. ત્યારે પછી એમાં વાંધો છે ? તફાવત કયાં પડવો ?” આચાર્યું કહ્યું એના ખુલાસા માટે એક વાર્તા કહું તે સાંભળ. પૃષ્ઠ. ૨૦૩૪-૨૦૪૨. પ્રકરણ ૨૦ મું-વૈદ્ય કથાનક-ઉપનય. આચાર્યો વાર્તા કહી. એક નગરમાં એક સાચે વૈદ્ય હતો. એને દિવ્ય જ્ઞાન હતું. એણે સંહિતાઓ બનાવી હતી. નિપુણ્યક લોકો એની વાત માનતા નહિ. એ વૈદ્ય વ્યાખ્યાન આપતો. એને ઉપકૃતિ દ્વારા સાંભળી કેટલાક ધૂતારાઓ નવી સંહિતા બનાવવા લાગ્યા. કેટલાંક વચને તેમણે સાચાં વૈદ્યનાં લીધાં અને કેટલાંક પોતાનાં ઘુંસાડવ્યાં. આથી પેલા ઊંટ વૈદ્યો પણ મહાવૈધ તરીકે ઓળખાવા લાગ્યા. છેવટે સાચા ખોટામાં ઘણી ઇંચ ઊભી થઈ. ઊંટ વૈવો કોઈ વાર કોઈને સારા કરતાં તે તેટલા પૂરતું સાચા વૈદ્યની દવાનું અનુકરણ હતું. કેટલાક તો પોતાની બુદ્ધિ ઉપર જ ચાલ્યા અને સાચા - ઘની દવા લીધી જ નહિ. આવા ઘણું ફાંટાઓ ચાલ્યા. સંપૂર્ણ રેગનાશ તો સાચા વૈદ્યની શાળામાં જ રહ્યો, કારણ કે એને નિદાનનું પાકું ભાન હતું. ઉપનય. સાચા વૈદ્ય તે સર્વજ્ઞ પરમાત્મા. બીજી શાળાઓ તે સાંખ્યાદિ આરિતક શાળાઓ. રોગીઓ તે કર્મ રોગથી પીડાતા સંસારી છો. ચિકિત્સા કર્મરેગની. જૈન દર્શનની વ્યાપકતા એની ચોખવટમાં છે. (સમંતભદ્રાચાર્ય કહે છે) આગલા પ્રકરણના સવાલના જવાબમાં કહેવાનું કે સર્વ તીર્થોમાં અંશ સત્ય છે, કારણકે એ સર્વ સર્વજ્ઞ દર્શનનાં ઝરણાં છે. માત્ર વાત કરનારા ધ્યાન કરે તે કહેવા માત્ર છે. મળશુદ્ધિ આરંભાદિથી મૂકાયે જ થાય છે. ઉપાધિરહિત હોય તે ધ્યાન ગદ્વારા મેક્ષને સાધે છે. સાચા વૈદ્યને સંમત Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ ૮ ] તૃતીય વિભાગ-કથાસાર, ૩. દવા હાય તે ભલે ઉંટ વેચે આપેલી હેાય તેા પણ લાભ જરૂર કરે છે. જે અનુષ્ઠાના રાગદ્વેષ મેહ વ્યાધિને નાશ કરનાર છે તે ગમે તે તીર્થને નામે આવે પણ લાભ કરનારાં છે અને ચિત્તને મલીન કરનાર અનુષ્ઠાન અસંમત છે. વિકાસક્રમમાં બાહ્ય વેશને ખાસ સ્થાન નથી. ખરાબ વિચારકલ્લોલથી પાપબંધન થાય છે. પાય અને પુણ્યથી મધ્યસ્થ રહેવાની જરૂર છે. ઉદાસીનતાથી કર્મનિર્જરા થાય છે. ચિત્તના સંકલ્પનાળાના નિરોધ કરવાની જરૂર છે. માધ્યથથી મેાક્ષસાધન બને છે. ભિન્ન રૂચિ પ્રમાણે સાધનધર્મમાં ફેર પડે તેમાં વાંધે। નથી. જૈન યાગમાં વિશેષતા આ પ્રકારે છે તે લક્ષ્યમાં રાખવું-આ પ્રમાણે સમંતભદ્રે વાત કરી. પૃષ્ઠ. ૨૦૪૩-૨૦૧૩. પ્રકરણ ૨૧ મું-વ્યાપક જૈન દર્શન. જિજ્ઞાસુ પુંડરીકે વળી સવાલ કર્યો. સર્વ પાતપેાતાના દર્શનને વ્યાપક કહે છે. તેા આપ જૈનદર્શનને કયા મુદ્દાથી વ્યાપક કહેછે? આચાર્ચે જવાખમાં કહ્યું-એનાં ઘણાં કારણેા છે. એનાં દેવ વીતરાગ ગતદ્વેષ અને મેાહપર સામ્રાજ્ય મેળવનાર છે. એને દેવનાં નામના મેહુ નથી, દશ ગુણથી યુક્ત ધર્મ પણ એક જ છે. અને તે સ્વર્ગ અને મેક્ષને આપનાર છે. એને મેાક્ષમાર્ગ પણ એક જ છે અને તે નિરતિશય નિરંતર આનંદ આપનાર છે. આ પ્રમાણે અન્ય તીર્થીએ પેાતાના મતને વ્યાપક કહે તા ઝગડા નથી, કારણ કે એમાં ભેદબુદ્ધિને સ્થાન જ નથી જ્યાં આત્માનું અસ્તિત્વ સ્વીકારાતું હાય, આત્મા કર્મમળથી લિપ્ત હાય ત્યાં સંસાર છે, કર્મરહિત થયે એને મેક્ષ છે-એ વાત સ્વીકારે તે વ્યાપક દર્શન છે, પછી એનું નામ ગમે તે અપાય તેમાં વાંધે નથી. મેાહને વિનાશ કરવાનેા ઉદ્દેશ સર્વથી મુખ્ય હેવા જોઇએ. આ સર્વ ખુલાસા પુંડરીક મુનિએ સાંભળ્યા. પૃષ્ઠ. ૨૦૫૪-૨૦૬૩ પ્રકરણ ૨૨ મું-અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને સેક્ષ, જૈન દર્શનની વિશાળતા જાણ્યા પછી પુંડરીકને અભ્યાસ કરવા તીવ્ર ઇચ્છા થઇ. સમંતભદ્રાચાર્યે આગમની કુંચીએ પુંડરીક મુનિને બતાવી, પછી પુંડરીક મુનિને યોગ્ય વિધિપૂર્વક આચાર્યપદે સ્થાપ્યા અને તેમના સંબંધમાં આઠ દિવસને મ હાત્સવ થયા. સમંતભદ્રને મેક્ષ થયા. પુંડરીક આચાર્યે દાનાદિ ધર્મ પાળી અનેક ઉપકાર કર્યા. ધનેશ્વર નામના શિષ્યની આચાર્યપદે સ્થાપના કરી, તે પ્રસંગે બહુ સુંદર અનુજ્ઞા કરી અને શિષ્યવર્ગને તેમની આજ્ઞા માનવા યાગ્ય ઉપદેશ આપ્યા. પુંડરીક પ્રણિધાન. પુંડરીકે બહુ સુંદર પ્રણિધાન કર્યું જે ખાસ મનન કરવા યેાગ્ય છે. છેવટે પાપે પગમ અણુરાણ કર્યું, અનેક ઉપસર્ગો સહન કર્યો અને શુક્લ ધ્યાન આદરી ક્ષેપક શ્રેણિએ ચઢતાં કેવળજ્ઞાન ઉત્પન્ન કરી છેવટે સમુદ્ઘાત કરી યોગના નિરોધ કરી રશૈલેશીકરણ આદરી પરમ પદ પ્રાપ્ત કર્યું. મહાભદ્રાને મેાક્ષ થયા. આખરે સુલલિતાના પણ મેાક્ષ થયા. શ્રીગર્ભ વિગેરે રાજા અને અન્ય ભાવિકાની સારી ગતિ થઇ. પૃષ્ઠ. ૨૦૬૩-૨૦૭૨ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પ્રકરણ ૨૩ મું-તેટલા માટે. આ ચરિત્ર ગ્રંથર્ના કહે છે કે મેં કહ્યું અને તમે સાંભળ્યું. તમારે એ તરફ બેદરકારી કરવા જેવું એ નથી. સુમતિ એ લધુ. કમ દવનું દૃષ્ટાંત છે. મહાભદ્રા એ વિશાળ બુદ્ધિવાળા પુરૂષનું દષ્ટાંત છે અને સુલલિતા એ કષ્ટસાધ્ય જીવનું દૃષ્ટાંત છે. કલ્યાણમિત્રને યોગ સંપત્તિ અપાવનાર છે સંસારીજીવનું ચરિત્ર ધણાખરા જીવને બંધબેસતું આવે તેવું છે. સંસારને આખે વિરતાર નાટક જેવો છે. એનું સત્ય સ્વરૂપ સમજી બરાબર વિચારવા યોગ્ય છે. આ જીવ સંસારમાં રખડતે બંધ થઈ પરમાત્મા કેવી રીતે થાય તે આખો વિસ્તાર ખાસ સમજવા યોગ્ય છે. ભવ્ય પ્રાણીઓનું કર્તવ્ય આ ચરિત્ર વાંચીને શું છે તે પર ઉલ્લેખ, આખા ગ્રન્થને સંક્ષિપ્ત ભાવાર્થ એ છે કે શમસુખ મેળવવા થાય છે તે મેળવવું, દુષ્ટ કમથી ચેતતા રહેવું અને સદાગમને પરિચય કરવો. ભવ્યમાં ઓછા વધતાપણું જરૂર હોય છે પણ જીવનનું કર્તવ્ય માલવિશેધનમાં છે તે યાદ રાખવું. પ્રસ્તાવને ઉપસહાર. પૃષ્ઠ. ૨૦૭૩૨૦૮૨. ચન્થકર્તાની પ્રશસ્તિ, શિષ્ય પરંપરા. ગ્રંથકર્તાનો સમય. શ્રી હરિભદ્ર રસૂરિ મહારાજ અને સિદ્ધાર્થ-વિગેરે ઉપયોગી હકીકત. પૃષ્ઠ. ૨૦૮૩-૨૦૮૭, Page #43 -------------------------------------------------------------------------- ________________ જગતમાં પ્રાણીઓનું આયુષ્ય પવનથી ચંચળ થયેલા જળના તરંગ જેવું, સંપત્તિ વિપત્તિ સાથે મળેલી, ઇંદ્રિયના સઘળા વિષયો સંધ્યાના રંગ જેવા ચપળ અને મિત્ર સ્ત્રી સ્વજનાદિકના સંગમનું સુખ સ્વપ્ર કે ઇંદ્રજાળ જેવું અસ્થિર જણાય છે. તો પછી આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે સજ્જન પુરૂષોને આનંદના સાધનરૂપ થાય? વિનયવિજય ઉપાધ્યાય, શાંત સુધારસ धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागास्त्रैलोक्ये गंधनागाः सहजस मुदितज्ञातजाग्रदुद्विरागाः । अध्यारुह्यात्मशुद्ध्या सकलशशीकलानिर्मलध्यानधारामारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशातोपार्जिता हन्त्य लक्ष्मीम् ॥ પકશ્રેણી વડે જેમણે કર્મશત્રુઓને ક્ષીણ કરી નાખ્યા છે, સહજ સદેાદિત જ્ઞાન વડે જાગૃત વૈરાગ્યવંત હોવાથી ત્રણ લોકમાં ગંધહસ્તી સમાન શ્રીવીતરાગ પરમાત્મા કે જેઓ આત્મશુદ્ધિથી સંપૂર્ણ ચંદ્રકળાની જેવા નિર્મળ ધ્યાન ધારાની ઉપર આરૂઢ થઇને પૂર્વકૃત સેંકડો સુકૃત વડે ઉપાર્જન કરેલી તીર્થંકર પદવીને પામી મોક્ષની સમીપ જઈ રહ્યા છે તેમને ધન્ય છે! आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः, सर्वेपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसङ्गमसुखं स्वप्मेन्द्रजालोपमं तत्किं वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥ ૬ સદર, પ્રમાદ ભાવના. भईन्तोऽपि प्राज्यशक्तिस्पृशः किं, धर्मोद्योगं कारयेयुः प्रसह्य । दधुः शुद्धं किं तु धर्मोपदेशं, यत्कुर्वाणा दुस्तरं निस्तरन्ति ॥ પ્રભુળ શક્તિવાળા અરિહંત ભગવાન પણ શું અળાત્કારે ધર્મ ઉદ્યમ કરાવે છે? તેઓ તો શુદ્ધ નિર્દોષ ધર્મનો ઉપદેશ આપે છે. તે પ્રમાણે જે ભવ્ય જનો વર્તે છે તે સંસાર સમુદ્ર તરી જાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ સંજ્ઞા. ૧ ધનરોબર-સાગર મંત્રી. ૨ ધનની શેાધમાં. ૩ હરિકુમાર વિનેદ. ... પ્રસ્તાવ છ્યો. પૃષ્ઠ. . પ્રકરશુ. ૧૪૬૫ ૧ કપુરૂષ થાન ૧૪૭૩ ૧૪૮૬ ૪ મન્મથ ાકુળતા-આયુર્વેદ. ૧૫૦૭ ૫ નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી અનુક્રમણિકા. ૧૫૧૭ ૧૫૨૭ સંધ. ૬ મૈથુન યોવન મૈત્રી. છ ભરદયથી રાજ્યસિંહાસને. ૧૫૬૫ ૮ ધનશેખરની નિષ્ફળતા, ૯ ઉત્તમરારિ. ૧૫૪૫ ૧૫૫૩ ... ... .... ... ૧ ઘનવાહન અને અક ૨ લેડરમાં આગ (પ્રથમ મુનિવૈરાગ્યપ્રસંગ ). ૧૬૫૭ ૩ દારૂનું પીઠું. (દ્વિતીય,,,,) ૧૬૬૫ ૪ અરઘટ્ટ ઘટ્ટીયંત્ર. (તૃતીય,,) ૧૬૮૧ ૫ પાંચ કુટુંબીઓને ભાજન, (ચતુર્થ,,,,) વ્યાપારી ( પંચમ ર ,,) ૬ ચાર કથાનક " ૭ સદર ચાલુ. ૧૭૧૪ *** ૮ સંસારબનર. (૧૪ ,, ૰) ૧૭૩૪ ,,) ... ... ... ૧૬૪૫ ૧૮૭ સંજ્ઞા. . ... ૧૫૫૭ ૧૧ (૧) નિકૃષ્ટ રાજ્ય.... *** ૧૫૬૮ ૧૨ (૨) અધમરાજ્ય-યૅાગિની દૃષ્ટિદેવી. ૧૩ (૩) (૪) વિમધ્યમ મધ્યમ રાજ્ય. ... ... ... ... ... ૧૪ (૫) ઉત્તમ રાજ્ય. ૧૫ (૬) વરિશ રાજ્યે. ... ૧૬ હિર અને ધનશેખર. ... ... પ્રસ્તાવ સાતમા. ૯ સદર ચાલુ. .. ૧૦ સદાગમસાન્નિધ્ય, અકલંકદીક્ષા.૧૭૬૧ ૧૧ મહામેાહ અને મહાપતિ. કા ૧૨ શ્રુતિ. કાવિદ્ અને બાલિશ, ૧૭૭૭ ૧૩ રોક અને દ્રાચાર ૧૭૮૬ ૧૪ મહાપરિગ્રહ.. ૧૫ મહામેાહનું મહાન્ આક્રમણ. ૧૮૦૧ ૧૦૦૦ : ૧૬ રખડપાટા. છ પ્રગતિને મા ઉપસંહાર. ખુલાસાઓ ૧૭૯૧ ૧૬ ... *** ... ... ... ... ... ... ૧૫૭૭ ... ૧૫૮૬ ૧૫૯૪ ૧૬૧૩ ૧૬૨૯ ૧૭૪૮ t ૪૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પ્રસ્તાવ આઠમે, પ્રકરણ, સંજ્ઞા. પૃષ્ઠ. | પ્રકરણ. સંજ્ઞા. પૂછ. (૧) ચરિત્ર. ૧૫ ચક્રવર્તી–ચેર. • • ૧૯૮૯ ૧ ગુણધારણ કુમાર. . . ૧૮૫૪ (૩) મુખ્ય પાત્ર પ્રગતિ. ૨ મદનમંજરી. . . ૧૮૬૧ ૩ લગ્ન અને આનંદ. .. • ૧૮૭૪ ! ૧૬ અનુસુંદર (ચક્રવર્તી–ચાર) ૪ કંદમુનિ રાજ્યપ્રાપ્તિ-ગૃહિધર્મ. ૧૮૮૪ ઉત્થાન. ... ... ... ૨૦૦૫ ૫ નિર્મળાચાર્ય સ્વપ્રવિચાર ... ૧૮૯૫ ૧૭ સુલલિતાને પ્રતિબોધ. . ૨૦૦૮ ૬ કાર્યસાધક કારણસમાજ. ૧૯૦૪ ૧૮ સાતની દીક્ષા. અનુસુંદરની ૭ સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૯૧૬ પ્રગતિ. ... .. ... ૨૦૨૩ ૮ ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે ૧૯ આગમને સાર. ... ... ૨૦૩૪ લગ્ન .. .. . ., ૧૯૩૩ ૨૦ વૈદ્ય કથાનક-ઉપનય.... ૨૦૪૩ ૯ નવ કન્યા સાથે લગ્ન. હથાન | ૨૧ વ્યાપક જન દર્શન, ... ૨૦૫૪ પ્રગતિ. ... ... ... ૧૯૪૦ - ૨૨ અનુસુંદર પુંડરીક મહાભદ્રા ૧૦ ગૌરવથી અધ:પાત. ... ૧૯૫૬ : સુલલિતાને મેલ. ... ૨૦૬૩ ૧૧ રખડપટે. ... ... ... ૧૯૬૪ (૨) સંમિલન. ! (૪) રહસ્ય-પ્રશસ્તિ. ૧૨ અનુસુંદર. ... ... .. ૧૯૯૨ ૨૩ તેટલા માટે.... ... ... ૨૦૭૩ ૧૩ સુલલિતા અને મહાભકા. ૧૯૭૯ ઉપસંહાર. . . . ૨૦૮૧ ૧૪ પુંડરીક અને સામંતભદ્ર. .... ૧૯૮૩ પ્રશસ્તિ . .. ... .. ૨૦૮૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ senseRSERSE ARARARAANARANASAN અબ મેં સાચા સાહિબ પાયા, યાંકી સેવા કરત હું યાકા; મુજ મન પ્રેમ સાહાયા, અખમેં સાચા સાહિબ પાયા. ૧ અખમેં, ૩ વાકું એરન હાવે અપના, જો દીજે ઘર માા; સંપત્તિ અપની ક્ષીણમેં દેવે, વય તેા દીલમેં ધ્યાયેા. અખમેં. ૨ એરનકી જન કરતહે ચાકરી, દૂર દેશ પાઉ ઘાસે; અંતરજામી ધ્યાને દીસે, વય તેા અપને પાસે આર કમહું કોઈ કારણ કાપ્યા, મહેાત ઉપાય ન તુસે; ચિદાનંદર્ભે મગન રહેતું હૈં, વે તેા કબહુ ન રૂસે, અમરેં, ૪ એરનકી ચિતા ચિત્ત ન મિટે, સમ દિન ધંધે જાવે; થીરતા સુખ પુરણ ગુણ ખેલે, વય તેા અપને ભાવે, અખમ, ૫ પરાધીન હે ભેગ આરકા, યાતે હેાત વિજોગી; સદા સિદ્ધ સમસુખ વિલાસી, વયતા નિજગુણ ભાગી, અખમેં, ૬ જ્યું જાના ત્યું જગ જન જાણેા, મેં તેા સેવક ઉનકે, પક્ષપાત તે। પરશું હાવે, રાગ ધરત હું ગુનકા. ભાવ એકહી સમ જ્ઞાનીકેા, મુરખ ભેદ ન ભાવે; અપના સાહિમ જો પિછાને, સે। જસલીલા પાવે, અમનેં, ૮ અખમેં. ૭ શ્રીમદ્દશાવિજય ઉપાધ્યાય. Æહત BASBASISBANENSBASERSER Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાિંત ભવપ્રપંચા થા. છઠ્ઠો પ્રસ્તાવ. અવતરણ. Page #48 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા પ્રસ્તાવના પાત્રો વિગેરે. સામાન્ય પાત્રો. સ્થળાદિ. આનંદપુર. (બહિરંગ) કમલસુંદરી. અગત્યના પાત્રો. કેસરિ. આનંદપુરનો રાજ. જયસુંદરી. કેસરિરાજાની રાણી. હરિશેખર. આનંદપુર વાસ્તવ્ય. વણિક. કથાના ચકનો પિતા. બંધુમતી. હરિશેખરની પતી. કથાનાયકની માતા. ધનશેખર. કથાનાયક. સંસારીજીવ. હરિશેખરનો હરિકુમારની માતા. કેસરિરાજાની મૃત રાણી. ૧૪૬૨ (અંતરંગ) પુ દય. સાગર, ધનશેખરનો અંતરંગ મિત્ર. (પુણ્ય). ધનશેખરને બીજો અંતર મિત્ર. (લાભ). જયપુર. (બહિરંગ) બકુલ. ભગિની. કમલિની. જયપુર નગરને શેઠ. બકુલશેઠની પતી. બકુલશેઠની પુત્રી. કથાનાયક બનશેખરની ૫તી. Page #49 -------------------------------------------------------------------------- ________________ રતકીય. (બહિ.) હરિકુમાર, નીલકં. (અંતરંગ) શુભ્રચિત્તનગર. (અંતરંગ) મનુજગતિ. (અંતરંગ) શિખરણી. મયુરમંજરી. | ચૌવન. મૈથુન. સદાશય. વરેણ્યતા. બ્રહ્મરતિ. મુક્તતા. કર્મપરિણામ. ફાલપરિણતિ. ધરણ. આનંદપુરના કેસિરરાજાને પુત્ર. કમલસુંદરીથી જંગલમાં જન્મેલ, રતદ્વીપને રાજા. હિરકુમારના મામે।. વસુમતી. અંધેલા. નીલકંઠરાજાની રાણી. નીલકંઠરાજાની પુત્રી. હરિકુમારની પત્ની (દેવી કાલપરિણતિના અનુચરા. ધનરોખરના મિત્રા. શુભ્રચિત્તને રાજા. સદાશયની રાણી. સદાશયની દીકરી. મૈથુનની વૈરિણી. સદાશયની દીકરી. સાગરની વૈરિણી. મનુષ્યગતિને રાા (બીજો પ્રસ્તાવ) નિીજ પણ જગત્પિતા. કર્મપરિણામની રાણી (,,) સમય. લલિત. પાશેખર. વિલાસ. વિભ્રમ. પેાલ. સુબુદ્ધિ દમનક. સાર્યવાહ. વસુમતીને હરકુમારસાથે રતદ્વીપે લાવનાર. કમળસુંદરીની વિશ્વાસુ દાસી. હિરકુમારની ધાત્રી. હિરકુમારને સંબંધ જોડી આપનાર. પટ બતાવનાર. તાપસી - હરિકુમારના અંતરંગ મિત્રે. નીલકંઠરાાનેા મંત્રી. સુબુદ્ધિમંત્રીના દાસ. હિરકુમારને ચેતાવનાર. ૧૪૬૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ (અંતરંગ) ઔદાસિન્ય. અધ્યવસાય. ધારણા. ધર્મધ્યાન. સમીજયાગ. શુકલધ્યાન. શૈલેશો. નિવૃતિ. સમતા. *li @ 1PelaJbક્ સિદ્દાન્ત. અપ્રબુદ્ધ. (નિકૃષ્ટ. અધમ. વિમધ્યમ. મધ્યમ. ઉત્તમ. વરિષ્ઠ. પરમ પુરૂષ. સિદ્ધાન્તના શિષ્ય. મહામેાહુ, ચારે પુરુષાર્થહીન. અધમાધમપુત્ર અર્થકામાસક્ત. અધમ પુત્ર. સંસાર અને ધર્મ સાચવનાર. વિષયાભિલાષ. મેક્ષાથી, સમન્તુ પણ છેડનાર નહિ. ચારિત્રરાજ, મેહુને હણનારા. સ્વરાજ્યાસસ્વયંજ્ઞાની. તીર્થંકર, ગાસન પ્રવર્તક સદ્ધેધમંત્રી. રાજ્યમાર્ગ. ચિત્તવૃત્તિથી નિવૃતિ સુધી દૃષ્ટિ. સીધેા માર્ગ. ચિત્તવૃત્તિ અટવીમાં આવેલ મહાહદ. સદર અટવીમાં મહાનદી. સીધી નાની કેડી. કેડીમાંથી મેાટા રસ્તા. સીધી નાની કેડી, મહામાર્ગ. અંતીમ ઔદાસિન્ય માર્ગને અંતે આવેલી મ હાનગરી. યોગનલિકા, અભ્યાસ. વેરાગ્ય. વિતર્ક. +380 અપ્રબુદ્ધ શિષ્ય. ખારા નેકર ચતુર્થ પ્રસ્તાવના જાણીતા પાત્રા. વિષયાભિલાષ મંત્રીની દીકરી. ઉત્તમક઼મારના ખાસ અનુચર. ચારિત્રરાજે મેકલેલ અનુચર. · મૈત્રી. મુદિતા. કરૂણા. ઉપેક્ષા. યેાગિની. દેવી. " " " શાર્દૂલ, હરિકુમારનેા મિત્ર. ૧૪; & Page #51 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः શ્રી ઉષાંત ભવપ્રપંચા કથા. વિભાગ ૩ જો. - પ્રસ્તાવ છો. અવતરણ. મૈથુન, લાભ, ચક્ષુરિંદ્રિય, પ્રકરણ ૧ લું. ધનશેખર-સાગર મૈત્રી. આ મનુષ્યલાકમાં એક આનંદ નામનું અહિરંગ પ્રદેશમાં મેટું નગર હતું; તે હમેશાં આનંદનું સ્થાન હતું; દાષા તે તેનાથી દૂર જ ગયેલા હતા. તે આનંદ નામને સાર્થક કરનારા નગરમાં રહેનારા મનુષ્યા અનેક પ્રકારના વિલાસ, ઉલ્લાસ અને લાવણ્ય ( ખુબસુરતી )ની લીલાથી દેવતાઓ સાથે સ્પર્ધા કરનારા હતા અને માત્ર તેની આંખમાં પલકારા થતા હતા તેથી જ તે દેવાથી જૂદા પડી શકતા હતા,' બાકી આનંદવિલાસ અને સર્વ બાહ્ય નજરે જાણે તે દેવનું સુખ ભાગવતા હોય તેવા જ જણાતા હતા. તે મારે છે. બાહ્ય નજરે ૧ દેવતાની આંખા પલકારા મારતી નથી, મનુષ્યની દેવતાથી મનુષ્ય આંખના પલકારાથી જૂદા પડે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ નગરની સ્ત્રીઓ પિતાની તરફ પુરૂનું આકર્ષણ કરી રહી હતી અને છતાં પોતે આંખનો પલકારે પણ મારતી ન હોવાથી દેવીઓને આકાર ધારણ રહી હતી. જોકેનો પોશાક ચિત્રવિચિત્ર પ્રકારનાં કિરણવાળાં રોનાં આભૂષણેના હાલવાથી એ સુંદર લાગતો હતો કે જાણે તે ઇદ્રધનુષ્યના દંડના એક ભાગથી શોભતું આકાશજ હોય નહિ એમ લાગતું. મતલબ કે નગરના લેકે સુખી હતા, સ્ત્રીઓ અત્યંત રૂપાળી હતી અને તેમની સુખી સ્થિતિ તેમના સારભૂત રત વિગેરે દ્રવ્યો ઉપરથી પણ સ્પષ્ટ જણાઈ આવતી હતી. આનંદનગરે હરિશેખરશેઠ, ગુણવાન બંધુમતી ભાર્યા, ઘનશેખરને જન્મ-વૌવન, એ આનંદનગરમાં કેસરિ નામનો મહારાજા રાજ્ય કરતો હતો; શત્રુઓનાં જબરજસ્ત હાથીઓનાં કુંભસ્થળે ભેદી નાખવાનાં અનેક ઉત્સાહપૂર્વકનાં સાહસે તેણે કરેલાં હતાં અને દુનિયાને મોટે ભાગ જીતીને તેણે પોતાના હાથ નીચે આણી દીધેલ હતો. આ રાજાની પ્રખ્યાતિ લોકમાં બહુ સારી થયેલી હતી. એ કેસરિ રાજાને કમળપત્ર જેવાં નેત્રોવાળી અતિ સુંદર રૂપાળી અને પતિપરાયણ એક જયસુંદરી નામની મહારાણી હતી. અનેક સુંદરીઓના સમૂહ વચ્ચે એ રાજરમણીએ રૂપ હાવભાવ અને વાત્સલ્યાદિ બાહ્ય અંત૨ ગુણેમાં જયપતાકા મેળવી હતી અને સર્વ બાબતમાં પિતે સર્વ સુંદરીઓથી શ્રેષ્ઠ છે એમ સ્પષ્ટ રીતે સિદ્ધ કરી બતાવ્યું હતું. એ નગરમાં એક હરિશેખર નામનો વણિક વસતો હતો. તે ધનવાન હતા, આખા નગરને આધાર હતો અને રાજા કેસરિને પણ ઘણે માનીત અને વલ્લભ હતો. પિતાના દાનગુણુથી લેકરૂપ અનાજમાં એ હરિશેખર વરસાદના જેવું કામ કરતા હતા, મતલબ વરસાદ જેમ વરસીને દાણાને ઘણું વધારી મૂકે છે તેમ તે અથએને દાનથી નવાજી દેતો હતો અને પિતાના મિત્રરૂપ કમળવનમાં તેણે સૂર્ય જેવું કામ કર્યું હતું એટલે સૂર્ય જેમ કમળવનને નવપલ્લવ ૧ પલકારે એટલે (૧) નિમેષ અને (૨) કટાક્ષ. એ બે શ્લેષમાં અર્થ સમજ. ૨ અંબર શબ્દ અહીં મૂળમાં વાપર્યો છે તે શ્લેષ છે; (૧) આકાશ અને (૨) પોશાક, Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] ધનશેખર-સાગર મૈત્રી. ૧૪૬૭ કરે તેમ એ હરિશેખરે મિત્રમંડળને પોતાના ઉત્તમ ગુણોથી આનંદયુક્ત કરી દીધું હતું, મતલબ કે એ શેઠ જેવા ધનવાન એવા જ ગુણવાનું પણ હતા. એ હરિશેખરને અત્યંત વહાલી બંધુમતી નામની સ્ત્રી હતી; આર્યકુળમાં ઉત્પન્ન થયેલી એ લલના લાવણ્યરૂપ અમૃતને તે જાણે કુંડ જ હતી, જાતે પરમ પવિત્ર હતી અને હરિશેખરના હૃદયમાં વસેલી પ્રેમમૂર્તિ હતી. એ બંધુમતી જાણે રૂપનું પણ રૂપ હોય નહિ તેવી લાગતી હતી, લક્ષ્મીદેવીનું જાણે દર્શન કરાવતી હોય તેવી જણાતી હતી, ઉત્તમ શીલવ્રત અને ચારિત્રનું તે જાણે આવાસ જ હોય તેવી પવિત્ર હતી અને પતિભક્તિનું સાક્ષાત મંદિર હોય તેવી માલૂમ પડતી હતી. અહો અગૃહીતસંકેત ! મને હવે મારી સ્ત્રી ભવિતવ્યતાઓ એક નવીન ગોળી આપી તે લઈને હું આ બંધુમતીની કુખમાં દાખલ થયો. મારી તે માતાની કુક્ષીરૂપ યંત્રમાં અનેક પ્રકારે પીલાયા પછી આખરે જ્યારે મારો ત્યાં રહેવાનો સમય પૂરે થયે ત્યારે જેમ નારકીમાંથી નારકીના જીવ બહાર નીકળે તેમ હું મારી માતાની કુખમાંથી બહાર નીકળે અને હું બહાર આવ્યું ત્યારે મારી સાથે મારા બે મિત્રો પણ આવ્યા, મને બહાર આવેલ જેમાં પુત્રજન્મથી બંધુમતી ઘણી રાજી થઈ, હરિશેખરને પણ આનંદ થયો અને તેઓએ પુત્રજન્મનો મહોત્સવ કર્યો, લેકેને અને સંબંધીઓને જમાડ્યા અને વધામણીઓ આપી. મારા જન્મને બાર દિવસ થયા એટલે અત્યંત મોટા મહોત્સવપૂર્વક મારા માતાપિતાએ ધનશેખર એવું મારું નામ પાડ્યું. મારી સાથે તે જ વખતે બે મિત્રોનો પણ જન્મ થયો એમ ઉપર જણાવ્યું તે સાગર અને પુણ્યોદય નામના મારા દતદારે સમજવા. એ બન્ને મિત્રો અંતરંગ રાજ્યના રહેનાર હોવાથી મારા પિતાને એમની હયાતીની કે જન્મની ખબર ન પડી પણ તેઓ મારી સાથે રહેવા લાગ્યા અને મારી જ સાથે વધવા લાગ્યા. એવી રીતે મારા મિત્રોની સાથે વધતા વધતા હું કામદેવના મંદિર સમાન યુવાવસ્થા પાપો, ૧ આ વાર્તા સંસારીજીવ સદાગમ સમક્ષ કહે છે અને અગૃહીતસંકેતા સાંભળે છે. આ સંસારીજીવનું ચરિત્ર છે. આ વખતે તે ધનશેખર તરીકે પ્રસિદ્ધ થવાને છે અને તેને સાગર (લાભ) અને મિથુન (પર રમણી રમણ) સાથે પ્રેમ થવાને છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ મતલબ બાળપણ વટાવીને હું હવે યુવાન અન્યા. પછી કોઇ કળાચાર્યને મને સોંપવામાં આવ્યે તેની પાસે એક ધર્મકળા મૂકીને બીજી સર્વ કળાઓ હું શીખી ગયા. સાગરના કલ્લોલેા. આવી રીતે હું મોટા થતેા જતા હતા તે વખતે મારી સાથે મારે મિત્ર સાગર પણ વધ્યા જતા હતા. હવે સાગર મારા મનમાં પેાતાની શક્તિથી અનેક પ્રકારના કલ્લોલા દરેક ક્ષણે ઉત્પન્ન કરતા હતા, દરીઆમાં દરેક ક્ષણે મેાાં આવે છે તેમ મારા મનમાં સાગર મિત્રની સલાહથી વારંવાર કલ્લોલા થઇ આવતા હતા. એ સાગર મિત્રની શક્તિથી કેવા કેવા કલ્લોલા થઇ આવતા હતા તેના થોડા દાખલાઓ બતાવું છું. * “ આ દુનિયામાં ધન જ ખરેખરૂં સારભૂત છે, ધન જ ખરેખરૂં સુખ આપનાર છે, ધનના જ લોકો વખાણુ કરે મ્હોલના નમુના છે, ધનના ગુણ અધિકાધિક ગવાય છે; લેકે “ ધનને જ વાંદે છે, પૂજે છે, નમે છે; ધન જ “ ખરેખર સાચું તત્ત્વ છે, ધન જ ખરેખરા પરમાત્મા છે અને “ધનમાં જ સર્વ મામા પ્રતિષ્ઠા પામે છે, આવી વસે છે. દુનિયામાં “ અવલોકન કરીને ન્હેશે તે બરાબર માલૂમ પડશે કે આ દુનિયામાં “ જે પ્રાણી પૈસા વગરના છે તે વાસ્તવિક નજરે જોતાં તરખલાને “ તાલે છે, રાખ (રક્ષા) જેવા છે, શરીરના મેલ જેવા છે, ધૂળ “ જેવે છે અથવા વધારે વાસ્તવિક રીતે એલીએ તેા તેની તેટલી ** “પણુ કિમત નથી, તે વસ્તુતઃ કાંઇ નથી. řઆ દુનિયામાં દેવતાઓ “ થાય છે તે પણ ધનથી જ થાય છે, દેવતાના સ્વામી ઇંદ્ર થાય છે “તે પણ ધનથી જ થાય છે અને આ રાજાએ દેખાય છે તે પણ “ ધનનેા જ ચમત્કાર છે, એ દેવ ઇંદ્ર કે રાજાએ બીજાથી મેટા “દેખાય છે તેનું કારણ ધન જ છે, બીજું કાંઇ કારણ છે જ નહિ. ૧ સાગર એટલે લેાભ. એને સાગર એટલા માટે કહેવામાં આવે છે કે જેમ સમુદ્રના છેડા આવતા નથી તેમ લેાભનેા છેડા નથી, આજે ધારેલું કાલે મળે એટલે એથી ઇચ્છા વધારે થાય છે. લેાભને શાસ્રકારે અનેક જગ્યાએ ‘ સાગર ’ અને ‘આકાશ સાથે સરખાવેલ છે. જુએ ઉપાધ્યાયજીની લેાભ પાપસ્થાનકની સઝાય. ૨ ધનવાનોને અથવા ધનના અર્થને આવા જ વિચાર આવે છે. જરા અવલેાકન કરવાથી તે સ્પષ્ટ જણાઇ આવશે. Page #55 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] ઘનશેખર-સાગર મેત્રી. ૧૪૬૮ આ દુનિયામાં મનુષ્યપણું અથવા પુરૂષપણું એકસરખું હોવા છતાં એક દાતાર દેખાય છે અને બીજો દાન લેનાર અથવા માગનાર દેખાય છે, એક શેઠ દેખાય છે અને બીજો નકર દેખાય છે-એ સર્વ ચમત્કાર ધનને છે, એ પૈસાને પ્રકાર છે, માયાનું એ નાટક છે. આ બધી વાતનું રહસ્ય એ છે કે માણસે ગમે તેટલા પ્રયત્ન કરીને આ ભવમાં પૈસા એકઠા કરવા, પિતાના કરવા અને તેને “બરાબર સ્વીકાર કરે અને જે તેમ કરવામાં ન આવે અથવા “તેમાં ગફલતી કરવામાં આવે તો તેને મનુષ્યજન્મ નિફળ છે અને ફેરે નકામો છે એમ સમજવું. આ પ્રમાણે હકીકત હોવાથી પિતાના વડીલો પાસેથી ગમે તેટલા પૈસા આવેલા કે મળેલા હોય અને ઘરમાં મારા પિતાના ઘણું પૈસા હોય તો પણ મારે અધિક ધન મેળવવું જ જોઈએ. અરે ! જ્યાં સુધી ઝગઝગાયમાન તેજ કરતી રનની રાશિઓ અને હીરામાણેકના ઢગલાઓ હું મારા ઘરમાં મારે પિતાને હાથે આણેલાં જેઉ નહિ ત્યાં સુધી મારા જીવને ચેન કેમ પડે? મને બરાબર નિરાંત કેમ થાય? અને મારા મનને શાંતિ ક્યાંથી થઈ શકે? માટે હવે તો કઈ દૂર પરદેશમાં જઈ સર્વ પ્રકારનો પ્રયાસ કરે, ભલે તે પ્રશંસનીય હેય કે નિંદનીય હેય, પણ કોઈ પણ પ્રકારે પૈસા પેદા કરીને મારે મારું પોતાનું ઘર ભરી દેવું. આવા આવા અનેક પ્રકારના સાગરના તરંગથી વ્યાકુળ થઈને હે અગૃહતસંકેતા! હું મારા પિતાજીની પાસે ગયે. સાગરમિત્ર મારા મનમાં ધન ગમે તે પ્રકારે એકઠું કરવાના વિચારેને અંગે અંદર રહીને વધારે વધારે પ્રેરણું કર્યા જ કરતો હતો. ધનપ્રાપ્તિ માટે પરદેશ જવા નિર્ણય. તદ્વિષયે પિતા અભિપ્રાય નિર્દેશ. ધનશેખરને આગ્રહ અને અનુજ્ઞા, આગળ વાર્તા ચલાવતાં ધનશેખર (સંસારીજીવ) અગૃહીતસંકેતાને કહે છે કે સાગરમિત્રની અસરતળે હું પિતાજી પાસે ગયે ત્યારે તેમની અને મારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ ઘનશેખર–“પિતાજી! મારે ધન પેદા કરવા માટે પરદેશ જવાની ઘણું ઈચ્છા છે, ત્યાં જઈને મારી શક્તિ ફેરવું, મારું પુરૂષાર્થ બતાવું, એવો મારે વિચાર છે; તો આપશ્રી મને તેમ કરવા માટે રજા આપો.” Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ હરિશેખર—‹ દીકરા ! આપણે તે વિડલા પાસેથી એટલું બધું ધન મેળવવા ભાગ્યશાળી થયા છીએ અને તને તેા એટલું ધન મળે છે કે અત્યારે જોઇએ તેવા તું વિલાસ કર, ઉપભોગેા કર, દાન આપ અને પૈસા ખરચ તે સર્વને પહોંચી શકે તેટલી આપણી કુળકમાગત પુંજી છે. તારે જોઇએ તેટલા પૈસા તેમાંથી ખરચ, આપી દે કે એકઠા કર તેમાં તને કોઇ ના પાડનાર્ નથી. માટે ભાઇ ! ઘરે રહીને તારે જોઇએ તેટલા ખરચ કર, કે તારી મરજીમાં આવે તે પ્રમાણે ધનની વ્યવસ્થા કર, પણ તું પરદેશ જવાની વાત કર નહિ. તારા વગર હું એક ક્ષણુ પણ રહી શકું તેમ નથી. ’’ ધનશેખર—“ પિતાજી ! જે લક્ષ્મી પૂર્વપુરૂષોએ સ્વપાર્જિતને મહિં મા. પેદા કરી હાય તેને ઉપભાગ કરતાં તે માણસે ખાસ શરમાવું જોઇએ. મને નવાઇ તા એ જ લાગે છે કે એમ કરતાં શરમ કેમ નહિ આવતી હોય !! જેમ બાળકો નાનપણમાં માતાનાં સ્તનનું પાન કરે તે પ્રમાણે એવી વડિલાપાર્જિત મિલ્કત તે। માત્ર મૂર્ખ માણસા જ વાપરે. બાકી જ્યારે માણસ ચોગ્ય વયના (ઉમર લાયક) થાય ત્યારે એ વડિલાપાર્જિત મિલ્કતને ભાગ કરવા તે તે ઘણું જ શરમાવા જેવું છે, નીચું જોવા લાયક છે, અત્યંત તિરસ્કારને પાત્ર છે, અને પિતાજી ! એ કુળ±માગત પુંજીને ભોગવવા જ માંડી હોય તો કેટલા વખત ચાલી શકે ? સમુદ્રમાંથી તમે ટીપું ટીપું પાણી કાઢ્યાં કરે અને નવું પાણી વધારે નહિ તે મોટા દરિયા પણ આખરે ખુટી જાય, નવીન પેદાશ કર્યા વગર તા કુબેરભંડારીના ભંડાર પણ ખૂટી જાય, તો પછી આપણી પુંજી તે શા બિસાતમાં છે? માટે પિતાજી ! મને પૈસા પેદા કરવાની જે પ્રબળ ઇચ્છા થઇ છે અને તે સંબંધી મારા મનમાં જે ઉત્સાહ જાગ્રત થયે છે તેને આપે ભાંગી ન નાખવા અને મહેરબાની કરીને મારા વિરહથી થતી પીડાને આપે સહન કરી લેવી. આપને હું મારા મનમાં જે વાત છે તે સ્પષ્ટ રીતે કહી દઉં છું. વાત એ છે કે દૂર દેશાંતરમાં જઇને મારી પોતાની ભુજાએ વડે મોટી લક્ષ્મી પેદા ન કરૂં અને તે વડે રનના ઢગલાઓ ન વસાવ્યું ત્યાંસુધી મારા જીવને જંપવળે તેમ નથી, મારા મનને ચેન પડે તેમ નથી, મારા ચિત્તને નિરાંત વળે તેમ નથી. આ પ્રમાણે મારે તે ગમે તેમ કરીને પરદેશ જવું જ છે અને એ વાત મારા મનમાં ચેાસ થયેલી છે, તે પછી મારા જવાની ખામતમાં આપ અડચણ શા માટે નાખેા છે? મારે તે ગમે તેમ કરીને જવું જ છે. ’ ૧૪૭૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] ધનશેખર-સાગર મૈત્રી. ૧૪૭૧ પિતાએ જોયું કે છેકરાને પરદેશ જવાના આગ્રહ ખરેખર થયા છે, ના પાડવાથી કોઇ રીતે અટકે તેમ નથી ડાસા ક્રંચઅને વધારે તાણવા જતાં (વાત) તૂટી જાય તેમ વાઇ ગયા. છે તેથી વિચાર કરીને બાલ્યા, પણ ખેલતાં ખેલતાં સ્નેહથી તેમનું હૃદય પીગળી ગયું અને આંખ ઉપર તેની અસર સ્પષ્ટ દેખાઇ આવી. હરિશેખર (જવાબ આપતાં)—“ દીકરા! તારા મનમાં એવા જ નિશ્ચય છે અને તે નિશ્ચય ફરી શકે તેમ નથી તેા તારા વિચાર હાય તેમ કર અને તારા મનેારથ પૂરા કર. માત્ર તું મારી આટલી વાત ધ્યાનમાં રાખજે—મેં તને ઘણા સુખમાં ઉછેર્યો છે, તું પ્રકૃતિથી ઘણા સીધી લાઇનના માણસ છે, દેશાંતર દૂર છે, રસ્તાઓ આડા“ અવળા અને આકરા છે, લેાકેા વાંકાં હૃદયવાળા વ્યવહારૂ શિ“ હાય છે, સ્ત્રીએ છેતરવાની કળામાં ઘણી કુશળ “ હાય છે, નીચ અને દુર્જના ઘણા હેાય છે, સજ્જનભાગ્યે જ મળી આવે છે, ધૂતારા લેાકેા અનેક ખા મ ણુ. ' સારા માણસે। ૮૮ પ્રકારના પ્રયોગો કરવામાં ઘણા ચતુર હાય છે, વેપાર કરનારા ) ઘણા કપટી હેાય છે, કરીયાણા વિગેરે દ્રબ્યાનું રક્ષણ કરવામાં ઘણી મુશ્કેલીઓ નડે છે, નવી જુવાની અનેક “ પ્રકારના વિકારેને કરનારી હાય છે, અનેક કાર્યો આદરવામાં આવે 66 (વાણીઆ ' “ “તેનાં પરિણામે દુ:ખે જાણી શકાય તેવાં હેાય છે, પાપ અથવા યમ હમેશાં અનર્થ કરવાની મામત ઘણી પસંદ કરનાર હોય છે, “ચાર અને લુચ્ચા લેાકેા વગર અપરાધે ગુસ્સા કરનારા અને હેરાન “કરનારા હોય છે; તેથી જ્યારે જેવા પ્રસંગ આવે ત્યારે તે વખતને “અનુસરીને તારે કોઇ વખત તદ્દન પંડિત થઇ જવું અને કોઇ વખત rr તદ્દન મૂર્ખ અની જવું, કોઇ વખત દાક્ષિણતાવાળા બની જવું “અને કોઇ વખત તદ્ન કઠોર બની જવું, કાઇ વખત તદ્દન દયાળુ “ અની જવું અને કોઇ વખત એકદમ નિર્દય બની જવું, કોઇ વખત મોટા લડવૈયા બહાદુર બની જવું અને કોઇ વખત તદ્દન બીકણુ “ ખાયલા બની જવું, કોઇ વખત એકદમ દાનેશ્વરી મની જવું અને “કોઇ વખત એકદમ કૃપણુ થઇ જવું, કેાઇ વખત અગવૃત્તિ ધારણ કરી મૌન થઇ જવું અને કોઇ વખત ચતુર (હુશિયાર વક્તા ) અની “ જવું અને હમેશાં ક્ષીરસમુદ્ર જેવા ઊંડા, ગંભીર અને શાંત બુદ્ધિહું ધનવાળા થઇ જવું અને એટલા ઊંડા રહેવું કે કોઇ માણસ એ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ “રસમુદ્રના મધ્ય ભાગ કદી પામી શકે નહિ. પરદેશમાં તારે આ “પ્રમાણે વર્તવું એટલી મારી તને ખાસ ભલામણ છે.” ઘનશેખર–“પિતાજી! આપે ઘણુ કૃપા કરી ! અને મને બહુ સારી વ્યવહારૂ શિખામણ આપી ! આપ હવે મારી પ ર ક મ બુદ્ધિનો મહિમા બરાબર જોજે. પિતાજી ! હું અહીંથી આતુરતા. • એક રૂપીઓ પણ લઈ જનાર નથી, આપની પુંછમાંથી એક કુટી બદામ પણ મારી સાથે લઈ જનાર નથી, માત્ર મારૂં સર્વ (પરાક્રમ) જ મારી સાથે લઈ જઈશ, તેને જ મારું ધન ગણીશ અને તે ધનના જોરથી અનેક પ્રકારનાં ધન એકઠાં કરીને જે હું પાછો ઘરે આવું તે મારું નામ આપે ધનશેખર પાડ્યું છે તે સાચું અને યોગ્ય ગણાશે અને તેમ કરૂં તો જ હું આપને ખરે પુત્ર છું એમ આપ માનજો. જે તેમ ન કર્યું અને પૈસા ન મેળવું તે હું ઘરે આવનારે જ નથી, આપે એમ સમજી લેવું કે આપનો પુત્ર પરદેશમાં મરી ગયો છે અને મારું સ્નાન કરી લેવું. કારણ કે પિતાજી! મારે એવો દઢ નિશ્ચય છે કે સથવારે, વેપાર કરવાની ચીજો અને સહાય કરનારા માણસોની સામગ્રીથી પૈસા પેદા કરવાનું કાર્ય તો સ્ત્રીઓ પણ કરી શકે છે. ધનનાં સાધન વડે ધન મેળવવું તેમાં વિશેષતા શી છે? એવા સારા સંયોગોમાં યુવાન માણસ પૈસા મેળવી શકે તેમાં નવાઈ શી છે? મારે તો એટલું વધારે બતાવી આપવું છે કે કઈ પણ પ્રકારની ખાસ સામગ્રિ લીધા વગર અને ઘરેથી હાથે અને પગે બહાર નીકળેલે માણસ પણ પિતાનું ઘર પોતાના પેદા કરેલાં રત્નના ભંડારોથી ભરી શકે છે.” આ પ્રમાણે બોલીને મારા પિતાજીને પગે હું પો. તે વખતે - પુત્રસ્નેહથી આંખોમાંથી આસું પાડતી મારી માતા માતાને આ શ્વાસ ન. બંધુમતી પાસે ઊભી હતી અને સર્વ વાર્તા સાંભળતી હતી તેને પણ હું પગે પડ્યો અને તે જ વખતે એકદમ પહેરેલે કપડે બહાર નીકળી ગયે, માબાપ રડતાં રહ્યાં અને મારા બન્ને મિત્રો (પુણ્યોદય અને સાગર)ને અંદર સાથે લઈને હું તે ચાલી નીકળ્યો. હું બહાર નીકળવા લાગ્યો તે વખતે કાંઈક ધીરજ ધારણ કરીને અત્યંત રડતી મારી માતા બંધુમતીને મારા પિતાએ નીચે પ્રમાણે કહ્યું “વહાલી ! તું રડ નહિ, આ તે વાસ્તવિક રીતે ઘણું આનંદની વાત છે. જે સ્ત્રી તદ્દન આળસુ, નસીબ ઉપર આધાર ૧ Manliness એ સત્વ માટે બરાબર શબ્દ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] ધનની શોધમાં ૧૪૭૩ રાખનાર, બાયલા જેવા અને શક્તિ વગરના માયકાંકલા પુત્રને જન્મ આપે, જે સ્ત્રીના પુત્રમાં કાંઈ સાહસ ન હોય, કાંઈ હસ ન હોય, કાંઈ શક્તિ ન હોય, તે સ્ત્રી રૂદન કરે તે તે યોગ્ય કહેવાય; તે તો એવા દીકરાને જન્મ આપે છે કે જે ઘણે બહાદુર છે, કુળના ભૂષણ જેવો છે અને મેટા સાહસ કરવામાં ઘણે ઉત્સાહી છે, માટે તારે રડવાનું કાંઈ પણ કારણ નથી. આપણે છોકરે વેપારધંધે લાગી જાય છે તે આપણને ઘણું સારું છે, આપણે જ તે ગુણ છે, વાણીઆનું તે લક્ષણ છે અને ડાહ્યો દીકરે પરદેશ ફરે છે તે આપણુમાં જાણીતી વાત છે, માટે હવે તું દીલગીરી છોડી દે.” પ્રકરણ ૨ જે. —– ધનની શેધમાં # 9 S પર પ્રમાણે માતાપિતાની સાથે વાત કરી માત્ર કપડાં BHી પહેરેલાં હતાં તે લઈને એક પાઈ પણ સાથે લીધા By/૪ વગર અગ્રહિતસંકેતા! હું (ધનશેખર) મારા પિતાની છે એજ પાસેથી આનંદનગરથી નીકળી પડ્યો. મારા મનમાં B સ્વપરાક્રમથી ધન મેળવવાની તીવ્ર ઈચ્છા હતી અને વડિલના ધનની સહાય વગર મારે ધન મેળવવાનો આગ્રહ હતો. એ વિચારથી હું આગળ વધે. જયપુર નગરને પાદરે, ધનપ્રાપ્તિના મનોરથ, ધાતુ વાદનું સ્વરૂપ, ત્યાંથી ધનની શોધમાં હું દક્ષિણદિશાએ દરીઆકાંઠે જવા સારૂ આગળ ચાલ્યા. સમુદ્રના કિનારા પર આગળ જતાં એક જયપુર નામનું બંદર આવતું હતું ત્યાં આવી પહોંચે. એ નગરની બહાર એક મેટું ઉદ્યાન હતું તેના બગીચામાં બેઠા બેઠા મને વિચારે આવવા લાગ્યા કે અહે! મારે હવે ગમે તેમ કરીને ઢગલે ઢગલા ધન તે એકઠું Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કરવું જ જોઈએ ! ત્યારે શું દેદીપ્યમાન ચપળ મેઓની માળાથી વ્યાકુળ સમુદ્રને ઉલ્લંધીને ધનની ખાણ જેવા રતદ્વીપમાં હું જઉ ? અથવા તો રણક્ષેત્રમાં મોટા મોટા બહાદુર ધનવાનોને મારી હઠાવી જોરથી તેઓની લક્ષ્મી પડાવી લઉં? એવી રીતે તેઓની લક્ષ્મી પડાવી લેવી તે કાંઈ કઈ રીતે ખોટું નથી. તેઓને તેમના ધન ઉપર હક્ક શે છે? અથવા તો ધન મેળવવાનું એક બીજું પણ સાધન છેઃ ચંડિકાદેવીની આરાધના કરીને તેને લેહીથી ભરેલી મારી પ્રચંડ ભુજાઓમાંથી રૂધિર અને માંસ આપી તૃપ્ત કરવી; આવી રીતે તે દેવીની આરાધના કરી તેને રાજી કરી તેની પાસે ધનની માગણી કરું? અથવા તો બીજા બધા કામધંધા છોડી દઈને કરેહણાચળ પર્વતને જ પાતાળ સુધી ખોદી કાઢે કે જેથી એના મૂળમાંથી મને ખૂબ ધન મળે? અથવા તો પર્વતની ગુફામાં જઈને ત્યાંથી રસકૂપિકાને રસ લઈ આવું કે જેની મદદથી મારી મરજી આવે તેટલું સોનું હું ત્યાર પછી અન્ય ધાતુઓમાંથી બનાવી શકું?” મારા મિત્ર સાગરની અસરતળે એવા એવા ધનપ્રાપ્તિના - અનેક મનોરથ મે તે જગ્યા પર બેસીને કર્યા. કેશુડાનું વૃક્ષ આવા આવા અસ્તવ્યસ્ત અનેક વિચારે હું બગીઅને ધાતુવાદ. ચામાં બેઠે બેઠે કરતો હતો તે વખતે મારી નજર મારી સામે આવેલા એક કેશુડાના ઝાડ પર પડી. વળી એક આશ્ચર્ય મારા જોવામાં આવ્યું કે કેશુડામાંથી એક પાતળો અંકુરે વૃક્ષની શાખામાંથી નીકળીને ઠેઠ જમીન સુધી ગયો હતો. આવી સ્થિતિમાં કેશુડાંના ઝાડ અને તેના પ્રારેહને જોતાં થોડા વખત પહેલાં જ હું ધાતુવાદ (Metallurgy or mineralogy) શીખ્યો હતો તે મને યાદ આવી ૧ જૂની માન્યતા છે કે ચંડિકા દેવીને લેહીને ભેગ આપવાથી તે તૃપ્ત થઈ ઇચ્છા પૂરી કરે છે. - ૨ રેહણાચળ પર્વતના મૂળમાં ઘણું ધન ભર્યું છે એવી એક જૂની માન્યતા છે. આ પર્વતનું સ્થાન હાલ કેઈને જડતું નથી! ૩ રસકપિકાઃ પુરાણી માન્યતા. રસની એક નાની કુઈ હોય છે, તેમાંથી એક ટીપું રસસેકડો ખાંડી લોઢા ઉપર નાખતાં સર્વનું સોનું થઈ જાય છે. આવી રસકૂપિકા પર્વતના કોટરમાં હોય છે એમ ધાતુવાદવાળા માનતા હતા. તે મેળવવાને માટે તપ જપ કરવા પડતા હતા. ૪ ધાતુવાદઃ મૂળમાં બન્યવાદ શબ્દ છે. એને માટે “ભુસ્તરવિદ્યા” શબ્દ પણ ગ્ય ગણાય. મતલબ બહારની નિશાનીઓથી જમીનની અંદર શું છે તેને નિર્ણય કરવાની વિદ્યા. હાલ આર્યાવર્તમાં આ વિદ્યા તદ્દન ભૂલાઈ ગઈ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] ધનની શોધમાં. ૧૪૬૫ ગયો. મારા મનમાં એમ થયું કે એ ઝાડતળે ધન હોવું જ જોઈએ, કારણ કે ધાતુવાદના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કેધાતુવાદ “જે સ્થળે ક્ષીરવૃક્ષ" ઊગે તે સ્થાન ધન વગરનું કદિ હોતું નથી, ત્યાં થોડું અથવા વધારે ધન જરૂ૨ હોય છે, તે જ પ્રમાણે બીલીનું ઝાડ હોય અથવા પલાશ (કિંશુક કેશુડાં)નું ઝાડ હોય ત્યાં પણ થોડું ઘણું ધન જરૂર હોય છે. જે એ વૃક્ષનો પ્રારાહ સ્થળ હોય તો ધન ઘણું હોય છે અને જે પાતળો હોય તો થોડું હોય છે જે રાત્રીના વખતમાં તે વધારે પ્રકાશ કરતો હોય તો ત્યાં ધન ઘણું છે એમ સમજવું અને જે તે રાત્રે માત્ર ગરમ જ લાગતો હોય તો થોડું ધન છે એમ જાણવું. એ કેશુડાં કે બીલીનાં ઝાડને વીંધવામાં આવે અને તેમાંથી જે રાતા રંગને રસ ફૂટે તો તે જમીનમાં રહે છે એમ સમજવું, જે સફેત રંગનો રસ નીકળે તો તે જગ્યામાં રૂપું દટાયેલું છે એમ સમજવું અને જે પીળા રંગનો રસ નીકળે તો તે સ્થાનમાં સોનું છુપાયેલું છે એમ સમજવું. એ કેશુડાને મારેહ ઉપરથી જેટલો ઊંચો જણાતો હોય તેટલું જ નીચે પણ હોય તો તે સ્થાનક પર મેટું નિધાન છુપાયેલું છે એમ જાણવું. જે એ કેશુડાના વૃક્ષનો પ્રારેહ ઉપરથી પાતળા હોય અને નીચેથી વિસ્તારવાળો હોય તે સ્થાન પર ભંડાર છુપાયેલો છે એમ સમજવું, પણ જે તેથી ઉલટું જેવામાં આવે એટલે કે તે પ્રારેહ ઉપરથી જાડા હોય અને નીચે પાતળે હેય તો ત્યાં કાંઈ ધન નથી એમ સમજવું.” આ પ્રમાણે ધાતુવાદ હું શીખ્યો હતો તે મને યાદ આવ્યું. મારી સામે તે વખતે કેશુડાનું ઝાડ ઊગેલું હતું તેને હજાર - હોર પ્રાપ્તિ. ' મેં બરાબર ધારી ધારીને જોઈ લીધું. એ કેશુડાને * પ્રારેહ પાતળો થતો જતો હતો તે ઉપરથી મને વિચાર થયે કે આ સ્થાનકે ઘણું ધન હોવું જોઈએ. પછી મારે નખ મારીને એ કેશુડાના ઝાડને વસ્યું એટલે તેમાંથી પીળા રંગનું દૂધ નીકળ્યું એટલે મારા મનમાં એમ થયું કે એ સ્થાન પર જરૂર સોનું દેવું જોઈએ. તે જ વખતે મારા સાગરમિત્રે મને પ્રેરણું કરી એટલે એ ઝાડની નીચેનો ભાગ ખોદી નાખવાને અને અંદર રહેલા સોનાને હાથ કરવાને હું તૈયાર થઈ ગયે. તે વખતે “નમો થાય, ૧ ક્ષીરવૃક્ષઃ જે વૃક્ષના થડ વિગેરેમાં છેદ કરવાથી દૂધ જેવો રસ નીકળે છે તે વૃક્ષા: ઉંબરો, વડ, પીપળ, મહુડો વિગેરે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ નમો પાવર, નમો ક્ષેત્રHIટા” એવા મંત્રને ઉચાર કરતાં એ વૃક્ષની નીચેના ભાગને મેં ખોદવા માંડયો. ખોદતાં ખોદતાં તુરત જ તાંબાનું એક વાસણ દિનાર (સોનામહોર)થી ભરપૂર મારા હાથમાં આવ્યું. મારે સાગરમિત્ર એ જોઈને ઘણે રાજી થયો. મેં પણ તે દિનારને ગણી જોઈ તો તે એક હજાર થઈ. વાસ્તવિક હકીકત તો એ હતી કે મારી સાથે મારે મિત્ર પૃદય હતો તેણે મને તે મેળવી આપી હતી, પણ મારે તે વખતે પક્ષપાત સાગર મિત્ર ઉપર વધારે હતો તેથી હું તો મહામહને વશ પડીને એમ જ માનતો હતો કે એ પિસા મને સાગરભાઈએ મેળવી આપ્યા છે. આટલી પુંજી મારી પાસે થઈ એટલે મારા મનમાં કાંઈક સંતોષ થયો. જયપુરમાં પ્રવેશ કમલિની સાથે લગ્ન. ધનપ્રાપ્તિની પિપાસા. હવે તે એક હજાર દિનાર ગુપ્ત રીતે શરીર પર બાંધી લઈને બકુલ શેઠ હું તે જયપુર નગરમાં દાખલ થયે. પ્રથમ સીધે બજારમાં ગયે. ત્યાં એક બલ નામના શેઠ પિતાની થી સન્માન. દુકાન પર બેઠા હતા. તેણે મને જે તે જ વખતે મારા પુણ્યોદય મિત્રે તેને કાંઈ અંદરથી પ્રેરણું કરી એટલે શેઠ જાતે મને મળવા આવ્યા, મારી સાથે વાતચીત કરી, રાજી થયા અને મને પિતાને ઘેર આવવા અને રહેવા આમંત્રણ કર્યું. ગમે તે કારણથી તેમને મારા ઉપર પ્રારંભમાં જ ઘણે સ્નેહ દેખાવા લાગ્યું અને જાણે મને જોઈને તેમના સ્નેહના તંતુઓ ઝળઝળાયમાન થયા હોય એમ દેખાવા લાગ્યું. તેઓએ મને આપેલું આમંત્રણ મેં સ્વીકાર્યું. તેઓ તુરત જ ઉઠીને અતિ આદરપૂર્વક મને પિતાને ઘરે લઈ ગયા. ઘરે જતાં જ તેમણે પિતાની વહાલી સ્ત્રી ભગિનીને બેલાવી અને મારો પૂર્ણ આદરસત્કાર કરવા તેને ભલામણ કરી. ત્યાર પછી માણસે એ મને અંઘોળ (સ્નાન) કરાવ્યું અને ઘણું કમળ રેશમી વસ્ત્ર પહેરવા અને ઓઢવા આપ્યાં. વસ્ત્રો પહેરીને હું બહાર આવ્યો એટલે એક સુંદર આસન પર બેસારી મને ઘણું સુંદર ભજન જમાડ્યું. વધારે આનંદની વાત તો એ હતી કે એ આખો વખત શેઠ પોતે હાજર જ રહ્યા, ભોજન પણ સાથે જ લીધું અને મારી ૧ ‘નમો ઇનપાત્રા’ તિ પાઠાન્તર ક્ષેત્રપારાયાને Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] ધનની શોધમાં. ૧૪૭૭ સર્વ પ્રકારની તજવીજ રાખવામાં ઉત્સાહ બતાવ્યું. જમીને ઉઠ્યા પછી મને પાનસેપારી આપ્યા. ત્યાર પછી વિનોદવાર્તા ચાલી. શેઠ મારી પાસે નિરાંતે બેઠા અને હું કયા ગામને છું, મારું કુળ અને મારી દૂધમાં સાકર જ્ઞાતિ ક્યાં છે અને મારું નામ શું છે એ સંબંધી ભળી ગઈ. મને સવાલ પૂછળ્યા. સવાલ પૂછવાની તેમની નમ્રતા એવા પ્રકારની હતી કે કેઈને પણ એ રીતભાત જોઈ આનંદ થાય. મેં પણ તેના સાચેસાચા જવાબ આપ્યા. શેઠે તે વખતે વિચાર કર્યો કે અહો! આ તે કુળમાં, શીળ (વર્તન)માં, વયમાં અને રૂપમાં બધી રીતે યોગ્ય છે, પોતાની જ જાતને છે અને સુંદર રૂપવાળે છે તેથી પિતાની દીકરી કમલિની નાની હતી તેને પતિ થવાને સર્વ રીતે ગ્ય છે એમ શેઠને લાગ્યું. શેઠની એ કમલિની દીકરી એકની એક હતી, રૂપમાં કામદેવની પત્ની રતીથી પણ ચઢે તેવી સુંદર હતી અને સર્વ શુભ લક્ષણે અને ગુણે પૂર્ણ હતી. એને પોતાની નજીક બોલાવી. બન્નેનો અ૨સ્પરસ રાગ જોઈ તેના પિતાએ શુભ દિવસે મારા તેની સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી બકુલ શેઠ પોતે બોલ્યા “વત્સ ધનશેખર! આ ઘર તારું પિતાનું જ છે એમ સમજ. કઈ પણ પ્રકારની આકુળતા રાખ્યા વગર તું અહીં રહે અને મારી દીકરી સાથે આનંદ કર. તું કોઈ પણ પ્રકારની ચિંતા કરીશ નહિ. આ મારૂં ધન છે તે સર્વને તું તારી મરજી આવે તે પ્રમાણે ઉપયોગ કરજે.” મેં જવાબ આપતાં બકુલશેઠને કહ્યું. “વડીલશ્રી! જ્યાં સુધી પિતાનાં હાથથી રનના ઢગલા મેળવ્યા નથી ત્યાં સુધી પણ સાગર ભેગલીલા કરવી, એ એક પ્રકારની વિડંબના જ છે, ઉછળ્યા કયાં મારે હિસાબે તેવો આનંદ તિરસ્કારને પાત્ર છે, તેવી લીલા ધિક્કારને યોગ્ય છે, તેવા ભેગો ભારે ભેગવવા ગ્ય નથી. માટે મુરબી! આપે હવે મને તે હુકમ ન કરો. મારાથી ઘરે રહી શકાય તેમ નથી. મને તે આપ કઈ સારો સથવારે શોધી આપે તો તેની સાથે હું રસદ્વીપે જઉં અને ત્યાંથી મહેનત કરીને રતના ઢગલા પેદા કરી લાવું.” બકલશેઠે કહ્યું કે-“ભાઈ ! આવો મટે દરીઓ ઉલ્લંધી બહુ દૂર જવાની તારે જરૂર નથી, મારા પૈસા લે અને તેનાવડે તારી મરજી આવે તેવો વેપાર કરીને અહીં રહીને પૈસા પેદા કર. તારા મનમાં પૈસા પેદા કરવાની હસ છે તે ભલે તેમ કર.” Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૬ શેઠની આવી અતિ ઉદાર માગણીની મેં જરાએ કિમત ન કરી કે શેઠનો આભાર સરખે પણ ન માને. માત્ર જૂદી ગાંઠ. ઉત્તરમાં હું એટલું જ બોલ્યો કે-“સુજ્ઞશ્રી! જે આપનો એ જ આગ્રહ છે કે મારે બહારગામ હાલ જવું નહિ તે ભલે, મારી પાસે થોડી પુંજી છે, તે અહીં રહી તે પુંછ વડે તમારાથી જાદો વેપાર કરીશ, ઘર પણ જાદું જ લઈને રહીશ અને દુકાન પણ સુવાંગ જદી જ રાખીશ.” બકુલ શેઠે મારી એ માગણી કબૂલ રાખી, તે વાતને સ્વીકાર કર્યો અને ગમે તેમ કરી દીકરી નજરમુખ રહે તે ઘાટ ઉતાર્યો. સાગરની અસરતળે ઘનશેખર કર્માદાનના નીચ વ્યાપારે. નિરંતર વધતી જતી ધનેચ્છા. ત્યાર પછી મેં વેપાર કરવા માંડ્યો. મારે સાગરમિત્ર અંદર રહીને મને વારંવાર દરેક ક્ષણે પ્રેરણું કર્યા કરતો હતો તેથી દરેક ક્ષણે મારા મનમાં નવા નવા તર્ક વિતર્ક થયા કરતા હતા, ધન મેળવવા માટે મારા મનમાં નવા નવા તરંગો આવતા હતા, જુદા જુદા ધન વધારવાના રસ્તાઓ તરફ મન દોડી જતું હતું, મારી ધર્મબુદ્ધિ તેથી ગળી જતી હતી, ગમે તેમ કરીને ધન મેળવવું એ જ વિચાર રહેતો હતો, મારી દયાળુતા અંદરથી ખસી જતી હતી, સરળતા અને નમ્રતા નાશ પામી જતી હતી, ધન જ આ જગતમાં ગમે તે પ્રકારે સાર છે. પ્રધાન છે, રહસ્ય છે એવી બુદ્ધિ થતી ધન ધન ધન હતી. સામાનું મન રાખવાની જે સ્વાભાવિક દાક્ષિસુતા હોય છે તે મારામાં ઘટતી જતી હતી અને સંતોષ પણ અદશ્ય થતો જતો હતો. જાણે ગમે તે વેપાર કરી ગમે તેમ કરી ધન એકઠું કરું, ધનના ઢગલા કરું, ધનની તીજોરીઓ ભરું, એવા વિચારે આવ્યા કરતા હતા. પછી તે મેં અનાજ લેવા માંડ્યું, અનાજના ૧ જૈન ધર્મ અહિંસાના મૂળ પાયા ઉપર રચાયેલો છે તેથી જ્યાં સુધી બને ત્યાં સુધી જે વ્યાપારમાં હિંસા થતી હોય તે વ્યાપાર શ્રાવકે ન કરવો એવો શાસ્ત્રકારનો આદેશ છે. એવા ન કરવા યોગ્ય વ્યાપારને કર્માદાન કહેવામાં આવે છે. એમાં પાંચ કર્મ છે, પાંચ વાણિજ્ય છે અને પાંચ સામાન્ય છે. એ પંદરને સામાન્ય હેવાલ ગૃહિધર્મના વર્ણન પ્રસંગે પ્રસ્તાવ-૪. પ્ર. ૩૫ પૃ. ૧૦૮૩ માં આપ્યો છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરતા નથી. તે જ હકીકત ક. ૪. પ્ર. ૧૧ ની મહાઆરંભની નોટમાં પણ વિસ્તારથી બતાવેલ છે તે જુઓ. Page #65 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] ધનની શોધમાં. ૧૪૭૯ મોટા મોટા કોઠારા કરી તેમાં તેને સંગ્રહ કરવા માંડ્યો; કપાસ અને તેલને ભાંડશાળા ( ગોડાઉન )માં ભરવા લાગ્યા; લાખને વેપાર કરવા માંડ્યો; ગળીના વેપાર કરવા માંડ્યો; જીવથી વ્યાપ્ત તલેા વિગેરે પીલાવવાના ધંધા કરવા લાગ્યા; અંગારા પડાવવા લાગ્યા; આખા ને આખા વનને કપાવવા લાગ્યો, ગમે તેવું સાચું જૂઠ્ઠું બાલવા લાગ્યા, સરળ પ્રકૃતિના મનુષ્યાને લેવડદેવડમાં લુંટવા લાગ્યા, મારા ઉપર વિશ્વાસ રાખનારને છેતરવા લાગ્યા, લેવા દેવા માટે તાળવા અને માપવાના કાટલામાં તફાવત રાખવા લાગ્યો અને ધંધામાં અને ધચિંતામાં એવા મશગુલ થઇ ગયા કે પાણી પીવાની ગમે તેટલી તરસ લાગી હાય તેા પાણી પણ પીઉં નહિ, ભુખ લાગી હોય છતાં જમું પણ નહિ અને ધનની લેાલુપતામાં રાત્રે ઉંઘું પણ નહિ. ધનની લાલુપતા મારી એટલી બધી વધી ગઇ કે મારી અત્યંત સુંદર, સરળ, પતિભક્તિવાળી, પદ્મની કમલિનીને હું મળું પણ નહિ, તેની સાથે વાત પણ કરૂં નહિ, તેની પાસે બેસું નહિ, તેને કોઇ પ્રકારના આનંદવિલાસ કરાવું નહિ અને તેના સુંદર દિવ્ય વદનકમળ ઉપર ભ્રમરની જેમ અધરરસનું પાન પણ કરૂં નહિ. અહે। અગૃહીતસંકેતા! આવી રીતે અનેક પ્રકારના કષ્ટો મેં સહન કર્યાં, દુ:ખ વેઠ્યાં અને ચિંતા કરી ત્યારે મારી લા ભ સ યુ કે પાસે જે એક હજાર સાનામહોરો હતી તેમાં મેં તણાતા ગયા. બીજા પાંચસેાને વધારો કર્યો એટલે મારી પુંજી પંદરસેા સેાનામહારની થઇ. જેવી મારી પુંજી પંદરસા સેાનામહોરની થઇ કે મારી ઇચ્છા બે હજાર સોનામહેાર મેળવવાની થઇ. અનેક નીચ વ્યાપાર કરતાં મને તેટલી સેાનામહેારા પણ મળી એટલે વળી મારી ઇચ્છા દશ હજાર સાનામહેાર મેળવવાની થઇ. વળી વધારે ૧ ધનની સ્થિતિ આવી જ છે, લેાભનેા પાર નથી, છેડા નથી, આકાશની જેમ તે વધતે। જાય છે. ઇચ્છાને તેટલા માટે આકાશ સાથે સરખાવી છે, આકાશને છેડા આવે તેા ઇચ્છાને પાર આવે. આજે જેટલા મેળવવાની ઇચ્છા થઇ હાય તેટલા મળી જાય એટલે વળી તેથી ઘણા વધારે મેળવવાની ઇચ્છા થાય છે અને આ પ્રમાણે નિરંતર પ્રાણી આગળ વધતા જાય છે, પણ દિધન સાથી મળે છે તેના વિચાર કરતા નથી, મળે તેા પેાતાની શાખાશી માને છે, પુરૂષાથેંમાં વખાણ કરે છે, ન મળે તેા નસીબને ઠપકો આપે છે, પણ એની આશાને અને લેાભના છેડા કર્દિ આવતા નથી. વધતી જતી આશા પર ઉપાધ્યાયશ્રી ચોવિજયનું પૃ. ૭૯ માં ટાંકેલું સ્વાધ્યાય વાંચવા વિચારવા યેાગ્ય છે. (પ્રથમ પ્રસ્તાવ.) Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ વેપાર કરતાં અને પાપો સેવતાં મને દશ હજાર સોનામહોરો પણું મળી ગઈ એટલે તરત જ મારી ઈચ્છા:લાખ સોનામહોર મેળવવાની થઈ આવી. મારે સાગરમિત્ર અંદર રહી વારંવાર પ્રેરણું કર્યા જ કરતો હતો અને ગમે તેમ કરી લાખ મહોર પૂરી કરવા અને સલાહ આપતો હતે. પછી અનેક જુદા જુદા પ્રકારના ઉપાયે કરતાં મને લાખ મહોર પણ આખરે મળી ગઈ એટલે વળી દશ લાખ સોનામહોર મેળવવા અને તેણે પ્રેરણા કરી. વળી મેં અનેક વેપાર કર્યા, ત્રાસ વેશ્યા, ઉજાગરા કર્યા, હિસાબો કર્યા, સરવૈયાં કાઢ્યાં અને મહા પ્રયાસે દશ લાખ સોનામહે પણ મેળવી. દશ લાખ સોનામહોર મને મળી એટલે વળી માર સાગરમિત્રે મને એક કરોડ સોનામહોર મેળવવા પ્રેરણું કરી દશ લાખે કરોડેચ્છા. અને વારંવાર સૂચના કરી કરીને કરેડ સેનૈયા મેળવવા અંદરથી ઉત્સાહ આપ્યો. મેં અગાઉ કર્યા હતા તે સર્વ વ્યાપાર વધારે જોસથી અને ઉત્સાહથી કરવા માંડ્યા પણ દશ લાખ અને કરોડ વચ્ચે આંતરે ઘણો મોટો હોવાથી મારી તે ઈચછા કઈ રીતે પૂરી થઈ શકી નહિ; તેથી તે રકમ મેળવવા માટે મેં વધારે વધારે ઉપાયની જના કરવા માંડી. પરદેશમાં જઈ વેપાર કરનારા અનેક ગાડાંઓના સાથ મેં જ્યા; ઊંટનું મોટું ધણ (ટેળું) પરદેશ વસ્તુઓ ભરીને વેપાર કરવા મોકલ્યું; વેપાર ખેડવા સારૂ મોટાં મોટાં વહાણના સમૂહે પરદેશ મોકલ્યા; ગધેડાઓ (ભાર ઉચકવા સારૂ)નું મોટું લશ્કર મેં એકઠું કર્યું અને તેમના ઉપર માલ લાધીને પરદેશને માટે વ્યાપાર શરૂ કર્યો; ચામડાના વેપારીઓ સાથે વેપારની ગોઠવણ કરી; રાજાઓને મળીને તેમની પાસેથી તેમના અમુક અમુક દેશમાં વેપાર કરવાને અને તેના પરની લાગત (જગત વિગેરે) વસુલ કરવાને વાસ્તે તેની પાસેથી હક્કો (ઈજારાઓ) મેળવ્યા; આખલા (બળદ)નું મોટી સંખ્યામાં પોષણ કર્યું; પૈસા પેદા કરી આપવા માટે નાયકાઓનું મોટું ટોળું એકઠું કર્યું (તે મારે માટે તેનું ૧ હાથીના વ્યાપારી અને હાથી વડે વ્યાપાર કરનારા એ અર્થ પણ થાય છે. અહીં વર્ણવેલાં લગભગ સર્વે કર્મદાનના વ્યાપારે છે, મહાપાપથી ભરપૂર છે, ખાસ વન્યું છે. જુઓ પ્ર. ૫. પ્ર. ૩૭ માં સાતમાં કતપર વિવેચન, ૨ આખલાને પોષી મેટા કરવા અને પછી તેને મેટી કિમતે વેચવા. આખલાને (બળદને ) ગઢલા (નપુંસક) બનાવીને વેચવા. એથી એનું વીર્ય અખલિત રહે છે અને કામ વધારે કરે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] ધનની ધમાં. ૧૪૮૧ શીળ વેચીને ધન પેદા કરે તેટલા સારૂ); અત્યંત અધમ વર્તન જાય તેવા ધંધા કરવા માંડયા; રસના દારૂ તાડી વિગેરેના અનેક પ્રકારના ધધા માંડ્યાઃ સંદ૨ હાથીઓના દાંત કપાવીને તેનો વેપાર કરવા માંડયો; અનેક પ્રકારની ખેતી કરાવવા માંડી; શેરડી પીલીને તેમાંથી રસ કઢાવી ગોળ અને ખાંડ તૈયાર કરાવી તેને વેપાર કરવા માંડયો-ટુંકામાં કહું તો આ લોકમાં થતા વેપારધંધામાંથી મેં એક પણ વેપારધંધે કે વ્યવસાય બાકી રહેવા દીધો નહિ, ધનની ઈચ્છાથી મારા સાગરમિત્રની ઈચ્છા તૃપ્ત કરવા માટે મેં સર્વ પ્રકારના ધંધા કર્યા, ધન પ્રાપ્ત કરવાનાં જે જે સાધનો કલ્પી શકાય તે સર્વ મેં કર્યો, અને તેમ કરવામાં મેં ન રાખી પાપની બીક, કે ન કરી મને થતા કલેશની દરકાર, ન કરી કઈ પ્રકારના સુખની ઇચ્છા કે ન કર્યો જરા પણ સંતોષ-માત્ર મારા સાગરમિત્રને સંતોષ આપવા ખાતર મેં તેની આજ્ઞા મુજબ મારાથી જે બને તે સર્વ ધંધાધાપા કર્યા અને રાતદિવસ ધનની ચિંતા વિચારણું અને ઘટના કરી. અહો અગૃહીતસંકેતા! મહા પાપ કરીને ઘણો સમય જતાં મેં આખરે એક કરોડ સોનૈયા મેળવવાની ઈચ્છા હતી તે પણ પૂરી કરી. આ સર્વ પ્રતાપ મારી અંદર સાથે રહેલ પુણોદયનો હતો, પણ મને તે વાતની ખબર નહતી અને હું તે જાણવાની દરકાર પણ કરતો નહોતો. આવી રીતે કરોડ સોનૈયા મળ્યા એટલેથી પણ મારે સાગર . મિત્ર સંતોષ પામે નહિ, ધરાયે નહિ, રાજી થયો કરોડ થયે નહિ. એની સાહસ કરવાની વૃત્તિ મને વારંવાર રકેટીચ્છા. * " ઉત્સાહ આપ્યા કરતી હતી, અંદરથી પ્રેરણા કરતી હતી અને જ્યારે જ્યારે તેને પ્રસંગ મળે ત્યારે ત્યારે તે મારા ઉપર પોતાને સીધે કાબુ ચલાવતો હતો અને મને પ્રેરણું કર્યા કરતો હતો, મને સળવળાટ કરતો હતો અને મને ધક્કા મારી આગળ વધારતું જ હતું. તે મને સમજાવતો કે-“ભાઈ ! જે તે મારી સલાહ અને સૂચના પ્રમાણે કાર્ય કર્યું તે મારા પ્રતાપથી તને કરોડ સોનૈયા પણ મળ્યા, હવે જે તે બરાબર ઉત્સાહ રાખીશ તો કરોડ રત પ્રાપ્ત કરવાં એ પણ તારે માટે દુર્લભ નથી, અશક્ય નથી, મુશ્કેલ નથી; પરંતુ રત અહીં નહિ મળે, તેને માટે તે તારે સમુદ્ર ઓળગીને રતદ્વીપે જવું પડશે, પણ જો તું ઉત્સાહ રાખીશ તે મારા પ્રતાપથી તને તે પણ મળશે. આવી રીતે પ્રેરણું કરીને તે સાગરમિત્રે મને સમુદ્ર ઓળંગી રીપે જવાની પ્રેરણા કરી અને વારંવારની પ્રેરણાથી તે વાત મારા મન ઉપર એટલી બધી ઠસાવી દીધી કે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કદાચ કઈ દેવ આવીને મને તેમાંથી નિવૃત્ત થવા પ્રેરણા કરે કે ફરમાવે તે પણ હું તે નિર્ણયમાંથી પાછા હઠું નહીં. રસકેટિની મેટી આશાએ ખેંચાણે બકુલશેઠે લેભનું તત્ત્વજ્ઞાન કહ્યું, પણ ધનશેખર સમજે નહિ અને વચ્ચે, ઉપર પ્રમાણે રતદ્વીપે જવાને મારા મનમાં નિશ્ચય થયો એટલે મેં તે વાત મારા સસરા બકુલશેઠને કહી. શેઠ ધનસંબંધી વ્ય- મહા વિચક્ષણ વ્યાપારી હતા. તેમણે દીર્ઘ દૃષ્ટિ વાપરી વહારૂ વિચાર - મને જવાબ આપ્યો “વત્સ! જેમ જેમ આ પુરૂષને ધનને વધારે વધારે લાભ મળતો જાય છે તેમ તેમ વધારે વધારે મેળવવાના તેના મનોરથો વધતા જાય છે. શાસ્ત્રવચન પ્રસિદ્ધ છે કે “ના છre agr ટોણો, શ્રાદgોદો પવા “જેમ લાભ થતો જાય તેમ લેભ થતું જાય છે, લાભથી લભ વધે છે.” તને કદાચ કરોડ રન મળશે તો પણ તેથી વધારે મેળવવાના તારા મનોરથ પૂરા થશે નહિ. મહા અગ્નિ સખ્ત જેરમાં બળતો હોય તેમાં નવાં લાકડાં નાખવાથી તે બુઝાતો નથી, પણ ઉલટે વૃદ્ધિ પામે છે, વધારે જોસથી સળગે છે, પિતાને પ્રતાપ આકરે કરતો જાય છે. ભાઈ! તે ઘણું પિસા મેળવ્યા છે, હવે તે સંતોષ રાખવો તે જ વધારે સારું છે. આ મેળવેલા પૈસા છે તેની યોગ્ય વ્યવસ્થા કરી તેને ઠેકાણે પાડવા અને તેને જાળવવા એ જ વધારે સલાહકાર છે. વળી તે અત્યાર સુધી “ કાંઈ આરામ પણ લીધે નથી તેથી હવે સર્વ પ્રકારની વ્યાકુળતા છોડી દઈને નિરાંતે બેસ અને જરા સ્થિર થા.” મારા સસરાના આવા વિચાર સાંભળી મેં તેમને જવાબ આપે. “મુરબ્બીજી ! આપ એ પ્રમાણે બોલે નહિ. જ્યાં સુધી ઘને છુના આ પ્રાણી પિતાનો પુરૂષાર્થ કરતા નથી, પોતાની વિ ચા રે. શક્તિ ફેરવત નથી, કાર્યનો આરંભ કરી દેતે “નથી, ત્યાં સુધી લક્ષ્મી તેના તરફ પિતાની પીઠ રાખે છે, તેને મચક “આપતી નથી, તેને વરતી નથી; પણ એક વાર પ્રાણું કર્મને આરંભ કરી દે છે એટલે લક્ષ્મી તેના તરફ પ્રેમથી જુએ છે, આન“દથી જુએ છે, હોંસથી જુએ છે. લક્ષ્મી કે પ્રાણીને વરેલી હોય, તેને ભેટીને વળગી રહેલી હોય છતાં જે તે માણસ સાહસ છેડી “દે છે તે જેવી રીતે પિતાના પ્રેમાતુર પ્રણયીની આશંકાથી કુલટા સ્ત્રી “ધન વગરના પુરૂષને છેડી દે છે તેમ તેવા માણસને છોડીને લક્ષ્મી “ચાલી જાય છે (પિતાને જાર પુરૂષ આવી પહોંચવાનું છે એવી ભ્રાંતિ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૩ પ્રકરણ ૨] ધનની શેધમાં. થતાં કુલટા દુર્ભાગી પતિને તજી દે છે તે પ્રમાણે). પિતાનું સર્વે કામકાજ બંધ કરીને જે બીજે ઠેકાણે પિતાનું ચિત્ત પરોવે છે, જે ધનોપાર્જનનું કામ બંધ પાડી દે છે, તેના તરફ એ કુળવાન સ્ત્રીની “પેઠે લજજાપૂર્વક જુએ છે, તેની સાથે તે પ્રેમગોષ્ટિ કરતી નથી, પણ તેનું ચિત્ત આમ તેમ અસ્થિર રહે છે (મતલબ તેની સાથે “તે ખર પ્રેમપ્રસંગ જમાવતી નથી). ગમે તેવા ખરાબ સંગોમાં કે સ્થિતિમાં આવી પડ્યો હોય છતાં પણ જે પ્રાણી ધન મેળવવાનો ઉત્સાહ છોડતો નથી તેની છાતી ઉપર પોતાની મેળે વગર પ્રેરણાએ લક્ષ્મી આવી પડે છે, તેને જાતે વરે છે અને તેના “ઉપર ફીદા થઈ જાય છે. જે ધીરજવાળે પ્રાણી પોતાની બુદ્ધિડહાપણ વાપરીને લક્ષ્મીને પરાક્રમથી અથવા યુક્તિકળાથી બાંધી “રાખે છે તેના તરફ લક્ષ્મી પ્રોષિતભર્તૃકા સ્ત્રીની પેઠે રાહ જુએ છે. (જે સ્ત્રીને પતિ પરદેશ ગયો હોય તેને “પ્રોષિતભર્તૃકા ” કહેવામાં આવે છે. એવી કુળવાન સ્ત્રીઓ વિદેશમાં રહેલા પતિના આગમનની રાહ જોતી તે દિશા સનમુખ વારંવાર દષ્ટિ દે છે તેમ લક્ષ્મી “પણુ આવા પુરૂષોની સન્મુખ જ દૃષ્ટિ રાખે છે.) જે પ્રાણીને જરા થેડી લક્ષ્મી મળે ત્યાં તો તે સંતોષ પામી જાય છે તેના તરફ એ “લક્ષ્મીદેવી હલકી નજરથી જુએ છે, તેવા પ્રાણીને તે તુચ્છ પ્રકૃ“તિનો માને છે અને પોતે જરા પણ તેને ત્યાં વૃદ્ધિ પામતી નથી. જે પ્રાણી પિતાના તેવા પ્રકારના ગુણોથી લક્ષ્મીદેવીને રીઝવતે નથી તેને એ દેવી સાથે પ્રેમસંબંધ સિદ્ધ થયું હોય તે પણ તે લાંબે વખત ચાલતું નથી. આ પ્રમાણે હોવાથી સમજુ માણસે પૈસા “એકઠા કરવાની બાબતમાં કદિ પણ સંતોષ ન કરે. માટે વડી“લશ્રી! મને રસદ્વીપે જવાની આજ્ઞા જરૂ૨ આપે.” - બકુલ શેઠે આ લાંબા સંભાષણનો મને ટુંકામાં જ જવાબ આપ્યો કે–પ્રાણી પાતાળમાં જાય કે, મેરૂ પર્વતના શિખર ઉપર ચઢે, રતદ્વીપે જાય કે ઘરે રહે, ગમે તેટલો ઉદ્યમ કરે કે ઉદ્યમ વગર બેસી રહે પણ તેણે પૂર્વે જેવી વાવણું કરી હોય તે પ્રમાણે જ તેને કળ પ્રાપ્ત થાય છે; છતાં તમારો પરદેશ જવાનો આટલે બધે આગ્રહે છે તે જાઓ, મારી રજા છે, તમને ગમે ત્યાં જાઓ.” જવાબ આપતાં મેં એ બાબત સસરાજીને આભાર માન્યો. ( ૧ શેઠની દલીલ રૂચે તેવી નથી, પણ આગળ કથા વાંચતાં તેનું સત્ય સમજશે. યોગ્ય ઉદ્યમની મના નથી, પણ ધનશેખરની વાત તો માત્ર ઉદ્યમપ્રધાન છે. કથા આગળ વાંચતાં આ બાબતને સ્વતઃ નિર્ણય થઈ જશે. શેઠે જોયું કે ધનશેખર વાર્યો રહે તેમ નથી તેથી વગર મને તેમણે રજા આપી એ તેમની દીર્ધ દૃષ્ટિ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા- [પ્રસ્તાવ ૬ રતદ્વીપે ગમન, રસંચય સંગ્રહ વિશેષેચ્છાથી સ્થિતિ, હવે રતદ્વીપે જવાની મારી તૈયારીઓ ચાલી. અનેક પ્રકારનાં કરિયાણું મેં એકઠા કર્યા, વહાણે તૈયાર કર્યા. તેમાં તૈયાર. ખલાસી માલમ વિગેરેની ગોઠવણ કરી, જવાના દિવસની ગણતરી કરવા માંડી, લગ્નશુદ્ધિ (રાશિનો ઉદય) વિચારવા માંડી, નિમિત્તોની તપાસ કરવા માંડી, અવશ્રુતિઓ કરવામાં આવી, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરવામાં આવ્યું, સમુદ્રદેવની પૂજા કરવામાં આવી, મોટા સફેત સેઢા સજજ કરાવવામાં આવ્યા, વહાણમાં મોટા મોટા કુવાઓ ઊભા કરવામાં આવ્યા, મુસાફરીમાં જોઈતાં ઇંધણ છાણાં રાખી લેવામાં આવ્યાં, પીવાના પાણીનાં વાસણે ભરી લેવામાં આવ્યાં, વહાણમાં બીજે જે કાંઈ સરસામાન જોઈએ તે તમામ ચઢાવી દેવામાં આવ્ય, લડાઈને લગતી સર્વ સામગ્રીઓ પણું વહાણોપર તૈયાર કરી દેવામાં આવી, દરિયાસ્ત વ્યાપાર કરનારા અને તે જ દ્વીપે જઈને વેપાર કરનારા વેપારીઓને મેળવી લેવામાં આવ્યા. આવી રીતે સર્વ સામગ્રિ તૈયાર થઈ ગઈ એટલે બીજા મહા ધનવાન વેપારીઓની સાથે હું રતદ્વીપે જવાને તૈયાર સફરે. થઈ ગયે અને મારી સ્ત્રીને તેના બાપને ઘરે મૂકી દીધી. જ્યારે જવાનો નિર્ણય કરેલ દિવસ આવ્યો ત્યારે સર્વ પ્રકારના મંગળ કરીને બરાબર વખતે હું વહાણ ઉપર ચઢ્યો. મારા બન્ને મિત્રો (સાગર અને પુણ્યોદય) પણ મારી સાથે વહાણ ઉપર ચઢયા. ૧ તૈયારીમાં ભાઈ ધનશેખર એ પડી ગયો કે એણે સ્ત્રીની રજા પણ લીધી નહિ, એની પાસે ગયો પણ નહિ, કદાચ એ યાદ પણ આવી નહિ હોય એમ લાગે છે. હવે પછીની વાર્તામાં કમલિની સંબંધી કાંઈ હકીકત આવતી નથી તે વિચારવા લાયક છે. ૨ અવકૃતિઃ અમુક દિવસે અમુક દિશાએ જવું ન જવું વિગેરેના નિર્ણયને અવકૃતિ કહે છે. જ્યોતિષ ૩ કુ. વહાણને મધ્ય સ્તંભ. કઈ વહાણ બે ચાર પાંચથી પણ વધારે કુવાનું હોય છે. ૪ ચાંચીઆ વિગેરે સાથે લડવા વહાણમાં લડાઈની સામગ્નિ પણ રાખવી પડે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] ધનની શોધમાં. ૧૪૮૫ અમારાં નગર ઉપાડવાને વખત થયે એટલે સરણાઈને નાદ થવા લાગે, શંખ વગાડવામાં આવ્યા, મંગળપાઠને ઉચાર વિદાય. ચારે તરફથી થવા લાગે, ચપળ બાળકે અથવા બ્રહ્મ ચારીઓ હથી ગર્જરવ કરવા લાગ્યા, વડીલવર્ગ આશિ દેતા દેતનગરને માર્ગ પાછો ચાલવા માંડયો, છોડી દીધેલી ભાર્યા તન રાંક જેવી હતાશ બની ગઈ, મિત્રમંડળ કાંઇક રાજી થયું અને કોઈક ખેદ પામી ગયું અને સજજન લેકે અનેક પ્રકારના મારા મનમાં ને મનમાં કરવા લાગ્યા. એવી રીતે અથ માણસોના મનોરથ પૂરા કરીને, અવસરને યોગ્ય ઉત્સવ કરીને જ્યારે પવન અનુકૂળ થયો ત્યારે પહોંચ્યા. અમે સર્વે વહાણમાં દાખલ થયા. પછી વહાણો ઉપર સઢ ચઢાવવામાં આવ્યા, નાંગરે ઉપડયાં, વહાણે શ્રેણિબંધ ચાલ્યા, સુકાનીઓ બરાબર ધ્યાન રાખી નિરીક્ષણ કરવા લાગ્યા, એવી રીતે અમારાં વહાણે રસ્તે પડ્યાં, પવન પણ ઘણે અનુકૂળ થઈ ગયા. સપ્ત પવનના જોરથી સમુદ્રમાં થતાં મોજાંઓ સાથે ઘસડાઈ આવતાં મોટાં માછલાંઓનાં પુચછની છટાના આઘાતથી થતા મેટા અવાજથી જળતંતુઓ ભય પામી દ૨ નાસતા જાય છે, માજાઓના અથડાવાથી ફીણના ગોટા ઉડે છે અને અનેક કાચબાઓ નાશ પામે છે-એવા માર્ગે અમારાં મોટાં વહાણ ચાલ્યાં, મોટા વિસ્તારવાળા મહા સમુદ્રમાં આગળ વધ્યાં અને વચ્ચે અનેક નાના મોટા બનાવે બનતા આખરે અમે સર્વ બહુ થોડા વખતમાં રતદ્વીપે આવી પહોંચ્યા, અમને સર્વને બહુ જ આનંદ થયે, અમે સર્વ બહુ પ્રસન્ન થયા, સફર સલામતીથી પૂરી થવા માટે અમે અમારી જાતને ધન્ય માનવા લાગ્યા. પછી વ્યાપારીઓ વહાણમાંથી ઉતર્યા, જે જે બતાવવા લાયક ચી હતી તે સાથે લીધી, ત્યાંના રાજાની મુલાકાત કાય. લીધી, નજરાણું ધર્યું, રાજાએ અમારી તરફ પ્રેમ બતાવ્યો, દાણુ ચુકવવામાં આવ્યું, વેચવાની વસ્તુઓની ગણતરી કરવામાં આવી, વેપારીઓને સામસામી હાથા આપવામાં આવ્યા, સર્વેએ પોતપોતાની રૂચિ પ્રમાણે માલનું વેચાણ કર્યું, ૧ નવયુવઃ અથવા અવરવિ શબ્દનો અર્થ મને બેઠો નથી. ૨ સેદા કરવાની આ વ્યાપારીની જાણીતી રીત છે. ૩ પરદેશના વ્યાપારમાં અહીંની ચીજો ત્યાં વેચી ત્યાંથી ચીજો લાવવાની જ હોય છે; એ સિવાય બીજી રીતે exchange પતે નહિ. સેનું રૂપું લાવે તેના કરતાં ત્યાંની વસ્તુઓ લાવે તો બેવડો લાભ મળે છે. અહીંની વસ્તુના વેચાણનો લાભ અને ત્યાંની સસ્તી વસ્તુ અહીં વેચાય તેને લાભ-એમ બેવડો લાભ મળે છે, દેશ પરદેશની વસ્તુને વ્યાપાર આ ધોરણે જ થતું. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ પાછી બીજી વસ્તુઓ તેના બદલામાં ખરીદ કરી, બક્ષીસા આપી, બીજા મારી સાથેના વેપારીએ તે પેાતાના દેશ તરફ જવાને તૈયાર થયા અને ચાલ્યા....પણ મને તે મારા મિત્ર સાગરે કહ્યું કે— “ ભાઇ ધનશેખર ! જે દેશમાં લીંબડાનાં પાંદડાંનાં બદલામાં રનો મળે છે તેવા દેશને છોડીને તું ઉતાવળ કરીને શા માટે પાા ફરે છે? એવી તારે શી ઉતાવળ છે? ” મારા મિત્રની આવી સલાહને લઇને હું તે। ત્યાં દુકાન માંડીને બેઠો અને રન ખરીદવાના વેપાર શરૂ કર્યો. પ્રકરણ ૩ . હરિકુમાર–વિનાદ. મારી સાથે આવેલા સર્વ વ્યાપારીએ વિદાઇ થઇ ગયા, વ્યાપાર કરી પાછા ગયા પણ સાગરમિત્રની પ્રેરણાથી અને તેટલાં રનના ઢગલા કરવા માટે હું રદ્વીપે રહ્યો અને વેપાર શરૂ કર્યો. મારે આખા વખત સાગરની પ્રેરણાથી દ્રવ્ય મેળવવાના ઉપાયા વિચારવામાં અને ગેાઠવવામાં જતા હતા. ત્યાર પછી એક હકીકત બની તે (ધનશેખરસંસારીજીવ અગૃહીતસંકેતાને કહે છે કે) સાંભળઃ— હરિકુમારના પૂર્વ વૃત્તાંત, માતામરણ, હરિજન્મ, સાર્થવાહ સહાય. મામાને ઘરે. પરિચય. એવી રીતે ધનચિંતામાં અને વ્યાપારમાં હું મારા સમય ગાળતા હતા તે દરમ્યાન એક દિવસ એક ઘરડી ડોશી મારી પાસે આવી અને મને કહેવા લાગી “દીકરા ! મારે તારી સાથે કાંઇ વાત કરવી છે. ” મેં તેને વાત કરવાનું કહેતાં તેણીએ વાત ચલાવીઃ— ૧ આ ડેાશીનું નામ વસુમતી છે તે આગળ જારો. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર–વિનાદ. ૧૪૮૭ “ ભાઇ! તને ખબર છે કે 'આનંદપુરમાં કેસર રાજા રાજ્ય કરે છે. તે રાજાને બે રાણી હતી; એક જયસુંદરી અને બીજી કમળસુંદરી. જયસુંદરી હજી જીવે છે એ હકીકત તું જાણે છે. કમળસુંદરી સંબંધી હકીકત તને કહું છું. એ કેસરિ રાજાને રાજ્ય ઉપર અત્યંત રાગ હાવાથી પેાતાને છેકરા થશે તે પેાતાને મારી નાખી રાજ્ય પચાવી પડશે એવી આશંકાથી જેવા છેકરા જન્મે છે કે તરત જ તેને મારી નાખે છે; આવી રીતે તેણે તુરતના જન્મેલા કેટલાએ છોકરાને સ્વધામ પહોંચાડી દીધા છે. આ હકીકત કમળસુંદરીના જાણુવામાં આવી ગઇ. એકદા તેને ફરીવાર ગર્ભ રહ્યો. ગર્ભમાં રહેલા આળકપર માતાના સ્વાભાવિક સ્નેહ હોય છે તે પ્રમાણે કમળસુંદરીએ પુત્રમેાહથી વિચાર કરીને એક રાત્રે રાજમંદિરેથી નાસી છૂટવાના રસ્તા પકડ્યો. નાસતી વખત પેાતાની સાથે દાસી તરીકે મને લઇ લીધી. અંધકારમય રાત્રીએ અમે બન્ને રાજગૃહમાંથી નાઠા. આગળ વધતાં એક માટી ભયંકર અટવી આવી. કમળસુંદરી જાતે સુકેામળ અને કદિ ચાલેલ ન હોવાથી તેને ઘણું દુઃખ પડ્યું. પ્હો ફાટવાનેા વખત થવા આવ્યા. તે વખતે એ મારી શેઠાણીનું નિતંખિ વિકસ્વર થવા લાગ્યું, ડુંટીમાં વેણુ આવવા માંડી, પેટમાં દારૂણ શૂળા આવવા લાગી, પગ ચાલતાં અટકી પડ્યા, શરીર આખું જાણે દખાઇ જતું હોય તેમ ભાંગવા માંડ્યું, હૃદયમાં ધબકારા થવા માંડ્યા, આંખા મીંચાઇ ગઇ અને બગાસાં (અવાચી) ઉપર અગાસાં આવવા માંડ્યાં. એટલે તે મહારાણી એટલી ‘સિખ વસુમતી! હવે હું એક ડગલું પણ આગળ ભરી શકું તેમ નથી, મારા શરીરમાં ઘણી સખ્ત પીડા થાય છે અને મારૂં આખું શરીર મહા વ્યથા ભાગવે છે.' મેં તે વખતે વિચાર કર્યો કે અરે આ તે શું હશે ? તે જ વખતે મારા ધ્યાનમાં આવી ગયું કે અહા ! રાણીને માળક અવતરવાના સમય નજીક આન્યા જણાય છે. પછી મેં રાણીને ધીરજ આપી અને સુવાવડના સમયને યોગ્ય તે સ્થાનમાં બનતી સગવડ કરી. ત્યાં તે વેદનાથી વ્યાકુળ થઇને મારી સ્વામિની એક મેાટી રાડ પાડીને જમીનપર પડી ગઇ, પછાડી ખાઇને મોટેથી હાયવાયના અવાજ કરવા લાગી, એટલામાં તેને પુત્રને પ્રસવ થયા અને ત્યાર પછી તુરત જ બીજી ક્ષણે એ સુકેામળ સુંદરીનાં પ્રાણ ઉડી ગયાં. ૧ ધનશેખર પણ આનંદપુરને જ છે. નામ આ પ્રસ્તાવની શરૂઆતમાં આવી ગયાં છે. એ રાજાની મરી ગયેલી રાણી છે એ હકીકત આગળ વાંચતાં સ્પષ્ટ થશે. કેસર રાજા અને જયસુંદરીના જુએ પૃ. ૧૪૪૬, કમળસુંદરી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ આવો ભયંકર બનાવ નજરે જોઈને મારા ઉપર જાણે વજનો ઘા પડ્યા હોય, જાણે અત્યંત ભયભીત થઈ ગઈ હોઉં, જાણે ઠેકાણું વગરની થઈ ગઈ હોઉં, જાણે મારું સર્વસ્વ નાશ પામી ગયું હોય, જાણે મને મૂછ આવી ગઈ હય, જાણે હું મરી ગઈ હોઉં, જાણે મને કઈ ગ્રહ લાગ્યો હોય, તેમ હું મંદ ભાગ્યવાળી તદ્દન હૃદયશૂન્ય બની ગઈ, મને શું કરવું તેની કાંઈ સુજ જ પડી નહિ. માત્ર મેટેથી - વિલાપ કરવા લાગી—“ અહે દેવી! તું બેલ બોલ, કમળસુંદરીના મારી સાથે વાત કર. પ્રિય સખી! તું મારી સાથે મરણથી શેક. લાકેમ બોલતી નથી? જે વહાલી દેવી ! મારી સ્વામિની! તે સુંદર પુત્રને જન્મ આપ્યો છે. તે છોકરાને, હે સુંદર આંખેવાળી દેવી ! જરા આંખો ઉઘાડીને જે. જે પુત્રની ખાતર સુંદર રાજ્યને ત્યાગ કર્યો, વહાલા પ્રેમી પતિને ત્યાગ કર્યો અને મહા દુઃખો વેક્યાં તે છોકરાની સામી જરા નજર તે કર. અહાહા! દૈવ ( નસીબ ) પણ કઈ વિચિત્ર પ્રકારની હૃદયને કાપી નાખે તેવી ઘટના કરે છે; જે દેવે આવો સુંદર સુપુત્ર સંપડાવ્યો તે જ દૈવે દેવીને જમીન પર પછાડી અને આખરે તેને નામશેષ કરી લીધી. અરે બાળક! તારું રક્ષણ કરવાને તૈયાર થયેલી અને તેની ખાતર પિતાના સર્વ સુખ સગવડનો ભોગ આપવા તૈયાર થયેલી તારી પ્રેમાળ માતાનો તારે જન્મ થતાંની સાથે જ તારે ઘાત કરે તે કઈ રીતે તને ઉચિત નથી. અરે ભાઈ! પતિને તજીને એ બાપડી પુત્રનું સુખ મેળવશે એવી આશાએ તે બહાર નીકળી આવી હતી અને અરે દીકરા! તે તે બિચારીને આવું સુખ આપ્યું !! “આવા આવા વિલાપ કરતાં રાત્રી પૂરી થઈ. સૂર્યનો ઉદય થયો. નસીબયોગે તે વખતે તે રસ્તે કોઈ સાથે નીકળી પડ્યો. એ સાર્થના ઉપરી સાર્થવાહે મને રડતી અને વિલાપ કરતી જોઈ એટલે તેણે મને ધીરજ આપી. સાર્થવાહે મને બધી હકીકત પૂછી એટલે મેં તેને ટુંકામાં સર્વ હકીકત જણાવી. સાયૅવાહ હવે કઈ બાજુએ જનાર છે તે મેં તેને પૂછયું, જેના જવાબમાં તેણે જણાવ્યું કે સમુદ્ર કિનારે જઈને વહાણે લઈને તે રવીપે જનાર છે. મેં તેનો જવાબ સાંભળીને મારા મનમાં વિચાર કર્યો કે મારા સાંભળવા પ્રમાણે રત્ર મામાને ઘરે દ્વીપમાં નીલકંઠ રાજા રાજ્ય કરે છે તે કમળસંદ રીને સગો ભાઈ થાય છે, માટે આ કરે થયો તે નામ સ્થાપન. | નીલકંઠ રાજાનો ભાણેજ થયે; તે આ છોકરાને ૧ આ સાર્થવાહનું નામ ધરણ છે તે આગળ જણાશે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ૧૪૮૮ તેની પાસે જ લઈ જઈ, મામાને ભાણેજ પી આવું, જેથી તે બરાબર ઉછરશે અને તેનું બરાબર રક્ષણ થશે. આ સથવારે તે રીતે જોતાં ઠીક મળી ગયો. પછી તે ધરણ સાર્થવાહની સંમતિ મેળવી તેની સાથે હું રસદ્વીપે આવી. એ પુત્ર ઉપર મને ઘણે સ્નેહ થવાથી મારાં સ્તનોમાં દૂધ ભરાઈ આવ્યું. મને ધાવીને જ એ પુત્ર વધવા માંડયો. રવદ્વીપે આવ્યા પછી એ પુત્રને મેં મહારાજા નીલકંઠને બતાવ્યો અને કમળ સુંદરી સંબંધી સર્વ હકીકત તેને કહી સંભળાવી. નીલકંઠ રાજાને શોક અને હર્ષ સાથે થયાં. તેણે છોકરાનું હરિ નામ પાડ્યું. અનુક્રમે તે ભાણેજ તરીકે વધવા માંડ્યો અને નીલકંઠ રાજાને તે પોતાના જીવતરથી પણ વધારે વહાલ થઈ પડ્યો. ત્યાર પછી તેને કળાવિજ્ઞાનની કેળવણી આપવામાં આવી. અત્યારે તે કુમાર યૌવનવયને પામે છે અને દેવકુમાર જેવો સુંદર આકાર ધારણ કરી અત્યારે મામાના રાજ્યમાં મોજ માણે છે. મેં તેને અગાઉની સર્વ હકીકત જણાવી છે. તેને હમણું સમાચાર મળ્યા કે તમે પોતે આનંદપુર નગરના રહેવાસી છે અને આનંદપુરથી અહીં આવ્યા છે. તેથી કુમાર પોતાના દેશના જાણીને તમને મળવા ઇચ્છે છે. માટે દીકરા ! તમે તેની પાસે ચાલે.” પરદેશમાં સ્વદેશીને મેળાપ, ઓળખાણ, આનંદ, મૈત્રી, સ્નેહીના દિવસો પસાર.. હરિકમારની માતાની દાસી અને કુમારની ધાવમાતાનાં આવાં વચન સાંભળી મેં તેની સાથે જવાનું કબૂલ કર્યું. પછી તુરત જ હું હરિકમાર સમીપે ગયો. ત્યાં જઈને હું જોઉં છું તે હરિકુમાર પોતાના મિત્રોનાં ટોળાની વચ્ચે બેઠે છે. મેં જઈને તુરત જ હરિ કુમારને પ્રણામ કર્યા. વસુમતી દાસીએ મારું ઓળખાણ કુમાર સાથે કરાવ્યું. મને મળવાથી અને જેવાથી કુમાર પોતાના મનમાં ઘણે રાજી થયો, પ્રીતિથી પોતાની આંખો વધારે વિકસ્વર કરવા લાગ્યો અને ઘણી હસથી હદય સાથે ભેટીને પોતાના અધે આસન ઉપર તેણે મને બેસાડ્યો. ૧ આ વાત તદ્દન બનવા જોગ છે. સ્ત્રીને અપત્યસ્નેહથી દૂધ સ્તનમાં ભરાય છે અને પારકા છોકરા ઉપર તેમ થાય તે પણ કવચિત બની આવે છે. ૨ આ મિત્રોનાં નામ આવતા પ્રકરણ ઉપરથી નીચે પ્રમાણે જણાય છે: મન્મથ, લલિત, પકેસર, વિલાસ, વિશ્વમ અને કપલ. એ સર્વ કામદેવના સેનાનીઓ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પછી તે કુમાર બોલવા લાગ્યો “ભદ્ર! મને અગાઉ માજી(વસુમતી દાસી)એ કહ્યું હતું કે હરિશેખર મારા પિતાના ખાસ મિત્ર છે અને લોકોના કહેવા ઉપરથી જણાય છે કે તું હરિશેખરનો પુત્ર છે, તો ભાઈ ! તું તો મારો ખરેખર ભાઈ થયે, મારું શરીર જ થઈ ગયો અને મારું જીવતર પણ તું થઈ ગયો! ભાઈ! તું અહીં આવ્યો તે તે બહુ સારું થયું !” રાજકુમાર હરિનો આટલો બધે આદર જઈ મારા મન ઉપર ઘણી અસર થઈ. મેં પછી તેને કહ્યું “દેવ! માજીએ મને સર્વ હકીકત કહી છે. આ સેવકને આ૫ આટલો બધો આદર કરે, સત્કાર કરે, તે કઈ પણ રીતે યોગ્ય નથી. જેવી રીતે મારા પિતાજી આપના પિતાશ્રી કેસરિ મહારાજાના સેવક છે તેવી રીતે હું પણું આપનો સેવક આપની સેવામાં હાજર છું, એ બાબતમાં જરા પણું સંશય કરવા જેવું નથી. ” મારે આવો જવાબ સાંભળીને કુમાર બહુ રાજી થયા અને પિતાના મિત્રના સમાગમથી મહા આનંદ મહેસવ કરાવવા લાગ્યો. મિત્ર મળ્યો તે અત્યંત ઉજવળ પ્રસંગ હેય છે તેથી કુમાર ભેજનસામગ્રિ વિગેરેની ધામધુમ કરવા મંડી ગયે. ત્યાર પછી તેણે મારી સાથે એક મિત્ર તરીકે જ વર્તન કરવા માંડ્યું, સંબંધ પણ મિત્ર તરીકે જ રાખવા માંડ્યો અને તેવી રીતે તેની સાથે આનંદ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા. તાપસીએ બતાવેલ ચિત્રપટ, હરિકુમાર પર તેની અસર, પટપ્રશંસા અને હૃદયશૂન્યતા, ત્યાર પછી એક વખત કામદેવને જાગ્રત કરનાર, ઉદ્યાનને આભૂષણરૂપ અને પ્રાણીઓના આનંદમાં વધારે કરનાર વસંતઋતુ આવી. તે વખતે હરિકુમાર પોતાના મિત્રમંડળને સાથે લઈને મારી સોબતમાં ઉદ્યાનની શોભા અને નવીનતા જોતો તો બહાર ફરવા લાગ્યો. એક તો યૌવન વય અને સાથે થનગનાટ કરાવે તે નટવર વસંત સમય એટલે પછી વાત જ શી કરવી. એવી સ્થિતિમાં ફરતાં ફરતાં આંબાનાં વૃક્ષની ઘટાવાળા મેટા વનમાં અમે આવી પહોંચ્યા. ચારે તરફ સુંદર કિલાઓ કલરવ કરી રહી છે, આખી સૃષ્ટિ હસી રહી છે, પક્ષીઓ કલ્લોલ કરી રહ્યા છે, વૃક્ષની ઘટાઓ મંદ પવનથી ઝઝુમી ૧ પરદેશમાં સ્વદેશી કોઈ પણ મળે તો બહુ જ લાગણી થઈ આવે છે તે જાણીતા અનુભવની બાબત છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ૧૪૯૧ રહી છે, આંબાપરના મહોરોના ઝુમખા લીલી અને સકેત છાયાનું અભિનવ દશ્ય બતાવી રહ્યા છે એવા રમણીય અને આનંદદાયી આંબાના વનમાં અમે સર્વ બેઠા. તે વખતે દૂરથી એક તાપસી અમને આશિર્વાદ દેતી દેતી ત્યાં આવી પહોંચી. વૃદ્ધાવસ્થાને લીધે તેનું શરીર તદ્દન જીર્ણ થયેલું દેખાતું હતું અને સ્વાભાવિક રીતે જ તે ભયંકર આકૃતિવાળી હતી. કુમારે તેને જોઈને તુરત જ પ્રણુમ ક્ય, તેની સાથે સહજ ભાષણ કર્યું અને તેને રાજી કરી. પછી તે તાપસીએ પોતાની પાસેથી એક ચિત્રપટ કુમારને બતાવ્યું. એ ચિત્રપટ (છબિ)માં કઈ કન્યાની છબી ચીતરેલી હતી. એ ચિત્રપટ તેણે કુમારના હાથમાં આપ્યું અને પછી એ મહા કાબેલ તાપસી પોતામાં સહજ વિકાર અને કાંઈક ઉત્કંઠા બતાવીને કુમારના મુખ પર એ ચિત્ર જોતાં શી અસર થાય છે તે આડી આંખે નિહાળી નિહાળીને એકીટસે જોવા લાગી. એ ચિત્ર જોતાં કુમારના મન પર સજજડ ચોટ લાગી છે, તેની આંખમાં વિકારભાવ આવ્યું છે અને તેનું મન ચિત્ર તરફ ખાસ આકર્ષાયું છે એટલું અવલેકીને હું જઉં છું એટલું બોલી ત્યાંથી તે જલ્દી ચાલી ગઈ. કુમારને તે એ છબી જોતાં જ કામદેવનાં બાણ વાગ્યાં હોય તેમ વિકારથી તે બેભાન જેવો બની ગયો. તેની એવા પ્રકારની અવસ્થા સર્વ મિત્રોના જોવામાં આવી ગઈ; કારણ કે ઘડિકમાં તે હોંકારો દે, ઘડિકમાં માથું ધૂણવે, ઘડિકમાં જાણે ઉંઘમાંથી જાગવા પ્રયત્ન કરતો હોય તેમ ચપટી વગાડે, ઘડિકમાં મનમાં ન સમજાય તેવી રીતે જેમ તેમ બોલે, ઘડિકમાં ઊંડા ગરમ નિસાસા મૂકે, ઘડિકમાં હાથ હલાવે, ઘડિકમાં વળી છબિમાં ચિન્નેલી કન્યાને વારંવાર જોયા કરે, કઈ વખત હસવા જેવું મુખ કરીને આંખોને ઉઘાડે, ખૂબ ઉઘાડે અને ઘડિકમાં આંખનો એક પલકારો માર્યા વગર મંદ મંદ રીતે સ્નેહાળ નજરે આમ તેમ જુએ. મન્મથાદિ મિત્રોને વાર્તાલાપ હરિ કુમારની એવી અવસ્થા થયા પછી હરિ કુમારની પાસે તેના મિત્રો ટેળું વળીને બેઠા હતા તેની અને કુમારની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. ૧ અહીં મેં. ર. એ સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૭ક થાય છે. ૨ કઈ વાત કરે તેને લક્ષ્ય છે એમ બતાવવા હં હં એમ જવાબ આપવો તેને હોંકારે કહેવામાં આવે છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ "મન્મથ (રમણીય સ્મિત મુખે)-“અરે ભાઈ! આ અંદરખાનેથી અનેક પ્રકારના જૂદા જૂદા રસનો અનુભવ કરાતો પણ બહારથી ઇદ્રિ કે હાથના ચાળા વગરને આંતરના શે ચાલી રહ્યો છે ?” આ એકદમ સીધો સવાલ સાંભળીને હરિ કુમારે આકારસંવરણ કર્યું અને પછી મુખેથી મન્મથને કહેવા લાગ્યો “અહો ! આ ચિતારાની કુશળતા જોઈને હું તો બહુ રાજી થઈ ગયો છું. મિત્ર! તું જો તો ખરેઃ આ ચિત્રમાં દરેકે દરેક રેખા બરાબર સ્પષ્ટ ચોખી અને ભૂલ વગરની જણ્ય છે, એમાં જે ઘરેણું ચિત્ર પરીક્ષા. પહેરાવવામાં આવ્યાં છે તે એક બીજાની સાથે બરાબર An appre સંબંધમાં આવી રહ્યાં છે મેળ ખાય છે, એમાં રંગ અને ciation. છાયા બરાબર યોગ્ય અનુકમથી લીધાં છે, અને ભાવ બરાબર ફુટ રીતે દેખાઈ આવે તેવું એ ચિત્રનું કામ આબેહુબ કરવામાં આવ્યું છે. ચિત્રમાં બરાબર ભાવ લઇ આવવો તે કામ ઘણું જ મુશ્કેલ છે અને ઘણું હશિયાર પરીક્ષકે ચિત્રમાં એ જ હકીકત ધ્યાન આપીને જુએ છે, કારણ કે ચિત્રમાં પરીક્ષા કરવા લાયક તેમને એ જ હકીકત જણાય છે. એ ભાવ આ ચિત્રમાં બહુ સ્પષ્ટ રીતે સારી રીતે અને યોગ્ય રીતે બહાર પડતો જણાઈ આવે છે. એ પ્રમાણે કહેવાનું કારણ એ છે કે આ ચિત્રમાં ચિલી કન્યા જાણે બાળવય પસાર કરી યુવાવસ્થાના બારણું ઉપર ઊભી હોય, કામદેવ તેના ઉપર પિતાનું કાર્ય બજાવી રહ્યા હોય એ ભાવ તેને એવી સુંદર રીતે સ્પષ્ટ જણાઈ આવે છે કે વગર કહ્યું એક નાનો બાળક હોય તે પણ એ ભાવ જોઈ શકે, તે પછી વિદ્વાનોને તે તેમ થાય તેમાં કાંઈ નવાઈ જ નથી. જે એ ચિત્રમાંહેની કન્યાને સ્તનનો અગ્ર ભાગ ભેદ પામે છે તે જાણે લાવણ્યને જ બહાર કાઢી રહ્યો હોય એમ લાગે છે ! વળી અગોપાંગની રચનાથી એ પોતાનાં સદાર યૌવનને સ્પષ્ટ રીતે બરાબર બતાવી રહી છે; ઊંચી ચઢાવેલી ભ્રમરની રચના ૧ મસથ એટલે કામદેવ અથવા કામચિતા. આ વાર્તાલાપ મનમાં જ ચાલે છે એમ જાણવું. ૨ આંતરનાચ નાચ હોય તો માથું ડોલે વિગેરે ઇંદ્રિય વ્યાપાર ચાલે, અને હાથના હુંકા લેવાય, આ તો અંદરથી જબરે નાચ ચાલે છે, અનેક રસ અનુભવાય છે અને બહારથી ચાળાચસકા દેખાતા નથી-એ આંતરનાચ છે. - ૩ શરીર ઉપરનાં મનને જણાવનારાં ચિકોને છુપાવી દેવાં-સંતાડવાં એને આકારસેવરણ કહે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ૧૪૮૩ ઓથી અને લીલામાં અધે ઉઘડેલી આંખો બતાવીને તે કન્યા વચનથી જ જાણે મંદ નિવેદન કરતી હોય એમ જણ્ય છે, એના ગાલ ઉપર અસાધારણ ફુરણું અને હસતું રમણીય વદનકમળ બતાવીને એ ચપળ ચક્ષુવાળી મદનને પિતાની સાથે લઈને ફરતી હોય તેમ બતાવે છે–આવી સુંદર કન્યાનું ચિત્ર બરાબર ભાવ સાથે ગ્ય આકર્ષક રીતે કેઈક ચિતારાએ ચિતરીને મારા હૃદયમાં ચમત્કાર કરી દીધે છે. મારા મનમાં તો એમ જ થયું છે કે દુનિયામાં આટલે બધો સ્પષ્ટ ભાવ બતાવી શકે એટલી કુશળતા બીજા કેઈ પણ ચિતારામાં નથી, કારણ કે આટલી કુશળતા મેં દુનિયામાં બીજી કઈ જગ્યાએ જોઈ પણ નથી.” મન્મથ (પદ્મફેસર તરફ જોઈને)-કેમ ભાઈ પદ્મકેસર ! આ બરાબર કહે છે? એ કહે છે એ સાચી વાત છે કે?” પધકેસર_“મિત્ર! એ વાત તો બરોબર છે, પરંતુ પ્રાણએની વૃત્તિઓ વિચિત્ર પ્રકારની હોય છે. મારા મનમાં તે એમ થાય છે કે પેલા ચિતારા કરતાં પણ ચિત્રમાં ચિતરેલી કન્યા વધારે કાબેલ છે.” લલિત–“એણે વળી એવું શું કામ કર્યું છે? શું તે એમાં કાંઈ ચિત્ર (આશ્ચર્યકારી) જોયું?” પદ્ધકેસર–“હા, સારી રીતે જોયું.” વિલાસ–“ ત્યારે મિત્ર પદ્ધકેસર! તું અમારી પાસે તેનું વર્ણન તે કર. એ ચિલી કન્યાએ તે વળી શું કર્યું છે?” પકેસર—“ ભાઈઆ કુમારનું મન જે કામદેવથી આતુર થઈ ગયેલી બીજી ગમે તે સ્ત્રીથી પહોંચી શકાય તેવું નથી, જે મનનું ઉલ્લંઘન આકાશમાં ચાલનારી વિદ્યાધરીઓ પણ કરી શકે તેમ નથી, જે મનને કિન્નરીઓ પણ હરી શકતી નથી, દેવાંગનાઓ પણ જે મનને સાધી શકતી નથી, જે ગાંધર્વ જાતની સ્ત્રીઓને વિષય પણ ૧ ૫ઘકેસર કમળનું કેસર-કામોદ્દીપક વસ્તુ છે. ૨ લલિતઃ એક જાતની શૃંગારની ચેષ્ટા છે. ૩ વિલાસઃ સ્ત્રીની એક પ્રકારની કામચેષ્ટા. આ સર્વ શૃંગાર બતાવનાર પાત્રો છે. ૪ કિરીઃ ગાવામાં ઘણું કુશળ એક જાતિની દેવીઓ. ૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ કદિ થઈ શકતું નથી, જે મનમાં સર્વદા સત્ત્વગુણ પ્રધાનપણે વર્તત હોય છે, જે મન રાજસી અને તામસી વિકારને તિરસ્કારથી નિરંતર હસી કાઢે છે એવું મહા વીર્યવાળું કુમારનું મન આ કન્યાએ ચિત્રમાં રહ્યા રહ્યા પણ અવગાહન કર્યું તે ખરેખરૂં ચિત્ર (આશ્ચર્યકારી-નવાઈ જેવું) કામ કર્યું છે. આ હકીકત મેં એકલાએ જ જોઈ છે એમ નથી પણ તમે એ બરાબર સ્પષ્ટપણે જોઈ છે.” વિભ્રમ–“ભાઈ! એ તે આશ્ચર્ય થયું કહેવાય, પણ એમાં ચિત્ર કેવી રીતે?” પદ્ધકેસર—“અરે મૂર્ખ શિરોમણિ! “ચિત્ર એટલે આશ્ચર્ય! ચિત્ર શબ્દને એ પણ અર્થે થાય છે. આ ચિત્ર (છબિ) ખરેખર ચિત્ર (આશ્ચર્ય ઉપજાવનાર ) જ છે.” કપિલએ ચિત્રમાં રહેલી કન્યાએ કુમારના મનમાં અવગાહન કર્યું છે એ હકીકત તમે કેવી રીતે જાણી? તમને એ હકીકતની કેવી રીતે ખબર પડી?” પકેસર–“અરે મૂર્ખના સરદાર! તું એટલું પણ જોઈ શકો નથી? જ; અંદરથી મન બહુ જ ક્ષોભ પામ્યું ન હોય ત્યાં સુધી આવા પ્રકારના હોકારાદિ પણ ચોખા સ્પષ્ટ દેતા નથી, તેમ જ અનેક પ્રકારના તરંગો પણ તેમાં ઉત્પન્ન થતા નથી. તને મારા કહેવામાં વિશ્વાસ ન હોય તે તું કુમારને પોતાને જ એ હકીકત પૂછી જે એટલે વાત ચોખી થઈ જશે અને તારા મનને બરાબર ખુલાસો થશે.” હરિકમાર—“મિત્ર પદ્ધકેસર ! આવી નકામી પ્રસંગ વિનાની વાતચીત હવે બંધ કરે, કઈ મજાના વિદ્વત્તા ભરેલા સવાલ જવાબ (પ્રશ્નોત્તરે) ચલાવો કે જેથી કોઈ આનંદ થાય.” હસતાં હસતાં પધકેસરે જવાબ આપ્યો “જેવી કુમારની આજ્ઞા!” પછી મિત્રો વચ્ચે નીચે પ્રમાણે વિદ્રષ્ટિ ચાલી. વિષયાસક્તની માનસિક સ્થિતિ, છતાં ચાલાક હોવાથી ચેતી ગયે. વિદ, પ્રશ્નોત્તર, આંતર રસ ૧ આ વાર્તાલાપમાં ચિત્ર શબ્દ ઉપર ભાર છે તે સમજી લે. Page #81 -------------------------------------------------------------------------- ________________ હરિકુમાર-વિદ. ૧૪૮૫ પ્રકરણ ૩] હરિવિલાસ, પધકેસરે સવાલ કર્યો – पश्यन् विस्फारिताक्षोऽपि, वाचमाकर्णयन्नपि । कस्य को याति नो तृप्ति, किं च संसारकारणम् ॥१॥ ભાવાર્થ–બહુ ખુલ્લી આંખ ઉઘાડીને જેતે હોય અને વાણી સાંભળો હોય છતાં કોને અને કેની શાંતિ થતી જ નથી, કેને સંતેષ વળતો જ નથી? અને સંસારનું કારણ કયું છે?” આનો ઉત્તર આપે. હરિકમારે સવાલ તો સાંભળ્યો પણ તેનું મન તો ચિત્રમાં આળેખેલી કન્યાએ હરણ કરી લીધુ હતું તેથી તેણે માત્ર ટંડે હોંકારે આપે. પવકેસરને મનમાં વિચાર થયો કે પોતાનો સવાલ હરિકમારા ધ્યાનમાં બરાબર આવ્યો નથી માટે ફરીવાર વધારે સ્પષ્ટ રીતે એ શ્લેક તેનાં લક્ષ્યમાં આવે તેમ બોલું. એ વિચારથી પદ્મકેસર સવાલવાળે ઉપર લેક ફરીવાર બેલી ગયે પણ તેના જવાબમાં હરિ કુમારે તો શૂન્ય હોંકારે જ આપે. આથી પદ્ધકેસરને બરાબર ખાત્રી થઈ કે ચિત્રમાં આળેખેલી કન્યાએ કુમારને તદ્દન શૂન્ય હૃદયને બનાવી દીધું છે એટલે એ જરા હસી પડ્યો. બીજા મિત્રોએ પણ અરસ્પરસ મશ્કરી કરતાં હાસ્ય કર્યું અને તેઓ હસતાં હસતાં એક બીજાનાં મુખ તરફ જેવા લાગ્યા, એ જોઇને હરિકુમારનું મન જરા ઠેકાણે આવી ગયું. તેને લાગ્યું કે આ તો મિત્રો પણ તેને પારખી ગયા તે ઠીક ન થયું એટલે તેના મનમાં અભિમાન જાગ્રત થયું. એથી પિતાના મનમાં જે કન્યાસંબંધી સંકલ્પવિકલ્પ થતા હતા તે તેણે દાબી દીધા અને બરાબર ધ્યાન રાખીને સાંભળવા લાગ્યો. તેના મનમાં કાંઈક વિચાર પણ આવ્યું. પછી તે બોલ્યો “અરે મિત્ર! તું હસ નહિ, ખાલી મશ્કરી કરવાની ટેવ છેડી દે, તારે સવાલ ફરીવાર બલી જા.” એટલે ઉપરનો શ્લેક સવાલના આકારમાં પકેસર ફરીવાર બોલી ગયો. આ વખતે કુમારનું સવાલ ઉપર લક્ષ્ય હતું એટલે જેવો સવાલ પૂરે થયે કે તેના મનમાં ઉત્તર આવી ગયો અને તેણે જવાબ આપે. “મમત્વ' અહીં હરિકુમારની જેવી દશા થઈ છે, જેમ તે અર્ધ ઉત્તર આપે છે અને પાછા વિચારમાં પડી જાય છે તેવી સ્થિતિ જ્યારે પ્રાણી વિષયમાં આસક્ત થાય છે ત્યારે જરૂર થાય છે. અવલોકન કરવાથી તે જણાય તેવી વાત છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતા ૬. { આપણે અહીં કુમારને ટુંકે જવાબ સમજી લઈએ. અહીં સવાલ બે હતા અને ઉત્તર એક આપવાનો હતો. પ્રશ્ન એ હતો કે આંખો ઉઘાડીને જોયા કરે અને વાણી સાંભળે છતાં કેને કઈ બાબતમાં શાંતિ ન થાય? જવાબમાં મમત્વ, મારાપણું એ મોહરાજાને જગતને અંધ કરનારે મંત્ર છે; આખી દુનિયાને નચાવનાર થનગનાટ કરાવનાર ઉખડાવનાર ફસાવનાર એ મંત્ર પ્રાણીને તદ્દન વિચિત્ર બનાવી દે છે, એને આંખે દેખતાં છતાં અને કાને સાંભળતાં છતાં મમત્વની વસ્તુના સંબંધમાં તૃપ્તિ વળતી જ નથી, તે કદિ ધરાતો જ નથી, તેને કદિ શાંતિ વળતી જ નથી-એવી તેની સ્થિતિ થાય છે. ગમે તેટલું જુએ અને સાંભળે પણ હજુ જાણે વધારે સાંભળું અને જોયા કરું એવી તેના મનની સ્થિતિ થાય છે તે સર્વનું કારણ મમત્વ-અભિમાનમારાપણું છે. ત્યાર પછી સંસારનું કારણ શું એમ પૂછયું છે તેને જવાબ પણ એ જ છે. સંસારભ્રમણ, ભવપરિપાટિ, ચપર્યટણનું કારણ “મમત્વ” જ છે. મોહરાજાનું સ્થાન અને તેના કાવાદાવા આ ગ્રંથ વાંચનારના લક્ષ્યમાં એટલાં બધાં આવી ગયાં છે કે તે પર વધારે વિવેચન કરવાની જરૂર નથી. આવી રીતે બે પંક્તિના સવાલનો જવાબ કુમારે ત્રણ અક્ષરમાં આપ્યો. } પદ્મકેસર આ ટુંકો પણ મુદ્દાસરનો જવાબ સાંભળી ઘણા વિસ્મય પામે. પછી તેણે વળી બીજો સવાલ પૂછયો. कस्या बिभ्यद्भीरुन भवति सङ्ग्रामलम्पटमनस्कः। वाताकम्पितवृक्षा, निदाघकाले च कीदृक्षाः॥ ભાવાર્થ–“લડાઈ લડવામાં જેનું મન લાગેલું હોય છે તે કેનાથી જરા પણ બીધા વગર કામ લે છે? અને ઉન્ડાળામાં પવનથી કંપી રહેલાં ઝાડો કેવા લાગે છે?” - ૧ મારી નોટમાં આ પ્રથમ પ્રશ્નની સામે (૧) “બે પ્રશ્ન, બીજા પ્રશ્નની સામે (૨) સ્ત્રી પ્રશ્ન, ત્રીજા પ્રશ્નની સામે (૩) “માનસિક પ્રશ્ન” એવી નેટ કોઈ શાસ્ત્રીએ કરાવી છે તેનો હેતુ મને યાદ નથી. (૪) સામે “શબ્દાલંકાર છે અને (૫) સામે “ગુઢ ચતુર્થપાદ” છે તે સમજાય તેવી નેટ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર–વિનાદ. ૧૪૯૭ હરિકુમારે એ પ્રશ્ન ફરીવાર ખેાલી જવા પદ્મકેસરને કહ્યું, પદ્મકેસર પણ એ પ્રશ્ન ફરીવાર એલી ગયા. જરા વિચાર કરીને કુમારે જવાબ આપ્યો.-‘હ્રનાવાઃ' પદ્મકેસરે તે જવાબ કબૂલ રાખ્યા. { આપણે અહીં સદરહુ સવાલ અને તેનેા ઉત્તર જરા વિચારી જઇએ. ઉપરના (૧) પ્રથમ સવાલ પેઠે અહીં સવાલ એ હતા અને જવામ એક આપવાના હતા તેથી જવાબ આપવામાં વિચાર કરવાની જરૂર હતી. (૧)પ્રથમ સવાલ એ હતા કે જે પ્રાણીનું મન સંગ્રામમાં જવા તત્પર થઇ રહ્યું હોય તે કેનાથી અતિશય ખીણ થતા નથી? ખિલ્યીરૂ એટલે અતિશય-ઘણા બીકણ, જવાયમાં કહે છે કે એવા પ્રાણી : દલનાયાઃ • એટલે સેના-લશ્કર (‘દલના' એટલે ‘સેના ’)થી ડરતા નથી; જેને લડવા જવું છે અને લડવાની હોંસ થઇ છે અને તે ખાઞતના જેને શાખ થયા હાય છે તે લરકરથી ડરતા નથી. (૨) ઉન્હાળામાં સખ્ત પવન આવી વૃક્ષાને કંપાવી દે ત્યારે તે કેવા થાય છે? એ ખીજા સવાલના જવાબમાં પણ તે જ ઉત્તર આપે છે. દલનાયાઃજાનામ્ ન આયઃ (શિ:) ચેવુ તે એટલે ‘દલ' એટલે પાંદડાં તેને ૮ આય? એટલે લાભ જેમાં ન થાય તેવા એટલે ઉન્હાળામાં વૃક્ષાને પાંદડાંના લાભ થતા નથી. આવી રીતે ચાર અક્ષરના ટુંકા જવાખમાં ઉપરના ખન્ને પ્રશ્નોના જવાબ આપી દીધા. } * * (૩) ત્યાર પછી અત્યંત દર્શન (જૈન મત) તરફ અભિરૂચિવાળા વિલાસ નામના મિત્રે કહ્યું કુમાર ! મેં પણ એક સવાલ મનમાં નીરધારી રાખ્યા છે!' કુમારે તેને સવાલ જણાવવાનું કહેતાં તે આલ્યાઃ— * कीeप्राजकुलं विषीदति विभो ! नश्यन्ति के पावके, बोध्यं काननमच्युताश्च बहवः काले भविष्यन्त्यलम् । कक्षा जिनेश्वरा वद विभो ! कस्यै तथा रोचते, गन्धः कीदृशि मानवे जिनवरे भक्तिर्न सम्पद्यते ॥ ભાવાર્થ-કેવા પ્રકારનું રાજકુળ (રાજ્ય) આખરે નાશ પામે છે, બેસી જાય છે? અને હે પ્રભુ! અગ્નિમાં કોણુ નાશ પામે છે ? જાણવા લાયક જાગ્રત કરે તેવું ઉદ્યાન કયું? પાતાના સ્થાનથી ભ્રષ્ટ ન થાય એવા કાણુ? વખત જતાં જે બહુ પૂરેપૂરા થાય તે કાણું ? Page #84 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ જિનેશ્વરે કેવા હોય છે? અને હે પ્રભુ! કોને તે તથા પ્રકારે ગમે છે? કેવા પ્રકારના માણસમાં અભિમાન (ગર્વ) હોય છે? અને કેવા પ્રકારના માણસોનાં મનમાં જિનેશ્વર ભગવાન ઉપર ભક્તિ જાગ્રત થતી નથી?” આવા નવ સવાલ એક જ શ્લેકમાં એક સાથે પૂછાતાં હરિકમારે કહ્યું “ભાઈ ! આ સવાલે એક બીજાથી ઉલટા, અટપટા અને બહુ સમાસવાળા છે! માટે ફરીવાર બોલી જા. અને વધારે સ્પષ્ટ રીતે બોલજે જેથી દરેક પ્રશ્ન બરાબર લક્ષ્યમાં રહે.” કુમારની આવી માગણીથી વિલાસ ફરીવાર તે શ્લેક બોલી ગયો. વિચાર કરીને હસીને હરિ કુમારે ઉત્તર આપ્યો “જે ભાઈ! તેને ઉત્તર સાભળ. अकुशलभावनाभावितमानसे { આ લોકમાં નવ સવાલ કરવામાં આવ્યા છે અને તેને જવાબ એક સાથે આપવો એવી તેમાં ગોઠવણ જણ્ય છે. આપણે જવાબ વિચારીએ. ૧ કેવા પ્રકારનું રાજ્યકુળ આખરે નાશ પામે છે–બેસી જાય છે? જવાબમાં પ્રથમના ચાર અક્ષર લેવા-. પ્રવીણતા વગરનું-રાજ્યનીતિ ન સમજનાર રાજ્યકુળ આખરે નાશ પામી જાય છે, બેસી જાય છે. ૨ અગ્નિમાં કેણુ નાશ પામે છે? પ્રથમના બે અક્ષરે મૂકી દેવા. જવાબ ફાસ્ટમાં પતંગીઆ. પતંગીઆ અગ્નિમાં પડી મરણ પામે છે તે જાણીતી વાત છે. ૩ જાણવા લાયક–જાગ્રત કરે તેવું ઉદ્યાન કયું? જવાબમાં ચાર અક્ષરે મૂકી દેવા. માવના. ભાવનારૂપ ઉદ્યાન જાણવા લાયક છે, ઉપદેશ આપે તેવું છે. ભાવના અનેક પ્રકારની છે અને ખાસ જાણવા લાયક છે અને જાણ્યા પછી જાગ્રત કરે તેવી છે તે સ્પષ્ટ છે. ૪ પિતાના સ્થાનથી ભ્રષ્ટ ન થાય એ કોણ? ૧ આને અર્થ “અકુશળ (નહિ સારી) ભાવના વડે જેનું મન વાધેલું છે ? એવો થાય છે. પણ એને પદ છેદ કરવાનો છે. જવાબ સંબંધી હકીકત વિગતવાર આગળ લખી છે તે વાંચે. ૨ આ અર્થ એક વિદ્વાને કહ્યું તે પ્રમાણે કર્યો છે. મેં બેસાડવા પ્રયન કરેલ અર્થ ત્યાર પછી આગળ આપે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩]. હરિકુમાર-વિદ. ૧૪૯૯ એના જવાબમાં પણ ભાવના એ જ શબ્દ લેવાને છે. ભાવના પિતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ સંસારમાં જતી નથી. ૫ વખત જતા જે બહુ પૂરેપૂરા થાય તે કેશુ? આના જવાબમાં માવનામાવતાર ભાવના ભાવનારાઓ થોડા વખતમાં પરિપૂર્ણ દશાએ પહોંચી આનંદમગ્ન થાય છે. ૬ જિનેશ્વર કેવા હોય છે? જવાબ–પુરામાવનામવિતમાંના સુંદર ભાવનાથી જેનું મન ભાવિત થયેલું છે, વાધેલું છે તેવા. તીર્થંકર મહારાજે આવા જ પ્રકારના હોય તે સ્વાભાવિક છે. ૭ કેને તે (જિનેશ્વરે) તથા પ્રકારે ગમે છે? એને જવાબ પણ ઉપર પ્રમાણે કુશળભાવનાભાવિત મનવાળાને પ્રભુ-જિનેશ્વર ગમે છે, એમને પ્રભુ ઉપર રૂચિ થાય છે. ૮ કેવા પ્રકારના માણસના મનમાં અભિમાન (ગર્વ) હોય છે? ૩૭ફાસ્ટમાવનામવિતાનસે જેઓનું મન અપ્રવીણઅગ્ય ભાવનાથી વાસિત થયેલું હોય તેવા માણસને અભિમાન થાય છે. સમાને તો અભિમાન ન જ થાય એ સ્વાભાવિક છે. ૯ અને કેવા પ્રકારના માણસના મનમાં જિનેશ્વર ભગવાન ઉપર ભક્તિ જાગ્રત થતી નથી? એને જવાબ પણ ઉપર કહ્યો તે જ જાણ. એટલે રાસ્ટમાનામવિતાના એટલે જેઓ કુશળ ભાવનાઓ ભાવતા નથી તેમના મનમાં જિનેશ્વર દેવ ઉપર ભક્તિ પણ થતી નથી. આવી રીતે એક શબ્દમાં બધા અર્થને સમાવેશ કર્યો. } તા. ક–ઉપર જે અર્થ ર્યો છે તેમાં જવાબના અક્ષરે આડાઅવળા અસંબદ્ધ લેવા પડે છે, બાકી જવાબ બરાબર લાગે છે. પણ સંસ્કતમાં એવી રીતે પ્રકમભંગ કદાપિ કરવામાં આવતો નથી, તેથી મેં વિચાર કરીને નીચે પ્રમાણે અર્થે બેસાડવા પ્રયત્ન કર્યો છે તે પણ વિચારવા ગ્ય છે. ભા. ક. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૬ હું અહીં લેકના સાત જ પ્રશ્નો કરવામાં આવ્યા છે અને તેના પ્રત્યેકના જવાબમાં શરૂથી બે બે અક્ષર મૂકી દેવા અને પછીના ત્રણ ત્રણ લેવા અને છેવટના પ્રશ્નના જવાબમાં આખે જવાબ લે. આ અર્થ કરતાં પ્રકમભંગ જરા પણ થતું નથી. સાત સવાલ અને જવાબ નીચે પ્રમાણે છે.' ૧ કેવા પ્રકારનું રાજ્યકુળ આખરે નાશ પામે છે? જવાબ (રાષ્ટ્ર) ૨ અગ્નિમાં કેણુ નાશ પામે છે? (પ્રથમના બે અક્ષર મૂકી દીધા) જવાબ ફાઇમાં () ૩ જાણવાલાયક, જાગ્રત કરે તેવું ઉદ્યાન કયું? (ચાર અક્ષર મૂકીને) જવાબ માવના. ૪ જાતે સ્થાનભ્રષ્ટ ન થઈ વખત જતાં બહુ થઈ જાય તે કેશુ? (છ અક્ષર મૂકીને) નામા. १ अकुशलभावनाभावितमानसे અથવા જ જવાબ તેર અક્ષરનો છે. દરેક જવાબમાં બેબે અક્ષર મૂકવા. જવાબ જુઓ. જ જ 의 3색 이 * સવાલ, જવાબના અક્ષરો. ना ७ મા ૮ वि९ ૧- ૧૨-૩-૪ ૨••••••૩-૪-૫ ૩•••૫-૬-૭. ૪ –૮૨ •••••૯-૧૧૧ ૬. ૧૧-૧ર-૧૭ ૭. ૧ થી ૧૭. ते १० તે मा ११ न १२ से १३ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિનોદ. ૧૫૦૧ ૫ જિનેશ્વરે કેવા હોય છે? ( આઠ અક્ષર મૂકીને) વિતનાં. ૬ તેમ જ સુગંધ કેને પસંદ આવે છે? (દશ અક્ષર મૂકીને) માન. . ૭ કેવા પ્રકારના માણસેનાં મનમાં જિનેશ્વર ભગવાન ઉપર ભક્તિ જાગ્રત થતી નથી ? ( આખું પદ ) વુરામાવનાभावितमानसे. આ સાતે સવાલનો જવાબ સંક્ષેપમાં વિચારી જઈએ. ૧-૨૩. આ ત્રણે પ્રશ્નોને જવાબ ઉપર ૧-૨-૩ માં આવી ગયો છે તે પ્રમાણે જ છે, ત્યાંથી તે અર્થે વિચારી લે. ૪ જાતે સ્થાનભ્રષ્ટ ન થઈ વખત જતાં બહુ થઈ જાય તે કેણુ? નામra. નાભાવીમાં “ભાવ” એટલે ભવ્ય પ્રાણીઓ. ન અભાવી એટલે અભવ્ય નહિ એટલે ભવ્ય પ્રાણીઓ. ભવ્ય પ્રાણીઓ પિતાનાં સ્થાનથી ભ્રષ્ટ ન થતાં વખત જતાં છેવટે બહુ થઈ જાય છે, મેક્ષમાં જાય છે, અનેક સાથે મળી જાય છે; મતલબ જાતે અય્યત રહી છેવટે બહુ થઈ જાય છે, જ્યોતિમાં તિ મળી જાય છે. ભવ્ય પ્રાણીની વખત જતાં એ દશા થાય છે. ૫ જિનેશ્વરો કેવા હોય છે? જવાબ. વિત્તમ વિકાસં જેઓને (અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામી ગયો છે તે. તીર્થકરને તમન્ ન હોય તે સમજી શકાય તેવી બાબત છે. ૬ સુગંધ કેને પસંદ આવે છે? માનસે. સુગંધ લે છે નાક, પણ તેની પસંદગી તે મન જ કરે છે. ૭ પ્રથમના અર્થમાં જે નવમે અર્થ કર્યો તે જ અહીં બંધ બેસે છે. આ અર્થમાં કમ બરાબર જળવાય છે અને અર્થ બેસતો આવે છે તે પણ ખાસ વિચારવા યોગ્ય છે.? હરિકમારને જવાબ સાંભળીને વિશ્વમ ખૂબ હસ્યો. હરિકુમાર–“ભાઈ! કેમ હસ્ય?” Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૬ વિભ્રમ—“ કુમાર! તે આ વિલાસના પ્રશ્નનો ઉત્તર આપીને તેને ગર્વ ઉતારી દીધો એ બહુ સારૂ કર્યું! એ સવાલ અમને એ ભાઈસાહેબ વારંવાર પૂછતો હતો, પણ અમને સર્વને એને જવાબ સૂજ નહોતે તેથી એ ભાઈ છાપરે ચઢી બેઠે હતા અને એનું અભિમાન સમાતું ન હતું.” વિલાસ–“અરે! એ કુમારે મારો ગર્વ ઉતાર્યો છે એટલું જ નહિ, પણ તમારે સર્વનો ગર્વ આજે ઉતારી નાખે એમ છે. તમે કેઈએ જે કાંઈ પ્રશ્નો વિચારી રાખ્યા હોય તે બેલે, તમારું અભિમાન પણ એ જરૂર ઉતારી દેશે. તમારે જે સવાલ પૂછવા હોય તે બોલી જાઓ.” મન્મથ–“કુમાર ! મેં પણ બે કેયડાઓ વિચારી રાખ્યા છે.” કુમાર–“ભલે ખુશીથી પૂછો, હું જવાબ વિચારીશ.” મન્મથ–મારા બે પ્રશ્નો સાંભળે– " दास्यसि प्रकटं तेन, गृह्णामि न करात्तव । मिक्षामित्युदिता काचिद्भिक्षुणा लजिता किल ॥ તેમજ करोति कठिनो राजन्नरीभकटघट्टनम् । विधत्ते करवालस्ते निमूर्ली शत्रुसंहतिम् ॥ આ બન્ને કલેકમાં અલંકાર છે. સાદી રીતે વાંચતાં તેને અર્થ નીચે પ્રમાણે થાય છે. “તું ઉઘાડી રીતે સ્પષ્ટ રીતે આપે છે તેથી તારા હાથથી ભિક્ષા હું નહિ લઉ–એમ કેઈ ભીખારીએ કહ્યું તેથી તે ખરેખર શરમાઈ ગઈ. ” ભીખારી આવું વિચિત્ર કેમ બોલે? અને તેમાં આપનાર શરમાઈ શા માટે જાય? આ દેખીતે વિરોધ થયે. . બીજા શ્લોકમાં સીધી રીતે વાંચતાં કરતિ શબ્દ અર્થ વગરને રહી જાય છે. “હે રાજન્ ! તારી કઠણ તરવાર શત્રુના સમૂહને મૂળથી નાશ કરે છે અને શત્રુઓના હાથીઓના ટેળાંના ગંડસ્થળને ભેદી નાખે ૧ વિલાસ અને મન્મથ એ પણ કામદેવ છે. વિલાસ એનું વ્યક્તરૂપ છે અને મન્મથ જાતે કામદેવ છે. ૨ આ બન્ને કોમાં શબ્દાલંકાર અને વિરોધાભાસ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ૧૫૦૩ છે.” આ અર્થ કરતાં જોતિ શબ્દ મૂકી દેવું પડે છે. અથવા તેને અર્થ “કરે છે” એમ કરીએ તે કઠણ તરવારથી એ કામ બનતું નથી. હરિકુમાર–“(હસીને) જે ભાઈ તારા પ્રથમના શ્લેકમાં જે દેખીતે વિરોધ છે તેને આવી રીતે ભંગ કરવો. રાતિ શબ્દને છુટા પાડીને સારી રાશિ એમ બે શબ્દ કરવા. એટલે તેનો અર્થ એ થશે કે “હે બાઈ ! તું દાસી (નોકરડી-ગુલામ-અધમ સ્ત્રી) છે તેથી તારે હાથે હું ભીક્ષા લઈશ નહિ, એ પ્રમાણે ભીખારીએ કહ્યું એટલે આપનારી સ્ત્રી લજવાઈ ગઈ.” આવી રીતે શબ્દની સંધિ છૂટી પાડવાથી દેખીતે વિરોધ સમાઈ જાય છે. “બીજા લેકમાં પણ એવી જ રીતે કરોતિ ટન શબ્દની સંધિ છૂટી પાડવી જોઈએ તે સિવારનો વારો જાતિ વાદનો એવી રીતે શબ્દને છૂટા પાડવાથી અર્થ મળી જશે. “હે રાજન્ ! તારે અતિ કઠણ હાથ શત્રુઓના હાથીઓનાં ગંડસ્થળોને ભેદી નાખે છે અને તારી તરવાર શત્રુની હારોની હારને મૂળથી નાશ કરે છે.” આવી રીતે સંબંધ મેળવવાથી અર્થ બરાબર સ્પષ્ટ થાય છે અને તેવી રીતે મન્મથ ! તારા સવાલનો જવાબ થાય છે. ” મન્મથ–“હે અહો! કુમાર ! તારી વિદ્વત્તા તો કાંઈ અજબ પ્રકારની છે ! ગમે તેવા અટપટા સવાલ ગોઠવીને પૂછીએ પણ તેના જવાબ તે તારા મહોમાં જ આવી પડેલા છે. ધન્ય છે તારી બુદ્ધિની કુશાગ્રતાને ! ” "હવે તે વખતે મેં એક એવો શ્લેક વિચારી કાર્યો કે જેનું ચોથું પાદ ગૂઢ (છુપાયેલું) હોય. મેં (ધનશેખરે) કુમારને જણાવ્યું કે “મેં એક ગૂઢચતુર્થપાદ વિચારી રાખ્યું છે માટે તારી મરજી હોય તો તને પૂછું. હું એ લેકના ત્રણ પાદ તને જણાવીશ અને તારે તેનું એવું પાદ શેધી આપવું પડશે.” કુમારે હા પાડવાથી મેં મારા પ્લેકનાં ત્રણ પાદ જણવ્યાં. ૧ વસંતઋતુમાં વનમાં ગયા તે વખતે કુમારની થયેલી સ્થિતિ (ચિત્રપટ દર્શનથી) અત્ર ધનશેખર વર્ણવે છે તે લક્ષ્યમાં રાખવું. હવે ધનશેખર જે અત્યાર •સુધી સાંભળતા જ હતો તે વિદચર્ચામાં ભાગ લે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. विभूतिः सर्वसामान्या, परं शौर्य त्रपा मदे । મૂલ્યે વસ સ્વતઃ પ્રજ્ઞા..................... C આના અર્થ સાધારણ રીતે એમ થાય છે કે સર્વના ઉપયોગમાં આવે તેવી જેની સંપત્તિ (ધન દાલત શેઠાઈ) છે, જેનામાં ઉત્કૃષ્ટ શૂરવીરપણું છે, જેને મદ કરવામાં શરમાળપણું છે, જેની બુદ્ધિ પેાતાની મેળે જ આબાદીને માટે થાય છે....... [ પ્રસ્તાવ ૬ આવા ત્રણ પાદ કહ્યાં એટલે કુમારે વિચાર કરીને પેાતાના મનમાં તેના જવાબ ગોઠવી દીધા અને ઘણા તુષ્ટમાન થઈને મેક્લ્યા “અરે ભાઇ ધનશેખર ! તું તે ભારે જખરા ! તેં તા ભારે કરી ! તેં તે વળી જખરૂં ચતુર્થગૂઢપાદ ગોઠવી રાખ્યું જણાય છે ! ” × સર્વેએ એકી સાથે પૂછ્યું “કુમાર! તું શું તેનું ચોથું પાદ મેળવી શકયા? અરે ભાઈ! તે અમને જણાવ તે ખરો!” tr કુમારે કહ્યું “ જુએ સાંભળેા ! એનું ચેાથું પાદ પત્રમૂર્તઃ સ મૂતિઃ એમ આવે છે. ’” આ જવાય સાંભળીને મિત્રો ઘણા વિસ્મય પામ્યા. { આવી રીતે વાતચીત થઇ તેના ભાવ સમજી લઇએ. આખા શ્લોક આ પ્રમાણે થયા. विभूतिः सर्वसामान्या, परं शौर्य त्रपा मदे । भूत्यै यस्य स्वतः प्रज्ञा, पात्रभूतः स भूपतिः ॥ · જે રાજાની સંપત્તિ અને જેની ઐશ્વર્યપ્રાપ્તિ સર્વના હિતને માટે થાય છે એટલે જેની સંપત્તિના ઉપયાગ રાજા પાતે કરતા નથી પણ જનહિતમાં-પરહિતમાં જેને ઉપયોગ કરે છે, જે રાજામાં મહા શૂરવીરપણું હાય છે, જેને અભિમાન કરતાં મનમાં શરમ આવે છે અને જેની ત્રુદ્ધિ આબાદીને માટે જ થાય છે ( જેની બુદ્ધિના સદુપયોગ જ થાય છે) તે રાજા ખરેખરા પાત્ર છે, રાજાના નામને યાગ્ય છે, મૂ એટલે પૃથ્વીને તે ખરેખરા પતિ છે. આ શ્લોકમાં એક બીજે પણ શબ્દાલંકાર જોવામાં આવે છે. સૂતિ શબ્દમાં મૂ, ૫ અને ત્તિ એ ત્રણ અક્ષરો છે. તે પ્રથમના ત્રણે પાદના પ્રથમ શબ્દોમાં અનુક્રમે આવે છે. મૂ' વિભૂતિમાં એના પ્રથમ અક્ષર વિચારાય છે, પ૨ શૌર્યમાં બીજો અક્ષર ‘પ' વિચારાય છે અને ત્રપા (શરમ )માં ત્રીજો અક્ષર ‘ત્તિ વિચારાય છે અને " Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૫ પ્રકરણ ૩] હરિકુમાર-વિદ. ચોથા પારના દરેક અક્ષરે પ્રથમના ત્રણ પાદમાં આવી જાય છે. આ બેઠવણ નિરૂક્ત જેવી છે.' એ વખતે કપલ નામનો મિત્ર બેલ્યો “કુમાર ! મેં પણ એક ગૂઢચતુર્થપાદવાળું પદ્ય ગઠવી રાખેલ છે તે સાંભળે.” કુમાર તેને તે જણાવવાનું કહેતાં કપલ બેલૈ– न भाषणः परावर्णे, यः समो रोषवर्जितः। મૂતાનાં જોખોડગ્રસ્ત છે આનો અર્થ સાધારણ રીતે એમ થાય છે કે “જે પારકા અવર્ણન વાદ (નિંદા)નું ભાષણ કરતો નથી, જે સમતાવાળો હોઈ ક્રોધરહિત છે અને જે જાતે નીડર હાઈ પ્રાણુઓનું રક્ષણ કરનાર (ગેપાળગેવાળ અથવા વૈદ્ય જેવો) થાય છે...................” આ સવાલ સાંભળતાં જ કુમારે જવાબમાં કહ્યું “સ નો ઝભૂષાર” કપિલે જવાબ સાંભળીને ટીકા કરી “અહો ! મારા જેવાને તે આ પ્રમાણે જવાબ મેળવવામાં ઘણે વખત લાગે અને મને એ ગોઠવતાં ઘણે વખત લાગ્યો હતો છતાં કુમારને તે જવાબ આપતાં કાંઈ વખત જ લાગે નહિ. અહો કુમારને બુદ્ધિવૈભવ તે ભારે જબરે છે! એ તે સર્વત્ર અટકાવ વગર જઈ શકે છે! કુમાર ભારે બુદ્ધિશાળી છે! ” સર્વેએ કબૂલ કર્યું કે કળેિ જે વિચાર બતાવ્યા તે બરાબર છે અને તદ્દન સંદેહ વગરના છે. કપાળના વિચાર સાથે સર્વેએ મળતાપણું બતાવ્યું. ઉપરને બીજે લેક આપણે સમજી લઈએ. આખો લેક નીચે પ્રમાણે થાય છે. न भाषणः परावर्णे यः समो रोषवर्जितः। भूतानां गोपकोऽत्रस्तः स नरो गोत्रभूषणः ॥ જે પ્રાણું પારકી નિંદા કરવાનું ભાષણ જ કદિ કરતું નથી, પારકી નિંદા કદિ કરતો જ નથી, જે એકસરખો (મનની સ્થિતિ સ્થાપકતાવાળ) હોઈ રેષ-કોધથી રહિત છે એટલે જે કદિ ગુસ્સે થતું નથી અને જે જાતે નીડર હોઈ અન્યનું રક્ષણ કરે છે તે નર કુટુંબનાકુળના આભૂષણરૂપ છે, સફળજન્મા છે, ધન્ય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ આ લેકમાં વચન મન અને કાયાથી આદર્શમનુષ્ય કેવું વર્તન કરવું જોઈએ તે બતાવ્યું છે. વચનથી નિંદા ન કરવી, પારકાં અવર્ણવાદ ન બેલવા, મનને સ્થિતિસ્થાપકતામાં રાખી ક્રોધ ન કર, ક્રોધ મનોવિકાર છે એની સાથે માન માયા, લેભ, કષાય અથવા કામ, લોભ, મોહ, મદ, મત્સર એ રિપુઓ સમજી લેવા અને કાયાથી અન્યનું પરિપાલન કરવું. આ પ્રમાણે જે કરે તે કુળને શેભાવનાર માણસ છે, નર છે-એવા અવતાર સફળ છે, ફેરો ગણતરીમાં ગણવા યોગ્ય છે, એનું જીવન રસમય અને જીવવા ગ્ય છે. આ શ્લોકમાં પણ શબ્દાલંકાર જણાય છે. ચોથા પારના દરેક અક્ષરે પ્રથમના ત્રણ પાદમાંથી મળી આવે છે. } પુન: ચિત્રકન્યા સ્મરણ આવી રીતે જેટલે વખત પ્રશ્નોત્તરમાં હરિ કુમારનું ધ્યાન રહ્યું તેટલે વખત તે ચિત્રમાં રહેલી કન્યાને કાંઈક વિચારી શક્યા, થેડીક ભૂલી ગયે, એટલે વખત એ બાબત તેને જરા જરા વિસ્મૃત થઈ. કમનસીબે તે વખતે એક પારે પિતાની પારેવી સાથે ગેલ કરતો જોવામાં આવ્ય, સ્ત્રીને તે ચાટે, તેની ફરતે ઉડે અને તેની સાથે ગેલ કરે—એ હકીકત જોઈને વિસારે પડેલી કન્યા પછી કુમારની સ્મૃતિમાં આવી, ચિત્ર ઉપર ધ્યાન ગયું અને મિત્રોની વાતચીતમાંથી લક્ષ્ય ઉડી ગયું. પછી તે સખ્ત પવનના ઝપાટા લાગવાથી દીવાની જેવી દશા થાય, મોટો પથ્થર પડવાથી કુંડના જળની જેવી દશા થાય, પિતાના કુટુંબના ભરણપોષણની ચિંતાથી દરિદ્રી માણસનાં મનની જેવી સ્થિતિ થાય, અભિમાની માણસની બીજાથી પરાભવ પામીને જેવી મનઃસ્થિતિ થાય અને સંસારની બીકથી અવિરતિ સમ્યગદષ્ટિ પ્રાણીની જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ કુમારની થઈ ગઈ, કન્યાનું ચિત્ર મન ઉપર વારંવાર આવવા લાગ્યું અને કુમાર આમતેમ ઝલવા લાગે. જેવી રીતે એક યેગી બાહ્ય વસ્તુના વ્યાક્ષેપથી મુક્ત રહી દયેય વસ્તુપર ધ્યાન લગાડી દે છે તેવી રીતે કુમારને બાહ્ય બાબતેમાંથી મુક્ત થઈ ચિત્ર કન્યાના લક્ષ્ય પર આરૂઢ થયેલ અમે જોયે. ૧ વ્રત ન લીધેલ દેવાદિકને શુદ્ધ વસ્તુની ઓળખાણથી એક બાજુએ સંસારની બીક લાગે છે અને બીજી બાજુએ ત્યાગ વૈરાગ્ય આદરી શકાતા નથી. આ સ્થિતિ અસ્વસ્થ અવસ્થા ઉત્પન્ન કરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા આયુર્વેદ ૧૫૦૭* હરિકમારની વ્યાકુળતા, મેં તે વખતે કુમારને પૂછ્યું “કુમાર ! આ શું?” કુમારે જવાબ આપતાં કહ્યું “ભાઈ ધનશેખર ! કાલે રાત્રે મારું માથું દુઃખતું હતું તેથી મને ઉઘ આવી નહોતી. અત્યારે પણ તેની અસરથી મારું માથું જરા જરા દુઃખે છે અને મને ચક્કર આવે છે. તેથી આ મન્મથ વિગેરે મિત્રો મરજી આવે તે જાય અને મરજી આવે તો અહીં ફરે હરે. તું એકલો મારી પાસે રહે. ચાલ, આપણે આ બાજુના ચંદનલતાગૃહમાં જઈએ અને ત્યાં હું જરા શાંતિથી નિદ્રા લઉં.” કુમારની આવી ઈચ્છા જાણી મન્મથ વિગેરે સર્વે મિત્રો ત્યાંથી વિદાય થઈ ગયા અને માત્ર હું જ કુમારની સાથે રહ્યો. આવી રીતે અમારી વિનેદવાર્તાને અહીં અંત આવ્યો. પ્રકરણ ૪ થું. મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ, | દ સ વ મિત્ર વિદાય થયા પછી હું (ઘનશેખર) અને હરિકુમાર લતામંડપમાં દાખલ થયા. મંડપમાં જઈને મેં ઠંડાં સુકોમળ પાંદડાંઓ એકઠાં કરી તેની પથારી બનાવી. એ તૈયાર કરેલી પથારી ઉપર કુમાર બેઠે. છે પરંતુ માછલું તપેલી રેતીમાં આવીને પડેલું હોય, તે જેમ તાપથી તરફડે તે પ્રમાણે કુમાર તે ઠંડા શયનપર પણ તરફડીઓ મારવા લાગ્યું, તેને જરા પણ શાંતિ ન થઈ કે સુખ ન આવ્યું. પછી મેં એને બેસવા સારૂ કમળ આસન (બેઠક) ગઠવી આપ્યું. કુમાર એ આસન ઉપર બેઠે. ત્યાં પણ શૂળિ ઉપર ચરને ચઢા હોય ત્યાં જેમ તેને સુખ મળે નહિ તેમ હરિકુમારને એ આસન ઉપર પણ નિરાંત વળી નહિ. ત્યાર પછી તે મારે ખભે વળગ્યો અને આમ તેમ ખુલવા લાગ્યો. એમ કરતાં પણ એના હૃદયમાં જે તાપ આવ્યો હતો તે છે કે નહિ. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. શંખનાદ-મન્મથ જોર. પછી તેા કુમાર ઘડિકમાં સુવે, ઘડિકમાં બેસે, ઘડિકમાં ઊભા થાય, ઘડિકમાં અહીં તહીં ભમે, પણ જેમ નરકગતિના જીવાને નારકીમાં સુખ મળે નહિ તેમ કુમારને જરા પણ ચેન પડે નહિ, જે જે સુખશાંતિના ઉપાયો યાજવામાં આવે તેનાથી ઉલટી તેની વેદના વધતી જાય. આવી રીતે મદનઅગ્નિથી મળી જતાં એ રાજકુમારે શીતળ લતાગૃહમાં ઘણા વખત વીતાડ્યો પણ એની ગરમી ઓછી થઈ નહિ. પેલા મન્મથ વિગેરે મિત્રોએ કુતૂહળને લીધે કુમારની જે દશા થઇ હતી તે ગુપ્ત રીતે કુમાર ન જાણે તેમ જોયા કરી અને તેઓ અંદર અંદર કુમારની મરકરી ઇસારાથી કરતા રહ્યા. હવે તે વખતે મનુષ્યેાનાં શરીરમાં તાપ કરવા માટે જ કામદેવ પાકાર કરતા હાય તેવા મધ્યાહ્ન સમયના શંખ વાગ્યો. શંખ ઘણા જોરમાં લાંબા વખત સુધી વાગ્યા અને દૂરથી તેને અવાજ કુમારના કાનપર ગયા. એ વખતે કુમારને ઘેર લઇ જવા માટે મન્મથ વિગેરે સર્વ મિત્રો લતાગૃહમાં આવ્યા અને સર્વે કુમારને કહેવા લાગ્યા “દેવ! હવે અત્યારે ખરા મધ્યાહ્ન થયા છે માટે આપ ઘરે પધારો. ત્યાં જઇ દેવપૂજનાદિ નિત્યકર્મ કરી દિવસનું કામ હોય તે આટોપી લેા. ” હરિકુમારે જવાબમાં કહ્યું “અરે ભાઇ ! ધનશેખરને મારી પાસે મૂકીને તમે સર્વે ઘરે જાઓ, આ મારી વેદના ઓછી થશે એટલે હું પણ પછી ધનશેખર સાથે ઘેર આવીશ. અત્યારે તા મારા માથામાં ચાસકા આવે છે, અંદર તાપ વધતા જાય છે, તેથી આ શીતળ લતાગૃહમાં હું હજુ શાંતિ માટે વધારે વખત રહેવા માંગું છું.” કુમારને હૃદયની અંદરનેા તાપ હતેા, શેને લઇને તે તાપ આવ્યો હતા તે સર્વના ખ્યાલમાં બરાબર આવી ગયું અને તે સંબંધમાં તેની પ્રતીતિ પણ થઇ ગઇ, છતાં તે રાજકુમાર હેાવાથી તેને સીધી રીતે તે કહી શક્યા નહિ. જરા ડર ખાઇને તે અંદર અંદર નીચે પ્રમાણે વાત કરવા લાગ્યા અને તે સર્વ કુમાર સાંભળે તેમ ખેલતા હોવાથી તેનેા આશય કુમારના સમજવામાં પણુ અરામર આવી ગયા. આયુર્વેદ, વૈદું, ૧૫૦૮ 6% અરે કપાળ ! તું આયુર્વેદ (વૈદ્યવિદ્યા )માં ઘણા કામેલ છે ત્યારે ભાઈ! આ કુમારના શરીરમાં વિકાર થયો છે તે કયાં કારણાને - કેટલીક જગ્યાએ મધ્યાહ્ન ( અપેાર-બાર વાગ્યાના સમય) બતાવનાર તાપ ફોડવાના રિવાજ છે અને કાઇ જગ્યાએ શંખ વગાડવાના રિવાજ છે. [ પ્રસ્તાવ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ, ૧૫૦૯ લઈને થયા છે ( નિદાન) અને તે શાંત કરવાના ઉપાય' (ચિકિત્સા ) શા છે તે તું વિગતવાર અમને જણાવ. કપાળે વિવેચનપૂર્વક જવાબ આપતાં જણાવ્યું:— “ ભાઇ! વૈદક શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— re વાયુ, પિત્ત અને કફ આ ત્રણ શારીરિક-શરીર સંબંધી દોષા છે અને રજસ્ અને તમસ્ એ એ માસિક દાષા છે. ( શરીરમાં વ્યાધિ થાય છે તે વાત પિત્ત અને કફની વિષમતાથી થાય છે અને રજોગુણ અને તમેાગુણ માનસિક વ્યાધિ ઉત્પન્ન કરે છે.) આ બન્ને પ્રકારના દાષા પૈકી શારીરિક દાષા છે તે દૈવ અને યુક્તિના આશ્રય લઇને કરેલા ઔષધ ઉપચારથી શાંત થાય છે ( મતલબ શરીરસંબંધી વ્યાધિ મટાડવા માટે યુક્તિ કરવી જોઇએ અને નસીબ બળવાન હોવું જોઇએ. યોગ્ય પુરૂષાર્થ અને અનુકૂળ દૈવ ( કર્મ ) હોય તેા શારીરિક દોષો મટે છે અને માનસિક દાષા ( રાજસી અને તામસી ) જ્ઞાનથી, વિજ્ઞાનથી ( સાય. સથી ), ધીરજથી, સ્મૃતિ( યાદ કરવું તે )થી, અને સમાધિથી દૂર થાય છે. “ એ શારીરિક દોષો પૈકી વાત (વાયુ) રૂક્ષ (લુખા ) હોય છે, ઠંડા હોય છે, ાટા હાય છે, અતિ સૂક્ષ્મ હાય છે, હાલતા ચાલતા હાય છે, સ્વચ્છ હોય છે અથવા કઠણ હાય છે. હવે એ જેવા પ્રકારના હોય તેનાથી ઉલટા પ્રકારની વસ્તુઓના ઉપયોગ કરવાથી તે શાંતિ પામે છેઃ એટલે જો વાયુ લૂખા હોય તેા તે ચેપડેલ-ચીકાશદાર પદાર્થોના ઉપયોગથી નરમ પડે છે, શીત વાયુ ગરમ વસ્તુના ઉપયોગથી "" ૧ વૈદકમાં વ્યાધિ શા છે તે તેનાં કારણ અને ચિહ્નો પરથી શેાધવું તેને નિદાન કહે છે અને નિદાન (diagnosis) થયા પછી તેની દવા કરવી તેને ચિકિત્સા કહે છે. વૈદકમાં આ એ ઘણા અગત્યના વિભાગેા છે. ૨ આ આખા વૈદ્યકીય વિભાગ સંક્ષેપમાં વૈદ્યક શાસ્ત્રનેા મોટા અભ્યાસ બતાવે છે. એક ઘણા નિષ્ણાત વૈદ્યરાજે આ વિભાગ મને સમજાવ્યા ત્યારે જણાવ્યું હતું કે વિષય ખરાખર વૈદકીય પિભાષામાં, સંક્ષેપમાં અને મુદ્દાસર લખાયલા છે. એટલી હકીકત વાંચીને તેમને ગ્રંથકર્તા માટે બહુ માન થયું હતું. આ વૈદાના વિષય જરા વધારે સ્પષ્ટ થાય તેટલા સારૂ વધારે છૂટી રીતે તેનું અવતરણ અત્ર કરવામાં આવ્યું છે. વાગભટ કહે છે કે પીધૈર્યાત્માવિવિજ્ઞાન મનોવોપૌષયં પરમ્. આ વિચાર અત્ર માનસિક રાષના ઉપચાર માટે ખતાવેલ છે તેના જેવા જ લગભગ છે. માકીને આયુર્વેદ પણ વૈદાના સર્વોત્કૃષ્ટ ગ્રંથાને અનુરૂપ છે એમ મને સદરહુ વૈદ્યરાજે કહ્યું છે, ભા. ક. ત Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ શમે છે, લઘુ વાયુ ગુરૂ દ્રવ્યના ઉપગથી મટે છે, ચળ વાયુ સ્થિર દ્રવ્યના ઉપયોગથી મટે છે, વિશદ દહીં જેવો વાયુ અચોખા દ્રવ્યના ઉપયોગથી મટે છે અને કઠ વાયુ પોચા પદાથેના વપરાશથી શમે છે. પિત્ત સેહવાળું (ચિકાશદાર) હોય છે, ગરમ હોય છે, તીખું હોય છે, દ્રવતું (પાતળું liquid) હોય છે અને ખાટું હોય છે. એ પાંચ પ્રકારના રસવાળું પિત્ત તેનાથી ઉલટા પ્રકારના ગુણેથી શમે છેઃ ચિકાશદારને માટે ચીકાશ વગરના પદાર્થને ઉપયોગ કરવાથી, ગરમને માટે ઠંડા પદાર્થના ઉપયોગથી, તીખાને માટે મોળા પદાર્થના ઉપગથી, કવતાને માટે ઘટ વસ્તુઓના ઉપયોગથી અને ખાટાને માટે ખારા પદાથેના ઉપયોગથી પિત્તનું શમન થાય છે. કફ ગુરૂ (ભારે) હોય છે, ઠંડે હોય છે, નરમ હોય છે, ચીકાશદાર હોય છે, મઠે હોય છે, ગેળ જેવો ચીકાશદાર હોય છે અથવા સુંવાળો હોય છે. એ પાંચ પ્રકારથી યુક્ત કફ તેનાથી વિપરીત ગુણવાળા પદાર્થોના વપરાશથી શાંત થાય છે એટલે ભારે કફને માટે હળવા પદાર્થોને ઉપયોગ કરો, ઠંડા કફને માટે ગરમ પદાર્થોને ઉપયોગ કરે, નરમ કફને માટે સખત પદાર્થોને ઉપયોગ કરે, ચીકાશદાર કફને માટે ચીકાશ વગરના પદાર્થોને ઉપયોગ કરવો, મીઠા કફને માટે કડવા પદાથને ઉપગ કરવો, ગેળ જેવા કફને માટે ચીકાશ વિનાના પદાર્થોને ઉપયોગ કરવો અને સુંવાળા કફને માટે ખરસટ પદાર્થોને ઉપયોગ કરવો. તેમ કરવાથી વધી ગયેલ કફના દોષો શમી જાય છે. વૈદ્યકશાસ્ત્રમાં રસ છ પ્રકારના બતાવવામાં આવ્યા છે મીઠે (ગળપણવાળ), ખાટો, ખારો, તીખો, કડવો અને તુર. એ છ રસો પૈકી મીઠે ખાટો અને ખારો રસ કફ વધારનાર અને ઉત્પન્ન કરનાર છે, તેરે તીખ અને કડવો રસ વાયુ વધારનાર અને ઉત્પન્ન કરનાર છે અને તીખો ખાટો અને ખારે રસ પિત્તરસને ઉત્પન્ન કરનાર અને વધારનાર છે. હવે મીઠે રસ, ખાટે રસ અને ખારે રસ વાયુ ઉપર વિજય મેળવે છે એટલે વાયુ પ્રકોપ થયો હોય ત્યારે એ રસને ઉપયોગ કરવાથી વાયુ શમે છે, તેવી જ રીતે તુરે રસ, મીઠે રસ અને કડવો રસ પિત્ત ૧ વૈદ્યકીય પરિભાષામાં “ કટક” એટલે તીખ રસ એવો અર્થ થાય છે અને * તિક્ત” એટલે કડવો અર્થ થાય છે અને “કષાય”નો અર્થ તુરો થાય છે. આ પ્રમાણે અહીં અર્થ કર્યો છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા આયુર્વેદ. ૧૫૧૧ પર વિજય મેળવે છે એટલે પિત્તને શમાવે છે અને તુરો રસ, તીખા રસ અને કડવા રસ કફ્ પર વિજય મેળવે છે એટલે કને શમાવે છે. “ શરીરમાં પેટની અંદર અજીર્ણ ચાર પ્રકારનાં થાય છે. બધા વ્યાધિઓનું મૂળ અજીર્ણમાં હોવાથી તેના સંબંધી ખાસ વિચાર કરવાની જરૂર છે. એ ચાર પ્રકારનાં અજીહ્નાં નામે આ પ્રમાણે છે: આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ, વિષ્ટધાજીર્ણ અને રસશેષાજીર્ણ, એ ચાર પ્રકારના અજીર્ણની નિશાનીએ પ્રથમ સમજી લેવા જેવી છે. આમ નામના અજીર્ણમાં જે વસ્તુ ખાધી હોય તેના જેવી જ ગંધ આવે છે, દાખલા તરીકે સાકરટેટી કે તરમૂજ કે કેરી ખાધેલ હોય અને તેના જ ઓડકાર આવ્યા કરે તો સમજવું કે આમ નામનું અજીર્ણ થયું છે; આ અજીર્ણમાં ખાધેલ વસ્તુના રસ થતા જ નથી તેથી તેની ગંધ આવ્યા કરે છે. વિદગ્ધ નામના અજીર્ણમાં ધૂમાડાની ગંધ આવ્યા કરે છે, છારૈયા ઓડકાર જેને કહેવામાં આવે છે તે આ અજીર્ણમાં થાય છે. વિન્ધ નામના અજીહુંમાં શરીર ભાંગ્યા કરે છે, આળસ આવે છે, બગાસાં આવ્યા કરે છે, શરીર માંડતું નથી અને રસશેષ નામના ચોથા પ્રકારના અજીર્ણમાં અન્ન પર દ્વેષ થાય છે, ખાવાનું ગમતું નથી અને ખેારાક તરફ જરાએ રૂચિ થતી નથી. te ‘ સદરહુ ચાર પ્રકારનાં અજીર્ણમાંથી કયું અજીણું છે તેના નિર્ણય થઇ ગયા પછી જો આમ ’ નામનું પ્રથમ અજીર્ણ હોય તે વમન કરાવવું, ઉલટી કરાવવી અને પેટને તે દ્વારા સાફ કરાવવું; ‘ વિદગ્ધ 'નામનું અજીર્ણ થયું હોય તેા છાશ પીવી; · વિશ્વ' નામનું અજીર્ણ થયું હાય તેા શેક કરવા અથવા નાહ લેવા અને રસશેષ નામનું અજીર્ણ થયું હોય તેા સુઇ જવું, ઉંઘી જવું. ચારે પ્રકારના અજીર્ણની એ નિશાની અને નિવારણના ઉપાયો છે. સર્વ રોગો અજીર્ણમાંથી થતાં હાવાથી તેના ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છે. ( કપાલ કહે છે કે )—આ પ્રમાણે હોવાથી આ કુમારને ( હરિકુમારને ) અંદરના તાપ (તાવ) અને અજીર્ણના વિકાર થયા હાય એમ જણાય છે. તેનું અજીર્ણ વિદગ્ધ નામના બીજા પ્રકારનું હોય તેમ જણાય છે કારણ કે, અને વાયુ અને પિત્ત બન્ને એક સાથે ઉછળ્યા છે અને વધી પડ્યા છે. એ વાયુ અને પિત્ત બન્નેએ મળીને આને અંદરના જ્વર ( તાવ ) ઉત્પન્ન કર્યો છે અને સ્થૂળ પણ તેથીજ થયું છે. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ भुक्ते जीर्यति जीर्णेऽन्ने जीर्णे भुक्ते च जीर्यति । जीर्णे जीर्यति भुक्तेऽन्ने दोषैर्नानाभिभूयते ॥ ૧ (૧) સૂચિત અર્થ અહીં જણાવ્યા છે તે ત્રણ સંયોગોમાં માણસા કોઈ પણ પ્રકારના દેષ-વ્યાધિથી હેરાન થતું નથી (૧) ખાધેલું અનાજ પચી જવા પછી અનાજ ખાવામાં આવે તો તે પચી જાય છે. (૨) પેટમાં અજીર્ણ થયું હોય ત્યારે અનાજ ન ખાવાથી નહિ પચેલું અનાજ પચે છે અને (૩) પચી ગયેલું અનાજ તદ્દન પચી ગયા પછી અન્ન ખાવામાં આવે છે. આ શ્લોકનો ભાવાર્થ જરા મુશ્કેલીએ બેસે છે. મેં વૈદ્ય અને વિદ્વાનને પૂછીને અર્થ લગાવ્યો છે. તેમ કરતાં હોઃ ના જ અભિય એવી રીતે એના ચોથા પદની વ્યુત્પત્તિ કરી છે. એ ઠીક લાગે છે. પણ બીજા પાદમાં બે અવગ્રહ લીધા છે તે પ્રતમાં કે છાપેલી બુકમાં નથી. અહીં ત્રણ બાબત છે. ખાધેલ અનાજ પચી ગયા પછી ખવાય તે પચે, ન પામ્યું હોય ત્યારે નવું ન ખાવામાં આવે તો આગળનું પચે અને પચી ગયેલ અનાજ તદ્દન પચી ગયા પછી ખવાય તો તે પચે. આ ત્રણે યોગ્ય બાબત છે, અનુભવથી સમજાય તેવી છે. (૨) બીજી રીતે સીધે અર્થ કરીએ તો આ પ્રમાણે અર્થ થાય–પ્રાણી અનેક વ્યાધિઓથી હેરાન થાય છે પણ પછી તેની સાથે લેકનો જરા પણ મેળ મળતો નથી. આ શ્લોક વધારે વિદ્વાન પાસે વિચારવો. (૩) એક વૈદ્યરાજે આ શ્લોકનો અર્થ સમજાવવા નીચે પ્રમાણે લખાણ કર્યું છે તે વિચારવું. ઉપરના શ્લોકનો અર્થ સમજવા માટે નીચેના પ્લેક પ્રથમ વિચારવા. आमं विदग्धं विष्टब्धं कफपित्तानिलै स्त्रिभिः અગીળ નિરિઝત્તિ ચતુર્થ રોષનઃ (માધવનિદાન નિ. સા. એ પ્ર. ૭૦) ત્રિમિતિ કમિશો જથા સંશ્લેન. x x એટલે ન મા, રિસેન विदग्धं, अनिलेन (वायुना) विष्टब्धं । जीणेऽन्ने वर्धते वायुर्विदग्धे पित्तमेधते મુમાં નિ મોડ્યું મોનનોરિ (ગરન્નાકર-નિત્ય પ્રવૃત્તિ પ્રકાર મિ. સા. આવૃત્તિ. પૃ. ૩૦ શ્લોક ૧૬૭). હવે ઉપર જે શ્લોક આપ્યો છે તેના પ્રથમના ત્રણ ચરણના પાંચ વિભાગ પાડવા. भुक्ते जीर्यति यदास्यात्तदा पित्तदोषप्रवृत्तिः પિત્ત. जीर्णेऽन्ने वातदोषप्रवृत्तिः વાત. ની મુજે નીતિ યા તા 1 વાતપિત્તલોદયા પ્રવૃત્તિઃ વાત પિત્ત, जीर्णे जीर्यति तु कफवातप्रवृत्तिः કફ પિત્ત, भुकेने तु कफप्रवृत्तिः एवं दोषैः अभिभूयते. કફ. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ. ૧૫૧૩ વિભ્રમે કહ્યું. “અરે મિત્ર કપાળ ! તારા ધ્યાનમાં બરાબર વાત આવી હોય એમ લાગતું નથી. વૈદ્યની ફરજ છે કે તે માંદા માણસને જુએ તે વખતે પ્રથમ તો તેણે રેગનું મૂળ કારણ આવી રીતે શોધવું એટલે કે તેણે પ્રથમ તે દરદીની ખાસ પ્રકૃતિ કેવા પ્રકારની છે તેનું બારિકીથી અવેલેકન કરવું, એને શરીરમાં બળ કેવા પ્રકારનું અને કેટલું છે તેની વિચારણું કરવી, એના શરીરનો બાંધે કેવા પ્રકારનો છે તે બરાબર વિચારવું, એના શરીરના વિભાગોનું માપ બરાબર જોઈ લેવું, એને અનુકૂળ કઈ વસ્તુ છે અને તે પથ્ય પાળી શકે તેવું છે કે નહિ તે સમજી લેવું, એનામાં ધીરજ કેટલી છે અથવા છે કે નહિ તે લક્ષ્યમાં ઉપર અર્થે કરવામાં વાલ્મટ નિર્મિત અષ્ટાંગ હૃદયના નીચેના લોકો કાંઇક પ્રકાશ નાખે છે. वायु पित्तं कफश्चेति त्रयो दोषाः समासतः॥६॥ विकृताऽविकृता देहं नन्ति ते वर्तयन्ति च । ते व्यापिनोऽपि हृन्नाभ्योरधोमध्योर्ध्वसंश्रयाः॥७॥ वयोऽहोरात्रिभुक्तानां तेऽन्तमध्यादिगा क्रमात् । तैर्मवेद्विषमस्तिक्ष्णो मन्दश्चाग्निः समैः समः॥८॥ એટલે વાયુ, પિત્ત અને કફ એ ત્રણ દે છે તે જે વિકાર પામેલા હોય તો દેહનો નાશ કરે છે અને જે વિકાર પામેલા ન હોય તો દેહને વધારે છે. એ ત્રણે દે આખા શરીરમાં વ્યાપક છે, છતાં ખાસ કરીને નાભિની નીચે વાયુ રહે છે, નાભિ અને હૃદયની વચ્ચે પિત્ત રહે છે અને હૃદયની ઉપર કફ રહે છે. વય, દિવસ, રાત્રિ અને આહારનાજમવાના–આદિ મધ્ય અને અંતમાં અનુક્રમે કફ, પિત્ત અને વાયુ હોય છે, જેમ કે અવસ્થાની આદિમાં-બાલ્યાવસ્થામાં કફ, મધ્યાવસ્થાજુવાનીમાં પિત્ત અને અંત્યાવસ્થામાં-ઘડપણમાં વાયુ વધારે હોય છે, તેમ જ દિવસના પ્રથમ ભાગમાં કફ, મધ્ય ભાગમાં પિત્ત અને અંતભાગમાં વાયુ વધારે હોય છે. રાત્રિના પ્રથમ ભાગમાં કફ, મધ્યરાત્રિએ પિત્ત અને અંતભાગમાં વાયુ વધારે હોય છે. આહાર ખાધા પછી તુરત પ્રથમ ભાગમાં કફ, મધ્ય ભાગમાં જ્યારે આહાર અરધો પરધો પાકે ત્યારે પિત્ત અને અંતભાગમાં જ્યારે આહાર પાકી જાય ત્યારે વાયુ વધારે હોય છે. (આ છેલ્લી હકીકત ઉપરના અર્થ માટે ઉપયોગી છે.) આ પ્રમાણે અર્થ કરવામાં નાના પ્રકારના દોષથી પ્રાણ પરાભવ પામે છે, એવો અર્થ ચોથા પદનો થયો. (૪) ચોથા પાદનું પાઠાંતર ઢોર્નોગતિમ આને અર્થ “થોડા વ્યાધિ વાળ હોય તે બહુ દોષથી હેરાન થાય છે” એમ થાય. આ પાઠાંતર શુદ્ધ હોય તો તે ના. ૩ વાળા અર્થને ટેકે આપે છે. મારે મને ચોક્કસ નિર્ણય ન થવાથી મૂળ સાથે ઉપર એક પણ અર્થ લખ્યો નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ લઈ લેવું, ખાવાની અને પચાવવાની તેનામાં શક્તિ કેટલી છે તે બરાબર જાણી લેવું, એનામાં કસરત કરવાની હરવા ફરવાની શક્તિ અને સગવડ છે કે નહિ તે વિચારી લેવું અને તેની ઉમ્મર કેટલી છે તે બરાબર કળી લેવું. (એક વ્યાધિનું નિદાન કરતી વખતે આ પ્રમાણે નવ બાબત વેશે લક્ષ્યમાં રાખવી જોઈએઃ (૧) પ્રકૃતિ, (૨) બળ, (૩) બાંધે, (૪) પ્રમાણ, (૫) પથ્ય, (૬) ધીરજ-સત્વ, (૭) આહારશક્તિ, (૮) કસરતની સગવડ અને (૮) વય–ઉમર.) ઉપરાંત હુંશિયાર હૈ દેનાં સંચય, પ્રકેપ, પ્રસર, સ્થાન અને વ્યક્તિભેદ જરૂર જાણવાં જોઈએ. જે વ્યાધિ અથવા દેને પ્રથમની સંચય સ્થિતિમાં એટલે કે જ્યારે તે એકઠા થતા હોય તે અવસ્થામાં રેકી દીધા હોય તે તે આગળ વધી શકતા નથી એટલે તેને પ્રપ થતો નથી, પણ જો તેને આગળ વધવા દેવામાં આવે તે તે વધારે બળવાનું થાય છે. “અને ભાઈ કપાળ! તે તો આ દરદી (કુમાર હરિ)ના સંબંધમાં કાંઈ પણ વિચારપૂર્વક ન જોયું! માત્ર તેનું મુખ ઉઘાડું હોવાથી કુમારના શરીરમાં વિકાર છે એમ કહી ગયે અને ઉઘાડે મુખે ભડભડ ૧ સંચયઃ અમુક દરદીને કયા રોગ થયેલ છે, કયા કયા એકઠા થયેલ છે અથવા વાત પિત્ત અને કફમાંથી કોને અને કેટલો સંચય થયેલ છે અને કયા કેટલા પ્રમાણમાં એકઠા થયા છે તે વિચારવું તે સંચય. ૨ પ્રકોપર-વાત પિત્ત કફમાંથી કેણ વૃદ્ધિ પામી આગળ ચાલેલ છે. ત્રણે સમ-સરખા હોય ત્યારે શરીર તંદુરસ્ત હોય છે, એક અથવા બે વધે ત્યારે વ્યાધિ થાય છે, ત્રણે વધી પડે તેને સન્નિપાત કહે છે. ૩ પ્રસરઃ વ્યાધિ વેગમાં છે અને વાત પિત્ત અને કફમાંથી કોનો વધારે - વેગ છે અને કેટલો વેગ છે તે વિચારવું. એક વિદ્વાન વૈદ્ય કહે છે કે અહીં પ્રસરને બદલે કામે શબ્દ જોઈએ. વાત પિત્ત કફની શાંતિ કેવી રીતે કરવી. આ વાતને આગળ વય પ્રાપ કરામ શબ્દ આવે છે તેથી ટેકો મળે છે. ૪ સ્થાનક વાતપિત્તકફનાં શરીરમાં સ્થાને છે તે વૈધે સમજવાં જોઈએ. તેને માટે જુઓ ઉપરની નેટના વિભાગ નાં. (૩) માં નીચેનો ભાગ. ૫ યતિભેદઃ આ વ્યાધિ છે કે બીજો છે? વિગેરે વિવેક કર તે વ્યક્તિભેદો છે. તેમાં દરેકને માટે હું જૂ હું વિચારવું પડે છે. ૬ માત્ર બાહ્ય વિકાર ઉપરથી દવા કરવી તેને symptomatic treatment કહે છે. એવા પ્રકારની દવાથી મેટા વ્યાધિમાં ભાગ્યે જ લાભ થાય છે. નિદાન કરવામાં વિકાર ઉપરાંત ઘણાં કારણો વિચારવા જોઈએ, દરદીનો આખો ઇતિહાસ અને પૂર્વ જીવન સમજવાં જોઇએ અને વય શરીર વિગેરે ઉપર કહ્યાં તે સર્વે સંબંધ લક્ષ્યમાં લેવાં જોઇએ. Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] મન્મથ વ્યાકુળતા–આયુર્વેદ. ૧૫૨૫ કરી શરીર સંબંધી વિકારનો નિર્દેશ કરી ગય! (અથવા મેટું પહોળું કરી માત્ર વિકારેનું કથન કરી ગયો. ) ” કપણે જવાબ આપતાં કહ્યું “ભાઈ વિભ્રમ! મેં કુમારની પ્રકૃતિ વિગેરે સર્વ બાબત મારા ધ્યાનમાં લઈ લીધી છે અને વ્યાધિને લગતી સંચય વિગેરે સર્વ બાબત મારા ધ્યાનમાં જ છે. જે સાંભળ ગ્રીમ ઋતુમાં ( ઉન્ડાળામાં) દિવસ, રાત્રી અને ઉમરને અંતે તથા અજીર્ણ થયું હોય તેને અંતે એટલે છેવટના ભાગમાં વાયુનું જોર હોય છે એટલે ચિત્ર વૈશાખ માસની શરૂઆતમાં, દિવસની આખરે એટલે સાંજે અને રાત્રીની આખરે એટલે મળસ્કે અને અજીર્ણ મટી જવા આવે ત્યારે શરીરમાં વાયુનું જોર હોય છે; ગ્રીષ્મઋતુની શરૂઆતમાં દિવસની અને રાત્રીની શરૂઆતમાં તથા ઉમરની શરૂઆતમાં એટલે બાળપણમાં અને અજીર્ણની શરૂઆતમાં કફનું જોર હોય છે અને એ સર્વની મધ્યમાં એટલે ગ્રીષ્મઋતુના વચલા ભાગમાં તથા દિવસરાત્રી વય (જુવાની) અને અજીર્ણની વચ્ચે પિત્તનું જોર હોય છે, તેમજ શરઋતુમાં પણ પિત્તનું જોર વધારે હોય છે. ગ્રીષ્મઋતુમાં વાયુનો સંચય થાય છે, વર્ષાઋતુમાં તેનો પ્રકોપ થાય છે અને શરઋતુમાં તેને પ્રશમ (શાંતિ) થાય છે. વર્ષાઋતુમાં પિત્તનો સંચય થાય છે, શરઋતુમાં તેનો પ્રકોપ થાય છે અને હેમતઋતુમાં તેનો પ્રશમ થાય છે. શિશિરઋતુમાં કફનો સંચય થાય છે, વસંતઋતુમાં તેનો પ્રકોપ થાય છે અને ગ્રીષ્મઋતુમાં તેને પ્રથમ થાય છે. હેમંત અને શિશિરઋતુઓ લગભગ સરખી છે પણ શિશિરઋતુમાં (વાત પિત્ત કફને) અ૫નું વિશેષણ આપવું. પરિણામે ૧ મહા ફાગણ માસમાં વસંતઋતુ હોય છે, ચૈત્ર વૈશાખમાં ચીમઋતુ, જેઠ આષાઢમાં વર્ષાઋતુ હોય છે. શ્રાવણ ભાદ્રપદ અને થોડા આસો સુધી શરદઋતુ હોય છે, આ કાર્તક અને ચેડા માગશરમાં હેમંત અને ઉત્તરાયણથી શિશિરઋતુ હોય છે. આ ચયપ્રકોપ બતાવનાર શ્લેક ઘણે અટપટે છે તેને વૈદ્ય અર્થ બતાવ્યો છે તે પ્રમાણે કર્યો છે. શ્લેક નીચે પ્રમાણે છે. ग्रीष्मायेषु समीरस्य, पित्तस्य प्रावृडादिषुः चयप्रकोपप्रशमाः कफस्य शिशिरादिषु. ગ્રીષ્માષ એટલે ગ્રીષ્મથી શરૂ કરતાં એવો અર્થ થાય છે. ' આ અર્થ બરાબર છે અને વૈદકશાસ્ત્ર પ્રમાણે છે, Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ શિશિરઋતુમાં ઠંડી જરા વધારે હોય છે. મેઘ મારૂત અને વર્ષાકાળની ઠંડી લુખી અને આદાન કરનારી હાય છે. “ આ સર્વ મમત મારા મનમાં તે ખરાબર સમજાઇ ગઈ છે, પણ એ સંબંધમાં વધારે વિચારણા કરવાથી લાભ શે? મારા વિચાર પ્રમાણે તેા કુમારને બરાબર અજીર્ણના વિકાર થયો છે. ” અહાહા ! આ કાળ આયુર્વેદમાં પોતે ઘણા હુશિયાર છે એમ માને છે છતાં એનામાં કેટલી બેવકુફી છે! એવા વિચાર કરતાં કુમાર જરા હસ્યા. એનું હસવું જોઇને બધા મિત્રોએ એક સાથે પૂછ્યું “ અરે મિત્ર ! આપ શા માટે હસ્યા ? ” કુમારે જવાબ આપ્યા “ હું કપાળની મૂર્ખતા પર વિચાર કરતા હતા. મેં તે વિચારથી મારૂં હસવું ઘણું ડબાવ્યું પણ આખરે મારાથી હસવું રોકી શકાયું નહિ. ” પદ્મકેસરે અત્ર વખતસરનું ટકું માર્યું “ કુમાર ! બહુ કૃપા કરી ! અમારે જે કામ સાધવું હતું તે ખરાખર સિદ્ધ થઇ ગયું. કુમારશ્રીના મનમાં જે અંદરના તાવ આવ્યા હતા તેની શાંતિ માટે અને કાંઇક વિનેાદ થાય તે સારૂ અમે સર્વેએ સાથે મળીને આ ઠંડા સરકરીરૂપે ભાષણ શરૂ કર્યું હતું, અમે કાંઇ ગંભીર નહાતા. કહ્યું છે કે— चित्तोद्वेगनिरासार्थ, सुहृदां वोषवृद्धये । તજ્ઞાઃ પ્રહલનું વિલ્થ, વેન્ચેવ વિચક્ષળr; ॥ મિત્રના ચિત્તમાં થતા ઉદ્વેગ દૂર કરવા માટે અને તેની શાંતિમાં વધારો કરવા માટે સમજી અને ડાહ્યા માણસા ઊંચા પ્રકારના હાસ્ય ૧ (આયુર્વેદમાં છ માસને આદાનકાળ કહેવામાં આવે છે અને છ માસને વિસર્ગકાળ કહેવામાં આવે છે. ઉત્તરાયણના કાળ વિસર્ગકાળ કહેવાય છે. એટલે શિશિર વસંત અને ગ્રીષ્મમાં પૃથ્વી અને મનુષ્યનેા રસ શેાષાય છે, શરીર પાતળું પડે છે અને કાંઇક નબળાઇ આવે છે અને નબળાઇના વ્યાધિગ્રસ્ત દરદીએ એ વખતે વધારે ત્રાસ પામે છે. દક્ષિણાયણમાં એટલે વર્ષો શરદ્ અને હેમંત ઋતુમાં જે સમય વર્તે છે તેને ‘ આદાનકાળ ’ કહેવામાં આવે છે, એટલે એમાં પૃથ્વી તેમ જ મનુષ્યા અળસંગ્રહ કરે છે. ઉપરના શ્લામાં એ હકીકત ખતાવી છે કે હેમંત અને શિશિર ઋતુ સરખી છે, પણ શિશિરમાં ઠંડી વધારે હેાય છે જ્યારે મેઘ મારૂત અને વર્ષોકાળની ઠંડી લુખી હેાય છે અને આદાન કરનારી હાય છે, બળ આપનારી હોય છે-લુખી-ઠંડીથી જઠરાગ્નિને બહુ એર મળે છે અને શરીરમાં તાકાત વધે છે. હેમંત આદાનકાળમાં આવે છે જ્યારે શિશિર વિસર્ગકાળમાં આવે છે. ખન્નેમાં ઠંડી હેાય છે પણ હેમંતની ઠંડીથી શરીરને ઘણા લાભ થાય છે જ્યારે શિશિર કાળની ઠંડીથી તેવા લાભ થતા નથી. વળી શિશિર કાળમાં વાતપિત્ત કક્ અલ્પ હેાય છે. ) Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ. ૧૫૧૭ વિનાદ કરે છે. બાકી તમને જે વિકાર થયા છે તેને મૂળમાંથી ઉખે ડીને ફેંકી નાખવાને ઉપાય કાંઇ હોય તેા તે પેલી પરિત્રાજિકા ( સંન્યાસી સ્ત્રી ) જ જાણે છે અને તે ઉપાયને મેળવી શકે તેવી પણ તે જ છે. બીજો કોઇ તે બાબતમાં તમને સહાય કરી શકે તેવું અમને તેા લાગતું નથી. માટે કુમારે મહેરબાની કરીને તેને જલ્દી ખેલાવી લેવી એ વધારે ઠીક છે અને એ સંબંધમાં હવે વધારે વખત જવા દેવામાં કોઇ પણ પ્રકારના લાભ નથી. ’” * કુમારે કહ્યું “ ભાઇ ! તું જે જાણે છે તે તારી મરજી હોય તા ભલે કર. ” પદ્મકેસરે કહ્યું કે “ મિત્ર ! મોકલું ? ” ત્યારે એ તાપસીને ખેલાવવા કોને કુમારને બીજા મિત્રો ઉપર વિશ્વાસ નહેાતા તેથી તેણે ધનશેખરનું ( મારૂં ) નામ એ તાપસીને ખેલાવી લાવવા માટે સૂચવ્યું. હું (ધનશેખર ) ત્યાં હાજર જ હતા. મેં તુરત જ કુમારની સૂચના ઉપાડી લીધી અને મુખેથી બાહ્ય કે-‘ ઘણી કૃપા થઇ. ’ એમ કહીને તુરત જ તાપસીને બેલાવી લાવવા માટે હું ચાલતા થયા. પ્રકરણ ૫ મું. - નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ. ~~~~~~~ લ તામંડપમાં હરિકુમારને છોડી તેની ઇચ્છાનુસાર તાપસીને શેાધી લાવવા બહાર પડેલા ધનશેખર (આપણા કથાનાયક) પેાતાની વાર્તા આગળ ચલાવતાં અગૃહિતસંકેતાને ઉદ્દેશીને સઢાગમ સમક્ષ કહે છેઃ—— હું તે વખતે લતામંડપથી બહાર નીકળ્યા અને નગર તરફ ચાલ્યું. મને રસ્તામાં જ પેલી તાપસણી મળી એટલે મેં તેને પ્રણામ કર્યાં અને પછી સવાલ કર્યો “ ભગતિ ! આ ચિત્રપટ (બી) સંબંધી શી હકીકત છે? એમાં આળેખેલી કન્યા કોણ છે? અને તમે કેમ એકદમ ઉતાવળે ચાલી નીકળ્યાં ? ” Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ તાપસીને ખુલાસો મયૂરમંજરી દશાનિવેદન, કામદેવની ઉન્મત્તતા, તાપસીએ મારા સવાલો સાંભળીને જવાબ આપ્યો, “સાંભળઃ આજે સવારના પહોરમાં પહો ફાટતાં જ હું ભિક્ષા રાજમંદીરે લેવા નીકળી પડી. તું જાણે છે કે આ રેતદ્વીપના તા ૫ સી. મહારાજા નીલકંઠની શિખરિણી નામની મહારાણી છે. હે ભિક્ષા લેવા માટે તેના જ રાજભવનમાં સવારે ' અને ત્યાં જઈને જોઉં છું તો રાણી મોટી ચિંતાથી ઘેરાઈ પડેલી દેખાઈ, એની ચિંતાથી તેને આખો પરિવાર પણ ઉદ્વેગ પામી શેકમાં પડી ગયેલ દેખાયે, કુમારિકાઓને આખો વર્ગ દીલગીર દેખા, કંચકીઓ (જનાનખાનાના નોકરે) મુંઝવણમાં પડી ગયેલા દેખાયા અને વૃદ્ધ સ્ત્રીઓ આશીર્વાદ દેવામાં તત્પર થઈ ગઈ હોય એવું મારા જેવામાં આવ્યું. આવો બનાવ જોઈને મારા મનમાં વિચાર થઈ પડ્યો કે અરે ! આવું ચિંતા અથવા શેકનું શું કારણું થઈ પડ્યું હશે ! હું હજુ એ વિચાર કરતી હતી ત્યાં તો શિખરિણી રાણું પોતે મારી તરફ ચાલી આવ્યા. મેં તેને આશીર્વાદ આપ્યો અને તેણે મને પ્રણામ કર્યા. મને એક સુંદર આસન આપવામાં આવ્યું જેના ઉપર હું બેઠી. પછી મહારાણું પોતે મને કહેવા લાગી, “ભગવતિ ! દેવિ ! આપ સારી રીતે જાણે છે કે મારી દીકરી મયૂરમંજરી મને પ્રાણથી પણ વધારે વહાલી છે, એના આનંદમાં મારી શાંતિ મંજરીની છે, એની રમતમાં ભારે વૈભવ છે, એના સુખમાં દ શા. મારું જીવન છે. કે જાણે શા કારણથી એ આજ સવારે ઉઠી ત્યાર પછી મેં તેને જોઈ ત્યારે તે ચિંતાથી લેવાઈ ગઈ છે, તેના મનમાં કોઈ પ્રકારની વ્યગ્રતાથી તે મુંઝાઈ ગઈ છે, તેને ઘણી મુંઝવણ થતી હોય તેમ તે બતાવે છે, કેઈ મોટા વિકારનાં જાળાએમાં તે પકડાઈ ગઈ હોય તેમ જણાય છે, જાણે તદ્દન શૂન્યાકાર થઈ ગઈ હોય તેવી દેખાય છે, તેને અતિ આકરે તાવ આવ્યો હોય તેમ તેના મુખ ઉપરથી જણાય છે, રાજકન્યાએ કરવાગ્યે સર્વ કામો તેણે છોડી દીધાં છે, અરે ! વાત એટલે સુધી વધી પડી છે કે દરરોજના નિયમ પ્રમાણે તે દેવગુરૂને નમસ્કાર પણ કરતી નથી, રાત્રે પહેરેલાં કપડાં પણ બદલતી નથી, શરીરપર ઘરેણું દરરોજ સવારે ૧ આપત્તિ પ્રસંગે વૃદ્ધો વારંવાર શાંતિના આશીર્વાદ આપ્યા કરે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ. ૧૫૧૮ પહેરે છે તેને આજે હાથ પણ અડાડતી નથી, હમેશની પેઠે શરીરે વિલેપન પણ લગાડતી નથી, મુખમાં નિત્યના ઘેરણ પ્રમાણે પાન પણ નાખતી નથી અને પોતે તૈયાર કરેલા નાના બગિચા ઉપર દરરોજ સવારે દેખરેખ રાખવા અને સમારવાનો તેને નિયમ પણ આજ વિસરી ગઈ છે; આટલું જ નહિ પણ પિતાની સખીઓ આવે તેને સાધારણું સન્માન પણ આપતી નથી, પોતાના પાળેલાં મેનાપોપટની સંભાળ પણ લેતી નથી, રમવાને દડે હાથમાં લઈને ઉછાળીને દરરોજ આનંદ કરે છે તે પણ આજે કરતી નથી. વિદ્યાધરનાં યુગલે ચિતયો કરે છે, સારસ પક્ષીનાં જોડલાંને જોયા કરે છે અને વારંવાર માત્ર બારણું તરફ દેડે છે અને અસ્ફટ (ન સમજાય તેવા) અક્ષરો બેલી પિતાના આત્માની નિંદા કરે છે, સખીઓ ઉપર વિનાકારણુ ક્રોધ કરે છે અને તેને કાંઈ પૂછીએ તો જાણે કાંઈ સાંભળ્યું જ ન હોય તેમ કાંઇ જવાબ આપતી નથી. હું તમને એની સ્થિતિની શી વાત કરું ? જાણે એ તદ્દન ગાંડી થઈ ગઈ હોય, જાણે એ તદ્દન શૂન્યાકાર થઈ ગઈ હોય (તદ્દન ખાલી પડી ગઈ હોય), જાણે તેનામાં ભૂત આવ્યું હોય, તેમ અત્યારે જાણે એ મયૂરમંજરી જ નથી, કેઈ બીજી જ છોકરી હોય નહિ એવી થઈ ગઈ છે !! આટલે બધે ફેરફાર તેનામાં આજ સવારથી થઈ ગયું છે. તેની આવી અવસ્થા જોઈને મને તે કાંઈ કાંઈ વિચાર થાય છે કે મંજરીને શું થયું હશે? ભગવતિ ! દેવી બંધુલા! તમે 'નિમિત્તશાસ્ત્રમાં ઘણું કુશલ છે તો એ કોનું ચિંતવન કરી રહી છે? તે મને જોઈ કહે. વળી સાથે એ પણ જુઓ કે એના મનમાં જે વસ્તુની ચિંતવના આ વખત થાય છે તે એને મળશે કે નહિ? અને મળશે તો કેટલા વખતમાં મળશે ? એ સર્વ હકીકત મને કહો.” નિામત્તશાસ. (શુકનશાસ્ત્ર ) મેં તેને જવાબ આપે કે “હું બરાબર જોઈને કહું છું. પછી ભાઈ ધનશેખર ! મેં લગ્ન કાઢવા માંડ્યું. મંગળ માટે મેં પ્રથમ સિદ્ધિ પદુ મૂકયું, ત્યાર પછી તેની સાથે વિશેષ મંગળ માટે દેવી સરસ્વતીનું ૧ નિમિત્તામ્ર-નિશાનીઓ જોઇ સર્વ હકીકત અને પરિણામ કહેવાન શાસ્ત્ર. એને શુકનશાસ્ત્ર પણ કહે છે. નિમિત્તશાસ્ત્રના અનેક ગ્રંથો છે જેનાં નામ એ વિષયના જ્ઞાતા પાસેથી જાણી લેવા. - ૨ તાપસી પોતાની હકીકત ધનશેખર સન્મુખ કહે છે આખી વાર્તા ધનશેખર સંસારીજીવ તરીકે સદાગમ સમક્ષ કહે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૬ મુખકમળ આળેખ્યું. ત્યાર પછી આઠ આને મૂકી દીધા. તે આની સાથે સ્ત્રીના હૃદયની કુટિલતા બતાવનાર આડીઅવળી ત્રણ રેખાઓ દોરી. ગણીગણીને ત્યાર પછી આઠે આને બરાબર ગોઠવી દીધી. તેને ગણતાં જે રકમ બાકી રહી તે અનુસારે ત્રણ ત્રણ આંકડાઓ મૂકી દીધા. (આ આંકડાઓ પ્રમાણે ફળાદેશ કરવાનો હોય છે). આવી રીતે સર્વ ગણતરી કરવાનાં સાધનોની યેજના કરીને મેં દેવીને કહ્યું. “૧ વજ, ૨ ધૂમ્ર, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષભ, ૬ ખર, ૭ હસ્તી અને ૮ વાયસ-આ આઠ નામની નિમિત્તશાસ્ત્રમાં આય કહેવામાં આવેલ છે. એ આઠે આના આઠ પ્રકારના બળ હોય છે. ૧, કાળ, (સમય-મુકરર કરે તે) ૨. વાસર. (દિવસ) ૩, વેળા, ૪ (અવસર-ક્યારે, કેટલે દૂર વિગેરે), ૪. મુહૂર્ત. (ચોક્કસ સમય) પ.દિશા, (કઈ દિશાએ કયા ખૂણે વિગેરે) ૬, નક્ષત્રબળ. ૭, ગ્રહબળ, (જેના સંબંધમાં નિમિત્ત જેવાનું હોય તેને નક્ષત્ર અને ગ્રહ કેવી રીતે મળે છે તેને નિર્ણય.) અને ૮. નિસર્ગબળ (એટલે કાર્યનું સ્વાભાવિક બળ). આવી રીતે આઠ આના બળ છે તે દરેકના આઠ આઠ પ્રકાર હોય છે. “ “ અને દેવી શિખરિણિ! અત્રે જે આ નાખી તેના પરિ|મમાં વજા, ખર અને વાયસ આય આવી છે તેનું ફળ શું થશે તે હું તમને કહી સંભળાવું છે તે તમે લક્ષ્યમાં લે. છે એવી રીતે ગોઠવ્યા પછી જે આયે આવે તેના સંબંધમાં નિમિત્તશાસ્ત્ર કહે છે કે-એ ત્રણમાંની પ્રથમ આયથી (પાસાથી) ચિંતા કેવી થાય છે તેનો જવાબ વિચારાય છે, બીજા આયથી તેનું ફળ સારું અથવા ખરાબ બેસશે તે જણાય છે અને ત્રીજા આયથી તે પરિણામ કેટલા વખતમાં આવશે તે બાબતની ખબર પડે છે. * પ્રથમ આયમાં જે શ્વાન, વજ કે વૃષભ આવ્યો હોય તો ચિંતવન કેઈ પણ જીવસંબંધી થાય છે એમ સમજવું, જે પ્રથમ આયમાં સિંહ કે વાયસ આવ્યો હોય તો મૂળની (અસલ વસ્તુની ૧ આયઃ નિમિત્તશાસ્ત્રનો આ પારિભાષિક શબ્દ છે. એને અર્થ આ વિષય વાચતાં સ્પષ્ટ થતો જાય છે. ૨ વેળામાં ચોઘડીયા વિગેરેનો સંભવ જણાય છે. નં. ૨ માં દિવસ અને નં. ૩ માં ચોઘડિયું એટલે દિવસને અમુક ટાઈમ. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિમિત્તશાસ્ત્ર-હરિમજરી સંબંધ. ૧૫૨૧ દાખલા તરીકે રાજધાનીનું શહેર-પાયા વિગેરેની) ચિંતવના ચાલે છે એમ જાણવું અને જે પ્રથમ આયમાં ધૂમ્ર હસ્તી કે ખર આય આવે તે ધાતુનું ચિંતવન થાય છે એમ જાણવું. હવે અહીં પ્રથમ દવજા” આય આવેલી હોવાથી મયૂરમંજરી કેઈ પણ જીવ સંબંધી વિચાર કરી રહી છે એમ જણાય છે. વળી એનો કાળ અને વેળા વિગેરે જોતાં મારા જોવામાં એમ આવે છે કે એ જીવ તે પુરૂષ છે અને તે પણ રાજપુત્ર છે અને તેનું નામ હરિ છે. હવે અહીં આય જોવામાં ધૂમ્ર ઉપર ખર આય આવેલ છે તેથી અવશ્ય લાભ થશે, કારણ કે નિમિત્તશાસ્ત્રમાં એમ કહ્યું છે કે વિજા ઉપર જે ખર આય આવે તો તે સ્થાન કરી આપે છે, ધૂમ્ર ઉપર જે ખર આય આવી હોય તો જરૂર લાભ આપે છે, જે સિંહ ઉપર ખર આય આવી હોય તે નાશ કરે છે. બાકીની કંઈ પણ આય ઉપર ખર આય આવી હોય તો મધ્યમ પ્રકારનું ફળ આપે છે. હવે એ લાભ કેટલા વખતમાં થશે એમ તમારે પ્રશ્ન હતો તેના સંબંધમાં જણાવવાનું કે એ લાભ મારા જેવા પ્રમાણે આજે જ થવો જોઈએ, કારણ કે ત્રીજામાં વાયસ આય આવી છે. એને માટે નિમિત્તશાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે વિજા અથવા હસ્તી આય જે ત્રીજા પાદમાં આવે તો વરસ દહાડે તેનું ફળ મળે છે, વૃષભ અથવા સિંહ આય આવે તો એક મહિને તેનું ફળ બેસે છે, શ્વાન અથવા ખર આય આવે તે પખવાડિયામાં તેનું ફળ બેસે છે અને જે ધૂમ્ર અથવા વાયસ આય આવે તો એક દિવસમાં ફળ મળે છે.” સમાગમની સરળતા, શિખરિણુની ચતુરતા. તાપસીની કાર્યદક્ષતા, “ભાઈ ! દેવીએ મારી વાત સાંભળી એટલે એના મનમાં જે ચિંતા થઈ હતી તે દૂર થઈ ગઈ, તેને મારી વાત ઉપર ભરોસો આવ્યો અને પિતાને જમાઈ તદ્દન નજીકમાં જ છે, તેની સાથે પુત્રીનો સંબંધ થાય તો તે તેને ઘણું પસંદ હોવાથી તે (દેવી શિખરિણી) મારે પગે પડી અને બેલવા લાગી કે “ભગવતિ ! તમે મારા ઉપર મોટી ૧ અહીં ધૂમ્ર ઉપર ખર આય આવી નથી પણ વજા ઉપર આવી છે અને તે શુકનશાસ્ત્ર પ્રમાણે લાભ આપે છે. (મૂળ ધૂમ્ર શબ્દ છે અને પ્રતમાં પણ તેમ જ છે તેથી ઉપર પ્રમાણે અર્થે કર્યો છે. મારી સમજણ પ્રમાણે અહીં ધૂઝ બદલે હવા જોઈએ.) Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧પર૩ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ મહેરબાની કરી ! તમે જે વાત કરી તે તદ્દન ખરાખર છે. મયૂરમં જરીની પ્રિય સખી લીલાવતી નામની છે તે મને હમણા જ કહેતી હતી કે આજે સવારે સૂર્યોદય થયા તે વખતે પેાતાના અનેક મિત્રોના ટાળા વચ્ચે લીલાસુંદર ઉદ્યાન તરફે હરિકુમાર જતા હતા તે આપણી મંજરીના જોવામાં આવ્યા હતા. એના તરફ અનિમેષ નજરે મંજરી ઘણા વખત જોઇ રહી હતી પણ ગમે તે કારણે મંજરી કુમારની નજરે પડી નહિ. એ લીલાવતીએ વળી વધારે એ વાત પણ કરી કે મંજરીને એના સંબંધમાં બહુ હોંસ અને અભિલાષા થઇ છે પણ સ્નેહમાં શંકાએ બહુ આવે છે તે પ્રમાણે જાણે પાતાની ધારણા પાર પડી શકશે કે નહિ એવા વિચારથી મંજરી તે વખતથી આવી અવસ્થાને પામી ગયેલી છે. હવે આપે આપની જ્ઞાનચક્ષુથી જેવું જોયું છે તે પ્રમાણે તે બન્નેને સમાગમ તમે કરાવી આપે. ’ “ ભાઈ! મેં તે વખતે શિખરિણી દેવીને જવાબ આપ્યો કે ભલે એમ હોય તેા હવે કુમારના શો અભિપ્રાય છે તે હું ખરાખર જોઇ આવું. ’ દેવીએ મને જવાબ આપ્યા તમે સર્વ જાણા છે, અમારે તે આવી બાબતમાં શું બેલવું ?' પછી ભાઇ! મેં ચિત્રપટ પર મયૂરમંજરીની છબી ખરાખર ચિતરી કાઢી. એ છબી સાથે લઇને હું લીલાસુંદર ઉદ્યાનમાં આવી. ત્યાં મેં હરિકુમારને જોયો. તેને છમી આપી અને તેના ભાવ ખરાખર જોઇ લીધે. મને જણાયું કે એને પણ અભિલાષા પૂરેપૂરી છે અને તે પણ મયૂરમંજરી માટે તલપી રહ્યો છે. હવે મારા મનમાં જે ધારણા અને હોંસ હતી તે તે પૂરી થઇ ગઇ એટલે દેવી પાસે જઇ તેને ખબર આપું અને એ સંબં ધમાં વધારે કરવા યેાગ્ય શું ખાકી રહે છે તે તેને પૂછું. આવે વિચાર કરીને હું કુમાર પાસેથી એકદમ તરત જ નીકળીને દેવી પાસે ગઇ અને તેને સર્વ હકીકત જણાવી. વળી સાથે મેં દેવીને જણાવ્યું કે ‘હવે હરિકુમાર તે મારી મુઠીમાં આવી ગયા છે એ સંબંધમાં શું કરવું છે તે કહો. ' આ હકીકત સાંભળી દેવી શિખરિણી બહુ રાજી થયા અને પોતાની દીકરી મંજરીને કહેવા લાગ્યા · દીકરી ! આ ભગવતી તાપસીએ જે વાત કરી તે તારા સાંભળવામાં ખરાખર આવી ? હવે તને તારા હૃદયવલ્લભ જરૂર મળશે. ’ મંજરીએ આ વાત સાંભળી પણ તેના મનમાં તે વાતના ભરોંસા ન આવ્યા : . ૧ આ સર્વ વાર્તા ધનશેખર પાસે તાપસી અંધેલા કહે છે, ધનશેખર *સારીજીવ છે તે પેાતાની આખી વાત સદાગમ સમક્ષ કહે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ ૧પર૩ 6 એટલે કાંઇક શરમાઇ જઇને એટલી ઉઠી · માજી ! આવું ઠેકાણા વગરનું એલી મને શા માટે ખેતરો છે ? ' દેવી શિખરિણીને જણાયું કે હજી એ વાતના મંજરીને વિશ્વાસ પડ્યો જણાતા નથી એટલે પછી વધારે વખત કાઢવામાં કાંઇ સાર નથી એમ જાણી તેણે તુરત જ તે હકીકત મહારાજા નીલકંઠને જણાવી. મયૂરમંજરી સાથે હરિકુમારના સંબંધ થાય એ વાત મહારાજા નીલકંઠને પણ બહુ પસંદ આવી. પછી આ સંબંધ ગોઠવી આપવા માટે-વિવાહ કરવા માટે મને એ રાજારાણીએ હમણા જ માકલી છે. ભાઇ! ચિત્રપટમાં જે કન્યાની છબી ચિતરી હતી તેની આ પ્રમાણે હકીકત છે, તે આ કન્યા છે અને એ બાબતમાં મારી આ પ્રમાણે હીલચાલ છે. તે પૂછેલા સર્વ સવાલેનેા આ પ્રમાણે લખાણ જવાય છે. ” સુંદર ચિત્રપટ-આલેખ દર્શન. વિદ્યાધર મિથુન-વિરહી રાજહંસિકા, દ્વિપદી કવિતાથી સંદેહનિર્ણય. ત્યાર પછી મેં (ધનશેખરે ) દેવી તાપસીને પૂછ્યું “ દેવી ! તમે હાથમાં કાંઇ લીધેલ દેખાય છે, તે વળી શું છે ? ” મારે સવાલ સાંભળી તાપસીએ જવાબ આપ્યા “ ભાઇ ! મંજરીએ પેાતાને હાથે આળેખેલ એ એ ચિત્રો છે. ” મેં વળી એક વધારે સવાલ કર્યો “ એ તેા ઠીક, પણ એ ચિત્રપટા તમારે સાથે લઇ જવાનું પ્રયાજન શું છે? * તાપસીએ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે “ એમ મનવા જોગ છે કે કદાચ કુમારને મારા વચન ઉપર વિશ્વાસ ન ચિત્રપટ પ્ર- આવે, તેા તેની શંકા દૂર કરવા માટે મંજરીના ખરાઅર ભાવ સૂચવે એવાં આ ચિત્રો છે. કુમારની શંકા દૂર કરવા સારૂ તે હું સાથે લેતી આવી છું. જરૂર પડશે તો તેના ઉપયોગ થશે.” યા જ નં. હું એકદમ એલી ઉઠ્યો—“દેવી ભગવતીએ સર્વ ગેાઢવણુ મહુ સારી કરી છે ! તમારી વ્યવસ્થાથી તમે કુમારને જીવતર આપ્યું છે. અત્યારે કુમારની દશા એટલી ખરાબ થઇ ગઇ છે કે તેના પ્રાણ રહેવા મુશ્કેલ છે. ચાલા, ત્યારે આપણે હવે કુમાર પાસે જઇએ અને તેની ચિંતા અને મનની પીડા ઓછી કરીએ. ’ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૪. ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ ત્યાર પછી હું અને દેવી તાપસી (બંધુલા) રાજકુમાર હરિ જે બગિચામાં હતો ત્યાં ગયા. તાપસીએ રાજાને જે ચિત્રવર્ણન. હુકમ આ સંબંધમાં થયું હતું તે કુમારને જણું. તાપસીએ મને કહી હતી તે સર્વ વાત મેં પણ કુમારને બરાબર જણ્વી , પરંતુ કુમારને કઈ પણ રીતે એ વાત ઉપર ભરોસે બેઠે નહિ. તેને તે એમજ લાગ્યું કે તેની ચિંતા દૂર કરવા સારૂં આ આખે બનાવ મેં કૃત્રિમ રચે છે; પછી તેના મનમાં બરાબર વિશ્વાસ ઉત્પન્ન કરવા સારૂ પિતાની સાથે બેવડાં કપડાંમાં વીંટાળી રાખેલ બે ચિત્રપટ હતા તે તાપસીએ તેને બતાવ્યા. કપડાં છોડીને તે ચિત્રો કુમારે જોવા માંડયાં. પ્રથમ છબીમાં કુમારે આ પ્રમાણે જોયુંઃ એક સુંદર વિદ્યાધરનું જોડલું ૧. વિદ્યાધર ' (દંપતિ-સ્ત્રીપુરૂષ) છે તે અતિ રમણીય અને બરામિથુ ન. * બર માપસર છે, ઉજળા રંગો તેમાં પૂરવામાં આવ્યા છે, અંદરના ભાગો બરાબર ઊંચા નીચા ગોઠવીને એ સુંદર દેખાવ કર્યો છે અને એગ્ય આભૂષણો એવી ઉચિત રીતે પહેરાવવામાં આવ્યા છે કે ઝીણી ઝીણી રેખાઓ સુદ્ધાં બરાબર સ્પષ્ટ દેખાઈ આવે, એ આખા જોડલાની અવયવ રચના નાના નાના બિંદુઓ મૂકીને એવી તે વિલક્ષણ કરવામાં આવી છે કે એમાં નવીન પ્રેમની ઉત્સુકતા સ્પષ્ટ જણાઈ આવે, એ વિદ્યાધર દંપતિ પ્રેમથી એકબીજા સામી અત્યંત આનંદથી નજર મેળવી રહ્યા છે અને અતિ આકર્ષક પ્રેમનું સામ્રાજ્ય તેમની નજરમાં પણ જણાઈ આવે છે. એ ચિત્રપટની નીચે નીચે લખેલ કવિતા લખવામાં આવી હતી. प्रियतमरतिविनोदसंभाषणरभसविलासलालिताः । सततमहो भवन्ति ननु धन्यतमा जगतीह योषितः॥ अभिमतवदनकमलरसपायनलालितलोललोचनाः। सुचरितफलमनय॑मनुभवति शमियमम्बरचरी यथा ॥ પિતાના હૃદયવલ્લભ પ્રિયતમ સાથે પ્રેમસુખ, વિનોદ, ભાષણ, પ્રેમોત્સાહ અને વિલાસથી લાલિત થયેલી લલનાઓ આ દુનિયામાં ખરે ૧ જ્યારે હાથીદાંત પર ચિત્રકામ કરવું હોય છે ત્યારે બિંદુઓ (dots) મૂકીને કામ થાય છે એ કામ ઘણું મુશ્કેલ છે, પણ હુશિયાર ચિતારા એવું કામ અત્યારે પણ કરે છે. ૨ અને દ્વિપદી ખંડ' કહે છે. એના પ્રત્યેક પાદમાં ૨૮ માત્રા હોય છે. એને પ્રાકૃત જતને છંદ કહ્યો છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ, ૧૫૨૫ ખર વિશેષ ભાગ્યશાળી હોય છે અને આ વિદ્યાધરીની પેઠે એવી સ્ત્રીઓ મનપસંદ વદનકમળના રસનું પાન કરાવી પેાતાની આંખાને તૃપ્તિ આપતી હોઇ પૂર્વ પુણ્યના ફળરૂપ અમૂલ્ય સુખ અનુભવે છે. ^ આવી રીતે પ્રથમ ચિત્રપટની હકીકત કુમારે જોઇ લીધી. ત્યાર પછી બીજી છબી હાથમાં લીધી. તેમાં એક રાજહંસીને ચિતરવામાં આવી હતી: માટા દાવાનળ જંગલમાં ઉત્પન્ન ૨. વિયેાગી થયા હોય તે વખતે જંગલની લતા જેવી દગ્ધ થઇ રા જ હું સી. ગયેલી લાગે, અત્યંત હિમ પડવાથી કમળની ડાંડલી જેવી શ્યામ લાગે, પ્રભાતમાં સૂર્યના ઉદય થતાં ચંદ્રની લેખાની કાંતિ જેવી ચેારાઇ ગયેલી દેખાય, ભાંગેલી તૂટેલી અને ચીમળાઈ ગયેલી આંખાની માંજર જેવી લાગે, સર્વ નાશ પામી ગયેલ કૃપણ સ્ત્રી જેવી લાગે, તે પ્રમાણે સર્વ પ્રકારની ક્રાંતિ અને તેજ વગરની, અત્યંત શાકના દબાણુથી સર્વ અવયવે દુર્બળ થઇ ગયેલી અને ગળે પ્રાણુ આવી રહેલી તે રાજહંસી જેવામાં આવી. એ બીજા ચિત્રની નીચે પણ નીચે પ્રમાણેની એક દ્વિપદી ખંડ રૂપે કવિતા લખવામાં આવી હતીઃ इयमिह निजकहृदयवल्लभत रेदृष्टवियुक्त हंसिका । तदनुस्मरणखेद विधुरा बत शुष्यति राजहंसिका ॥ रचितमनन्तमपरभवकोटिषु दुःसहतर फलं यथा । पापमसौ नितान्तमसुखानुगता भवतीदृशी जनः ॥ “ આ રાજહંસી પોતાના હૃદયમાં રહેલા વહાલાને નજરે તૈયા પછી તેથી વિયોગ પામેલી હંસી જેમ તેને વારંવાર યાદ કરી કરીને વધારે વધારે ખેદ પામે તેની જેમ સુકાઇ જાય છે. જેણે બીજા કરોડો ભવામાં જેનું ફળ ન સહન કરી શકાય તેવું અનંત પાપ કર્યું હોય છે તેને હે મનુષ્યો ! આવી અસુખ (દુઃખ )ની દશા જરૂર પ્રાપ્ત થાય છે. ૩૩ ૧ અહીં અન્યાક્તિ અલંકાર છે. ભાગ્યશાળી સ્ત્રીએ પતિ સાથે સંભાષણ વિગેરે કરીને ખરૂં સુખ અનુભવે છે. વિદ્યાધરના જોડલાં પેઠે સુખ અનુભવવા હિરકુમારને અત્ર આમંત્રણ છે. વિદ્યાધર મિથુનને અંગે જે વાત બતાવી છે તે ભવિષ્યમાં પેાતે અને કુમાર ( મંજરી અને હર ) અનુભવે એવી હ્રદયભાવના ખતાવી છે. આ દ્વિપદીખંડમાં અનુક્રમે ૨ વર્ણમતદૃષ્ટને બદલે વછમ રતહૃદ પાઠ પ્રતમાં છે. ૨૩,૨૧,૨૭,૨૦ માત્રા છે. એ પ્રાકૃત છંદ જણાય છે. ૩ આ પણ અન્યાક્તિ છે. રાજહંસીની વિરહદશા ખતાવી. પેાતાની એવી દશા વર્ણવે છે. e Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ભાવગ્રાહી આ બન્ને ચિત્રો જોયાં પછી અને તેની નીચે લખેલી કવિતા વાંચ્યા પછી હરિકુમારના મનમાં વાત બેઠી કે અહા ! હરકુમાર. આ રાજકુમારીની કુશળતા ભારે જણાય છે! એ વળી રસીક ઘણી હોય તેમ પણ જણાય છે! એનામાં સારરહસ્ય ગ્રહણ કરવાની શક્તિ પણ ઘણી સારી હોય એમ એના ચાતુર્ય પરથી લાગે છે ! સાથે વળી પોતાના સાચા ભાવ અંતઃકરણથી અર્પણ કરવાની શુદ્ધ બુદ્ધિ તેની સ્પષ્ટ જણાઇ આવે છે! અને ખરેખર તેના મારામાં દૃઢ પ્રેમ હોય એમ પણુ ચોખ્ખું જણાઇ આવે છે. આ પ્રમાણે ધારવાનું કારણ એ છે કે એણે પ્રથમ છબીમાં વિદ્યાધર દંપતીને ચીતરીને પોતાના અંતઃકરણમાં ઊંડામાં ઊંડી શી અભિલાષા છે તે બતાવી આપી છે ( એની લગ્નભાવના કેવી છે એ પ્રથમ ચિત્રથી જણાય છે) અને બીજા ચિત્રમાં વિરહી રાજહંસીને ચિતરીને પેાતાની અભિલાષાવાળી વસ્તુ ન મળવાથી પોતાનામાં કેટલી દીનતા આવી ગઇ છે તે બતાવી આપ્યું છે. ચિત્રપટમાં એણે એવા સુંદર ભાવ ઉપજાવ્યો છે કે એટલાથી જ આ હકીકત સ્પષ્ટ થઇ જાય છે અને વળી એ અન્ને ચિત્રોની નીચે કવિતા ( દ્વિપદીખંડ ) મૂકીને તેણે તે જ ભાવાર્થને પૂરેપૂરા સ્પષ્ટ કર્યો છે. કુમારે ત્યાર પછી પાતાની પાસે રહેલા મન્મથ વિગેરે મિત્રોને છખી મતાવી. મિત્રો તેા તેના મનની વાત જાણતા હતા. તેઓ એકદમ બેલી ઉઠ્યા, “ અરે ! કુમાર ! મિત્ર ! ઉઠ ઉઠે ! અને જઇને એ બાપડી રાજહંસીને જરા ધીરજ આપ, એનામાં શાંતિ પૂર અને એની ધારણા સ્થિર કર. કોઇ મરતું હોય તેની ઉપેક્ષા કરવી એ ઠીક ન કહેવાય. ” કુમારે જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે “ ભલે ચાલે, તેમ કરીએ. ” હરિમંજરી ત્યાર પછી સર્વે રાજભવને ગયા. બેંક પાતાની વહાલી મયૂરમંજરી પુત્રી અને મયૂરમંજરીના લગ્નમહોત્સવ ત્યાર આડંબરથી લગ્ન કરવામાં આવ્યા. લગ્ન. નીલકંઠ રાજાએ ઘણા માનપૂહરિકુમારને આપી. હરિકુમાર પછી શુભ દિવસે થયા. મહુ मधुमत्तविघूर्णितभूरिजनो, बहुलोकयथेप्सितदत्तधनः । सदामपिविस्मयतोषकरो, जननर्तनखादनपानपरः ॥ ૧ ત્રાટક છંદ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] મૈથુન યૌવન મૈત્રી. ૧૫૨૭ “ અનેક માણસે। (તે અવસરે ) સુંદર રસપાનથી મસ્ત થઇ તેમાં લદબદ થઇ ગયા; અનેક લોકોને તેમની ઇચ્છા પ્રમાણે દાનમાં ધન આપવામાં આવ્યું; એ લગ્ન એવાં સુંદર થયાં કે દેવતાઓને પણ તેથી અત્યંત વિસ્મય અને આનંદ થયા; લોકો તે વખતે નાચવામાં ને ખાવાપીવામાં બહુ આનંદથી આસક્ત થઇ ગયા. ત્યાર પછી ( તે અવસરે ) દેવગુરૂની મેટા આડંબરથી પૂજાએ રચવામાં આવી, સામન્ત લશ્કરીઓને બહુ માન આપવામાં આવ્યું, પ્રેમીવર્ગને હોંસેથી પહેરામણી કરવામાં આવી, રાજલોકોને પ્રસન્ન કરવામાં આવ્યા, પ્રધાનવર્ગને સંતોષ આપવામાં આવ્યો અને એવી રીતે સર્વ ઉચિત ક્રિયા કરવામાં આવી. એવી રીતે વિવાહના આનંદ સર્વત્ર પ્રસરી રહ્યો. પ્રકરણ ૬ મૈથુન યૌવન મૈત્રી. લકંઠ રાજાને મયૂરમંજરી પાતાના હૃદયથી પણ વધારે વહાલી હતી. એ સર્વાંગસુંદર પ્રેમી નિપુણ મયૂરર્મજરીને પેાતાની પત્ની તરીકે પ્રાપ્ત કરીને પેાતાના મિત્રોથી પરવરેલા હરિકુમાર અનેક પ્રકારના યોગ્ય આનંદ કરવા લાગ્યા અને તે વખતે રદ્વીપમાં તેની ઘણી વિખ્યાતિ થઇ. રાજા નીલકંઠને પુત્ર નહાતા તેથી તેના ભાયાત અને તેના આખા પરિવાર હરિકુમાર ઉપર ફીદા થઇ ગયા અને હરિકુમારમાં અનેક પ્રકારના ગુણા તેમને આનંદ આપતા હોવાથી તે સર્વ તેના તરફ વધારે વધારે ખેંચાતા ગયા અને આખરે વાત એટલે સુધી અની આવી કે આખું અંતઃપુર, લેાકેા અને રાજ્યમંડળ હરિકુમારના નામપર ફીદા થવા માંડ્યું, હરિના નામથી સંતેાષ પામવા લાગ્યું અને હરિ ઉપર વારી જવા લાગ્યું. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૮ ઉપમિતિ ભવપ્રપંચા યા. હરિકુમારના પ્રેમ. પુણ્યાયથી આનંદ. મિત્રોના સંબંધ અને અગૃહીતસંકેતા !! મારા ઉપર તે તે હરિકુમાર એટલા મ એહ રાખતા હતા કે મારાથી એક ક્ષણ વાર પણ તેનાથી દૂર રહેવાનું થાય તે તેને ગમતું નહતું અને મારે વિયોગ લગાર માત્ર પણ તે ઇચ્છતા નહાતા. મારી સાથે પુણ્યોદય નામનેા ભાગ્યશાળી અને સદ્ભાવપૂર્વક સાચા એહ રાખનાર મિત્ર હતા તેણે મારા તેની સાથે સંબંધ બરાબર જમાવી દીધા હતા અને તેને લઇને તેના સદ્ભાવ મને મળતા હતા અને એહ પણ મળતા હતા; તેની સાથે રહેતાં ઉપમા ન આપી શકાય તેવું વિષયસુખ ભોગવવા મળતું હતું, દેવતાઓને પશુ મળવા મુશ્કેલ એવા વિલાસનાં સાધના પ્રાપ્ત થતાં હતાં, ઉત્તમાત્તમ પુરૂષો પણ જેની ઇચ્છા કરે એવી સારી સાબત મને મળતી હતી, મારા જ્ઞાન અને સમજણુની શક્તિમાં પણ ઘણા વધારો થતા હતા, લોકમાં મારા યશના ડંકા બહુ જોરથી વાગતા હતા અને મારા ગૌરવમાં ખરેખર વધારો થતા હતા. [ પ્રસ્તાવ ૬ સાગરમિત્રની અસર. આવી સર્વ પ્રકારની મને અનુકૂળતાઓ અને સગવડો હેાવા છતાં મારા સાગરમિત્રની પ્રેરણાથી મારા મનમાં અનેક નવા નવા સંકલ્પવિકા થયા કરતા હતા. મને વિચાર આવતા હતા કે અહા! આ હરિકુમાર સાથે મારે દોસ્તી થઇ છે તે તે પૈસા પેદા કરવાની ભાઞતમાં ઘણી અડચણ કરનારી છે, મારા ગ્રહે ખરાખર સારા જણાતા નથી, આ તેા હાથે કરીને નકામેા અનર્થ ઊભા કર્યાં છે, આ હરિકુમારે તે મને વગર પૈસાના નાકર કરી લીધા છે, હું અહીં રન એકઠાં કરવા આવ્યો છું અને મારે જેટલાં તે એકઠાં કરવાની ઇચ્છા હતી તેટલાં ૧ સંસારીજીવ ( ધનશેખર ) પેાતાની વાર્તા અગૃહીતસંકેતા આગળ કહેતા ખેાલે છે. ૨ અનુકૂળતા પુછ્યાયની કૃપાથી હતી પણ મનમાં ધનની આશા વધારે હતી. આવું લેાકમાં થયાં જ કરે છે; પણ પુણ્યાય દેખાતા નથી એટલે એ લાલ સર્વ પેાતાની શક્તિનેા છે એમ ધારવાની ગંભીર ભૂલ પ્રાણી કરે છે અને પછી જાણે અહીંથી કદિ જવું જ નથી એવી મેાટા પાયાપર મા માંડે છે. સાગરની ગેરણા ખાસ વિચારવા યાગ્ય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] મૈથુન યૌવન મૈત્રી. ૧૫૨૯ અહીં આવ્યા છતાં હજુ પણ મેં પ્રાપ્ત કર્યાં નથી. આ તે લોકોમાં વાત કરે છે એવું મારે પણ થયું કે પાલમઃ જિજી સંપ્રાપ્ત, સ્વયં સર્વ સુવારે યથાવત્તત્રાપિ સંમારો, જ્ઞજો રામદશિઃ ॥ · સર્વ સુખ આપનાર સ્વર્ગ ગધેડાને મળ્યું તે ખરૂં, પરંતુ ત્યાં એ હાથમાં દોરડા ( દામણા ) સાથે એક ધેાખી તેને મળી ગયા, હું તે અહીં કોઇ પણ પ્રકારની અડચણ વગરનો એકઠાં કરીશ એમ ધારીને આવ્યા હતા તેમાં વળી પેલા ગધેડાની પેઠે મને વિશ્ર્વરૂપ આ મિત્ર અહીં મળી ગયા. હવે મારાથી એને સર્વથા બ્રેડી શકાય તેમ તેા નથી, કારણ કે એ આખરે રાજપુત્ર છે, જખરા છે અને મારા ઉપર કોપાયમાન થયા હોય તે મારૂં સર્વસ્વ હરણ કરી મને ભીખારી બનાવી મૂકે તેવા છે. માટે મારે કોઇ કોઇ વખત તેનાથી બહુ દૂર રહેવું, વળી કોઇ વાર તદ્દન તેની પાસે રહેવું, કોઇ વખત તદ્દન સામાન્ય રીતે જ તેની સાથે વર્તન કરવું અને તેવી રીતે વળી કાઇ વખત તેની પાસે જઈને તેના મનનું રંજન કરી આવવું, કારણ કે મારે તે ગમે તેમ કરીને રહો એકઠાં કરવાં છે, તે બાબતમાં મારી એકતા અને નિષ્ઠા છે અને મારા સ્વાર્થને વાંધા ન આવે તેવી રીતે મારે હરિકુમાર સાથે વર્તવું યોગ્ય છે. ધનની સાથે ચેડાં. ઉપર પ્રમાણે જે ધારણા મેં મારા મન સાથે કરી હતી તેને મેં અરાબર અમલમાં મૂકી. આખરે ઘણા પ્રયાસથી મેં રત્નના એક મોટે ઢગલો એકઠો કર્યો. એ રન ઉપર મને એટલી બધી મૂર્છા લાગી ગઇ, એનામાં હું એટલા બધા આસક્ત થઇ ગયા અને એ ઢગલા ઉપર મને એટલા તે મેહ વધી પડ્યો કે તેની સાથે વિવેકી માણસેાને હસવું થાય તેવાં અનેક પ્રકારનાં ચેડાં કરવા લાગ્યા: એ રત્નો ઉપર અત્યંત મૂર્છા લાવીને કોઇ કોઇ વાર આંખા ફાડી ફાડીને તેને વારંવાર તૈયા કરૂં, કોઇ વખત તેને હાથથી પંપાળું, કોઇ વખત તેને હાથમાં લઈને ઉછાળું, કોઇ વખત છાતી ઉપર દાબી રાખીને મનમાં રાજી રાજી થઇ જાઉં, કોઇ વાર એને ઊંડો ખાડો ખોદીને તેમાં ખુબ નીચે દાટું અને પાછા જે સ્થળે દાઢ્યા હોય તે યાદ રાખવા માટે ત્યાં અનેક પ્રકારની મિત્રતાઅને સ્વાર્થોધતા. ૧ • નસીબ બે ડગલાં આગળને આગળ ' એ વાત અત્ર થઇ. ૨ ધનના વિચાર, ધનની વાત, ધન સાથે ધમાધમ, ધનસંબંધી ચર્ચાએ સર્વ સંસારી પ્રાણીને બહુ ગમે છે. એનું સ્વરૂપ સ્પરષ્ટ રીતે જાણવા માટે જીએ અધ્યાત્મકપર્ફોમ-પ્રસ્તાવ પાંચમા, Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ નિશાનીઓ કરૂં, વળી મને એ જગ્યાએ રનો મૂકતાં કોઇએ જરૂર જોયા હશે એવી શંકા લાવીને પાછાં તે રત્નોને જમીનમાંથી કાઢી લઉં, વળી પાછાં તે રનોને બીજે સ્થાને જમીનમાં દાટું અને પાછે ત્યાં નિશાની અરાબર રાખું, ફરીવાર નિશાની તપાસું અને વળી તે સર્વ બાબતને વારંવાર જોયા કરૂં. વાત એટલે સુધી વધી પડી કે મને કોઇના વિશ્વાસ ન આવે, પવનનો પણ વિશ્વાસ ન આવે અને એવા ગેરભરોસાને પરિણામે મને રાત્રે ઊંઘ પણ ન આવે અને દિવસે પણ શરીરે ચેન ન પડે, સાગરમિત્રની અસરતળે ધન ઉપર મને આવા રાગ થા, ધન ઉપર આવી મૂર્છા થઇ, ધનસંબંધી આવા વિચાર। થયા. વળી વચ્ચે વચ્ચે કોઇ વખત જરા સમય મેળવીને હરિકુમાર પાસે જઇ આવું અને તેને રીઝવી આવું; બાકી આખા વખત ઘરે રહીને વધારે વધારે રણો એકઠાં કરવાની યોજના કર્યાં કરૂં. રત્નમાં મારી લગની લાગી ગઇ, રત્નપર મારૂં મન ચેાટી ગયું અને રનની વિચારણાનાં મને સ્વમાં આવવા લાગ્યાં. મારા મનમાં એવા વિચાર થયો કે આ રનીપુમાં જેટલાં રત્નો છે તેટલાં સર્વ એકઠાં કરીને પછી મારે ગામ (આનંદપુર) જઉં.' યોવન મૈથુનના પરસ્પર જ૫, મારી સાથે તેઓના સંબંધ, અંત:કરણનું આધિપત્ય મૈથુનને, ગાત્રનું સ્થાન યૌવનમિત્રને. ભદ્રે ! આવી રીતે હું રતદ્વીપમાં રહેતા હતા તે વખતે મારા સંબંધમાં એક બીજો ઘણા જાવા જેવા બનાવ બન્યો તે હું તને કહી સંભળાવું છું તે તું ધ્યાન રાખીને સાંભળ. તારા ધ્યાનમાં હશે કે અગાઉ કર્મપરિણામ મહારાજાની મહારાણી જે આ ત્રણે ભુવનમાં કાલપરિણતિના નામથી બહુ સારી રીતે પ્રસિદ્ધ થયેલી છે તેની કેટલીક હકીકત તને જણાવી હતી. હવે એ મહારાણીના એ ખાસ નાકરે છે જેઓનાં નામ અનુક્રમે યૌવન અને મૈથુન છે. તે બન્નેની વચ્ચે એક વખત નીચે પ્રમાણે વાતચીત થઇ. મિત્રાની ગાડવણ. ૧ ધન મળવા માંડે છે ત્યારે પછી આખા ગામનું પાણી ઘર તરફ વાળવાની વૃત્તિ થાય છે. આ દરરેાજના અનુભવના વિષય છે. ૨ જીએ પ્રસ્તાવ ખીજો પ્રકરણ બીજું, Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] મૈથુન યૌવન મૈત્રી. ૧૫૩૧ યોવન'... મિત્ર મૈથુન! સંસારીજીવ હાલ આપણા સપાટામાં આવ્યા છે. તારા ધ્યાનમાં હશે કે હાલ એ ધનશેખરનું રૂપ અને નામ ધારણ કરીને રહેલા છે. મને લાગે છે કે હવે અત્યારે તારે પણ તેની પાસે જવાનો વખત છે. અત્યારે આપણા અવસર છે, માટે ચાલા, આપણે તેની પાસે જઇએ. ” મૈથુન- ભાઇ ! જો એમ હોય તે તે ધનશેખર જ્યાં હોય ત્યાં તું મને લઇ ચાલ, અને મારો એની સાથે ખરાખર સંબંધ પણ જેડી આપ. મને તારી સાથે આવવામાં બહુ ગમ્મત આવશે. ’ પાસે યોવન—“ મિત્ર ! હું અગાઉ પણ એ (ધનશેખર )ની ગયા હતા તે વખતે એણે મારી ઠીક આસનાવાસના કરી હતી, મને સારૂં માન આપ્યું હતું અને મારી સેવાચાકરી પશુ ઠીક કરી હતી; માટે હું તને જરૂર તેની પાસે લઇ જઇશ અને તેના અને તારો સંબંધ કરાવી આપીશ. એ ધનશેખર એવી પ્રકૃતિના છે કે એની સાથે સંબંધ કરવામાં મજા આવશે. ” અન્ને અંતરંગ મિત્રોએ આ પ્રમાણે અંદર અંદર વાર્તા કરી અને ત્યાર પછી બન્ને મારી ( ધનશેખરની ) પાસે આવી પહોંચ્યા. પછી યૌવનમિત્રે મારી સાથે વાત શરૂ કરી “ ભાઇ ધનશેખર ! આજે હું મારી સાથે એક મિત્રને લેતા આવ્યા છું, તે બહુ સારો છે, સંબંધ કરવા લાયક છે અને યોગ્ય છે. જાણે હું જ છું એમ ગણીને તારે હવે પછી એની સાથે સંબંધ કરવા. એ આળખાણ. મિત્ર જ્યારે હું હાઉ અને તે આવેલા હાય ત્યારે તને ઘણા આનંદ કરાવે તેવા છે, બહુ સુખ આપે તેવા છે અને લહેરમાં મસ્ત કરાવે તેવા છે અથવા તો દુઝતી અને વાછડીવાળી ગાયના આટલા બધા વખાણુ કરવાની કાંઇ જરૂર પણ નથી. ” ચૌ વ ાન નું યૌવનમિત્ર જેને હું કેટલાક વખતથી બહુ સારી રીતે ઓળખતા હતા તે આટલું એલીને ચુપ રહ્યો. વાસ્તવિક ૧ ધાર હકીકત તા એ હતી કે મહા ભયંકર અનંત દુઃખાના ભાર લાદ્યો. ખાડામાં ધકેલી દેવાના કારણભૂત એ મિત્ર હતા, પરંતુ માહરાજાના દોષથી અને તેણે બંધાવેલા ખાટા વિચારથી તે વખતે હું ૧ ગૌવનન્તુવાની, યુવાવસ્થા. આ વય′ સૂચવે છે. મૈથુન-સ્ત્રીસંબંધ. આ ‘ઇન્દ્રિયના વિષય’ સૂચવે છે. યૌવનકાળમાં મૈથુનનું ઝેર ખૂબ હેય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ તેને બરાબર ઓળખી શક્યો નહિ, સમજી શક્યો નહિ, લક્ષ્યમાં લઈ શક્યો નહિ. મારી પાસે સાગર સાથે મૈત્રી કરાવીને પણ વિધિ શાંત થઈને બેઠે નહિ, જાણે હજી મારી વિટંબણામાં કાંઈ બાકી હોય તે પૂર્ણ કરવાને વળી મૈથુન સાથે મૈત્રી કરાવી. જોકેમાં પણ કહેવત છે કે ઊંટના ઉપર ઘણે ભાર લાવો હોય અને તેના ભારથી તે દબાઈ જતે હોય અને મુખેથી ગાંગર્યા કરતો હોય (બૂમ પાડતો હોય) તેમ છતાં પણ તે વખતે તેની પીઠ ઉપર જે ન સમાઈ શકે તે તેને ગળે બાંધવું.' વનની ઉપર પ્રમાણે વાત સાંભળીને હું તદ્દન મેહથી ઘેલે થઈ ગયો અને મનમાં તે બન્ને ઉપર પ્રીતિ લાવીને સ્થાને ગો અંતરંગથી તે બન્નેને મારા ખાસ મિત્ર તરીકે સ્વીકાર્યા ઠ વા યાં. અને તેમને જણાવી પણ દીધું કે હવે પછી તેમની સાથે હું સાચી પ્રીતિ રાખીશ. વળી મારા અંતરંગ રાજ્યમાં એક સ્વાન ( હૃદય–અંતઃકરણ) નામનો મહેલ હતો તેના અધિપતિ તરીકે એ મારા મૈથુનમિત્રની સ્થાપના કરી અને તે પ્રાસાદમાં તેને રહેવાનું જણાવ્યું. વળી એ સ્વાત નામના મહેલની પાસે જ બીજે ગાત્ર (દેહ-શરી૨) નામનો પ્રાસાદ હતો ત્યાં મારા યૌવનમિત્રને સ્થા અને તેનું અધિપતિપણું તેને સોંપ્યું. વન મૈથુનની અસર ત્યાર પછી એ બન્ને નવીન મિત્રો પિતાપિતાના મહેલમાં રહેવા લાગ્યા, મારી ઉપર પિતાની અનેક પ્રકારની અસર વિલાસ અને નીપજવવા લાગ્યા અને પિતાનું જોર જણાવવા લોભને વિરોધ. લાગ્યા. યૌવનમિત્રે મારામાં રમતગમત, વિલાસ, ૧ બને તેટલો ભાર ઊંટની ઉપર લાદવામાં આવે છે, પછી વધે તો તેને ગળે લટકાવવામાં આવે છે. મતલબ ગમે તે પ્રકારે તેના પર વધારે વધારે ભાર લાદવામાં આવે છે. અહીં વિધિને (નસીબને ) જણાયું કે સાગર (લાભ)ની અસરતળે હજુ પૂરતું કામ થયું નથી તેથી વળી મૈથુન સાથે દોસ્તી કરાવી. ગમે તેમ કરીને ધનશેખર પર મોહનો બેજે વધારવાનો ઉદ્દેશ છે. ૨ ચૌવન-જવાનીદર સર્વ અવયવોમાં દેખાય છે, અંદરથી મૈથુન પ્રેરણા કરે છે. એકલો યૌવન ગાત્રમાં હોય તેથી કાંઈ થતું નથી, અંદરની પ્રેરણું મૈથુન કરે ત્યારે યૌવન મસ્તી કરે છે. આ બન્ને પ્રાસાદની કલ્પના બરાબર યુક્ત છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] મૈથુન યૌવન મૈત્રી. ૧૫૩૩ ચાળા, ઠઠ્ઠામશ્કરી અને શૂરવીરતા આદિ મનને હરણ કરે તેવા અનેક ગુણે ઉત્પન્ન કર્યા. મૈથુનમિત્રે તે મારામાં એવી અસર ઉત્પન્ન કરી કે હું સંકડે સ્ત્રીઓની સાથે ભોગવિલાસ કરું પણ દાવાનળમાં જેમ ગમે તેટલાં લાકડાં નાખવામાં આવે પણ તે ધરાય નહિ તેમ મને ગમે તેટલી સ્ત્રી સાથે ભોગવિલાસ કરતાં છતાં તૃપ્તિ જ થાય નહિ. ત્યાર પછી મને ગામમાં રહેતી સૌથી મુખ્ય જાણતી ગણિકા સાથે ભેગવિલાસ કરવાની મૈથુને અંદરથી પ્રેરણું કરવા માંડી, પણ અંદરનો જુનો સાગરમિત્ર જે ધનનો ઘણે લંપટી હતો તે મને સમજાવે કે તેમ કરવું નહિ, કારણ કે તેમ કરવામાં પૈસાનું નુકસાન થાય અને એકઠી કરેલી પુંછ વિનાશ પામે. આવી રીતે એક બાજુ મૈથુનમિત્ર મને વિલાસ કરવાની આજ્ઞા કરે અને બીજી બાજુએ સાગરમિત્ર મને ધનના લેભથી તેમ કરતે અટકાવે-આવી રીતે મારે તે એક બાજુ નદી અને બીજી બાજુ વાઘવાળી વાત થઈ, હું ઘણી કડી સ્થિતિમાં આવી ગયો, હું વધારે વધારે મુંઝવણમાં પડતે ગયે. વાત એમ હતી કે મને સાગરમિત્ર ઉપર ઘણે પ્રેમ હતું, તે મને સર્વથી વધારે વહાલ હતું અને તેના તરફ મને સાધારણ રીતે વધારે ખેંચાણ હતું, પણ તે સાથે જ હું મૈથુનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન નહે. છેવટે બંન્ને ઉપરના પ્રેમને લીધે મેં એક અતિ ભયંકર ઘટના કરી, કારણ કે મારી ઈચ્છા ગમે તેમ કરીને બન્નેનાં વચનને અને હુકમને માન્ય કરવાની હતી. સાગરનિવારણનું પરિણામ, બન્ને મિત્રને રાજી રાખવા ખાતર મેં એ વિચાર કર્યો કે મૈથુન સેવવાની મારી ઈચ્છા તૃપ્ત થાય અને મારે ધન લોભીના વિલાસ ખરચવું ન પડે તેટલા માટે જે કઈ બાળવિધવા ની અતિ તુચ્છ * સ્ત્રી હેય, અથવા રાંડરાંડ હોય, અથવા જેને પતિ પરદેશ ગયો હોય અથવા કેઈ ભગત સ્ત્રીઓ હોય અથવા વગર મૂલે અથવા તદ્દન નામના પૈસા આપવાથી વશ થાય તેવી જે સ્ત્રીઓ હોય તેમની સાથે ભેગ ભેગવવોસાગરમિત્રની બીકની અસરતળે અને મૈથુનનો હુકમ માનવા ખાતર આવી રીતે મે ન કર્યો કાર્યકાર્યને વિચાર, કે ન કર્યો કલાજનો વિચાર, અને તદ્દન મૂઢ મનનો થઈને એવી સ્ત્રીઓમાં ભટકવા લાગ્યો. આવા પ્રકારની મારી વર્તનાથી આખરે મેં મર્યાદા છોડી દીધી અને લાજ વગરને થઈને છેવટે ઢેઢડી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ અને ભંગીઆણી જેવી હલકી સ્ત્રીઓમાં પણ રખડવા લાગે, મારે તે ગમે તેમ કરીને પૈસા ખરચવા નહોતા અને બેગ ભેગવ્યા વગર રહેવું નહોતું. આવી રીતે અગ્રાહ્ય અને નીચ સ્ત્રીઓમાં ફરતાં લેકમાં મારી બહુ અપકીર્તિ થઈ અને તે તે સ્ત્રીઓના સગાસંબંધીઓએ મને ઘણો માર માર્યો, મારું ઘણું અપમાન કર્યું અને લેકે માં હું ઘણી હલકાઈ પામ્યો. હું હરિ કુમારનો મિત્ર હતો અને તે વખત સુધી અંદર પુણોદય મિત્ર જાગતો હતો તેથી એવી સ્ત્રીઓના સંબંધીઓએ મને મારી નાખ્યો નહિ, પૂરો કર્યો નહિ, તેમ જ મને કઈ પ્રકારની સજા પણ કરાવી નહિ, પરંતુ એ મૈથુનમિત્રના પ્રસંગથી લેકએ કામી દેને મારે ઘણે તિરસ્કાર કર્યો અને સર્વ સમજુ વિવેકી માણસોમાં હું નિંદાપાત્ર થશે. આટઆટલી હકીકત નેતા નથી. * બની છતાં પણ એ મૈથુનમિત્ર અને મહા સુખ આપનાર છે, નિષ્કામ વૃત્તિથી પ્રેમ રાખનાર છે અને આનંદમાં મસ્તી કરાવનાર છે એમ જ મને તે મારા મનમાં તે વખતે લાગ્યા કરતું હતું; વળી તે વખતે મને મનમાં ચોક્કસ લાગતું હતું કે આ દુનિયામાં જેને મૈથુન મિત્ર મળ્યું નથી તે અહીં જીવે કે ન જીવે તે સરખે જ છે અથવા જીવતે તે મુવા જેવો જ છે, જેણે મૈથુનની મજા ચાખી નથી તે આ દુનિયામાં જન્મ્યો જ નથી, જેણે એ રસનું પાન કર્યું નથી તે ન જમ્યા જેવો જ છે. મને મૈથુન ઉપર તે વખતે કઈ એ જબરે પ્રેમ થયું હતું અને તેનામાં હું એટલો બધો આસક્ત થઈ ગયો હતો કે હું તેનામાં માત્ર ગુણો જ જોતો હતો અને તેને એક પણ દેષ હું મારી નજરે જોઈ શકતો નહોતો. આવી ઉલટી બુદ્ધિથી મને એ મૈથુન ઉપર ઘણું હેત હતું અને રહ્યું. તે મને અત્યંત વહાલે છતાં તેના કરતાં પણ વધારે વહાલ તો મને સાગર ઉપર જ રહ્યું. તે વખતે અગૃહતસંકેતા! હું વિચાર કરતો હતો કે હું તદ્દન ભીખારી જેવો છતાં મેં આવા સાગરમિત્રની સહાયથી આવાં દેવતાને પણ મળવા મુશ્કેલ એવાં રામાણેકના ઢગલા એકઠા કર્યા છે માટે તેને ધન્ય છે. આવી રીતે સાગર અને મૈથુન મને અનેક પ્રકારની પીડા કરતા હતા છતાં તેમાં આનંદ માનીને મારા જેવું કઈ નથી એમ સમજી હું રતદ્વીપમાં રહ્યો. Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મું. ભારદરિયેથી રાજ્યસિંહાસને. ( જો રિકમાર નિર્દોષ આનંદવિલાસ કરતો અવારનવાર મારી (ધનશેખરની) મૈત્રીનો લાભ લેતા રત્નપુરમાં | આનંદથી પોતાનો સમય પસાર કરતો હતો. હું (ધન શી શેખર ) સાગરની અસરતળે રો એકઠાં કરતો હતો eી અને મિથુનની અસરતળે સ્ત્રીઓમાં રખડત હતા. સાગરની અસર મારા પર મજબૂત હતી, પણ વિલાસમાં આનંદ આવતો હતે. લેભથી ધન ખરચવું નહિ તેથી નીચે પ્રસંગોમાં પડી અપકીર્તિ વહોર હતું. મારી એ વિલાસપ્રિયતા કે ભીષ્ટતા કુમારમાં નહોતી. હરિકમારની વિખ્યાતિ. મામારાજાની ષચિંતા. સુબુદ્ધિ સાથે વિચારણા હરિકમારમાં સર્વ પ્રકારની સાદાઈ અને સેહવૃત્તિ હોવાથી આખો રાજ્યવર્ગ, રાજાનું અંતઃપુર અને ટુંકામાં કહીએ તો તેનું લેકમત આખું રાજ્ય તેના ઉપર ફિદા ફિદા થઈ ગયું હતું, સંપત્તિ. તેના ગુણથી રાજી રાજી થઈ ગયું હતું અને તેના ઉપર ઘણે જ પ્રેમ રાખતું હતું. હરિકુમાર વયમાં વધતો હતો તેમ તેના ખજાનામાં અને રાજવૈભવમાં પણ વધારે થતું હતું અથવા તેની સેના પણ વધતી જતી હતી, કારણ કે લેકેને અનુરાગથી સંપત્તિઓ પ્રાપ્ત થાય છે એ સુપ્રસિદ્ધ વાત છે. લેકેને પ્રેમ હોય તે સંપત્તિમાં જાહેર રીતે વધારે થતો જાય છે. એ નગરમાં ફરવા નીકળતા ત્યારે રાજપુરૂષ તેની આસપાસ પરવરેલા રહેતા હતા, પતે ૧ કેશ અને દંડ તેના વધતા જતા હતા એમ મૂળમાં હકીકત છે. દંડના અર્થ સન્ય સજા રાજચિહ્ન વિગેરે થાય છે. મતલબ તેની સત્તા વધતી જતી હતી એ અત્ર ભાવ છે. એને દંડ કરવાની સત્તા (Magisterial power) પણ મળેલ હોય એમ જણાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ર હાથી ઉપર સ્વારી કરીને બહાર નીકળતા હતા, મિત્રના ટાળાથી પરવરેલા રહેતા હતા, તેના મસ્તક ઉપર શ્વેત છત્ર ધારણ કરવામાં આવતું હતું-આવી રીતે જ્યારે ફરવા નીકળે ત્યારે ઇંદ્ર જેમ ઇંદ્રાણીસહિત શાભે તેમ તે પણ મયૂરમંજરી સહિત શાભતા હતા, લોકો તેની તરફ ધારીધારીને જોઇ રહેતા હતા અને તેને ખરેખરા ભાગ્યશાળી માનતા હતા. હરિ ઉપર લેાકેાની આટલી બધી પ્રીતિ જોઇને મહારાજા નીલકંઠની આંખ ફાટી ગઇ, તેના મનમાં સાચા ખાટા આશયા હશે એમ ધારી લેવામાં આવ્યું અને આવા ખોટા વિચારથી મહારાજાનું ચિત્ત મલીન થઇ ગયું. તેને તે વખતે વિચાર થયો કે અહા હું વૃદ્ધ છું, પુત્ર વગરના છું, મારી બાજુએ અત્યારે કોઇ નથીઅને હરિકુમારે મારા આખા રાજ્યવર્ગને અને ભાયાતાને પેાતાના કરી લીધા છે, ટૂંકામાં વિચારૂં તો મારૂં આખું રાજતંત્ર તે પોતાનું કરી બેઠો છે, અને ખુદ મારા પ્રધાના પણ તેના તરફ પ્રેમવાળા થઇ ગયા છે; આ પ્રમાણે હકીક્ત હોવાથી આ વધતા જતા પ્રતાપવાળા બળવાન્ હરિકુમાર મારૂં આખું રાજ્ય પચાવી પડશે એમાં મને જરા પણ સંદેહ લાગતા નથી. આ પ્રમાણે હકીકત હાવાથી હવે એના સંબંધમાં ગફલતીમાં રહેવું ઉચિત નથી, કારણ કે વ્યવહારકુશળ માણસા કહી ગયા છે કે અરધું રાજ્ય હરણ કરી લે અથવા પચાવી પડે તેવા જે નાકર હાય તેને હણી નાખવામાં ન આવે તેા આખરે પેાતાને મરવાના વખત આવે છે, પેાતાનું ખૂન બીજા વડે (તેનાથી ) જરૂર થાય છે. રાજાની આંમ ફાટી. આ પ્રમાણે નીલકંઠ રાજાએ પોતાના મનમાં વિચાર કર્યાં. ત્યાર પછી તેણે પોતાના ખાસ અંગત મંત્રી સુબુદ્ધિને બેલાવી તેની સાથે વિચાર કરી તેની સલાહ થાય તે પ્રમાણે તેને ( હરિને ) મારી નાખવા એમ વિચાર કર્યો. આવા વિચાર થતાં જ રાજાએ સુબુદ્ધિમંત્રીને પેાતાની પાસે એકાંતમાં એલાવ્યો અને તેની પાસે પેાતાના જે નિર્ણય થયા હતા અને અભિપ્રાય બંધાયા હતા તે જણાવ્યો. સુબુદ્ધિમંત્રી હરિકુમારને અહુ સારી રીતે ઓળખતા હતા અને તેના પવિત્ર સદ્ગુણાથી વશ થઇ તેના ઉપર હૃદયથી પ્રીતિ રાખતા હતા, તેણે જ્યારે રાજાના આવા શબ્દો સાંભળ્યા ત્યારે જાણે તેને વજ્રના ઝાટકા લાગ્યા હોય તેમ અંદરથી અસર થઇ; પણ રાજાના નિર્ણય સ્પષ્ટ અને ન ફરે તે જોઇને તે સમયેાચિત સ લા હ. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૭] ભરદરિયેથી રાજ્યસિહાસને. ૧૫૩૭ વખતે તે તેણે રાજાની હામાં હા મેળવી દીધી. સુબુદ્ધિમંત્રીએ રાજાને કહ્યું “તમારા મનમાં જેમ આવ્યું છે તેમ ભલે કરે; મહાત્મા પુરૂષોની બુદ્ધિ અગ્ય બાબતમાં પ્રવર્તતી જ નથી. એ પછી હરિકુમારને ઘાટ જરૂર ઘડી નાખવો એવો નિર્ણય કરીને રાજા અને સુબુદ્ધિ મંત્રી પિતાપિતાને સ્થાનકે ગયા. સુબુદ્ધિની એકાંત વિચારણા રાજાએ ઉપર પ્રમાણે વાત કરી અને પોતે તેના વિચાર સાથે અનુમોદના આપી ત્યાર પછી ઘરે આવતાં પવિત્ર ભગતૃષ્ણ- બુદ્ધિવાળા વયેવૃદ્ધ અનુભવી સુબુદ્ધિમંત્રીના મનમાં ની અંધતા. વિચાર આવ્યા કે અહાહા ભેગસુખની અત્યંત આસક્તિને ધિક્કાર છે! અને આ અજ્ઞાન ચેષ્ટાને પણ ધિક્કાર છે! રાજ્ય ઉપર લંપટપણું ખરેખર નિંદાપાત્ર છે! રાજ્યને અંગે અનેક પ્રકારના સંકડે સાચા ખોટા વિચાર આવ્યા જ કરે છે એ વાત તદ્દન સાચી છે. આ મહારાજાને હરિ કુમાર એક વખત પિતાના પ્રાણથી પણ વધારે વહાલે હતો, વધારામાં એ સર્વ ગુણનિધાન હોવા ઉપરાંત મહારાજાને જમાઈ થાય છે, વળી તેની સગી બહેનનો એકનો એક પુત્ર છે, પોતાના આશ્રયમાં આવી રહેલ છે, તે જ હરિ અત્યારે વિનાકારણે રાજાના દ્વેષનું કારણ થઈ પડયો છે, રાજાથી વધ થવાને યોગ્ય થઈ પડ્યો છે, તેનો મોટો શત્રુ થઈ પડ્યો છે ! અહાહા ! ભેગની તૃષ્ણ અને ઇચ્છાથી જે અંધપણું ઉત્પન્ન થાય છે તે જ આવી મહા ભયંકર સ્થિતિનું કારણ છે, તે સિવાય મને તો આમાં બીજું કાંઈ પણ કારણ જણાતું નથી. અરે! આવો મહા પવિત્ર વિનયવાળે શુદ્ધ મહાપુરૂષ જે તદ્દન લેભ વગરનો છે, પાપથી બીવાવાળે છે અને વિચારશીળ છે, તે પિતાના સ્વપ્રમાં પણ મહારાજાનું રાજ્ય હરણું કરે ખરે! ખરેખર રાજ્યપરના મોહથી રાજા નીલકંઠ અત્યારે મૂઢ થઈ ગયો છે, કમઅક્કલ બની ગયું છે, એમાં જરા પણ શંકા નથી; પણ હવે ગમે તેમ કરીને એ પવિત્ર શુદ્ધાત્મા રન જેવા ઉજજવળ હરિકુમારને બચાવી લેવો જોઈએ. એવા વિમળ હદયવાળા મહાપુરૂષથી પૃથ્વી પવિત્ર છે, એનો નાશ થાય તે અસહ્ય છે. * ૧ સુબુદ્ધિએ રાજાને એથી જુદી સલાહ આપી હોત તો તેને પણ હરિને મળતીઓ ગણવામાં આવતા તેથી તેણે હા પાડી. બાકી સલાહ દ્વિઅર્થી તો છે જ. કાં તો સાંભળનાર મહાત્મા નથી અથવા તેનામાં બુદ્ધિ નથી એ અંદરને ઇવનિ છે પણ તે સમજનાર જ સમજી શકે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ યુક્તિથી હરિ પ્રાણુરક્ષા મિત્ર સાથે તેનું પલાયન, વહાણમાં આનંદી સફર. ઉપર પ્રમાણે ઊંડે વિચાર રસ્તામાં જ મંત્રીએ કરી લીધો. કેટ લીક બાબત તો તેના લક્ષ્યમાં રાજા સાથે વાત સુબુદ્ધિની કરતી વખત પણ આવી ગઈ હતી. ઘરે આવીને દ ક્ષ તા. તેણે પોતાને એક ખાસ નકર દમનક નામને હતો તેને ટુંકામાં મુદ્દાસર સર્વ હકીકત સમજાવી દીધી અને શી હકીકત બની છે અને ભવિષ્યમાં શું થનાર છે તેની વિગતના સર્વ સમાચાર તેણે હરિ કુમારને છૂપી રીતે કહેવરાવી દીધા અને સાથે જણાવી દીધું કે “હે કુલભૂષણ મહાત્મા કુમાર ! તમારે મારા ઉપર મહેરબાની કરીને આ દેશ છોડીને ચાલ્યા જવું અને તેમ કરવામાં જરા પણ ઢીલ ન કરવી.” દમનકે આવીને સર્વ હકીકત હરિકુમારને કહી. એ સર્વ હકી કત સાંભળતાં તેના પેટમાંથી પાણું પણ હલ્યું નહિ, વીરનિર્ણય મરવાની કે મામાની જરાએ બીક પણ લાગી નહિ, અને પ્રેમ. છતાં તેના મનમાં વૃદ્ધ મંત્રી સુબુદ્ધિ માટે ઘણું માન હતું, તેથી તેના આગ્રહ અને વિનતિ ધ્યાનમાં લઈને સમુદ્ર ઓળંગી દરિયાપાર જવાને તેણે તુરત જ નિર્ણય કરી નાખ્યો. નિર્ણય કરવાની સાથે જ તેણે મને એકાંતમાં બોલાવ્યો. મારી પાસે અત્યંત વિશ્વાસપૂર્વક સર્વે હકીકત કહી બતાવી અને મને કહ્યું “રાજા મારા ઉપર તદ્દન ગેરવાજબી રીતે કપ પામ્યા છે અને મંત્રીએ મને સલાહના આકારમાં કહેવરાવી દીધું છે, આથી દરિયો ઓળંગીને મારે હવે હમણું જ ભારતવર્ષમાં (હિંદુસ્થાનમાં) જવું છે. ભાઈ ! તારો વિરહ મારાથી એક ક્ષણ વાર પણ સહન થાય તેમ નથી માટે ધનશેખર ! તું પણ મારી સાથે ચાલ, તૈયાર થા.” હરિકુમારનો આ નિર્ણય સાંભળી મેં મારા મનમાં વિચાર કર્યો કે-અરે! આ મોટા માણસોની સાથે સંબંધ કરવાની સ્વાઈની મજા તો જુઓ ! મારે તે પ્રથમથી બને તેટલાં દ દિ. રવો એકઠાં કરવાં હતાં, તેમાં આ હરિકુમાર દરેક પ્રસગે વચ્ચે નડ્યા જ કરે છે, જ્યારથી મારે એની દોસ્તી થઈ છે ત્યારથી મારી પ્રાપ્તિમાં એ વિઘભૂત જ થયું છે, પણ Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ભરદરિયેથી રાજ્યસિંહાસને. ૧૫૩૯ હવે જ્યારે એની સાથે આટલે બધે સંબંધ થયો છે ત્યારે મારે શું કરવું? મારે તેની સાથે જવું જ પડશે, બીજો કોઈ ઉપાય નથી કે ન્હાનું કઢાય તેમ નથી. ઉપર પ્રમાણે વિચાર કરીને મેં કુમારને જવાબ આપે “ભાઈ ! તારી જેમ મરજી હોય તેમ કરીએ, એમાં મારે બેલવા જેવું શું છે?” હરિકમારને મારા જવાબથી આનંદ થયે. પછી તેણે તુરત મને કહ્યું “ભાઈ ! કઈ મજબૂત તૈયાર વહાણુ હમગુપ્ત તૈયારી. | જ ઉપડવાનું હોય તેવું શોધી લાવ. મેં રતનો મેટ ભંડાર એકઠો કર્યો છે તે લઈને આપણે હમણું જ વહાણુમાં બેસી જઈએ.” કુમારનો નિર્ણય મેં માથે ચઢાવ્યું. તુરત જ હું સમુદ્રકિનારે ગયે અને મેં ઘણું મજબૂત સર્વ સામગ્રીથી સંપન્ન બે મેટાં વહાણો શોધી કાઢ્યાં. એક વહાણમાં હરિકુમારનાં રો ભરી લીધાં અને એક બીજા વહાણમાં મારાં રતો ઢગલાબંધ ભરી લેવામાં આવ્યાં. એ સર્વ ગુપ્ત તૈયારીઓ ચાલતી હતી ત્યાં સાંજ પડવા આવી. અંધારું થતાં બાકીના સંબંધીઓને ખબર ન પડે તેમ ચાલી નીકળ્યા. માત્ર રાણી મયૂરમંજરી અને ધાત્રી દાસી વસુમતીને લઈને હું અને હરિકુમાર સમુદ્રકિનારે આવ્યા, ત્યાં આવીને વહાણના ખલાસી સર્વને બરાબર તપાસી લીધા, ઓટનો વખત પસાર થઈ ગયો, એટલે રમણુના લમણું જે પાંડુર રંગને ચંદ્ર ઉદય પામ્યા, અને તે જ વખતે સમુદ્રમાં મોટા ખળભળાટને લીધે જળના છના મોટા અવાજ સાથે ભારતી શરૂ થઈ. હરિકુમાર પોતાની પત્ની સાથે તેને માટે તૈયાર રાખેલા વહાણ પર બેઠે. હું મારી સારૂ તૈયાર કરી રાખેલા વહાણુમાં બેસવા જતો હતો તે વખતે હરિકુમારે મને કહ્યું “ભાઈ ધનશેખર ! તું પણ આ મારા વહાણમાં જ બેસી જા, મને તારા વગર એક ક્ષણ વાર પણ મજા આવે તેમ નથી, તારા વગર એક નિમેષ જેટલે વખત પણ હું એકલે રહી શકું તેમ નથી.” ૧ અહીં છે. જે. એ. સાયટિવાળા મૂળ ગ્રંથનું પૂ. ૯૦૧ શરૂ થાય છે. ૨ ઘડી રાત્રી ગયા પછી ચંદ્રને ઉદય થયો તેથી ચાલવાની તીથિ વદ પક્ષની ચોથ પાંચમ સંભવે છે. ચંદ્ર ઉદય થાય એટલે ભરતી શરૂ થાય છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૦ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૬ મિત્રના આગ્રહથી હું પણ તેના જ વહાણમાં તેની સાથે બેઠે. વહાણમાં દાખલ થયા પછી યોગ્ય પ્રકારનાં મંગળ ભરદરિયે. કરવામાં આવ્યાં. સુકાનીએ પોતાનું સ્થાન લીધું, સઢો ચઢાવવામાં આવ્યા, તેમાં પવન ભરાતાં અમારાં વહાણો ચાલવા માંડ્યાં. વહાણ ચાલતાં ચાલતાં આગળ વધતાં હતાં. તેવી રીતે કેટલાક દિવસો પસાર થયા અને અમે ભારત તરફ જવાને માટે રસ્તો પસાર કરી ગયા. ભર સમુદ્રમાં સાગરમૈથુન પ્રેરણા ધન અને સીઉપર આક્રમણનિર્ણય, હરિકમારનો સમુદ્રમાં કરેલે પાત, અહ અગ્રહીતસંકેતા! આવી રીતે અમે સમુદ્રમાં આગળ વધતા હતા અને અમારી સફર આનંદપૂર્વક થતી હતી તે સાગરના વખતે મને પ્રેરણું કરનાર મારા પેલા બન્ને પાપી ઉછાળા. મિત્રો-સાગર અને મૈથુન એકી વખતે મારી પાસે આવ્યા. પ્રથમ પાપી સાગરમિત્રે મારી ઉપર પિતાને દર ચલાવ્યું. તેણે મને જણાવ્યું કે અરે ! આવું રનથી ભરેલું વહાણું તે કઈ જતું કરે? એ તે કેમ જવા દેવાય! પાપી પ્રેરક સાગરની એવી આંતર શ્રેરણું ઉપર મેં મારા મનમાં વિચાર કર્યો કે અહીં મારા નસીબ તે ખરેખર ભારે જબરા છે! આ એક તે મારું પોતાનું વહાણુ રનથી ભરેલું છે અને વળી તેની સાથે આ બીજું પણ રનથી ભરચક થયેલું વહાણ મળશે. હવે તે મારા મનના મરથ કાંઈક પૂરા થયા ખરા ! એ વખતે વળી દુરાત્મા મૈથુનમિત્રે પણ મને પ્રેરણું કરી અને મારા મનમાં ધનસંબંધી મહા પાપ ભરેલું હતું તેમાં મિથુનના દુષ્ટ બુદ્ધિને વધારે કર્યો. તેણે મને જણાવ્યું કે અરે આક્રમણ. ધનશેખર ! આ મયૂરમંજરી અત્યંત વિશાળ સ્તનવાળી, વિશાળ આંખોવાળી, પાતળી કેડવાળી, મેટા નિતંબવાળી, ધીમે ધીમે હાથણીની જેમ ચાલતી અને લાવણ્યઅમૃતથી ભરેલી મહા સ્વરૂપવાળી ભામિની છે, એની જોડીની સ્ત્રી આ દુનિયામાં બીજી મળવી મુશ્કેલ છે, જ્યાં સુધી તે એને ભેગવી નથી ત્યાં સુધી તારે જન્મ વૃથા છે, જીવતર ફેકટ છે, સંસાર નકામે છે, માટે એ અતિ આકર્ષક ચક્ષુઓવાળી લલનાને તારે સર્વથી કિંમતી ગણવી અને ગમે તેમ કરીને તેને હાથ કરવી. Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ભારદરિયેથી રાજ્યસિહાસને. ૧૫૪૧ આ પ્રેરણાને અંગે મેં વિચાર કર્યો કે-એક તે મારે રનથી ભરપૂર વહાણ હાથ કરવું છે અને વળી તે ઉપરાંત મયૂરપાપી નિર્ણય. જરીને મારી પિતાની કરવી છે. આ પ્રમાણે કરવાથી મારા ધનપ્રાપ્તિ અને સ્ત્રીભેગના સર્વ મનોરથ જરૂર પૂરાં થશે; પણ હવે તેમ કરવાને ઉપાય વિચારતાં મને એમ જણાય છે કે જ્યાં સુધી હરિકુમાર જીતે છે ત્યાં સુધી એ બન્નેમાંથી એક પણ વસ્તુ મને મળી શકે નહિ, માટે એ વસ્તુઓને હાથે કરવાનો ઉપાય એ જ છે કે ગમે તેમ કરીને વચ્ચેથી મારે હરિ કુમારને ઘાટ ઘડી નાખ. આવા વિચારને પરિણામે યુક્તિપૂર્વક કેઇ ન જાણે તેમ હરિ કુમારને વધ કરવાનો મેં મારા મનમાં નિર્ણય કર્યો. ઉપર પ્રમાણે મેં મારા મનમાં ઠરાવ કર્યો તે વખતે મેં ન વિચાર્યું હરિ કુમારનું મારા તરફ વળેલું ચિત્ત, ન વિચારી તેની હરિકુમાર શુદ્ધ સ્નેહરસિકતા, ને મનમાં આપ્યું મિત્રદ્રોહનું મહાસમુદ્રમાં. પાપ કે ન ગમ્યું મારા કુળને લાગતું મોટું રાજ્યદ્રોહનું કલંક; મારા લાંબા કાળની તેની સાથેની દોસ્તીને વિસારી મૂકી, તેણે મારા ઉપર શુદ્ધ વર્તન રાખ્યું હતું તે ભૂલી ગયો અથવા તેનું સાધુ જીવન વિસારી દીધું, તેણે મારે અનેક પ્રસંગે વિવેક વિનય કર્યો હતે તે ઊંચે મૂક્યો અને સત્ય પુરૂષાર્થને નાશ કરી હીચકારા થવાને મેં નિર્ણય કર્યો. પ્રાણીને જ્યારે એક વસ્તુ પ્રાપ્ત કરવા મન થાય છે અને તેના તરફ આસક્તિ થાય છે ત્યારે પછી તે સર્વ વિનય વિવેક ભૂલી જાય છે, સંબંધ ચૂકી જાય છે અને માત્ર ગમે તે પ્રકારે તે વસ્તુ પ્રાપ્ત કરવી એવી અધમ વૃત્તિ તેનામાં આવી જાય છે. શુદ્ધ વિવેકનું સામ્રાજ્ય ન હોય ત્યાં આવી સ્થિતિ થાય છે. મારા સંબંધમાં પણ તે વખતે તેમ જ થયું. પછી એક રાત્રે પ્રથમ ઉઠીને હરિફમારને વહાણુના છેડા ઉપર લઈ જઈ શરીરચિંતા કરવા સારૂ મેં તેને પ્રેરણા કરી, તે વખતે હરિ કુમારે મને જે અને એ આમ કેમ કહે છે એ હજુ તે વિચાર કરે છે તેવામાં તો તે એવી રીતે વહાણને છેડે રહ્યો હતું કે એકાએક મેટા અવાજ સાથે તે સમુદ્રમાં પડી ગયે. પણ દેવ અનુકૂળ હોય ત્યાં વાળ વાંકો થતો નથી, હરિ પુન: સ્થાપના ૧ અહીં છાપેલી કોપીમાં એક શ્લોક રહી ગ જણાય છે. ધનશેખરે ધક્કો મારી હરિકુમારને સમુદ્રમાં પાડી દીધો એવી હકીકત સંક્ષિપ્ત ઉપમિતિમાં છે તેને હલેખ મૂળમાં મળતો નથી, પણ હકીકત તેમ જ હોય એમ જણાય છે. ૧૨ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ વહાણમાંથી કાંઈ પડવાને મેટ અવાજ થતાં જ લેકે એકદમ જાગી * ગયા અને કેળાહળ કરવા મંડી ગયા. મયૂરમંજરીને સમુદ્ર દેવ ની ઘણે ભય લાગી ગયું અને હું તે શૂન્ય ચિત્તે મૂર્ખ જાગતી જોત. જેવો થઈને ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. મારું આવું અતિ ભયંકર કર્મ જોઈને સમુદ્રના અધિપતિ દેવ મારા ઉપર કપાયમાન થઈ ગયું અને ડેલરના કુલ જેવા અથવા ચંદ્ર જેવા હરિકુમારના નિર્મળ ગુણેથી તેના ઉપર પ્રસન્ન થયા અને તરત જ તે સમુદ્રદેવ મહા ભયંકર આકૃતિ કરીને અત્યંત ધમધમાયમાન થતે વહા ની નજીક આવ્યું અને પ્રથમ તો તે જ ક્ષણે અત્યંત આદરપૂર્વક હરિકુમારને દરિયાના જળમાંથી ઉપાડીને વહાણુમાં સ્થાપન કર્યો. મહા પુરૂષોને ઘણે ભાગે તો વિપત્તિ આવતી નથી, કદાચ આવે છે તો આવી રીતે વિસરાળ થઈ જાય છે અને તેઓને તો નિરંતર આનંદ જ રહે છે, તેઓની સામે ધૂળ ઉડાડનાર આખરે પાછા પડે છે, હેરાન થાય છે અને ઉભયભ્રષ્ટ થાય છે, અહો અગૃહીતસંકેતા! તને યાદ હશે કે મારે જન્મ થયો ત્યારથી મારી સાથે પુણ્યોદય મિત્રને સહયોગ મને થયે પુણોદય હતેા. મારું આવું અત્યંત અધમ વર્તન જોઇને તે પલાયન. મારા ઉપર કેપ પામ્યું અને અત્યાર સુધી તે મારા ઉપર બહુ હેત રાખતો હતો જો કે તે થોડા વખતથી જરા જરા પાતળે તે થતું જતું હતું. તે હવે સદરહુ મારા પાપી કાર્યથી મારા ઉપર ઘણે જ નારાજ થઈ ગયું અને મારી પાસેથી દૂર થઈ ગયે, પસાર થઈ ગયે. સમુદ્રદેવ ખૂબ કેપ્યા ધનશેખરને ધમધમાવ્યો. હરિ સૌજન્ય પરાકાષ્ટા, જે દેવે હરિકુમારને વહાણ ઉપર પુનઃસ્થાપન કર્યો તેના ઝળહ ળતા તેજથી આકાશ વિજળીના ચમકારા પેઠે પ્રકાઉપાડી ઊં- શમાન થઈ ગયું અને ચારે તરફ તેજને અંબાર પસએ રાખ્યો. રવા લાગ્યું. તે દેવે અત્યંત ભયંકર રૂપ હવે કર્યું અને મારી બરાબર સામે વહાણુમાં આવી અને ઉદ્દેશીને બહુ જોરથી તે બોલવા લાગ્યા“અરે મહા પાપી! દુર્બુદ્ધિકુળખ ૧ જીઓ પ્ર. ૬. પ્ર. ૧ (પૃ. ૧૪૬૭) Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ભરદરિયેથી રાજ્યસિહાસને. ૧૫૪૩ પણ! લાજવગરના! મર્યાદા બહાર ગયેલા અધમ હીજડા! અતિ પાપી મનપૂર્વક તું આવું મહા ઘોર કર્મ કરી રહ્યો છે છતાં તારા હજુ સેંકડે ટુકડા કેમ થઈ ગયા નથી?” આવા શબ્દો બોલતાં તે પિતાના હેઠને દાંતથી દબાવી મહા ભયંકર ભવાં ચઢાવીને મારી પાસે આવ્યું, હું તેને જોઈને આખે શરીરે ધ્રુજવા લાગ્યો અને તેવી અવસ્થામાં મને ઉપાડીને તે આકાશમાં ઊંચે ઊભો રહ્યો. આવે વખતે હરિકુમાર મારી વહારે આવ્ય, પૂર્વને સ્નેહ લક્ષ્યમાં રાખીને તેણે પિતાનું એકાંત સજજનત્વ બતાવ્યું અને હરિકૃત તેના ઉપર કરેલ દેહાંત કષ્ટને વિસારી મૂક્યું. તુરત વિજ્ઞપ્તિ. જ તે દેવને મસ્તક નમાવી પગે પડ્યો અને હાથ જોડી મારી ખાતર તેને વિનતિ કરવા માંડી “હે દેવ ! આ આપને પગે પડી વિજ્ઞપ્તિ કરનાર મારી ઉપર જે તમારી ખરેખરી દયા હોય તે આ મારા મિત્રને છોડી દે. અહો દેવ! તમે તે આજે મને જમના મહોંમાંથી પાછો ખેંચી આપે છે, તે હવે મારા ઉપર આટલી પૂરી કૃપા કરે અને આ મારા પ્રિય મિત્રને ન મારે. એના વગર મારું જીવતર મને અકારું થઈ પડે તેમ છે, એના વગર મારું સુખ મારું ધન અને મારું શરીર પણ નિષ્ફળ જેવું થશે, માટે આપ તેને ગમે તેમ કરીને છોડી દો.” હરિ માર મારૂં સર્વ ચરિત્ર જાણતો હતો, મેં તેના ઉપર જે ભય કર કામ કર્યું હતું તેની તેને ખબર હતી, છતાં તે મહાદેવને આગ્રહ. ભાગ્યવાન નરેષ્ઠ મારા તરફ આવું સારું મન રાખતા હતે. ખરે ! નિર્વિવત્ત હિં સાધવ સાધુ પુરૂષ કઈ પણ પ્રકારના વિકાર વગરના જ હોય છે. હરિકમારે આવી વિચિત્ર પ્રકારની માગણી દેવની પાસે કરી ત્યારે દેવ તે ઉલટે મારા ઉપર વધારે ગુસ્સે થતા તેને કહેવા લાગે “અરે કુમાર ! મહાભાગ્ય! તું તે ખરેખર ભદ્રિક છે, તું તારે જે ગામ જવું છે ત્યાં જા, આ દુષ્ટ ઘાતકીને તે તેનાં કામનાં બરાબર ફળ હું ચખાડીશ.” આ પ્રમાણે સજનની જનતાને જવાબ આપી દેવે મને આકાશમાં ખૂબ હલાવ્યો અને પછી અત્યંત જોરથી દરિયામાં મને દરિયામાં ઉછાળીને ફેંકી દીધો. મને એવા જોરથી ફે કર્યો. તેણે પછાડયો કે તે વખતે દરિયામાં જબરે અવાજ થયો અને હું દરિયાને તળીએ ગયે. અંધકારથી તદ્દન મલીન દેખાતાં પાતાળમાં જાણે હું ખરેખર નારકીનો જીવ હેઉ તેવી સ્થિતિ થોડી વાર અનુભવીને પાછો હું મારા પાપથી દરિયાની સપાટિ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ કરતાવ ૬ ઉપર આવ્યું. હું ડૂબી ગયો છું અને મરી ગયે હઇશ એમ ધારીને તે દેવ તે તરત જ પિતાના સ્થાન તરફ પાછા ફરી ગયેલ હતે. દેવનું શિષ્ટ માહામ્ય, સમુદ્રમાંથી રાજ્યાસને. ધન તરફ અમિ દૃષ્ટિ. હરિકુમારને રાજ્ય, તે વખતે સમુદ્રમાં ભરતી આવી, પવન અનુકૂળ થયે અને હરિકુમાર બન્ને વહાણ લઈને કાંઠે આવી પહોંચે, ભારતમાં ઉતર્યો. ત્યાં કાંઠા ઉપર જ તેને ખબર મળ્યા કે આનંદનગરે કેસરિ રાજા (હરિના પિતા) મરણ પામ્યા છે. લેકેની પાસેથી આવા સમાચાર જાણુને હરિકુમાર ઉતાવળથી બાપના રાજ્ય તરફ ચાલ્યો અને ત્યાં પહોંચીને કઈ જાતના કલેશ કે લડાઈ વગર રાજ્યગાદી ઉપર પિતે બેસી ગયે. તે વખતે વાત એમ બની કે હરિકુમાર સાથે તેની ધાવમાતા વસુમતી દાસી આવી હતી. તેણે કમળસુંદરી ( હરિ કુમારની માતા) શા માટે નાસી ગઈ હતી, જંગલમાં તેનું શું થયું, પુત્રપ્રસવ કેવી રીતે થે, કમળનુંદરીના ભાઈને ઘરે રતદ્વીપે તે વસુમતી કેવી રીતે ગઈ અને ત્યાં કુમાર કેવી રીતે ઉછર્યો તે સર્વ હકીકત વિસ્તારથી ભાયાતવર્ગને તેમ જ રાજપુરૂષોને કહી સંભળાવી અને હરિકમાર કેસરિરાજાને પુત્ર છે એ હકીકત સારી રીતે જાહેર કરી એટલે કે તેના તરફ બહુ પ્રેમવાળા થયા, પિતાને ખરે હક્કદાર રાજા મળ્યો છે એમ તેમને જણાયું તેથી હરિ કુમારને રાજ્યનો સુંદર સહયોગ થયો અને આખી પ્રજા તેનામાં રંજન પામી. આવી રીતે પિતાના પુણ્યના જોરથી હરિકુમાર ઘણી પૃથ્વીને માલેક થયે અને આખરે મટે મંડળાધિપતિ છે. હરિ કુમારે પોતાની સજજનતા ચાલુ જ રાખી, એણે મારા પિતા હરિશેખરને બેલાવીને મારું એક વહાણુ રનથી ભરેલું હતું તે તેને સોંપી દીધું. કેઈ માણસ માગણી કરે કે મારે હક્ક પણ રજુ કરે કે સાબીત કરે તેવું નહોતું છતાં પણ મહા મૂલ્યવાનું રત્નોનો સમૂહ મારા પિતાને સોંપતાં કુમારના મનમાં જરા પણ આંચકે થયે નહિ કે દાનત બગડી નહિ. હરિકુમાર ત્યાર પછી અત્યંત સુખથી રાજ્ય કરવા લાગ્ય, મયૂરમંજરી સાથે વિલાસ કરવા લાગ્યો અને સુખે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યો. ૧ આ તેનું જ નગર છે, જુઓ પૃ. ૧૪૬૫. ૧ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૩ નું. પૃ. ૧૪૮૬ થી. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું. ધનશેખરની નિષ્ફળતા. દેવે મને (ધનશેખરને) પાતાળમાં ફેંકી દીધે ત્યાંથી Bો આખરે હું ઊંચો આવ્યો. મેટાં પર્વતના શિખર જેવાં થકી ખારા પાણીનાં સખ્ત મોજાંઓને આકરો માર ખાતો, WEB અત્યંત મોટા માછલાંઓનાં પૂંછડાંઓથી ફટકાવાતો, Eી અનેક તંતુ જેવા મેટા જળજંતુઓનાં સમૂહથી બંધાત, ધોળા શંખના હારબંધ સમૂહની અંદર અહીંતહીં ધકેલા ખાતે, પરવાનાના મોટા ગહન વનમાં મુંઝાઈ જતો, અનેક પ્રકારના મગરમચ્છ જળમનુષ્યો સાપ અને નક(એક જાતના મગરમચ્છ)થી વિવિધપ્રકારે ભયભીત થતું અને અત્યંત કઠણ કાચબાઓની પીઠ ઉપર રહેલા કાંટાઓથી લેહીલુહાણ થતો જાણે લગભગ કંઠે પ્રાણુ આવી ગયા હોય તેવી મૃતપ્રાય સ્થિતિમાં સાત રાત અને સાત દિવસ સમુદ્રમાં મહા ત્રાસ પામતે હું આખરે દરિયાને કાંઠે તણુતો તણું આવ્યું, કાંઠે આવ્યો ત્યારે મને ભાન પણ નહેતું, પાણીની ભરતીએ મને કાંઠે ફેંકી દીધો હતો. પવન મારા શરીર ઉપર લાગતાં અને સૂર્યની ગરમી લાગતાં આખરે મારી શરદી ઉડી અને મને કાંઈક ચેતના આવી. ધનશેખરની રખડપટ્ટી. એવી રીતે મને ચેતના આવી ત્યાર પછી મને બહુ આકરી ભૂખ લાગી, પાણીની સખ્ત તરસ લાગી એટલે હું ફળ અને પાણીની શેધમાં અહીં તહીં રખડવા લાગ્યો. મારો પુણ્યોદય તદ્દન નાશ થઈ ગયેલ હોવાથી હું જે કઈ બાબતમાં પ્રવૃત્તિ કરું ત્યાં મને હવે નાસીપાસી જ મળવા લાગી. અનેક ઠેકાણે રખડતાં રખડતાં મને આખરે એક મેટું વન મળી ગયું છે તે પણ પુષ્ક ફળ વગરનું અને તદ્દન શૂન્ય મળ્યું અને તે તરફ જોતાં જાણે તે મરૂભૂમિ (મારવાડ)નો ઉજડ રણને પ્રદેશ હોય તેવું લાગ્યું. સાત સાત દિવસના ભુખ્યા તરસ્યા Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ અને શરીરે ત્રાસ પામેલાની તે વખતે શી સ્થિતિ થઈ હશે તે વિચારવાનું કામ તમને જ સોંપું છું. આટલું છતાં મારે મારા પાપનું ફળ હજુ ભેગવવાનું ઘણું હોવાથી અને વળી ત્યાર પછી મારે હાથે ઘણાં પાપ થવાનાં હોવાથી મહા મુસીબતે મારાં પ્રાણુ ટકે એવા સંગે મળી ગયા, જેવી તેવી તુચ્છ વસ્તુઓ ખાઈને મારે મારું ગાડું ગબડાવવું પડ્યું અને હું ત્યાંથી રખડતો રખડત આગળ ચાલવા લાગ્યું. અનેક ગામ શહેર અને દેશ ફરતે ફરતો હું આખરે વસંત દેશમાં આવી પહોંચે. એવી રીતે અનેક દેશોમાં રખો, ખાવાનું ઠેકાણું નહિ, પીવાનું ઠેકાણું નહિ અને રહેવાને મુકામ નહિ એવી ભયંકર સ્થિતિ હોવા છતાં હું મારા બાપને ઘરે અભિમાનથી ગયો નહિ. જે પિતાની ના છતાં ઉપરવટ થઈને હું ધન કમાવા નીકળી પડ્યો હતો તેને આવી નિર્ધન સ્થિતિમાં હોં કેમ બતાવાય એવા અભિમાનમાં હું ભિખારીને વેશે ઘણી જગ્યો પર રખડો, ભ, ફય. મારે પુણ્યોદય મિત્ર નાશ પામી ગયે હતો અને માત્ર મારી સાથે પેલા સાગર અને મૈથુન મિત્ર હતા, તેમને સાથે લઈને હું અનેક જગ્યાપર નકામે ગયે અને ફાંફા માર્યા. અનેક કાર્યારંભમાં નિષ્ફળતા, જૂદા જુદા દેશમાં જઈને મેં નવા નવા અનેક ધંધા કરવા માંડ્યા અને ધનની ઈચ્છાથી વારંવાર નવાં નવાં છટકાઓ માંડયાં, પણ પુણ્ય વગર ધન મળ્યું નહિ, ઉલટો જે કાંઈ ધંધે માંડું તેમાં રૂપીઆના આઠ આના થઇ જાય. મેં કેવા કેવા ધધા કયો અને દરેંકમાં શી સ્થિતિ થઈ તે નોંધી લેવા લાયક હોવાથી તેને ટુંકામાં કહી જાઉ છું તે સાંભળઃ– મેં ખેતીવાડીને ધંધે આદય એટલે તે વર્ષમાં વરસાદ જ બીલકુલ થયો નહિ અને આખા દેશમાં દુકાળ પડ્યો. (ખેતી), ત્યાર પછી અત્યંત વિનયપૂર્વક નીચું મુખ રાખી મેં રાજાની નોકરી કરવા માંડી અને બહુ ચિત્ત રાખી સાચા દિલથી રાજાની સેવા કરવા માંડી, ત્યારે તદ્દન વિનાકારણ રાજા મારા ઉપર ગુસ્સે થઈ જાય તેવા પ્રસંગે બનવા લાગ્યા અને આખરે મારે તે નેકરી છોડી દેવાની ફરજ પડી. (રાજસેવા), ૧ આ કોઈ દેશ છે, પણ નથી તે આનંદપુર (ધનશેખરના પિતાનું ગામ) કે નથી તે જયપુર (ધનશેખરના સાસરાનું ગામ), Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] ધનશેખરની નિષ્ફળતા. ૧૫૪૭ જ્યારે દીવાની ખાતામાં રાજ્યની નોકરી મને લાભદાયી ન નીવડી ત્યારે હું લશ્કરમાં જોડાયો તે તરત જ માટી ભયંકર લડાઈ શરૂ થઈ ગઈ અને મારે લડવા જવું પડ્યું. આખરે લડાઈમાં મારે સ્વામીની પ્રસન્નતા ખાતર મારા શરીરપર હથિયારના અને મારના અનેક ઘા સહન કરવા પડ્યા અને દુઃખી શરીરે મારે આખરે લશ્કરી કરી છોડવાને વખત આવ્યો. (લશ્કરી નેકરી). ત્યાર પછી મેં બળદનું વાહન કર્યું એટલે બળદ ગાડી કરી એક સ્થાનેથી બીજા સ્થાન પર સામાન કે માણસને લઈ જવા લાવવાનો અને તેમ કરી ભાડાને ધંધો કરવા માંડ્યો તે ઢોરમાં ખરવા ને વ્યાધિ ફાટી નીકળ્યો અને મારા સર્વ બળદ તેમાં મરી ગયા. (ભાટકકમે).. ત્યાર પછી ગધેડાઓનો મેટો જથ્થો એકઠા કરીને તેના ઉપર માલ લાદી દાગરને ધધો મેં કરવા માંડયો, મારો ઈરાદો એક દેશથી બીજા દેશ સાથે વ્યવહાર ચલાવવાને અને વેપાર કરવાનો હતો અને તેમ કરીને જ્યારે મોટો સાથ એકઠા કરી વેપાર કરવા લાગે ત્યારે ચેરેએ અમારા સાથે ઉપર તૂટી પડી અમારું સર્વસ્વ લુટી લીધું અને વેપારને ધૂળધાણી કરી નાખે. (વેપાર). મારી એવી અનેક બાબતમાં નિષ્ફળતા થતી જોઈ હું ગૃહસ્થને ઘરે ચાકરીએ રહ્યો અને તેની અનેક પ્રકારની સેવા કરવા લાગે, છતાં મારી ચાકરીના બદલામાં તે મારા ઉપર ગુસ્સે જ થાય અને ખાવાપીવાનું આપે નહિ તેમ પગાર પણ આપે નહિ. આખરે મારે ગૃહસ્થની ચાકરી છોડવાનો વખત આવ્યું. (ચાકરી), પછી વળી કઈ વાણીઆની નેકરીએ વહાણ ઉપર ચો. પરદેશ સાથે વ્યાપાર કરવા સારૂ વહાણવટું કરવા માંડ્યું અને વહાણ પરદેશ ચાલ્યા, પણ મારા કર્મસંજોગે એ વહાણ દરિયામાં ડૂબી ગયું અને વહાણમાંની સર્વ વસ્તુઓ દરિયામાં ગઈ. મારા હાથમાં પાટિયું આવી જવાથી હું બચી ગયો અને વહાણવટામાં પણ મને જરાએ સફળતા મળી નહિ. (વહાણવટું), વહાણમાંથી દરિયામાં પડ્યો અને પાટીઉં હાથમાં આવતાં તરવા લાગે તે તરતે તરત રધનદ્વીપે આવી પહોંચ્યું અને ત્યાં જમી ૧ સમુદ્રમાં વચ્ચે વચ્ચે બેટ હોય છે તેમાં કેટલાક રોધનદીપ કહેવાય છે, સમદ્રામાંથી તણાઈ આવતાને અટકાવે છે તેથી તેને રાધનહી કહેવાય છે, Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ નમાંથી કાંઈ મળશે એમ ધારી જમીન ખોદવા લાગ્યો પણ મારા હાથમાં તો ધૂળ જ આવી. (ખાણ ). ત્યાર પછી વળી કઈ રાજાને મળીને તેની રજા લઈ મેં ધાતુવાદ (સોનું રૂપું રસાયણથી બનાવવાનો પ્રયત) આદર્યો અને તે દ્વારા ધન કમાવાને મેં પ્રયાસ કર્યો. પાષાણો વડે, મૂળીઓ વડે, માટી વડે અને પારાને મારીને તે ઉપર કેટલાએ પ્રયોગો કર્યા, અને તેની પાછળ દિવસો કાઢ્યા પણ મારા હાથમાં તો સોનાને બદલે ખારે આવ્ય, કઈ પણ પ્રકારનો લાભ થયો નહિ અને ઉલટી મહેનત માથે પડી. (ધાતુવાદ). ત્યાર પછી ધન કમાવાની ઈચ્છાથી હું અનેક પ્રકારનું જુગટું રમવા લાગ્યો પણ તેમાં પણ મને જુગટીઆઓએ જીતી લીધો અને મને બાંધી માર મારીને મારાં હાડકાં ખોખરાં કર્યા. (જુગટું ). મહા મુસીબતે જાગટીઆઓ પાસેથી છૂટીને હું વળી કઈ મહાત્મા પુરૂષને મળ્યો અને તેની પાસેથી રસપિકા કેવી રીતે પ્રાપ્ત થાય છે તે શીખી તેનું પુસ્તક લઈને રાત્રે હું રસકૂપિકાવાળી ગુફામાં દાખલ થયે અને જ્યાં રસ લેવાનો પ્રયત્ન કરું છું ત્યાં તે પિતાનું મોટું પૂંછડું ઉછાળ અને ભયંકર ગર્જના કરત સિંહ આવી પહોંચે, તેના ભયથી મને ઘણો ત્રાસ છે અને મહા મુસીબતે હું ત્યાંથી નાસી છૂટયો, માત્ર મરી ન ગયે એટલું સદ્ભાગ્ય! (રસસિદ્ધિ). અહો અગૃહીતસંકેતા! તને હું કેટલી વાત કરું! તે વખતે ધન એકઠું કરવાની ઇચ્છાથી મેં અનેક પ્રકારનાં પાપકર્મો આદર્યો, અનેક ધંધાઓ કર્યા, પણ મારી સાથે પુણ્યોદય નહતું તેથી દરેક બાબત મને ઉલટી જ પડવા લાગી અને દરેકમાં હું લાભને બદલે કાંઈ કાંઈ મુશ્કેલીમાં જ પડવા લાગ્યો. પુણોદય વગર મારા એવા હાલ થયા કે મને ઘણું સખ્ત ભૂખ લાગી હોય તો પણ મને કઈ ભીખ પણ ૧ મૂળી અને ઉપયોગ ધાતુવાદમાં ઘણે થાય છે. ૨ રસકૂપિકા રસનો કૂવો હોય છે, તે ઉઘડે છે અને દેવાય છે. તેના સર્વ ક૯પ તેનાં પુસ્તકમાં હોય છે. એ પુસ્તક બહુ જરૂરી છે. રસકૂંપીને રસ શરીર પર પડે તો તે ગળી જાય છે, તેઢાપર પડે તો તેનું સેનું થઈ જાય છે–આવી તેના સંબંધી માન્યતા હતી. ૩ ગુજરાતીમાં કહેવત છે કે “નિભંગી માણસ છાશ લેવા જાય તેની ભેંસ મરી જય ” એવી વાત ધનશેખરને થઈ. ભાગ્ય વગર ગમે તેટલે ઉદ્યમ કરવામાં આવે તેનું કાંઈ ફળ થતું નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] ધનશેખરની નિષ્ફળતા. ૧૫૪૯ ન આપે. આવી મારી સ્થિતિ થઇ. જ્યારે દરેક બાબતમાં મને આવી રીતે નાસીપાસી જ મળવા લાગી ત્યારે મને ઘણું જ લાગી આવ્યું અને પછી તેા હવે કાંઇ કામ કરવું નહિ એવા નિર્ણય કરી સર્વે પ્રકારનાં કામેાથી હું નિવૃત્ત જ થઇ ગયા અને હાથ પગ જોડીને એસી રહ્યો. સાગરના ઉપદેશ. જ્યારે મેં કામધંધા છેાડી દીધા ત્યારે વળી મારે। સાગરમિત્ર પ્રગટ થઇ મને કહેવા લાગ્યા-મને ઉત્સાહ આપવા લાગ્યા ભાઇ ધનશેખર! તને હું તારૂં હિત થાય તેવા ઉપદેશ' આપું છું, તે તું અરાબર ધ્યાન રાખી સાંભળ. ન વિવાષર્થ:, પ્રાથતે ધનરોલ !! अविषादः श्रियो मूलं यतो धीराः प्रचक्षते ॥ “ હું ધનશેખર! જે પ્રાણીઓ કંટાળેા પામી જાય છે તેમને ધન (કર્દિ ) મળતું નથી, તેથી સમજુ માણસ કહે છે કે કોઇ પણ મામતથી કંટાળવું નહિ એ જ ધન એકઠું કરવાનું મૂળ છે. ’ “ તેટલા માટે મરદ માણસે તે હમેશાં કંટાળા તજી દઈને ભાગ્ય ગમે તેવું પ્રતિકૂળ લાગે તે પણ પુરૂષાતન વાપરીને પૈસા કમાવા યન કરવા એ જ તેની ખરી મરદાનગી છે અને તેથી જ તેને લાભ મળે છે, બેસી રહેવાથી કે બીજી કોઇ રીતે સાચા લાભ મળતેા નથી, માટે ગમે તેમ કરીને પુરૂષાતન તેા ખરાખર બતાવવું. તને કેટલી વાત કહું ? પૈસા તા મેળવવા જ યોગ્ય છે; અને તે જરૂર પડે તે ખોટું પણ બાલીને, બીજાની પાસેથી ચારી પણ કરીને, મિત્રના દ્રોહ પણ કરીને, પેાતાની સગી માતાને પણ જરૂર પડે તેા મારી નાખીને, પિતાનું પણ ખૂન કરીને, સગા ભાઈનેા પણ ઘાત કરી દઇને, સગી બહેનના પણ નાશ કરીને, સગાઓના પણ વિનાશ કરીને અને સર્વ પ્રકારનાં પાપા પણ કરીને ગમે તે પ્રકારે પુરૂષે પૈસા તે પેદા કરવા જ, કમાવાજ અને એકઠા પણ કરવા જ. ધનનેા મહિમા આ દુનિયામાં કાંઇ એર પ્રકારના છે! ધનવાન માણસે ગમે તેવાં પાપ્ત કર્યાં હોય તેા પણ ધનના મહિમાથી તે લોકોમાં પૂજાય છે, લેાકેા તેની સેવાચાકરી ૧ અહીં સાગર હિતના ઉપદેશ આપે તે તેની નજરથી સમજવાના છે. સર્વ પાતપેાતાની ચલાવે છે અને સાગરનું હિત આવા ઉપદેશની સફળતામાં રહેલું છે એ સ્પષ્ટ છે. ૧૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ ઉઠાવે છે, સગાસંબંધીઓ તેની ફરતા વીંટળાઈ વળે છે, ભાટચારણે તેના વખાણ કરે છે, મોટા મોટા ભણેલા અને વિદ્વાન માણસો પણ તેને બહુમાન આપે છે, અત્યંત વિશુદ્ધ ધમષ્ટ માણસો કરતાં પણ તેને વધારે ધમાં ગણવામાં આવે છે. આવી ધનની સ્થિતિ છે, માટે ભાઈ ધનશેખર ! તું સર્વ પ્રકારની દીલગીરી છોડી દે, ધીરજ ધારણ કર અને ફરીથી પણ પૂરત ઉત્સાહ રાખીને ધન કમાવવાના કામમાં ઉદ્યમ કર. તું મારી શક્તિ બરાબર જોઇ લે અને હું તને ઉપદેશ આપું છું-સલાહ આપું છું તે પ્રમાણે કર.” ઉપદેશ અનુસરણ, પ્રયતને આદર, પણ અંતે નિષ્ફળતા, દુરાત્મા સાગરમિત્રે આ પ્રમાણે મને પાપપદેશ આપે, વારંવાર પ્રેરણું કરી ત્યારે વળી અગ્રહિતસંકેતા ! મેં પાછા ફરીવાર અનેક પ્રકારનાં આરંભ સમારંભે કર્યા, નવા નવા વેપાર કરવા માંડ્યા અને નવાં નવાં પાપ કરવામાં મારી બુદ્ધિ પ્રેરી અને મનને ઉકેરણી થવાથી અનેક પ્રકારની દુબુદ્ધિને લઈને પાપકાર્યો કરવા લાગ્યું. મને એ સાગર જે હુકમ આપે તેનો વિચાર ન કરતાં તે જેમ કહે અને જે કહે તેમ તે સર્વ કામ કરવા લાગ્યો, ધંધાઓ આદરવા લાગ્યો, વ્યવસાય કરવા લાગ્યો અને પાપને પિતાનાં માનવા લાગ્યા. આવી રીતે અનેક પાપ કર્યા, આરંભ માંડ્યાં અને છટકાઓ શોધ્યાં, પણ મને એક ફૂટી દમડી પણ મળી નહિ, કારણ કે મારે પુણ્યોદય મિત્ર ક્યારનોએ મારાથી રીસાઈને દર ગયો હતો. આવી રીતે પ્રયત્નો નિષ્ફળ ગયા, ઉદ્યમ ધૂળધાણી મળ્યા અને આશા નિરાશાઓમાં ફેરવાઈ ગઈ, અન્નને અને દાંતને વેર થવા માંડ્યું, છતાં પુણ્યોદયરહિત મિથ્યા અભિમાનમાં તણાઈને મારા સસરા બકુલને ત્યાં પણ હું ગયો નહીં. વન મિત્રનું જોર મારી આવી કઠણ અવસ્થા હતી અને હું અત્યંત કફોડી સ્થિતિ માંથી પસાર થતો હતો ત્યારે પણ મૈથુન નામને મારો મિત્ર પિતાના યૌવન મિત્રની સાથે રહી મારે કેડે મૂકતો નહોતો અને મને વારંવાર અનેક પ્રકારની પ્રેરણું કર્યા કરતો હતો, મને ઉશ્કેર્યા કરતો હતો, પણ હું તે તદ્દન નિરધનીઓ થઈ ગયો હતો અને મારે પુણ્યદય મિત્ર ૧ જયપુર નગરે. ધનરશેખરને સસરા. અભિમાનથી બનશેખર બાપને કે સાસરાને ધરે ગયો નહિ. Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] ઉત્તમ સૂરિ. ૧૫૫૧ વિદાય થઈ ગયો હતો તેથી કઈ સારી સ્ત્રી તો મારી સામું પણ જતી નહતી, અરે સારી સુંદરી તો શું પણ કાણકબડી સ્ત્રી પણ ભાર સામી નજર પણુ કરતી નહોતી. આ પ્રમાણે મૈથુનની ઈરછાપ્રેરણું ચાલ્યા કરે પણ સ્ત્રીસંયોગ થાય જ નહિ તેથી મારું મન અંદરથી નિરંતર બળ્યા કરતું હતું, પણ પુણ્યદય વગર મારી હોંસ કે ઈચ્છા કદિ પાર પડતી નહિ. આવી રીતે ધનની ઈચ્છાથી અને મૈથુનની પ્રેરણાથી હું અનેક દેશમાં રખડ્યો અને અનેક પ્રકારનાં દુઃખો મેં સહન કર્યા. સર્વે ઠેકાણે મને તદ્દન નાસીપાસી અને નિષ્ફળતા જ મળ્યાં અને મારી અભિલાષાઓ જરા પણ પૂરી થઈ નહિ. -૦૦૦૦૦ પ્રકરણ ૯ મું. ઉત્તમ સૂરિ.' કથાનક ઉપદુઘાત, આનંદનગરે ઉત્તમસૂરિ, હરિરાજાની પ્રશ્નવિચારણા, સૂરિમહારાજથી શંકાસમાધાન, તે હક રિકુમાર હવે આનંદનગરના રાજા બની અનેક પ્રકા રના આનંદ ભગવે છે, મયૂરમંજરી સાથે સુખ માને છે અને રાજ્યકાર્ય કુશળતાથી કરે છે. એક વખત અનેક ગુણરસની ખાણ ઉત્તમસૂરિ નામના આચાર્ય Eાજી મહારાજ આનંદનગરે પધાર્યા, તેમની સાથે અનેક મહાત્માઓને મેટ સંઘ (સમૂહ) આવ્યો હતો અને સર્વ નગર ૧ આ વાર્તા ચાલે છે તે વખતે ધનશેખર આનંદનગરે આવ્યો હોય તેમ જણાતું નથી છતાં સંસારીજીવ તરીકે તે વાર્તા તેણે કેમ જાણી તે વાત કહેવી રહી ગઈ હોય એમ જણાય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૫પર ઉપમિતિ ભવપ્રપચા કથા. [ પ્રસ્તાવ ૬ બહાર મનહર બગિચામાં ઉતર્યા હતા. હરિકમારને એ મહાત્મા આચાર્યના આગમન સમાચાર મળતાં ઘણો આનંદ થયો અને મોટા આડંબરથી તેમને વંદન કરવા પિતે ચાલી નીકળ્યો. આચાર્યશ્રીને વિધિપૂર્વક વંદન કરી સર્વ સાધુઓને નમી સુખશાતા પૂછી હરિરાજા શુદ્ધ જમીન પર બેઠે અને તેની સાથે તેનો આખે પરિવાર પણ મહાત્માશ્રીની સુંદર વાણી સાંભળવા ઉત્સુક થઈ જમીન પર બેઠે. આચાર્ય મહારાજે સર્વને યેગ્ય, સમજી શકાય તેવી અમૃતના રસ જેવી સુંદર દેશના આપી જે સાંભળી સર્વ પ્રાણીઓને ઘણે આનંદ થયે. મહારાજા હરિ નરેન્દ્ર સદરહુ દેશના સાંભળીને પિતાના મનમાં બહુ જ આનંદ પામે અને તેનું ચિત્ત ઘણું જ રંજન સહજ જિજ્ઞાસા. થઈ ગયું. તેને જણાયું કે સૂરિ મહારાજનું જ્ઞાન સૂક્ષ્મ પદાર્થોને પણ સારી રીતે દર્શાવનારું છે, 'વ્યવધાનવાળા પદાર્થો પણ તેમને સ્પષ્ટ છે, ભૂતકાળમાં બની ગયેલા અને ભવિષ્યમાં બનવાના ભાવ પણ તેમના જ્ઞાનનો વિષય છે–રાજાની આ પ્રમાણેની ખાત્રી થતાં તેણે વિચાર્યું કે ધનશેખર પિતાને ખાસ અંતરંગ મિત્ર હોવા છતાં શાં કારણે એણે પિતાને દરિયામાં નાંખી દીધો? ધનશેખર અને પિતે તે અગાઉ ખાસ ઈષ્ટ મિત્ર હતા છતાં એક ક્ષણમાં તેણે એવું કામ કેમ કર્યું? અને પેલે દેવ કોણ હતા ? એ ક્યાંથી આવ્યો? અને તેને શા માટે ઉછાળીને તેણે સમુદ્રમાં અફાળીને નાંખે? અને એ પોતાનો મિત્ર ધનશેખર જીવતું હશે કે મારી ગ હશે? વિગેરે વિગેરે–આ પ્રસંગે એ આ બનાવ હરિરાજાના ધ્યાનમાં આવી ગયે. રાજા હજુ તે આ સર્વ બાબત મનમાં વિચારે છે ત્યાં જ્ઞાનથી તેની સર્વ વિચારણું જાણું લઈને (પૂછયા વગર) જિજ્ઞાસાવૃપ્તિ. આચાર્ય મહારાજ ઉત્તમસૂરિ તેને કહેવા લાગ્યા રાજન્ ! તારા મનમાં એ પ્રશ્ન થયે છે કે એ તારે મિત્ર તારા ઉપર ઘણો પ્રેમવાળો હોવા છતાં તને શા કારણે ૧ વ્યવધાનવાળા પદાથો જેની વચમાં આડો પડદો આવ્યો હોય અથવા અતિ દૂર રહેલા હોય તેવા પ્રસંગે. ૨ જ્યારે ભૂતભાવી જાણનાર ગુરૂને યોગ થયો ત્યારે પોતાને લગતી બાબતો મનના ચિત્રપટ પર ખડી થઇ ગઇ. દેવને વિજ્ઞપ્તિ કરી છતાં ધનને એણે કેમ ડૂબાડશે ? એનું શું થયું હશે ? એનાં એવાં વિચિત્ર વર્તનનું કારણ શું હશે? એ સહજ પ્રશ્ન મનમાં થઈ આવ્યાં. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] ઉત્તમ સૂરિ. ૧૫૫૩ તેણે દરિયામાં નાંખી દીધે? તેનો જવાબ સાંભળ --એ ધનશેખરને બે અંતરંગ મિત્ર છે તેઓનાં નામ અનુક્રમે સાગર અને મૈથુન છે. તે બન્નેનો આ સઘળે વાંક છે, એ બાપડાનો પિતાને એમાં કાંઈ પણુ દોષ નથી, વાંક નથી, ગુન્હો નથી. એ ધનશેખર પોતે જાતે તે ‘સારે છે, ભલે છે અને સુંદર છે, પરંતુ એના પિલા પાપી મિત્રો એને તદ્દન ઉલટાવી નાખે છે, ખરાબ કરે છે અને તેમની અસર એ ધનશેખરપર ઘણી થાય છે. પેલા લુચ્ચા મૈથુનમિત્રે એનામાં તારી પત્ની મયૂરમંજરી સાથે ભોગ ભેગવવાની બુદ્ધિ ઉત્પન્ન કરી અને સાગરમિત્રે તારું આખું રતથી ભરેલું વહાણ પચાવી લેવાની મતિ ઉત્પન્ન કરી. આવી રીતે એ બન્ને મિત્રોએ એના મનમાં ખોટી બુદ્ધિ ઉત્પન્ન કરી તેને લઈને ધનશેખરે તને દરિયામાં પાડી નાખ્યો. તેના આવા અતિ અધમ અને મિત્રનાં પ્રેરેલાં કૃત્યથી સમુદ્રને અધિપતિ દેવ તેના ઉપર ઘણે ગુસ્સે થયો. તેણે તારું રક્ષણ કર્યું અને ધનશેખરને સમુદ્રને તળીએ ડુબાવી દીધો. એના નસીબે એ મરી ન ગયો અને આખરે તરીને ઉપર આવ્યો. ત્યાર પછી પેલા બન્ને મિત્રો (સાગર અને મૈથુન) એને અનેક દેશમાં રખડાવે છે, અનેક પ્રકારની હેરાનગતિઓ કરે છે અને ત્રાસ આપે છે.” પાપમિત્રોના વિયેગનો ઉપાય. રાજપ્રશ્ન અને સૂરિ પ્રત્યુત્તર, બ્રહ્મરતિ અને મુક્તતા કન્યાઓ, લગ્નસંબંધથી પાપમિત્રોપર જ્ય. ચાર જ્ઞાનથી યુક્ત મહાત્મા મુનિ ઉત્તમસૂરિએ આ પ્રમાણે હકીકત જણાવી ત્યારે હરિરાજાના મનમાં મારા વિશાળતા. (ધનશેખરના) દુષ્ટ ચરિત્ર સંબંધી ખુલાસો થયો અને એને મુનિમહારાજના અપૂર્વ જ્ઞાન માટે મોટું માન થયું. પિતે શુદ્ધ અને વિશાળ હૃદયવાળો હોવાથી એને મારા દુષ્ટ ચરિત્ર સંબંધી ખ્યાલ પણ ન આવ્યું પણ મને કલેશ થયે તેને લઈને ઉલટી દયા આવી અને “અરેરે ! બાપડો ઘનશેખર તે મોટા ૧ આ સંબંધમાં હરિરાજા ફરીવાર સવાલ પૂછશે ત્યારે વધારે ખુલાસો થશે. જુઓ પૃ. ૧૫૫૬. ૨ ચેથા મનઃ૫ર્ચવજ્ઞાનથી સામાના મનના વિચારે જાણી શકાય છે. જ્યારે પાંચમું કૈવલ્યજ્ઞાન થાય ત્યારે તો સર્વ ભાવો જાણી શકાય છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ દુઃખમાં આવી પડ્યો ! ' એવા ઉદ્ગાર તેના મુખમાંથી નીકળી પડ્યો. સુંદર બુદ્ધિવાળા અને કરૂણાયુક્ત ચિત્તવાળા હરિકુમારે ત્યાર પછી મુનિરાજને પ્રેમપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું “ મહારાજ! ત્યારે એ મારે મિત્ર ધનશેખર ક્યારે એ બન્ને પાપી મિત્રોથી છૂટા પડશે ? અને એમ થઇને એ તદ્દન સુખી ક્યારે થશે તે આપ મને કહેા. ’ એ કન્યાએ. હરિરાજના સવાલ સહેતુક હતા અને તદ્દન સ્પષ્ટ હતેા. ઉત્તમસૂરિએ તુરત જ મધુર વાણીએ જવાબ આપ્યો કે “ રાજન્ ! તારા સવાલના જવાબ હું કહું છું તે તું જરા વિશાળ બુદ્ધિથી સમજી લેજે. એક શુભચિત્ત નામનું મોટું નગર છે, એ નગરમાં ત્રણ ભુવનને આનંદ આપનાર સદાશય નામના રાજા છે. એ રાજાને લોકોમાં બહુ સારી રીતે પ્રસિદ્ધિ પામેલી વરેણ્યતા નામની મહારાણી છે. એ વરેણ્યતા રાણીથી રાજાને બે દીકરી થયેલી છે. એકનું નામ બ્રહ્મરતિ છે અને બીજીનું નામ મુક્તતા છે. એ બન્ને દીકરીએ અત્યંત સુંદર, રૂપાળી, અનુપમ લાચનવાળી અને ગુણના ભંડાર છે, તે બન્ને એટલી સારી છે કે તેના ગુણનું સંપૂર્ણ વર્ણન કરવાને કોઇ શક્તિમાન થઇ શકે નહિ. બ્રહ્મરતિ. “ હે રાજનૢ ! એ બન્નેમાં જે પ્રથમ દીકરી બ્રહ્મરતિ નામની છે તે એટલી પ્રતાપી છે કે તે પવિત્ર સાધ્વી જે કોઇ પ્રાણીની સામું આનંદ નજરથી જુએ છે તે પ્રાણી પણ ઘણા પવિત્ર ગણાય છે અને લોકો તેને પવિત્ર કહીને બેલાવે છે. એ બ્રહ્મરતિ સ્થૂળ આનંદથી દૂર રહેનારી છે, સર્વે પ્રકારના ગુણના આધાર છે અને મેટામેટા યાગીઓ પણ એને નમસ્કાર કરે છે અને એના તરફ હૃદયપૂર્વક પૂર્ણ પૂજ્યબુદ્ધિએ અને આદરની નજરે જુએ છે. વળી એ રાજતનયા અનંતવીર્ય ( શક્તિ )ને આપનારી છે અને દુનિયામાં તેની તેવા પ્રકારની પ્રસિદ્ધિ છે. પેલા ધનશેખરના જે મિત્ર થઇને અત્યારે રહેલા છે અને દુનિયામાં મૈથુનના ૧ શુભ્રચિત્ત એટલે વિશુદ્ધ મન. તેમાં સુંદર આશયા થાય તેને રાજાનું નામ આપ્યું અને તેમાં શુદ્ધપણાને રાજાની રાણી બનાવી. બ્રહ્મચર્યમાં પ્રેમ તે તેની પ્રથમ દીકરી અને લાભને ત્યાગ તે બીજી દીકરી. હકીકત સ્પષ્ટ છે. આની સાથે સરખાવેા ત્રીજા પ્રસ્તાવમાં ચિત્તસૌંદર્ય નગરની યાજના ( પ્ર. ૩. પ્ર. ૨) ચેાથામાં શુભ્રમાનસ નગર (૪, ૪. પ્ર. ૩૯) અને પાંચમામાં વિશદમાનસ નગર (પ્ર. ૫. પ્ર. ૨૧ ) આંતર યેાજના એક સરખી છે અને આ નગરી લગભગ સરખા છે. આશયફેરે નામ માત્ર ફરે છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] ઉત્તમ સૂરિ ૧૫:૫ નામથી ઓળખાય છે તેની તે ખરેખરી મેાટી દુશ્મન છે અને તેને સંપૂર્ણ નાશ કરનારી છે. એ બ્રહ્મરતિને અને મૈથુનને સ્વભાવથી જ દુરમનાઇ છે, આથી બ્રહ્મરતિને અને તેને જરા પણ સહવાસ દાતા નથી. સર્વ ગુણાધાર યોગીવંદ્ય રાજતનયા આવી રીતે સતત આનંદકેલિમાં રમણ કરતી જોવામાં આવે છે. “ અને રાજન્ ! એ બન્નેમાં બીજી મુક્તતા નામની દીકરી છે તે પણ સર્વ ગુણાનું મંદિર છે અને સર્વ દાખેાનું એકદમ શોષણ કરાવી નાખે તેવી હોવાથી સ્વાભાવિક રીતે એને ધનશેખરના મહા પાપી ઇષ્ટ મિત્ર સાગરની સાથે મેાટા વાંધા છે અને બન્નેને જરા પણ બનાવ થા નથી, બન્નેને હમેશા ઝગડો જ હોય છે. પરિણામ એનું એ થાય છે કે જ્યાં એ શુદ્ધધર્મના પૂર્ણ અવયવવાળી મુક્તતા કન્યાને તે પાપાત્મા સાગર જુએ છે કે એ ભાઇશ્રી દૂરથી જ નાસી જાય છે. મુક્તતા. લમાનંદ. “ આ પ્રમાણે હકીકત હોવાથી જ્યારે એ બન્ને કન્યા એ તારા ધનશેખરમિત્રને મળશે ત્યારે એને પેલા બન્ને પાપી મિત્રોથી છૂટકા થશે એમાં જરા પણ શંકા જેવું નથી. પછી જ્યારે એ કન્યાએ સાથે એના લગ્ન થશે ત્યારે અત્યંત આનંદપૂર્વક તેમની સાથે એ ધનશેખર ક્રીડા કરશે, સુખ ભગવશે અને લહેર ઉડાવશે-એ વખતે તે અનંત આનંદ ભાગવવાને ભાગ્યશાળી થશે. ” હરિરાજાએ આ પ્રમાણે હકીકત સાંભળી ત્યારે કોઇ કાળે પણ ધનશેખર આનંદનું ભાજન થશે એ હકીકત જાણી પ્રાપ્તિ ઉપાય. તેને આનંદ થયા, પણ તે કન્યા કેવી રીતે મળશે એ હકીકત તેના લક્ષ્યમાં આવી નહિ. જાતે ખરેખર સજ્જન હાવાથી તેના મનમાં એમ થયું કે ધનશેખર મળી જાય તે તેને એ બન્ને કન્યા પરણાવી દઉં, પણ એ કન્યા કેવી રીતે મળે તેની પેાતાને ખબર નહોતી એટલે વળી હાથ ખેડી મસ્તક નમાવી અત્યંત ભાવપૂર્વક નમસ્કાર કરતાં મુનિ મહારાજને તેણે પૂછ્યું “ મહારાજ! આપે અને કન્યાઓની વાત તેા ઘણી સારી કરી, પણ ગુણસમૂહથી ભરપૂર અને પાપી મિત્રોની સાથે સર્વદા વિયાગ કરાવનાર એ બન્ને કન્યાએ કેવી રીતે ધનશેખર મેળવી શકે? તે પણ આપ કૃપા કરીને જણાવે. ” Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ વિનયી રાજાના આવા સીધા પણ મુદ્દાસરનેા સવાલ સાંભળીને ઉત્તમસૂરિએ જવામ આપ્યા “ રાજતૂ ! અંતરંગમાં ઉપાય દર્શન. રહેલ કર્મપરિણામ મહારાજા જેણે પેાતાના પ્રતાપથી આખા ભુવનને વશ રાખ્યું છે તે તારા જેવા સમજી માણસાને તે જાણીતા છે. અતિ બળવાન એ મહારાજા પોતાની કાળપરિણતિ મહારાણી સાથે ભવિષ્યમાં કાઇ પણ વખતે જો તારા મિત્ર ધનશેખર ઉપર પ્રસન્ન થઇ જાય તેા પછી તે પેાતાના હાથનીચેના શુભ્રચિત્ત નગરના રાજા સદાશયને કહીને તેની પાસે તેની અન્ને દીકરી તારા મિત્રને અપાવી શકે. ભવિષ્યમાં કોઇ કાળે તેમ બની આવશે. મતલબ કર્મપરિણામ મહારાજાની જ્યારે પ્રસન્નતા થશે ત્યારે ભવિષ્યમાં તારા મિત્રને એ બન્ને કન્યાએ મળશે અને જ્યારે એમ અનશે ત્યારે તારા તે મિત્ર પરમ સુખ પ્રાપ્ત કરશે, તેની મજામાં ઘણા વધારા થઇ જશે અને તે ગુણુનું ભાજન થશે. રાજન્ ! એ કન્યા પ્રાપ્ત કરવાના બીજો ઉપાય નથી, માટે હવે તું તે સંબંધી આકુળતા છેડી દે. ” ૧૫૫૬ ધનશેખર સ્વરૂપે અને સંસર્ગ. એ પ્રકારના લોકો અને તેમના ઢાષા, વિશિષ્ટ કથા કહેવાની પ્રસ્તાવપ્રાપ્તિ. સૂચક પ્રશ્ન. મુનિ મહારાજને આવા જવાબ સાંભળીને હરિકુમારને મારે માટે ચિંતા દૂર થઇ. ત્યાર પછી વળી તેણે એક ઘણા જ અર્થસૂચક સવાલ મુનિરાજને પૂછ્યો “ મહારાજ ! આપે હમણા જણાવ્યું કે એ ધનશેખરે એવું ભયંકર કર્મ કર્યું અને પાપી આચરણ ચલાવ્યું તેનું કારણ તેના પેલા પાપી મિત્રોની પ્રેરણા હતી, બાકી એ ધનશેખર સ્વરૂપે તે ઘણા સારા છે, ભદ્રક છે–તા મારા મનમાં એક એવા સવાલ થાય છે કે સાહેબ ! વળી પ્રાણી જાતે નિર્મળ હોય છતાં પારકાના દોષોથી પણ દુષ્ટ થાય ખરા ? ” સૂરિમહારાજે જવાબ આપતાં જણાવ્યું કે “ મહારાજ ! જાતે નિર્મળ પ્રાણી પારકા દાષાથી પણ દુષ્ટ થાય છે. તેનું ઉત્તરમાં કથા. કારણ સાંભળ.લાક એ પ્રકારના છેઃ એક અંતરંગ અને ખીજો અહિરંગ ( એક અંદરના અને બીજે મહારના ) અહિરંગ લોકના દાષા પ્રાણીને લાગે અથવા ન પણ લાગે, બાકી અંતરંગ લાકના દાષા તા જરૂર લાગે જ છે. હવે એ અંતરંગ Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] પપુરૂષ કથાનક. ૧૫૫૭ લોકના દે કેવા હોય છે અને તે દેશો કેવી રીતે લાગે છે તે સંબંધમાં તારી પાસે એક વાર્તા કહી સંભળાવું જે ઉપરથી તારા લક્ષ્યમાં આ સર્વ બાબત આવી જશે; તે બરાબર ધ્યાન આપીને હું એક કથાનક કહું છું તે સાંભળ.” કથા કથન વિજ્ઞપ્તિ. કથા સાંભળતાં પિતાની શંકાનો નિર્ણય થશે અને હૃદયને ખુલાસો થશે તેમ જ આચાર્યની વાણી સાંભળવાનો લાભ મળશે એમ જાણી રાજા બહુ ખુશી થશે અને આચાર્યશ્રીને કથાનક કહેવા વિજ્ઞપ્તિ કરી. પ્રકરણ ૧૦ મું. પપુરૂષ કથાનક, "ઉત્તમસૂરિ મહારાજા હરિરાજા સમક્ષ કથાનક કહેવા લાગ્યા. સામાન્ય અંતરંગ રાજ્ય Eીક રા જન્ ! તારા ધ્યાનમાં તો છે કે કર્મપરિણામ મહારાજા અને NE... દેવી કાળપરિણતિને અનેક છોકરાંઓ છે. તેમને કઈ બિઝlખરાબ માણસની નજર ન લાગી જાય તેટલા સારૂ અવિવેક વિગેરે રાજમંત્રીઓએ ઘરમાં સંતાડી રાખ્યાં છે. T. ( દુનિયામાં તેને માટે એવી જ જાહેરાત કરી છે કે તે તદ્દન નિબજ છે-વાંઝી છે.) હવે એ મહારાજા અને રાણી પાસે એક E ૧ અહીંથી સાત પ્રકરણમાં આ અદ્ભુત ચરિત્ર કહ્યું છે. છ પુરૂષનું વર્ણન મૂળ મહાનિશીથ સત્રમાં આપેલું છે અને ત્યાર પછી લેખકેએ તેને જુદી જુદી રીતે ઘટાવ્યું છે. તત્ત્વાર્થંભાષ્યમાં પણ તેનું વર્ણન છે. ક્ષેમંકર ગણિએ એક પુરૂષ ચરિત્ર લખેલ છે તેના ભાષાંતરને પણ આ લેખ લખતાં મેં ઉપયોગ કર્યો છે. ખાસ વાંચવા યોગ્ય ચરિત્ર છે. મે. ગિ.. ૨ આ સંબંધી વિસ્તારથી હકીકત અગાઉ આવી ગઇ છે. જુઓ ક. ૨. , ૪, ૫. ૨૭૫.. Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપપ૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ સિદ્ધાન્ત નામને મહાપુરૂષ છે; તે શુદ્ધ સત્ય વચન બોલનાર છે, સર્વ પ્રાણસમૂહનું એકાંત હિત કરનાર છે, સર્વ પ્રાણીઓના ભાવો અને સ્વભાવને બરાબર પીછાણનાર અને જાણનાર છે અને એ મહારાજા તથા મહારાણીના સર્વ અંદરના રહસ્યને, ગુપ્ત ભેદને અને ખાનગી બાબતોના ઊંડાણને બરાબર પૃથક્કરણ કરીને જાણનાર છે. એ સિદ્ધાન્ત મહા પુરૂષને એક અપ્રબુદ્ધ નામનો શિષ્ય છે, તેણે એક દિવસ પિતાના ગુરૂ મહારાજને સવાલ કર્યો તે પ્રસંગે તેઓ વચ્ચે નીચે પ્રમાણે ઘણી અગત્યની વાતચીત થઈ. સુખ દુ:ખ, કારણ–રાજ્ય. એ રાજ્ય સર્વ પ્રાણીને હોય છે, એ રાજ્ય અંતરંગમાં વ્યાપેલ છે, અપ્રબુદ્ધ–“ભગવાન ! આ સંસારમાં પ્રાણીને કઈ વસ્તુ બહુ ગમે છે અને કઈ વસ્તુ બીલકુલ ગમતી નથી?” સિદ્ધાન્ત–“ભદ્ર! પ્રાણીને “સુખ” બહુ ગમે છે અને “દુ:ખ બીલકુલ ગમતું નથી; એટલા માટે સર્વ પ્રાણુઓ સુખ મેળવવા પ્રવૃત્તિ કરે છે અને દુ:ખથી દૂર નાસે છે.” અપ્રબુદ્ધ–“ભગવદ્ ! ત્યારે એ સુખનું કારણ શું હશે? અને એ દુઃખનું પણ કારણ શું હશે?” સિદ્ધાન્ત–“ભાઈ ! સુખનું કારણ રાજ્ય છે અને દુઃખનું કારણ પણ તે જ રાજ્ય છે.” અપ્રબુદ્ધ–“ભગવદ્ ! એક જ રાજ્ય સુખ અને દુઃખ બન્નેનું કારણ કેમ હોઈ શકે? એ વાતમાં દેખીતે વિરોધ લાગે છે !” સિદ્ધાન્ત-“ભાઈ ! એમાં જે વિરોધ લાગે છે તે માત્ર દેખીત જ છે, વાસ્તવિક નથી. જો એ રાજ્યની સારી રીતે પરિપાલના કરી હોય તે તે સુખનું કારણે થાય છે અને જે તેની બરાબર પાલન ન કરી હોય અથવા તેની ખરાબ રીતે પાલન કરી હોય તો તે દુઃખનું કારણે થાય છે.” અપ્રબુદ્ધ“ત્યારે મહારાજ ! શું સુખદુઃખનું કારણ રાજ્ય જ છે, બીજું કાંઈ પણ કારણ નથી?” ૧ સિદ્ધાન્તઃ જૈન આગમનું રૂપક. એ કર્મના સર્વ રહસ્યને જાણે છે, મતલબ એ શુદ્ધ જ્ઞાન છે. ૨ અપ્રબુદ્ધ અંદર જ્ઞાન છે પણ હજી અવરાયેલ છે. એ અવસ્થામાં ઘણું પ્રાણીઓ હોય છે. ગુરૂ અથવા આગમદ્વારા તેમની શંકાઓ દૂર થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] ષપુરૂષ કથાનક. ૧૫૫૯ સિદ્ધાન્ત—“ હા ભાઇ ! સુખદુઃખનું કારણ એક રાજ્ય જ છે, બીજું કાંઇ પણ નથી. ” અપ્રબુદ્ધ—“મહારાજ ! આપે આ વાત કહી તે તે ઉઘાડી રીતે વિરાધવાળી જણાય છે, કારણ કે આ દુનિયામાં બહુ જ ઘેાડા પ્રાણીઆને રાજ્ય મળે છે અને સુખ અથવા દુ:ખ અથવા બન્ને તે સર્વ જીવા અનુભવતાં હોય એમ દેખાય છે!” સિદ્ધાન્ત—“ ભાઇ ! સુખદુઃખનું કારણ રાજ્ય મેં તને કહ્યું તે ખાદ્ય રાજ્ય તારે સમજવાનું નથી, રાજાના કે રાજ્યના બહારની ઉપર ઉપરની નજરે જે સંસારમાં વ્યવહાર થાય છે તેને અંગે મારા કહેવાના આશય નથી, સુખદુખનાં કારણુ તરીકે મેં જે રાજ્યની તને સૂચના કરી છે તે તે અંતરંગ રાજ્ય છે અને સંસારની અંદર વર્તતા સર્વ જીવાને તે રાજ્ય તા જરૂર જ હેાય છે. તેથી જે જીવા એ અંદરના રાજ્યને સારી રીતે પાળે છે તે સુખ અનુભવે છે અને જીવે એ અંદરના રાજ્યને સારી રીતે પાળતા નથી તે દુ:ખના અનુભવ કરે છે અથવા તે રાજ્ય તેમના સંબંધમાં દુઃખ ઉત્પન્ન કરે છે. માટે મેં જે વાત કહી તેમાં ઉઘાડો વિરોધ છે એમ તને લાગ્યું તે વાત બરાબર નથી. ” અપ્રબુદ્ધ—“ ત્યારે મહારાજ ! આપ અંતરંગ રાજ્ય કહેા છે. તે એક રૂપવાળું છે કે અનેક રૂપવાળું છે, એકસરખું છે કે જૂદા જૂદા પ્રકારનું છે? ” સિદ્ધાન્ત—“ એ અંતરંગ રાજ્ય સામાન્ય રીતે એક રૂપવાળું છે એકસરખું છે અને વિશેષ પ્રકારે જોઇએ તે અનેક રૂપવાળું છે, જૂદા જૂદા પ્રકારનું છે. ” અપ્રબુદ્ધ—“ મહારાજ ! જો આપ કહો છે! તેમ છે તે એ સામાન્ય રાજ્યને રાજા કોણ છે? તે રાજાના ખજાના કયા છે? તે રાજાનું લશ્કરી મળ કયું છે? એ રાજાના તાબામાં દેશ કયા કયા છે? અને એ રાજાની પાસે બીજી કઇ રાજ્યસામગ્રી છે તે સર્વ સાંભળવા ઇચ્છા રાખું છું, તેા આપ તે સર્વ કૃપા કરીને મને કહેા, મારા સમજવામાં હજુ કંઇ વાત આવતી નથી. ” અંતરંગ રાજ્યના રાજાકાશ, લશ્કર, ભૂમિ, દેશ, લુંટારા, ચાર, ધૃષ્ટતા આદિ, Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ સામાન્ય રાજ્યવર્ણન. સિદ્ધાન્ત–“ભદ્ર! તને એ હકીક્ત સ્પષ્ટ રીતે કહું તે સાંભળ(રાજા) એ સામાન્ય રાજ્યને રાજા સંસારીજીવ પિતે છે, સર્વ બાબતનો આધાર તેના ઉપર છે. અને આખા રાજ્યનો ભાર તેના ઉપર છે. સંસારીજીવને તેથી મહારાજા કહેવામાં આવે છે. (કેશ)એ સામાન્ય મહારાજ્યમાં શમ (સમતા), ધ્યાન, જ્ઞાન, વીયે વિગેરે અનેક સ્વભાવસિદ્ધ (સ્વાભાવિક) ર છે અને એવાં શ્રેષ્ઠ ભાવરોથી એ રાજ્ય પરિપૂર્ણ છે, એ તે મહારાજ્યનો મોટો ભંડાર છે. (લશ્કર)એ મહારાજ્યમાં ત્રણે ભુવનને આનંદ આપે તેવું અને ક્ષીરસમુદ્ર જેવું મહા નિમેળ 'ચતુરંગ બળવાન લકર છે. એમાં ગંભીરતા, ઉદારતા, શૂરવીરતારૂપ મેટા મેટા રથો છે; એમાં સુંદર યશવિસ્તાર, સજ્જ. નતા, પ્રેમ વિગેરે મોટા મોટા હાથીઓ છે; એમાં બુદ્ધિને વિસ્તાર, વાચાળપણું અને નિપુણતા વિગેરે ઘડા છે; એમાં અચપળતા, ચિત્તની પ્રસન્નતા, પ્રશસ્ત મન હેવાપણું અને દાક્ષિણ્ય (મરતબાપણું) વિગેરે સુંદર પાળાઓ છે. (ચતુરંગ લશ્કરમાં હાથી ઘોડા રથ અને પાળાઓ જે કાર્ય કરે છે તે આ મહાસૈન્યમાં ઉપર જણવેલ લશ્કરીઓ કામ કરે છે. ગાંભીર્ય ઔદાર્ય અને શૌર્ય રથનું કામ આપે છે. જેમ રથમાં બેસીને મહારાજા અને બહાદુર હોદ્દેદારે લડવા જાય છે તેમ અત્રે ગાંભીર્યાદિ ગુણેના સંબંધમાં બને છે. ઝુલતા હાથીઓ લડવાનું અને કીલ્લા ભેદવાનું કાર્યો કરે છે તે કાર્ય મહાસૈન્યમાં યશ સૌજન્ય અને પ્રેમ કરે છે; તે જ પ્રમાણે ઘોડા અને પાળાઓ માટે વિચારી લેવું.) એ સંસારીજીવ નામના મહારાજનું ઘણું હિત કરનારા અને ચાર ૧ લશ્કરના ચાર અંગમાં હાથી, ઘોડા, રથ અને પાયદળ ગણવામાં આવે છે. આ રાજ્યમાં તે ચાર પ્રકારનું (ચતુરંગ) લશ્કર કયું છે તે સાથે જ બતાવ્યું છે, એનું વધારે વર્ણન પ્ર. ૪. . ૩૬ માં આવેલું છે તે જુઓ (પૃ. ૧૦૯૭) Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] ષપુરૂષ કથાનક ૧૫૬૧ મુખવાળા ચારિત્રધર્મ નામે ત્યાં પ્રતિનાયક પણ છે. આ પ્રતિનાયકનો સમ્યગદર્શન નામનો સેનાપતિ છે અને સદબોધ નામનો મંત્રી છે. વળી એ પ્રતિનાયક ચારિત્રધર્મ રાજને “યતિધર્મ અને ગૃહિધર્મ નામના બે છોકરાઓ છે, સંતોષ નામને તેનો તંત્રપાળ (પ્રધાન ) છે અને શુભાશય વિગેરે ઘણું મેટા લડવૈયાઓ છે. સંસારીજીવે પોતાના સુંદર રાજ્યમાં આવું ચતુરંગ લશ્કર પ્રગટ કરેલું છે તે મોટા લશ્કરનું વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. કેઈ તેનું પૂર્ણપણે વર્ણન કરી શકે તેમ છે જ નહિ ! એ લશ્કર ઘણું સુંદર છે, અને ગુણસમૂહોથી ભરપૂર છે. રાજા પોતે જ્યારે તદ્દન વિમળ (શુભ્ર–મેલ વગરનો) થાય ત્યારે જ તેને તે જોઈ જાણું શકે છે. (ભૂમિ)એ મેટા રાજ્યની ભૂમિકા એક મહા અટવીમાં સ્થાપન કરવામાં આવી છે જે ચિત્તવૃત્તિના નામથી ઓળખાય છે અને સર્વને આધાર તેના ઉપર છે. (દેશ)એ ચિત્તવૃત્તિ અટવીમાં સાત્વિકમાનસપુર, જૈનપુર, ૧ ચારિત્રધર્મ રાજા સંબંધી વર્ણન પ્ર. ૪. ક. ૩૪ માં વિસ્તારથી આવી ગયું. દાન, શીળ, તપ અને ભાવરૂપ એનાં ચાર મુખ છે તે પણ ત્યાં વર્ણવ્યાં છે. ૨ પ્રતિનાયકઃ બીજે નાયક. કેટલીક વાર તે મુખ્ય નાચકન સમોવડીઓ પણ હોય છે જેમ રામાયણમાં “રાવણ” અથવા માધના કાવ્યમાં “શિશુપાળ '. ઉત્તર નાયક તરીકે એ ઘણું ખરું કામ કરે છે. ૩ સમ્યગદર્શન સેનાપતિ માટે વિશેષ સંપૂર્ણ હકીકત માટે જુઓ પ્ર. ૪. પ્ર, ૩૬. ૪ સ ધ મંત્રી સંબંધી વિસ્તારથી વર્ણન સદર સ્થાને મૃ. ૧૯૦ માં આવી ગયું તે જુએ. સર્વ ચેથા પ્રસ્તાવના પાત્રો છે તેથી અત્ર તેનું વધારે વર્ણન કર્યું નથી. ૫ યતિધર્મનું વિસ્તારથી વર્ણન. પ્ર. ૪. ક. ૩૫ માં છે. ગૃહિધર્મ માટે તેજ પ્રકરણમાં વર્ણન છે. અને સંતોષ માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૩૬. પૂ. ૧૦૯૪-૯૫ ૬ ચિત્તવૃત્તિ-મહાઇટવીનું વર્ણન, પ્ર. ૪. પ્ર. ૯ માં આવ્યું છે તે જુઓ. ૭ સાત્વિક માનસપુરનું વર્ણન ક. ૪. પ્ર. ૩૩ માં આવ્યું છે. જૈનપુરનું વર્ણન તેજ પ્રકરણમાં પૂ. ૧૦૪૯ થી શરૂ થાય છે, વિમળમાનસ નગરના વર્ણન માટે જુઓ ક. ૫. પ્ર. ૨૧ અને શુભચિત્ત નગરના વર્ણન માટે જુઓ ચાલુ પ્રસ્તાવ, પ્રકરણ ૯ મું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ વિમળમાનસ, શુભ્રચિત્ત વિગેરે નાનાં મેટાં નગરો આવી રહેલાં છે અને તે નગરોની સાથે અનેક ગામડાંઓ અને ખાણા જોડાયલાં છે. C : " નામના એ મહારાજ્યની અંદર ‘ઘાતીકમૅ’ નામના અનેક ધાડ પાડનારા છે, ઇંદ્રિય ' નામના ચારા છે, એમાં · કષાય ૧ રૂપ ફાંસીઆએ ફર્યાં કરે છે, નાકષાય રૂપ લુંટારાએ તેમાં વિચરે છે, એમાં પરીષહ,ર નામના ઉપદ્રવ કરનારા ચારે તરફ હેરાનગતિ કરવા ફર્યાં કરે છે, એમાં • ઉપસર્ગ' નામના મહા ભયંકર સૌં વસે છે અને ૮ પ્રમાદ લંપટા તેમાં વિલાસ કરી રહ્યા છે. એ બધાએના એ નાયક (ઉપરીઆ) છે: એકનું નામ કર્મપરિણામ છે અને બીજાનું નામ મહામાહુ છે. એ બન્ને નાયકા ઘણી રાજઋદ્ધિવાળા છે, લડવાની હોંસવાળા છે, ઘણા અભિમાની છે, ચારે પ્રકારના પોતાના સ્વતંત્ર લશ્કરવાળા છે અને પેાતાના તાબામાં કરાડી લરકરીને રાખવાવાળા છે. એ બન્ને વળી એટલી બધી ખુમારીવાળા છે કે તેઓ મનમાં પેાતાને જ ખરેખરા રાજા નાયક અને હુકમ કરનાર માને છે, તે અંતઃકરણથી માને છે કે એ સંસારીજીવ કાણુ થાય છે ? અને પેલા ચારિત્રધર્મે રાજાની મગદૂર શી ? આ ચિત્તવૃત્તિ મહાઅટવી તે જાણે તેની પાતાની જ હાય અને આ રાજ્ય પણ પોતાના આપનું જ ( પેાતાનું જ ) હોય એમ તે તેા ધારી બેઠા છે. તેઓ વળી માને છે કે કોઇની તાકાત નથી કે રાજ્યના ભાગવટામાં કોઇ પણ તેની સામે થવાની હિંમત કરે. આ પ્રમાણે વિચાર કરીને તેઓએ ( સર્વ ચાર અને લુચ્ચા લોકોએ ) મળીને કર્મપરિણામને પોતાના રાજા તરીકે સ્થાપન કર્યાં છે. તે વળી રાજાની સ્થાપના કરીને બેસી રહ્યા નથી, તેઓએ પાતાનું કામ ઘણું વધારી દીધું છે. રાજ્યમાં ચારી અને તેના નાયકા ૧ ક્રોધ, માન, માયા, લેાભ કષાય છે અને તેના કારણભૂત હાસ્ય રતિ અતિ શાક ભય દુર્ગંછા અને ત્રણ વેદ નાક્ક્ષાય કહેવાય છે. ૨ પરીષહઃ સ્વપરકૃત પીડાએ અને સહન કરવાના સ્થાને, એ ૨૨ જે એના વર્ણન માટે જુએ નવતત્ત્વ ગાથા ૨૭-૨૮મી ). ૩ ઉપસર્ગ-પીડાએ–દેવકૃત, મનુષ્યકૃત, તીર્થંચકૃત અને સ્વકૃત. પરીષહ અને ઉપસર્ગમાં તફાવત એ છે કે ઉપસર્ગમાં પ્રાણાન્ત કષ્ટ થાય છે, ત્યાંસુધીની સ્થિતિ આવી જાય છે. પરીષહમાં અનુકૂળ પીડા-ઉપાધિ પણ હોય છે, જ્યારે ઉપસર્ગમાં તા સર્વ વાત પ્રતિકૂળ જ હાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ]. પપુરૂષ કથાનક. ૧૫૬૩ મહામહને માથે રાજ્યભાર, કર્મપરિણામની મધ્યસ્થતા, મહાહનું પ્રબળ સામ્રાજ્ય. પ્રથમ તો એ લોકેએ ભિલની પલ્લી જેવાં રાજસચિત્ત તામસચિત્ત રોકચિત્ત વિગેરે નગર વસાવી રાખ્યાં છે, વળી એ નગરોની અંદર રાજા તરીકે એ લોકોએ મહામહ રાજાની સ્થાપના કરી છે, એ રાજાને આખું ચતુરંગ લશ્કર (ચોરોનું) સોંપવામાં આવ્યું છે, વળી સર્વ પ્રકારની રાજ્યનીતિની પિતાના ઘોરણ પ્રમાણે વ્યવસ્થા કરી છે, આખા રાજ્યને બોજો મહારાજા ઉપર મૂકવામાં આવ્યો છે અને કર્મપરિણામ મહારાજા પોતે તે મહારાણ કાળપરિકૃતિ સાથે મનુજગતિ નગરીમાં નાટક થાય છે તે બેઠા બેઠા જોયા કરે છે. એ નાટક જે રાજા રાણી (કર્મપરિણામ અને કાળપરિણતિ ) જોઈ રહ્યા છે તેનું નામ “સંસાર ” નાટક છે અને તે દરરેજ થયા જ કરે છે. નાટક જોવાના શોખીન એ રાજા રાણુને એ નાટક જેવું બહુ ગમે છે. હવે કર્મપરિણામ રાજા પેલા સંસારીજીમહારાજાની શક્તિ કેટલી છે તે સારી રીતે જાણે છે, સામેના હરીફ ચારિત્રધર્મરાજનું બળ કેટલું જબરું છે તે પણ સમજે છે, એ ચારિત્રરાજના મહામંત્રી સદબોધની મંત્રશક્તિ કેટલી સુંદર અને તંદુરસ્ત છે તે જાણે છે, સમ્યગ્દર્શન સેનાપતિને લકર ઉપર કાબુ કેવો મજબૂત છે તે સારી રીતે સમજી રહેલ છે, સંતેષ તંત્રપાળને વ્યવસાય કેટલો સારે છે તે રીતે જોઈ રહેલ છે, શુભાશય વિગેરે ચારિત્રરાજના અનેક સેનાનીએમાં લડવાને ઉત્સાહ કે પ્રબળ છે તે બહુ સારી રીતે જાણે છે અને તેથી સંસારીજીવની તરફ તે તદ્દન બેદરકાર રહેતો નથી, માત્ર ભવિષ્ય જોયા કરે છે, ચારિત્રરાજ વિગેરે તરફ પણ પ્રેમનજરથી જુએ છે, તેના તરફ પણ પિતાને એકીભાવ બતાવે છે, પ્રેમ વધારે છે અને તેમને માટે પણ સારાં સારાં પ્રજને જ આપે છે. આ પ્રમાણે હકીકત હોવાથી ચારિત્રધર્મ રાજા અને તેનું આખું મંડળ પણ એ કર્મપરિણામ રાજાને મધ્યસ્થ ગણે છે, તટસ્થ ભાવે જુએ ૧ રાજસચિત્ત નગરનું વર્ણન જુઓ ક. ૪. પ્ર. ૮. તામસચિત્તનું વર્ણન જાઓ સદર પ્રકરણ પ્ર. ૭૯૪ થી. અને રૌદ્રચિત્તના વર્ણન માટે જુઓ ૪, ૩, પ્ર. ૨૧. સિદ્ધાન્ત અંતરંગ સામાન્ય રાજ્યનું વર્ણન કરી રહ્યા છે તે ચાલુ છે. ૨ નાટકનું વર્ણન , ૨. પ્ર. ૨ માં આવે છે તે લઉથમાં રાખવું. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૬ છે અને તેને પિતાને સ્વામી ગણ તેની સાથે કામ લે છે અને તેની સાથે સલુકાઈથી વર્તે છે. આ કારણને લઈને સંસારીજીવના મહારાજ્યમાં પણ એ કર્મપરિણુમ રાજા સલાહ લેવાને ઠેકાણે છે, વડીલ તરીકે ગણુય છે અને ચારિત્રરાજ તેને માન આપીને ચાલે છે.' હવે એ ચોરેને ઉપરી મહામે છે તે તો પિતાના બાહુબળના અભિમાનથી સંસારીજીવને કે ચારિત્રરાજને કે તેના આખા લકરના બળને એક તરખલા જેટલાં પણ ગણતો નથી અને માત્ર પિતાના જોર ઉપર મુસ્તકીમ રહે છે, બીજાની મગદૂર શી છે કે પિતાના રાજ્યમાં માથું પણ મારી શકે એમ મક્કમપણે માનનારે છે. આથી બને છે એમ કે પેલે સંસારીજી મહારાજા જ્યાં સુધી પોતાનું રાજ્ય છે એમ જાણો પણ ન હોય, પિતાની પાસે મહા બળવાન ચતુરંગ સેના છે એ વાત તેના સ્થાનમાં પણ ન હોય, પોતાની પાસે અખૂટ દેલતને ખજાને અને જમીન છે એમ તેના લક્ષ્યમાં પણ ન હોય અને પોતામાં સત્તા અને પરમેશ્વરપણું છે એમ તેના કળવામાં પણ ન હોય, ત્યાં સુધી તેવા અવસરનો લાભ લઈને પિતાની સાથેના પિતાના પક્ષના મેટા ચેરના ટોળાના નાયક તરીકે સંસારીજીવના ભગવટાની આખી જમીન પર તે આક્રમણ કરે છે, તેને ઘેરે ઘાલે છે, સર્વ નગર ગામ અને ખાણ વિગેરે પિતાના તાબામાં લઈ લે છે, મરજીમાં આવે તેમ વિલાસ કરે છે, સંસારીજીવને તદ્દન નિર્માલ્યા બનાવી દે છે, તેના આખા બળને હતું ન હતું કરી નાખે છે અને સંસારીજીવના મહારાજ્યને પોતે જ જાણે સ્વામી હોય, પિતે જ જાણે રાજા હોય અને આખી મિલ્કત પોતાની જ હોય તેમ સર્વને પોતે જાતે જ પચાવી પડે છે. કેઈ વખતે સંસારીજીવને પિતાનું રાજ્ય જડી આવે છે, તેને માલૂમ પડે છે કે આ તો પિવિગ્રહારૂઢ અવ- તાનું રાજ્ય પારકા પચાવી પાડ્યા છે, ત્યારે તેને પિતાના સ્થામાં હારજીત. બળને કાંઈક ખ્યાલ થાય છે, પોતાની દોલત તેના ઓળખવામાં આવે છે, પિતાનું સ્વરૂપ સહજ સમ ૧ કર્મ તે બન્ને પ્રકારનાં હોય છે અને જીવ જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી શબ્દ માર્ગપ્રયાણ માટે પણ તેને શુભ કર્મની જરૂર પડે છે. આથી કર્મપરિણમને ચારિત્રરાજના વહીવટમાં પણ સુંદર સ્થાન છે. મહામહ પણ કર્મ વગર ચલાવી શકતા નથી તેથી ત્યાં પણ તેને સ્થાન છે, છતાં કર્મપરિણામ જાતે તે બેસી જ રહે છે. કર્મપરિણામની આ યોજના બહુ યેગ્ય, સુંદર અને બુદ્ધિને અસર કરનારી છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ]. પપુરૂષ કથાનક, ૧૫૬૫ જાય છે ત્યારે તે મહામોહ સાથે વિગ્રહ માંડે છે, લડવા માટે ઊંચે નીચે થાય છે, પિતાના બળને જગાડે છે અને પિતાની દોલતમાં વધારો કરે છે. જ્યારે એ સંસારીજીવ લડાઈ ઉપર ચઢે છે ત્યારે ઘણી વાર તે મહામહ ઉપર વિજય મેળવે છે અને ઘણી વાર મહામહ તેના ઉપર વિજય મેળવે છે. એટલે એ મહામહ ઉપર વિજય મેળવે છે તેટલા પૂરતું તેને સુખ થાય છે, જેટલા પૂરતો એના ઉપર મહામહને વિજય થાય છે તેટલા પૂરતું તેને દુઃખ થાય છે. બાકી જ્યારે લડવાના અભ્યાસથી ધીમે ધીમે તે ન કલ્પી સુખ દુઃખ કા- શકાય તેવું અને ન તુલના થઇ શકે તેવું વીર્ય જે રણ સ્પષ્ટ દર્શન. તેની અંદર ભરેલું છે તેને બરાબર વ્યક્ત કરે છે ત્યારે મહામહ વિગેરે આખા શત્રુવર્ગને મૂળથી ઉખેડી નાખે છે, નિષ્કટક રાજ્ય પ્રાપ્ત કરે છે અને પિતાના મહારાજ્યને પ્રાપ્ત કરીને પછી ચિત્તવૃત્તિને છોડીને નિરંતરના આનંદમાં સુખે રહે છે, સ્વાભાવિક મોજ ભોગવે છે અને લહેર કરે છે. આ પ્રમાણે વાત હેવાથી તે રાજ્ય તેને સુખ અને દુ:ખ બંનેનું કારણ થાય છે. જે રાજ્યની બરાબર પાલન કરવામાં આવે છે તે સંસારીજીવના સુખ માટે થાય છે અને જે તેની બરાબર પાલન કરવામાં ન આવે તે તે દુઃખ માટે થાય છે. સામાન્ય અંતરંગ રાજ્ય જે સંસારીજીવના સુખદુઃખનું કારણ છે તેની સામગ્રી-વેજના આવા પ્રકારની છે એ હકીકત તને કહી સંભળાવી. ” અપ્રબુદ્ધ–“ભગવદ્ ! ત્યારે અત્યારે સંસારીજીવનું સુરાજ્ય વર્તે છે કે કુરાજ્ય વર્તિ છે?” સિદ્ધાન્ત–“ભદ્ર! અત્યારે તે સંસારીજીવનું કુરાજ્ય વર્તે છે, એ બાપ પોતાનું આવું મોટું રાજ્ય છે તે હકીકત પણ જાણતો નથી, પોતાના બળની તેને જરા પણ ખબર નથી, પોતાની પાસે ગુપ્ત પણ આવડી મોટી મિલ્કત, દલિત અને સમૃદ્ધિ છે તે હકીકત તેના લક્ષ્યમાં પણ નથી, અરે એને પિતાના સ્વરૂપની પણ ખબર નથી, એ બાપડો બહિરંગ પ્રદેશમાં જ હાલ તે રખડ્યા કરે છે, દુઃખના દરિયામાં ડૂબેલું રહે છે અને મિથુન અને સાગર નામના બે મિત્રો તેને બરાબર ભમાવે છે. એ બાપડાનું ચારિત્રધર્મરાજ નીચેનું મહા ૧ આ સંસારીછવ તે આપણે કથાનાયક ધનશેખર સમજ (સંબંધ પરથી.) ૧૪ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ બળવાનું લશ્કર અત્યારે તો મહામહરાજ વિગેરેથી ઘેરાઈ ગયેલું છે, વિંટળાઈ વળેલું છે અને કાંઈ જેર ન બતાવી શકે તેવી સ્થિતિમાં પડેલું છે.” કર્મપરિણામના અનંત પુત્રો. વર્તતું અનેકરૂપી રાજ્ય, સુખદુ:ખની વિચિત્રતા. અપ્રબુદ્ધ–“આપે જણાવ્યું તે પ્રમાણે અંતરંગ રાજ્ય સામાન્ય રીતે સુખદુ:ખનું કારણ છે તે હકીકત તે મારા સાંભળવામાં ને સમજવામાં આવી. આપશ્રીએ ત્યાર પછી એમ કહ્યું હતું કે વિશેષ રીતે જોઈએ તો તે અંતરંગ રાજ્ય અનેકરૂપી છે તેની વિગત હવે સાંભળવા ઈચ્છું છું; તે અંતરંગ રાજ્ય અનેકરૂપી કેવી રીતે છે તે આપ હવે મને સમજાવો.” સિદ્ધાન્ત–“સાંભળઃ તને અગાઉ કર્મપરિણામ રાજાનું વર્ણન કહેવામાં આવ્યું હતું તેને સર્વ કાર્યોમાં એ મહારાજાએ (સંસારીજી) પ્રમાણભૂત માન્યો છે, તેના હુકમ પ્રમાણે સવે કામ થાય છે; એમ હોવાથી એ કર્મપરિણામ રાજા પોતાના પુત્રોને જાદું જુદું પણ તદ્દન આખું પરિપૂર્ણ રાજ્ય આપે છે અને પિતાની મરજી પ્રમાણે તેમને આખા રાજ્યના રાજા બનાવે છે. આ પ્રમાણે હોવાથી રાજાઓ અનંતા હોવાથી પાત્રભેદે રાજ્ય અનંતરૂપવાળું થાય છે. દરેક જીવ પોતાના રાજ્યનો રાજા હોવાથી અને અનંત હોવાથી આ પ્રમાણે રાજ્ય અનંતરૂપી થાય છે. કર્મપરિણામના અનંત પુત્રોમાં કેઈને તે રાજ્ય સુખનું કારણ થાય છે, કોઈને દુઃખનું કારણે થાય છે, સુખદુઃખનાં વળી અનેક પ્રકાર હોવાથી રાજ્ય અનંતરૂપી વિશેષ પ્રકારે થાય છે. તારા સમજવામાં, તે રાજ્ય અનંતરૂપી કેવી રીતે થાય છે કે, હવે આવ્યું હશે.” કર્મપરિણામના છ પુત્રો, પ્રત્યેકને એક વર્ષ રાજ્યાર્પણ વિતર્ક દ્વારા વ્યવસ્થા નિરૂપણ અપ્રબુદ્ધ–“ભગવદ્ ! કર્મપરિણુમ રાજાના પુત્રો જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે તે દરેકને શું થયું તે સાંભળવા ઈચ્છું તે કૃપા કરે.” સિદ્ધાન્ત–“ભદ્ર! મેં તને અગાઉ કહ્યું છે કે એ કર્મપરિણામ રાજાને તે અનંત પુત્ર છે, ત્યારે એમાં કેટલા પુત્રોનું તારી પાસે વર્ણન કરું, Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] પુરૂષ કથાનક. ૧૫૬૭ એનો એમ તો છે જ આવે નહિ. છતાં તને વાત સાંભળવાનું મોટું કુતૂહળ થયેલ છે તે આ બધા પુત્રોની વાતને ખ્યાલ આપે તે એક સર્વગ્રાહી હકીકત કહેવાનો ઉપાય છે, તે યુક્તિ કરીને તેને તેના સર્વ પુત્રોની હકીકત કહું.” અપ્રબુદ્ધ“ભગવદ્ ! બહુ કૃપા કરી. તેમ જ કરીને મને એ હકીકત સંભળાવે.” સિદ્ધાન્ત–“એ કર્મપરિણામના પુત્રો છ પ્રકારના છેઃ (૧) નિકૃષ્ટ, (૨) અધમ, (૩) વિમધ્યમ, (૪) મધ્યમ, (૫) ઉત્તમ અને (૬) વરિષ્ઠ. હું એક એવી પેજના કરવા ધારું છું કે મહારાજા કર્મપરિણામની પાસે ખાસ માગણી કરીને તે દરેક પુત્રને એક એક વર્ષ રાજ્ય અપાવવું, મારી તે માગણી સ્વીકારી કર્મપરિણમ રાજા તેમને એક એક વર્ષ રાજ્ય આપશે. પછી કર્મપરિણામના છએ પુત્ર રાજ્ય કેવી રીતે ભગવે છે તેનું બારિક અવકન કરવા માટે તારે તારે ખાસ અંતરંગ નોકર 'વિતર્ક નામનો છે તેને મોકલો. એ છએ પુત્રો કેવી રીતે રાજ્ય કરે છે તે જોઈને તેને વિગતવાર હકીકત કહેશે એટલે કર્મપરિ મનું વિશેષ રાજ્ય કેવી રીતે અનેકરૂપી છે એ સર્વ હકીકત તને બરાબર સમજાઈ જશે.” અપ્રબુદ્ધ–“જેવી ભગવાનની આજ્ઞા ! ” સિદ્ધાન્તઆચાર્યો ઉપર જણાવી તેવી સર્વ જિના કરી, એ પુત્રોને કર્મપરિણામ રાજા એક એક વર્ષ માટે રાજ્ય આપે તેવી ગોઠવણ થઈ અને અપ્રબુદ્ધ શિષ્ય પિતાનાં 'વિતર્ક નામના નોકરને તેઓનું રાજ્ય કેમ ચાલે છે તે બારિકીથી જોવા માટે મોકલી આપે. ૧ વિતર્ક પૃથક્કરણ કરીને બુટ્ટા ઉઠાવનાર સમજનાર અંદરની બુદ્ધિ શક્તિ. એ અવલોકન કરીને રાજ્યપ્રવૃત્તિ જોશે અને જોયેલ બાબતનો રિપોર્ટ પિતાના શેઠ અપ્રબુદ્ધને કરશે. વિતર્ક વગર સર્વ બાબત જોયા છતાં સમજતી નથી, કારણ આપણે સર્વ જોઈએ છીએ પણ વિચાર કરતા નથી. વિતર્કની મદદ લેવાની જરૂર તેથી સમજાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. ૧. નિકૃષ્ટ રાજ્ય. [ 4 વ્યવસ્થા થઈ ગઈ એટલે અપ્રબુદ્ધે પિતાને વિતર્ક નામનો નોકર મોકલ્યો. તેણે મનુષ્યજન્મ નામનાં છ વર્ષ ગાળ્યાં અને પછી અપ્રબુદ્ધની પાસે પાછો આવ્યો (મતલબ તે મનુજગતિમાં છ વર્ષ રહ્યો. આવીને તેણે પોતાના શેઠ અપ્રબુદ્ધને પ્રણામ કર્યા અને પોતે છ વર્ષમાં શું શું જોયું તે સંબંધી હકીકત વિસ્તારપૂર્વક કહેવા માંડી. વિતર્કનો રિપે. દેવ! અહીંથી જઈને હું અંતરંગ રાજ્યભૂમિમાં દાખલ થશે. તે વખતે નગરે અને ગામમાં મનુષ્યભાવ આવેદન નામને એક ઢેલ વગાડવામાં આવતો હતો તે મારા સાંભળવામાં આવ્યું. તેના તરફથી મેટેથી ડાંડી પીટીને આ પ્રમાણે ઉદઘષણા કરી જાહેર કરવામાં આવ્યું. નિકૃષ્ટ રાજ્ય, શેષશું. ઢઢેરે. પ્રથમના પ્રવાહ (આસક્તિ: ગોઠવણ ) પ્રમાણે હાલ નિકૃષ્ટ રાજા થયો છે તેથી તમે કામ કરે અને ખાઓ પીએ આવા પ્રકારનો ઢંઢેરે સાંભળીને એ રાજ કેવા પ્રકારનો હશે તેના વિચારમાં આખા રાજ્યમંડળમાં ખળભળાટ થઈ ગયે. એ મન -- ૧ અહીંથી વિતકની કહેલી હકીકત શરૂ થાય છે તે પંદરમાં પ્રકરણની આખર સુધી ચાલે છે. આ સર્વ વાર્તા ઉત્તમસૂરિ હરિરાજ પાસે કહે છે-સંસારીજીવ પોતે તે સર્વ વાર્તા સદાગમ સમક્ષ અગૃહીતસંકેતા પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં કહે છે. - ૨ નિકૃષ્ટઃ એ સર્વથી અધમ પુરૂષ છે. સિદ્ધશિંગણિના કહેવા પ્રમાણે તે ધર્મ અર્થ કામ મેક્ષ ચારેથી રહિત છે. એની પ્રવૃત્તિ પર અન્ય મુખ્યકારોના અભિપ્રાય પ્રકરણને છેડે વિચારશું. — - - - - Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] ૧. નિકૃષ્ટ રાય. ૧૫૬૯ ષ્યજન્મ પ્રદેશમાં અનેક રાજા હતા તેઓ પોતપોતાનાં સ્થાનેામાં વિચાર કરવા લાગ્યા કે આ નવા રાજા કેવા હશે ? કેવા નીવડશે ? વળી એ સ્થાનામાં રહેલા વિદ્વાન્ ડાહ્યા માણસા પણ અંદર અંદર એ રાજા કેવા હશે તે સંબંધી ચર્ચા કરવા લાગ્યા. તેમ જ આ રાજા કેવા પ્રકારના હશે તે સંબંધી કુટુંબી લોકો પાતપોતાના ઘરમાં વિસ્તારથી વિચાર કરવા લાગ્યા. હવે પેલા સર્વે ચારે પણ એકઠા મળ્યા અને તે મહામેાહ વિગેરે અંદર અંદર વિચાર કરવા લાગ્યાઃ— મહામેાહની મંત્રી સાથે વિચારણા, મંત્રીકથિત નિકૃષ્ટ સ્વરૂપ હર્ષ સ્થાને ચિંતા દૂર. વિષયાભિલાષ મંત્રીએ મહામાહરાજાને ઉદ્દેશીને કહ્યું “ સાહેબ ! હાલ એ નિકૃષ્ટ રાજા થયા છે તે શું કરશે અને કેવા નીવડશે એ આપણે જાણતા નથી તેથી એ સંબંધમાં આપણે સર્વ ચિંતાતુર થઇ પડેલા છીએ; પરંતુ દેવ ! એ સંબંધમાં આપણા શાક તદ્ન અકારણે છે, આપણે વગર નિમિત્તે સર્વે ગભરાઇ ગયા છીએ, એ બાબતમાં જરા પણ ગભરાટમાં પડવા જેવું નથી. આ પ્રમાણે હું કહું છું તેનું કારણ એ છે કે મહારાજા કમૅપરિણામે એ નિકૃષ્ટને એવા જ પ્રકારના બનાવ્યા છે કે એ આપણને હેરાન કરવાને કે પીડા આપવાને કદિ શક્તિમાન્ થઇ શકે નહિ, ઉલટા એ તેા હમેશા આપણને વશ રહે તેવા નિર્માણ થયેલા છે, આપણા હુકમને ખરાઅર તાબે થાય તેવા થયેલા છે, અને આપણે તે તે શું પણ આપણા નાના લશ્કરીઓને પણ એ તે નાકર જેવા થઇ આપણા હુકમને ઉઠાવે તેવા છે. કર્મપરિણામે એને આવા પ્રકારના અનાવ્યા છે અને એને હાલ રાજ્ય આપ્યું છે તે જાણા કે આપણે જ હાલ તેા ખરેખરા રાજા છીએ. આવી રીતે દેવ! અત્યારે તે આપણું નિષ્કંટક રાજ્ય થયેલું છે તેથી આપણને પૂરેપૂરો આનંદ થવા જોઇએ, તે પછી એને પ્રસંગે આપણે શાકમાં શા માટે પડીએ છીએ ! વિચારમાં કેમ પડી જઇએ છીએ ! ગુંચવાઇ શેના જઇએ છીએ ! ” નિકૃષ્ટની પ્ ૨ વારા તા. મહામાતુ— આર્ય ! ત્યારે કર્મપરિણામે એ નિકૃષ્ટને કેવા પ્રકારના બનાવ્યા છે તે વિસ્તારથી વિગતવાર જલ્દી કહી બતાવે. ' Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ સ્વરૂપ અજ્ઞાન. વિષયાભિલાષ— દેવ ! કર્મપરિણામે એને કેવા બનાવ્યા છે' તે આપ ખરાબર સાંભળે એ તદ્દન કદરૂપો છે, નસીબના લાડકા (કમનસીબ) છે, મહા નિર્દય છે, પરલોકની વાતથી તદ્દન સામે પાટલે બેઠેલા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષને દૂર રાખનારા છે, ગુરૂની નિંદા કરનારા મહાપાપી છે, દેવની ઉપર ખાસ દ્વેષ રાખનારા છે, એનામાં વિશુદ્ધ અધ્યવસાયની ગંધ પણ છે જ નહિ, એ આખી દુનિયાને મોટા ઉદ્વેગ કરાવનાર છે, સાક્ષાત્ ઝેરના અંકુરો છે અને આખા દોષસમૂહનું ઘર છે. તમે જે કોઇ પ્રકારના દોષો કલ્પી શકે એ સર્વ એ નિકૃષ્ટમાં આવીને ઘર કરી રહેલા છે. વળી ગંભીરતા, ઉદારતા, પરાક્રમ, ધીરતા, શક્તિસ્ફુરણા વિગેરે ગુણા નિકૃષ્ટથી નાસીને અત્યંત દૂરને દૂર જ રહે છે, એ અધમથી પણ અધમ છે, પેાતાના આત્માની સર્વ શક્તિઓને શૂન્ય કરીને રહેલા છે—એવા નિર્બળ નાયક હાલ રાજ્યગાદી ઉપર આવેલા છે, તે તે આપણને શું કરનાર છે ? આપ સર્વ એના રાજ્યથી ગભરાટમાં શા માટે પડી ગયા છે? એ તેા બાપડો પોતાને રાજ્ય મળ્યું છે એ વાત પણ જાણુતા નથી, એનામાં સ્વતંત્ર મળ ઘણું મોટું છે એ હકીકતની એને ખબર પણ નથી, એનામાં મેટી દાલત ( સમૃદ્ધિ ) ભરેલી છે એની તેને ખબર પણ નથી અને ખરેખરી રીતે પોતે કોણ છે અને પેાતાનું સ્વરૂપ શું છે તે હકીકત પણ એ બાપડો જાણતા નથી. આપણા ચાર ભાઇ એના રાજ્યને પચાવી પડનાર છીએ અને એના આત્મધનને લુંટનારા છીએ એ વાત પણ એ બિચારો જાણતા નથી અને ઉલટા આપણે જાણે તેના હિતશ્રીએ હોઇએ, જાણે તેના ખાસ સ ગાએ હાઇએ, તેના ખાસ અંધુએ હેાઇએ, તેમ આપણને ગણે છે અને એથી વધીને એ આપણુને પોતાના સ્વામી ગણે છે, ઉપરી ગણે છે, મોટેરા ગણે છે. આ પ્રમાણે હાવાથી દેવ! આપના મનમાં જરા પણ વ્યાકુળતા હોય તેા તે દૂર કરી નાખા, કાઢી નાખા, તજી દો અને આપણા રાજ્યમાં વધામણી ફેલાવા કે આપણા સર્વ માણસા અને લોકો રાજી થાય. ’ ૧૫૭૦ વિષયાભિલાષ મંત્રીશ્વરનાં આવાં વચન સાંભળીને મહામેાહ રાજાને ઘણા આનંદ થયા, સભામાં હાજર થયેલ સર્વ સભ્ય મેાહરાન્ચે જનાને પણ આનંદ થયા અને મહામેાહ રાજાએ ચારે વધામણાં. તરફ એ બાબતની વધામણી ફેલાવવાના વિચાર જણાવ્યો. મંત્રીએ જે વિસ્તારથી હકીકત જણાવી ૧ એટલે એ કર્મના પિરણામે એ કેવા થયેા છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] ૧. નિકૃષ્ટ રાજ્ય. ૧૫૭૧ તે સાંભળીને (મોહરાયના) લોકોને પણ ઘણો આનંદ થયો અને તેઓ મેટેથી વધામણી કરવા લાગ્યા, નાચ કરવા લાગ્યા, ગાયન કરવા લાગ્યા અને ઘણું આનંદરસમાં આવી પિતાનો હર્ષ અનેક પ્રકારે બતાવવા લાગ્યા. વળી મુખેથી બોલવા પણ લાગ્યા કે-“અહો કે ! જે રાજાએ અનંત દોલતથી ભરપૂર રાજ્ય પ્રાપ્ત કર્યું છે તે તો તદૃન આપણું હાથમાં છે, આપણું તાબામાં છે, આપણને વશ રહે છે અને પિતાના બીજા માણસને જાણતા પણ નથી; તે ભાઇઓ ! આ તો ઘણી સારી વાત થઈ ! આ નિકૃષ્ટનું રાજ્ય તે આપણને બહુ સુખ કરનાર થયું, તે હવે બંધુઓ ! તમે અત્યંત આનંદથી ખાઓ, પીઓ, ગાઓ અને નાચે.’ એવી રીતે મહામહરાજનાં નગર, ગામ અને ગામડાંઓ જે સર્વ લગભગ ભિલ લેકેની પલ્લીઓ જેવાં હતાં તેમાં ચારે વ્યક્તિગત તરફ વધામણી પસરી, લેકેએ પિતાની દુકાનમાં આ ને દ. મોટી મોટી શેભાઓ કરી, સુંદર ધજાપતાકાઓ ફર કાવી, ઘાતકર્મ નામના ચોરેને મનમાં થયું કે હવે આપણે બરાબર ધણી થઈ બેસશું અને આપણો કેફ ચાલશે એ વિચારથી તેઓ ઘણું ઉલ્લાસમાં આવી ગયા, આપણે એનું બધું હરણ કરી લઈ જઈને ઘરભેગું કરશું એ વિચારથી ઇંદ્રિયોને ઘણો સંતોષ થયો, કષાયેલુંટારાઓને મનમાં થયું કે આપણને હવે ભારે તડાકે પડશે એ વિચારથી તેઓ ઘણું આનંદમાં આવી ગયા, પિતાને ધાડ પાડવાની તક મળશે એ વિચારથી નોકષાયેલુંટારાઓ ઘણું હરખમાં આવી ગયા, દુઃખમાં ડૂબાડી દેશું એ વિચારથી પરીષહ નામના દ્રષ્ટ લશ્કરીઓને હર્ષ થઈ આવ્ય, પિતાને વિકાસ કરવા અને ડંખ મારવાને પ્રસંગ બરાબર મળશે એ વિચારથી ઉપસર્ગરૂપ ભયંકર સર્પો રાજી રાજી થઈ ગયા, મઘાદિ પ્રમાદો પિતાને મશ્કરી ઠેકડી કરવાની સારી તક મળશે એ વિચારથી લહેરમાં આવી ગયા. મહામહરાજા અને તેને આખો પરિવાર સાધારણ રીતે પણ અભિમાનથી અંધ તો રહે જ છે અને બીજા વખતમાં પણ મદમસ્ત રહે છે તો પછી જ્યારે નિકૃષ્ટનું રાજ્ય થાય ત્યારે તો શું શું ન કરે અને પોતાને અવસર મળેલા સમજી શા માટે ન કરે? ૧ નેકષાય-હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા વર્ણન માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૧૫. પૃ. ૮૭ર થી. આ આખા મહારાજાના પરિવારનું વર્ણન અગાઉ આવી ગયું છે, Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ચારિત્રરાજનો સબધ સાથે મંત્રઃ વિશુદ્ધ રાજ્ય સાથે રાજાનું વૈર; શુદ્ધ રાજ્યમાં ચિંતા અને ખેદ, મહામહના નગરમાં અને તેમાં આવી રીતે સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો અને ચારે તરફ વધામણીઓ ચાલી તેનું સહજ વર્ણન કર્યું. હવે એ નિકૃષ્ટ રાજા થવાનું છે એવી ઘોષણની અસર ચારિત્રરાજના પ્રદેશમાં કેવા પ્રકારની થઈ તે જણાવું છું. ચારિત્રરાજના રાજ્યમાં જ્યારે નિકૃષ્ટ રાજા થવાનું છે એવી ઉદ્યોષણું જાહેર થઈ ત્યારે એ રાજા વળી કે હશે! કે નિવડશે! તે સંબંધી સ્વાભાવિક રીતે વિચારણું ચાલી. પ્રથમ સદુધમંત્રીએ વિચાર કરીને કહ્યું “દેવ! દુરાત્મા નિકષ્ટ એક સરખી રીતે અત્યંત ખરાબ રૂપવાળો છે તે તે આપના જાણવામાં છે. એ દુરાત્મા પોતાના રાજ્યનું નામ પણ જાણતા નથી, અરે એટલું તો શું પણ એ આપણને સર્વને ઓળખતે પણ નથી, જરાએ ગમેતે પણ નથી અને ઉલટે જાણે આપણે તેના દુશમન હેઈએ તેમ આપણી સાથે વર્તે છે, એને મેહરાય જે આપણે મેટો શત્રુ છે તેના તરફ એટલે બધે પક્ષપાત છે કે એ મેહનાં સાધનને જ બને તેટલાં વધાર્યો જાય છે અને પિતાના ખરા રાજ્યની, દેશની કે લેકેની વાર્તા પણ પૂછત નથી, ખબર પણ લેતો નથી અને સમાચાર પણ જાણતા નથી. આપણે તો અત્યારે બેવડી મુશ્કેલીમાં આવી પડયા છીએ. એક તે મહારાજા બને તેટલે આપણી સામે પડીને આપણને હઠાવી હરાવી રહ્યો છે અને વળી આપણે માથે અત્યારે આ રાજા આપણે સ્વામી થયે છે. ખરેખર દેવ પણ દુર્બળને જ ઘાત કરે છે! આ પ્રમાણે હકીક્ત હોવાથી દેવ (કર્મના)ના દેષથી અત્યારે નિષ્ફનું રાજ્ય થયું છે તેમાં આપણે તે નાશને જ વખત છે! આપણો તે ખરેખર પ્રલયકાળ આવ્યું છે એમ મને લાગે છે! મારા મનમાં આ સંબંધમાં જરા પણ સંશય લાગતો નથી.” ચારિત્રધર્મરાજના મહામંત્રીનાં આવાં વચન સાંભળીને તેની પાસે જે નાના રાજાઓ (ચારિત્રરાજના સંબંધીઓ) ઊભા હતા અને તેમને જે આખો પરિવાર હતો તે સર્વ નિસ્તેજ થઈ ગયા, ઝાંખા થઈ ગયા અને તેઓનાં મોંઢાં ઉતરી ગયાં, તેઓને આનંદ તે વખતથી તદન નાશ થઈ ગયે. જેમ ઘરમાં કેઈ અત્યંત વહાલું પ્રેમી હોય અથવા સગાસંબંધીમાં નજીકનું સંબંધી હોય તે મરણ પામે ત્યારે જેમ અત્યંત Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] ૧. નિકૃષ્ટ રાજ્ય. ૧૫૭૩ આકરો શાક થાય અને આખા સંબંધી વર્ગ હતારા બની જાય તથા દીનતાથી વિકળ થઇ જાય, તેમ નિકૃષ્ટ રાજ્યના હેવાલ સદ્બધ પાસેથી સાંભળીને ચારિત્રધર્મરાજાના આખા વર્ગમાં માટી દિલગિરિ ફેલાઇ ગઇ અને ચારે તરફ શોક વ્યાપી રહ્યો. વળી ચારિત્રરાજ્યના તાબામાં સાકિપુર વિગેરે જે અનેક નગરો અને ગામે હતાં ચારીત્રરાજ પ્રદે- તેમાં પણ સર્વત્ર દિલગિરી છવાઇ ગઇ, એ સર્વ શમાં લિગિરી. લોકો તદ્દન આનંદ વગરના થઇ ગયા, હર્ષ ઉત્સવ વગરના અની ગયા, શાકથી ભરપૂર થઇ ગયા અને તદ્દન દુઃખી થઇ ગયા. નિકૃષ્ટની રાજ્યપ્રાપ્તિના સમાચારે ચારિત્રધર્મરાજના આખા પ્રદેશમાં આવી ખરાબ અસર ઉત્પન્ન કરી. * * અંતરંગ રાજ્યપર માહરાયનું સામ્રાજ્ય. આવી રીતે એક લશ્કરમાં ( મેહરાયના ) ઘણા આનંદ ફેલાઇ રહ્યો અને બીજા લશ્કરમાં ( ચારિત્રધર્મના ) ઘણા શોક ફેલાઇ રહ્યો. આ બન્ને સૈન્યમાં એક જ અનાવે આટલા બધા આંતરો ઉત્પન્ન કર્યો એ હકીકત જોઇને મને ( વિતર્કને ) ઘણી નવાઇ થઇ અને જે નિકૃષ્ટ રાજામાં આવા ગુણા છે તે કયા હશે એ જાણવાની ઘણી જિજ્ઞાસા થઇ. એ કુત્તુળ પૂરૂં પાડવા એ નરેશ્વર( નિકૃષ્ટ )ને જોવા માટે મેં મારા મનમાં નિર્ણય કર્યો. પછી એ રાજા કેવા છે તે જાણવા માટે મેં તેના રાજ્યમાં જઇને જોવાના ઠરાવ કર્યો અને નિકૃષ્ટની રાહ જોઇ હું ત્યાં બેઠો. મેં વિચાર કર્યો કે પોતાનું રાજ્ય લેવા માટે નિકૃષ્ટ અહીં આવશે એટલે હું તેને જોઇ લઇશ, પરંતુ નિકૃષ્ટરાજા પેાતાના રાજ્યમાં પ્રવેશ કરવા સારૂ ત્યાં આવ્યા તે વખતે પેલા મહામાહ વિગેરે ચારાએ તેને રાજ્યમાં દાખલ જ થવા ન દીધા. વળી તેઓએ તેા ઉલટું કામ કર્યું: આખા ભૂમિમંડળને જીતી લઇ પેાતાને વશ કર્યું, ચારિત્રરાજ્યના સૈન્યપર ઘેરો ઘાલી તેના ઉપર વિજય મેળવ્યો અને તેના ઘાણ કાઢી નાખ્યો અને એ નિકૃષ્ટને પેાતાને પણ રાજ્યથી બહાર ધકેલી દઈ મહામાહરાજા અને તેના આખા વર્ગ રાજ્યને પચાવી પડ્યા. આવી રીતે અંતરંગ રાજ્યના ખરા માલીકને બહાર કાઢીને તેના સ્થાનપર મહામાહરાજા બેસીને અને બીજાં અગત્યના સ્થાન પર પોતાના સંબંધીઓને સ્થાપીને માલીક થઇ પડ્યો. * ૧ વિતર્ક અંતરંગ પ્રદેશમાં છે. અંતરંગ રાજ્યની વાત ચાલે છે તે લક્ષ્યમાં રાખવું. ૧૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. નિકૃષ્ટ-બહિરંગ ટૂરો, અતિ અધમ દશાએ વર્તન. ચારિત્રરાજ પ્રત્યે અવગણના, અંતરંગ રાજ્યમાં આવી હકીકત જોઇને તે લેાકેાનું બહિરંગ પ્રદેશમાં શું થાય છે તે જોવા સારૂ હું બાહ્ય પ્રદેશમાં આવ્યો અને સર્વે આામત અવલોકવા લાગ્યા. ત્યાં જોઉં છું તેા એ નિકૃષ્ટરાન્ત પોતાના રાજ્યથી ભ્રષ્ટ થયેલ અને અત્યંત દુઃખી સ્થિતિમાં આવી પડેલ એવામાં આવ્યો. મેં એને જોયો તે વખતે તે અનેક પાપનાં કામેામાં ઘણા આસક્ત દેખાતા હતા, તેવાં કામોમાં રસ લેતા દેખાતા હતા, જાતે ઘણા ગરીમ રાંક જેવા દુ:ખી જણાતા હતા, દેખાવપરથી જ અત્યંત ભયંકર ઘાતકી જણાતા હતા, લોકોથી અનેક પ્રકારની નિંદા પામતા જણાત હતા, પોતાના સર્વ પુરૂષાર્થથી ભ્રષ્ટ થઇ પારકા ઉપર આધાર રાખનાર હીનસત્ત્વી નપુંસક જેવા દેખાતા હતા, એના આખા શરીરે ગઢગુમડ તથા છેદન ભેદનના જખમા દેખાતા હતા, આખા શરીરપર મેલ લાગેલ હતા અને જાણે પાપના ઢગલા હોય તેવા દેખાતા હતા, તેમ જ પારકા હુકમને અમલમાં મૂકનાર કોઇ નોકર કે ચાકર અથવા તે એપીએ હાય તેવા પરવશ દીન દુઃખી લાચાર દયા ઉપજાવે તેવા લાગતા હતા. પેાતાના રાજ્યથી ભ્રષ્ટ થયેલા તે નિકૃષ્ટ લોકોમાં પણ તદ્દન હલકાઈને પામતા હતા. એ તેા જાણીતી વાત છે કે જેનું પાતાના ઘરમાં બરાબર માન હેાતું નથી અને જે ઘરમાં પરાભવ પામતા હાય છે તે બહાર પણ તેવી જ રીતે પરાભવ પામે છે; તે કોઇ વાર ઘાસના કે લાકડાના ભારા વેચીને, કાઇ વાર હળ ખેડીને, કોઇ વાર પ્રાણીઓનાં પ્રાણ હરણ કરીને, કોઇ વાર કાગળ લઇ જનાર કાસદ (ખેપીઆ)નું કામ કરીને, અને એવાં એવાં અનેક પ્રકારનાં ન કરવા યોગ્ય હલકાં અને જીવવધનાં કામે કરીને તેમ જ સેંકડો પ્રકારના પરાભવ અને આક્રોશ સહન કરીને તે નિકૃષ્ટ જેમ તેમ કરીને પોતાનું પેટ પૂરતા હતા; લોકોમાં જે ઘણા દુ:ખી હોય, અત્યંત પાપી હાય, મહાક્રૂર કર્મ કરનારા હોય અને ટુંકામાં કહીએ તો લોકોમાં જે ઢેઢ કે હૂમ જેવા હાય તેના જેવું રૂપ તે ધારણ કરતા હતા, પરંતુ ખરેખરી ખૂમિની વાત તેા એ હતી કે આ પ્રમાણે હકીકત બની, પાતે રાજ્યથી ભ્રષ્ટ થઇ ગયો, છતાં એને મહામાહ વિગેરે ચારો ઉપર ઘણા પ્રેમ આવતા હતા અને તેને પેાતાનું હિત કરનારા માનતા હતા, ચારિત્રરાજનું કે તેના આખા લશ્કરમાંથી એકનું નામ પણ તે જાતે ન [ પ્રસ્તાવ ૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] ૧. નિકૃષ્ટ રાજ્ય. ૧૫૭૫ . તેની આવી સ્થિતિ જોઈને “બચ્ચા! તને રાજ્ય પાળતાં આ વડ્યું નહિ” એમ કહી કમેપરિણામ રાજા તેના ઉપર ગુસ્સે થયા. તેથી ભવચક્રમાં પાપીપંજર નામનું એક અતિ ભયંકર સ્થાનક હતું ત્યાં તે બિચારા નિકૃષ્ટને લઈ જવામાં આવ્યું, ત્યાં અનંત પ્રકારની પીડાઓ તેને અનેક વાર કરવામાં આવી અને એવી રીતે નિકૃષ્ટ ઘણે હેરાન થયે એમ ત્યાર પછી મારા સાંભળવામાં આવ્યું. નિકૃષ્ટના રાજ્યપર વિચારણા | વિતકે પિતાના સ્વામી અપ્રબુદ્ધને આ નિકૃષ્ટના રાજ્ય સંબંધી પિતાનો અભિપ્રાય જણાવતાં કહે છે–અહાહા! એક તો એ બાપડ નિકૃષ્ટ પિતાના રાજ્યમાં પ્રવેશ પણ પામી શકે નહિ, અંદર દાખલ જ થઈ શકે નહીં, પેલા ચેરેએ તેનું આખું રાજ્ય હરણ કરી લીધું અને વળી વધારામાં તેનું મહા ઉત્તમ આખું લશ્કર હતું તે ઘેરાઈ ગયું. એ સર્વને પરિણામે એ બાપડ અહીં પણ ઘણું દુઃખમાં રહ્યો, હેરાન થઈ ગયે, રાજ્યથી ભ્રષ્ટ થયું અને પોતાના રાજ્યની બહારને બહાર રહ્યો. બીજું એ નિકૃષ્ટ ત્યાં (નારકીમાં) જઈને પાછો મહા પીડા ખમે છે, ત્રાસ પામે છે અને દુઃખી થાય છે. આ સર્વ પીડા એ દુરાત્મા નિકૃષ્ટને અજ્ઞાનને લીધે થઈ છે, એ પાપી અને ધમાધમ જીવ પિતાના રાજ્યને જાણી, પીછાની કે સમજી શકે નહિ; જે એને ખબર હોત કે પોતાનું રાજ્ય રનોથી ભરપૂર અને અતિ સુંદર છે, જે એના સમજવામાં ચારિત્રધર્મરાજાનું સૈન્ય બરાબર આવ્યું હોત, જે એ પિતાના ખરા મિત્રોને મિત્ર તરીકે આદરી શક્ય હેત અને મહામહરાજા અને તેનું આખું સૈન્ય પોતાનું દુશ્મન છે અને શત્રુનું કામ સારે છે એમ તેના જાણવામાં ચોક્કસ આવ્યું હોત તે તેને આટલી પીડા થાત નહિ, તે આટલાં દુઃખ ખમત નહિ અને અવ્યવસ્થિત રીતે જ્યાં ત્યાં ભટકત નહિ; કારણ કે જે તે સત્ય વાત બરાબર સમજ્યો હોત તો પોતાની શક્તિનો અને નીતિને બરાબર ઉપયોગ કરીને પેલા ચોરલોકેના લશ્કરને હઠાવી દેત અને પિતાના રાજ્ય ઉપર નિર્કોટક રાજ્ય કરત. પણ બન્યું તે બની ગયું. મારે તે આપના હુકમ પ્રમાણે વર્તવાનું હતું; તેથી હવે અધમ કેવી રીતે ૧ પાપીપંજર એટલે નારકી (ચોથી ગતિ). તેના વર્ણન માટે જુઓ પ્ર. ૪ પ્ર. ૨૭ (પૃ. ૯૧) ૨ અહીં છે. રે. એ. સેસાયટિવાળા મુળ પુસ્તકનું પૃ૯૨૬ શરૂ થાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ રાજ્ય કરે છે તેની તપાસ કરવા હું ગયે અને ત્યાં મને જે અનુભવ થયે તે વિગતથી આપને જણાવું છું તે આપ સાંભળવા કૃપા કરે.' ૧ આ અધમાધમ પુરુષનું લક્ષણ બતાવતાં પૂજ્યપાદ શ્રીઉમાસ્વાતિ તત્વાર્થ ભાષ્યમાં કહે છે કે હિતમિર ગ્રામત્ર નીયમતનો નરઃ સમભરે. અધમાધમ પ્રાણી આ ભવ અને પરભવમાં અહિત થાય તેવાં કાર્ય કરે છે. ક્ષેમકર ગણિએ પપુરૂષ ચરિત્ર લખ્યું છે તેમાં અધમાધમ પુરૂષનાં લક્ષણ બતાવતાં કહે છે કેતેઓ ધર્મની સંજ્ઞાથી તદન દર હોય છે, પરલોક સંબંધી વિચાર વગરના હોય છે, સારી પરિણતિથી રહિત હોય છે, પાંચ ઇન્દ્રિયના સુખને સ્વાદ નહિ જાણનારા હોય છે, કૃર કર્મ કરનારા હોય છે, પાપ કરવામાં આદર કરનારા હોય છે, અધર્મના કામમાં હૌસ દેખાડનારા હોય છે, તેઓના હાથપગ તૂટી ગયેલા અને બાળ ઉખડી ગયેલા હોય છે, તેઓ વસ્રરહિત, આશ્રમરહિત, આધાર વગરના, ગરમી ઠંડી અને પવનથી હેરાન થતા અને ઝાડની છાલના અથવા ચામડાના વસ્ત્ર પહેરનાર, પર્વતની ગુફામાં રહેનાર, સંસારસુખના અનુભવ વગરના, સકળ લેકવ્યવહારથી રહિત અને પૃથ્વીને ભાર કરનારા હોય છે અને મનુષ્યપણું મળ્યા છતાં એકંદર જનાવર જેવા દેખાય છે. સાધારણ રીતે તેઓની જાતિના નામે બતાવતાં કહે છે કે ભિલું લોકે, શિકારી લોકો, ભરવાડ, રબારી, ચાંડાળની જેવાં નીચ કામ કરનારાં તેઓ હોય છે. તેઓ ગમે તેમ કરીને મહા કષ્ટ ધન મેળવે છે અને પછી દારૂ પીએ છે, માંસ ખાય છે, ન કરવા યોગ્ય કાર્યો કરે છે. આવા પ્રાણીઓ સર્વ પ્રાણીઓથી નીચેની ગણનામાં આવે છે, સર્વ પ્રાણુઓ તરફથી નિંદાને પાત્ર થાય છે, સર્વ પ્રાણીઓને ઉદ્વેગ કરાવનારા થાય છે, સર્વ પ્રકારના પુરૂષાર્થથી રહિત હોય છે, સર્વ વખત અત્યંત નિંદનીય અવસ્થા ભોગવી આખરે પરલોકમાં નરકાદિની પીડા ભોગવે છે. આ અધમાધમ પુરૂષના સંબંધમાં સુપ્રસિદ્ધ મધુબિંદનું દૃષ્ટાન્ત તેઓ આપે છે. સિદ્ધાર્ષિગણિ અંતરંગ રાજ્યમાં તેઓની શી અવસ્થા હોય છે તે વિસ્તારથી બતાવે છે, ત્યારે ક્ષેમકરગણિ તેઓની બાહ્ય રાજ્યમાં કેવી દશા હોય છે તે બતાવે છે. આટલા ઉપરથી આ સર્વથી અધમ મહા નીચે પ્રાણીઓનાં લક્ષણ સમજવામાં આવશે. પપુરૂષચરિત્ર સંસ્કૃત અને ગુજરાતી છપાયેલ છે તે વાંચવા અત્ર સૂચના છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. (૨) અધમરાજ્યોગિની દૃષ્ટિદેવી. Guid stu ti:10 For Mid {» Hથમ વર્ષમાં નિકૃષ્ટ કેવી રીતે રાજ્ય કર્યું તેને વિસ્તારથી કહેવાલ વિતર્ક કહી સંભળાવ્યું. ત્યાર પછી બીજા વર્ષમાં Eી થયું તે હકીકત જણાવતાં વિતર્ક આગળ ચલાવ્યું– Cre| ઉત્તમસૂરિ આ આખી વાર્તા હરિરાજા સમક્ષ કહી બતાવે છે–સંસારીજીવ પોતાનું આખું ચરિત્ર સદાગમ સમક્ષ કહે છે અને અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા તથા ભવ્યપુરૂષ સાંભળે છે – વિતર્ક અપ્રબુદ્ધશિષ્યને કહે છે કે–બીજા વર્ષની શરૂઆતમાં પણ ઢોલ પીટાવીને ઉદ્યોષણ કરવામાં આવી કે-“આ વર્ષે અધમ રાજા થયે છે માટે લેકેએ ખાવું પીવું અને મજા કરવી.” ગયા પ્રકરણમાં જે સર્વ હકીકત નિકૃષ્ટના રાજ્યના સંબંધમાં બની હતી તે આ વખતે પણ સર્વ બની, બન્ને સૈન્યમાં પણ એવી જ સ્થિતિ થઈ, અંદર અંદર મંત્ર વિચારણા થઈ અને મેહરાયના અને ચારિત્રરાજના સૈન્યમાં અરસ્પરસ રાજ્ય કેવું થશે તે સંબંધી વિચારસંમેલન થયા. હવે વિષયાભિલાષ મંત્રીએ આ અધમરાજાના ગુણ મેહરાજાની સભામાં વિસ્તારથી વર્ણવ્યા તે અત્ર કહી બતાવું છું. વિષયાભિલાષનું કથન, અધમ રાજ્યનું સ્વરૂપ. બહિષ્કતિ ઉપાય ચિતવન, વિષયાભિલાષ મંત્રી મહરાજાની રાજસભામાં કહેવા લાગ્યો“જુઓ, એના પિતા કર્મપરિણામ મહારાજે આ અધમ રાજાને કે બનાવ્યું છે તેનું સ્વરૂપ વિસ્તારથી કહી બતાવું છું. આ અધમ આ લેક (આ ભવ)માં સંપૂર્ણ આસક્ત છે, અહીં સર્વ પ્રકારના આનંદ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ ભેગવી લેવાની ઈચ્છાવાળે છે, 'આ ભવમાં સર્વ પ્રકારની પૂર્ણતા માનનારે છે; એ પહેલેકથી તદ્દન વિમુખ છે, પરભવમાં જેવું કાંઈ છે જ નહિ તેમ માનનારે છે અને આ ભવમાં મળે તેટલે આનંદ કરવાના વિચારવાળો છે; ધર્મ અને મોક્ષરૂપ પુરૂષાર્થ તરફ તેને ઘણે દ્વેષ છે તેની વાત પણ તેને ગમતી નથી, એ અર્થ (ધન એકઠું કરવું) અને કામ (ઇંદ્રિયના વિષે ભોગવવા) રૂપ પુરૂષાર્થે ઉપર તલ્લીન છે, એ શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શને ઘણે રસીઓ છે, અત્યંત લુપી છે, મહા આસક્ત છે, તેમજ તપ દયા દાન શીળ (શુભ વર્તન) અને બ્રહ્મચર્ય વિગેરે ગુણેનું દૂષણ બોલનાર દ્વેષી છે. આ પ્રમાણે એ રાજામાં ગુણ (?) હોવાથી તે આપણને ઘણો વહાલું લાગે તેવું છે અને એનું આપણું ઉપર હેત પણ ઘણું છે; વળી એ આપણું સર્વ હુકમને બરાબર ઉઠાવનાર છે અને વધારામાં વળી એ આપણા મહા દુશ્મન ચારિત્રધર્મ રાજાના લશ્કરને મેટી દ્વેષી લે છે, મહા ખારીલે છે, અને તેને પક્કો દુશ્મન છે. વળી તે અધમને હજુ સુધી પિતાના રાજ્યની કાંઈ ખબર જ નથી, પિતાનું બળ કેવું અને કેટલું છે તે પણ તે જાણતો નથી, પોતાનું ખરું સ્વરૂપ શું છે તેની તેને ખબર પણ નથી અને આપણે ખરેખરા ચારને આકાર ધારણ કરનારા છીએ તે પણ એ જાણતો નથી. આ પ્રમાણે હેવાથી અધમનું મંત્ર વિચારણા. રાજ્ય છે તે વાસ્તવીક રીતે આપણું પિતાનું જ રાજ્ય પ્રવેશ ન આપવો. છે એમ મને તે લાગે છે અને હે પ્રભુ! એ બાબ તમાં મને તે જરા પણ શંકા જેવું લાગતું નથી. છતાં મને એક બાબત આપણે સર્વેએ ખાસ કરવા જેવી હોય તેમ લાગે છે અને તે એ છે કે કઈ પણ પ્રકારે એ રાજ્યની અંદર દાખલ ન થાય તેવો આપણે પક્કો બંદેબસ્ત કરો, કારણ કે જે એ એક વાર પિતાના રાજ્યમાં દાખલ થઇ સર્વ બાબત જોઈ જશે તો પછી તે આ પણ ચેષ્ટાઓનું પણ બારિકીથી અવલોકન કરશે અને આપણને જોઈ લઈને બરાબર ઓળખી જશે. એ દુરાત્મા અધમમાં કાંઈક જરા જરા. વીર્ય (શક્તિ) છે, માટે એને તે ગમે તેમ કરીને રાજ્યની બહાર જ રાખવો જોઈએ, એને રાજ્યમાં અંદર દાખલ થવા દેવો સારો નથી. એ રાજ્યમાં દાખલ થઈ આપણને ઓળખી જાય તો કદાચ ભારે પડી જાય. ૧ નિકૃષ્ટ ધર્મ અર્થ કામ મોક્ષથી રહિત હતું, આ અધમ અર્થ અને કામમાં આસક્ત છે. નિકૃષ્ટ પરલોક પરા મુખ હતો, અધમ પણ તે જ છે; પણું એ આ લોકમાં વધારે આસક્ત છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] ૨. અધમરાજ્ય-ગિની દૃષ્ટિદેવી. ૧૫૭૮ વિષયાભિલાષ મંત્રીએ આવી રીતે વિસ્તારથી અધમનું સ્વરૂપ અને તેને અંગે કામ લેવાની રાજનીતિ જણાવી. છેવટે તેને રાજ્યમાં પ્રવેશ ન કરવા દેવાની વાત જણાવી એટલે તુરત જ મહારાજા મેહરાયે તેને પૂછયું “આર્ય! એ દુરાત્મા અધમ પિોતાના રાજ્યમાં પ્રવેશ જ ન કરી શકે તેટલા માટે એને બહાર રાખવાને જે ઉપાય હોય તે તમે વિગતવાર જણ જેથી એના ઉપર સર્વ સૈન્યનું ધ્યાન રહે.” મહામંત્રી વિષયાભિલાષ બોલ્યા “દેવ! મેં આપને હમણા જ જણાવ્યું કે એ અધમ અર્થ અને કામમાં ઘણો આસક્ત છે, માટે આપણે સર્વેએ મળીને એને અર્થ અને કામમાં ઘણું મશગુલ રાખો અને તેમ કરીને તે બાહ્ય પ્રદેશમાં જ રહે અને પિતાના અંતરંગ રાજ્યમાં આવે જ નહિ, દાખલ થવાને વિચાર જ કરે નહિ એમ કરવું. એ બાહ્ય પ્રદેશમાં આસકા રહેશે તે પોતાના રાજ્યની બહાર જ રહેશે.” તે સાંભળી મહારાજા મહરાયે હુકમ આપે કે મંત્રીની જના બરાબર છે. મંત્રી કહે છે તે પ્રમાણે અધમ અર્થ કામમાં આસક્ત રહી બાહ્ય પ્રદેશમાં જ રહ્યા કરે એવી આખા સૈન્ય ભેજના કરવી.” મેહરાય આ હુકમ સાંભળીને આખું લશ્કર પિતાના કાર્યમાં સજ્જ થઈ ગયું. દષ્ટિએ હાથમાં લીધેલ કાર્ય. તેનું બળ અને તેની હાંસ, દૃષ્ટિનું કાર્ય કરવા માટે પ્રસ્થાન, હવે એ વિષયાભિલાષ મંત્રીની એક દષ્ટિ નામની દીકરી છે, તે ઘણી હશિયાર અને પરમ ગિની છે, જાતે સ્વરૂપવાન, વિશાળ આંખો વાળી અને દેખાવે ભવ્ય સુંદર હોઈ ઘણી આકર્ષક છે. તે છોકરી પોતાના પિતાજીને તથા મહારાજાને કહેવા લાગી “દેવ! તમે તે અગાઉ દેવ દાનવ અને મનુષ્યોને જીતી લીધેલા છે તે અધમરાજા તે તમારી પાસે કઈ ગણતરીમાં છે કે તેને એકલાને જીતવા માટે તમે બધા તૈયાર થઈ ગયા છે. અરે મહારાજ ! મને એકલીને જે આપ રજા આપો તો બહુ થોડા વખતમાં હું એને વશ કરી લાવું અને તમારા તાબામાં રહે ૧ અહીં દષ્ટિદેવીને ખાસ સ્થાન આપવાનું કારણ છે. આ પ્રસ્તાવમાં ચોથી ચક્ષુરિંદ્રિયનું વર્ણન આપવાનું છે તે કાર્ય આથી સિદ્ધ થાય છે અને અધમ જેવાને મોહરાયના સૈન્યનું એક માણસ કે છોકરી પણ બાહ્ય પ્રદેશમાં રાખી શકે એ બતાવવાનો બીજો ઉદેશ જણાય છે. દષ્ટિદેવીની આવી કલ્પના કરવામાં ગ્રંથકર્તાએ ઘણું ચાતુર્ય બતાવ્યું છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ એવા બનાવી દઉં, એમાં તે શી મોટી વાત છે કે આપ સર્વ આટલા બધા વિચારમાં પડી ગયા છે? હું એકલી આપની નાની દાસી એ કામ સપાટામાં કરી લાવીશ. હું આપને ખાતરીથી કહું છું કે એને થોડા વખતમાં હું એના રાજ્યથી ભ્રષ્ટ કરીશ, અને અંતરંગ રાજ્યથી તદ્દન બહાર અને દૂર જ રાખી દઇશ, એને આપના હુકમને અમલમાં મૂકનાર આપના ચાકર જેવા બનાવી દઇશ અને એ પાતાના લરકરથી તદ્દન અજાણ્યો જ રહે અથવા પોતાના સૈન્ય તરફ ઉલટા ગુસ્સે રહે એવા કરી મૂકીશ–એ બાબતમાં દેવ ! આપ જરા પણ શંકા કરશો નહિ. આપ એ સર્વ કામ મને સોંપી દે. વળી સાહેબ! આપ સારી રીતે જાણા છે કે જ્યાં હું જાઉં છું ત્યાં મારા `ભાઇ મ્હેના સ્પર્શન વિગેરે જે આપના પેાતાના જ મનુષ્યો છે તે પણ મારી સાથે આવે છે, હું જ્યાં જાઉં છું ત્યાં તે સાથે હોય જ છે; અને એ પુરૂષને ( રાજાને ) હું વશ કરીશ તેમાં ભાવથી તે આપ સર્વ પણ મારી પાસે હાજર જ હશેા એમ આપે ધારવાનું છે; વળી આ સંબંધમાં હું તમને એક દાખલેો પણ આપું: તમને યાદ હશે કે ગયે વર્ષે જ નિકૃષ્ટ રાજા થયા હતા તે ધન અને કામ વગરના હતા છતાં તેને તમારી સાથે રહીને આપણે પાપિપંજર( નરક )માં મોકલી દીધા હતા; તે દેવ! આ સંબંધમાં ચોક્કસ કામ લેવા મને હુકમ આપે! અને એ સંબંધમાં આપ હવે વધારે ઢીલ ન કરે. આપના હુકમ થાય તે હું એ’ અધમરાજાને વશ કરી નાખું અને એના રાજ્યમાં એને દાખલ થતા જ અટકાવું. આપે સવએ એ સંબંધમાં ચિંતા કરવાની કે પ્રયત્ન કરવાની બીલકુલ જરૂર નથી. આપના ટેકાથી હું એકલી એ કામ કરી આવીશ.” યોગિની દૃષ્ટિદેવી આ પ્રમાણે બેાલી રહી એટલે મહામેાહ રા જાએ વિચાર કર્યો કે જે કામ એ ધાગિની માથે લેવા તૈયાર થઇ છે તે કામ કરવાને તે સંપૂર્ણ યોગ્ય છે, કરી શકે તેવી છે અને મારી વિશ્વાસુ છે. આ પ્રમાણે વિચારીને દૃષ્ટિદેવીને અધમ રાજાને ઠેકાણે લઇ આવવાનું કામ સોંપવામાં આવ્યું એટલે તુરત જ તે ત્યાંથી ઉપડી અને એ અધમરાજા બાહ્ય પ્રદેશમાં હતા ત્યાં ગઈ. * ** * ચારિત્રરાજ મંડળમાં શાક, હવે ચારિત્રરાજના મંડળમાં સમાચાર આવ્યા કે અધમ રાજા થયા છે એટલે ત્યાં તે માટે! તરખાટ થઇ ગયા, એ આખા મંડળને તા ૧ સ્પર્શન, રસના, ક્રાણુ અને શ્રોત્ર, એ સર્વે પણ વિષયાભિલાષના જ છે રાએ અથવા માણસે છે. જીઆ ઞ. ૪. રૃ. ૭૯૬ તથા અ. ૪, ૪. ૧૭. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] ૨. અધમરાજ્ય-ગિની દષ્ટિદેવી. ૧૫૮૧ મે ત્રાસ થઈ ગયો અને સર્વને મેટ ખળભળાટ થઈ આવ્યું. આગલા પ્રકરણમાં જણાવ્યું હતું તે પ્રમાણે નિકૃષ્ટનું રાજ્ય થતાં મંત્રવિચારણું થયા પછી આખા પ્રદેશમાં જેમ શોક વ્યાપી રહ્યો હતો તે પ્રમાણે આ વખતે પણ થયું, અધમ રાજ્યની હકીકત સાંભળીને આખા સાધુમંડળમાં દિલગિરી ફેલાઈ ગઈ અને સર્વનાં મન અત્યંત વ્યાકળ થઇ ગયાં. ગિની દૃષ્ટિ દેવીને પ્રભાવ, શ્રીનિરીક્ષણમાં આનંદ અવગાહન મહામહાદિનું પ્રબળ વીર્યદર્શન. હવે પેલી ગિની દષ્ટિ દેવી તે વખતે રાજાને હુકમ મેળવીને પ્રથમ તે અંતર્ધાન થઇ ગઈ (અદશ્ય થઈ ગઈ) રૂપ દર્શન. અને પછી વિભ્રમ ઉત્પન્ન કરી ગુપ્ત રીતે અધમ રાજાની આંખમાં જઈને રહી. એ યોગિનીના પ્રતાપથી પેલો અધમ રાજા (સ્ત્રી આદિકનાં) રૂપ જોવામાં ઘણે આસક્ત થયો અને આ દુનિયામાં સારાં સારાં રૂપો જેવા ઉપરાંત જાણે સુખનું બીજું કઈ કારણ જ નથી એમ માનવા લાગે. સર્વ સુખની કલ્પના તેને સુંદર રૂપે જોવામાં જ થઈ, કેઈ સ્ત્રીને કટાક્ષ કરતી જોવી, કઈ સ્ત્રી આડી આંખે નિશાનીઓ કરે તે જોવું, કોઈ સ્ત્રીના વિભ્રમ જોતાં તેના અંગોપાંગની ચેષ્ટા જેવી, કેઈ સ્ત્રીના હાવભાવ જોવા, કેઈ સ્ત્રીની લાવણ્યરસિકતા જેવી, કેઈ સ્ત્રીનું હસવું જોવું, કેઈ સ્ત્રીને આનંદ જવો, કઈ સ્ત્રીની રમત ગમત જેવી અને એવી એવી સ્ત્રી સંબંધી જે કાંઈ હકીકત બને તે આંખો ફાડીને પ્રેમથી રસથી જોયા કરવી એમાં એ જોગણીના પ્રતાપથી અધમરાજને આનંદ આવવા લાગ્યું. એ મૂર્ખ બુદ્ધિવાળે રાજા સ્ત્રીની આંખોમાં નીલ કમળની કલ્પના કરવા લાગ્ય, સ્ત્રીના મુખમાં ચંદ્રની કલ્પના કરવા લાગ્ય, સ્ત્રીનાં સ્તનમાં સુવર્ણકુંભની કલ્પના કરવા લાગ્યો અને સ્ત્રીનાં પ્રત્યેક અંગમાં સૌંદર્ય જેવા લાગ્યો. એ સ્ત્રીઓના વિલાસ જોવામાં આનંદ માનવા લાગે, સ્ત્રીઓના નાચ જોવામાં સુખ માનવા લાગે, સ્ત્રીઓનાં ચાળા અને ૧ જુઓ પૃ. ૧૫૬૮. જ અહીં ભર્તુહરિને એક શ્લોક વિચારવા જેવો છે. स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशांकेन तुलितम् । [ચાલુ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૬ નખરાં જોવામાં મોજ માણવા લાગ્યા, સ્ત્રીઓના હાવભાવ જોવામાં રસ લેવા લાગ્યા અને રૂપવાળી સુંદરીઓનું નાટક જોઇને રાજી રાજી થવા લાગ્યા. સારાં ચિત્રો જોઇને તેમાં તેને કૌતુક થતું હતું, કોઇ પણ આ કર્ષક ચીજ જોવામાં તેને આનંદ થતા હતા અને ખાસ કરીને સ્ત્રીઓને જોવામાં તેની હીલચાલેા અવલેાકવામાં તે આનંદ માનતા હતા. વળી તેવા પ્રસંગ બનતાં તે વિચારતા હતા કે-અહા! આપણે તે હમણા નવાં નવાં રૂપનું દર્શન થાય છે, ઘણા આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા દેખાવા જોવાના મળે છે, તેથી અહે મારે તે ઘણું સુખ છે! મને તે અહીં સ્વર્ગ મળી ગયું લાગે છે! મારાં પુણ્યને પાર નથી ! આવા વિચારને પરિણામે એ અધમ રાત્રી દિવસ રૂપ જેવાના રસમાં પડી ગયે અને પોતે કાણુ છે? શું કર્યું છે? અને કરે છે? તેના જરા પણ વિચાર કરવા કેમ વર્તે ભૂલી ગયા. આવી રીતે રૂપદર્શનમાં અધમરાજ આસક્ત થઇ તે કામમાં પડ્યો હતેા તે વખતે સ્પર્શન વિગેરે દૃષ્ટિદેવીના રાજ્ય બહાર રહ્યો. અંધુએ પણ પેાતાનું કામ કરવા લાગ્યા અને વળી મહામાહરાજા પાતે અને તેનું આખું લશ્કર પણુ પોતપેાતાનું બળ તેના ઉપર અજમાવવા લાગ્યા અને તે સર્વ પ્રયત્નને પરિણામે અધમરાજમાં જે કાંઇ થેડું ઘણું જ્ઞાન હતું તે પણ લગભગ નાશ પામી ગયું. તેને લઇને એ અધમરાજા પેાતાના આખા રાજ્યથી તદ્દન બહાર થઇ ગયા અને માત્ર ધન અને કામ (પૈસા અને વિષય )માં આસક્ત થયા. આખા વખત સારાં સારાં રૂપ જોવાં, ધન મેળવવું અને ઇંદ્રિયોના વિષયે ભાગવવામાં તેણે સુખ અને ઇતિકર્તવ્યતા માની અને પેાતાનું ખાસ રાજ્ય છે તેની તેને ખબર પણ ન પડી, પેાતાનું ખાસ લકર છે એ વાત એના સમજવામાં પણ ન આવી, પેાતાની પાસે ઘણી મેાટી દેાલત પુંજી અને સંપત્તિ છે એ વાત તેના જાણવામાં પણ ન આવી અને વાત એટલે સુધી વધી પડી કે પાતે રાજા છે એ વાત પણ એના લક્ષ્યમાં ન રહી. એ તો પેલી જો स्रवन्मुत्रक्लिन्नं करि वरकरस्पर्धी जघनं मुहुर्निन्द्यं रुपं कविजनविशेषैर्गुरुकृतम् ॥ સીએનાં જે સ્તને વાસ્તવિક રીતે માંસની ગ્રંથીઓ છે તેને સાનાના કળશની ઉપમા આપવામાં આવે છે, શ્ર્લેમા (બળખા વિગેરે)ના ઘર જેવા મુખને ચંદ્રની સાથે સરખાવવામાં આવે છે, પડતા મુત્રથી ખરાબ થતી ધાને હાથીની સુંઢ સાથે સરખાવવામાં આવે છે. અહે। સ્રીનું રૂપ વારંવાર નિંદવા યાગ્ય છે, છતાં માત્ર કવિઓએ એને ખાલી મહત્તા આપી દીધી છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] ૨. અધમરાજ્યગિની દષ્ટિદેવી. ૧૫૮૩ ગણી દ્રષ્ટિદેવીને પિતાની ખરી વહાલી સગી માનવા લાગે, તેને જ પિતાની સમજવા લાગ્યો અને મહામહરાયના આખા સૈન્યને પિતાનું માનવા લાગે, તે પિતાનું હિતસ્વી છે, ખરા મિત્ર જેવું છે-એમ સમજવા લાગ્યો અને તેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકવા લાગે. મોહનું અધમપર સામ્રાજ્ય, રાજ્યનાશ-દુષ્ટ ચિંતવન, ચંડાળણુપર આસક્તિ: પાત, ઉપર પ્રમાણે હકીકત બન્યા પછી પેલા ચોરોના ટોળાએ (લશ્કર) ધીમે ધીમે તેનું આખું રાજ્ય પચાવી પાડ્યું અને તે પરતંત્રતામાં અધમરાજાને પિતાને તદ્દન વશ કરીને તેના પક્ષના આ ન દો અને તેને અનુસરનારા તાબેદાર રાજાઓ હતા તે સર્વને મારીને હટાવી દીધા. એ અધમરાજ આવી રીતે પિતાના ખરા રાજ્યથી તદ્દન ભ્રષ્ટ થઈ ગયે, પિતાના ભાઈઓ અને ખરા સંબંધીઓ વગરને થઈ ગયો અને પિતાના ખરા દુશ્મનથી ઘેરાઈને હત પરાક્રમ થઈ ગયે, છતાં એવી પરાજયની સ્થિતિમાં અને પારકાને તાબે રહેવાની હાલતમાં પણ આનંદ માનવા લાગે. શબ્દ વિગેરે ઇંદ્રિયના વિષયે જે પોતે જાતે દુઃખરૂપ છે, દુઃખનાં કારણે છે અને દુઃખને ઘણું વધારી મૂકનાર છે તેને પિતાના અજ્ઞાનથી પ્રાણુઓ સુખરૂપ અને સુખનાં કારણે માને છે. એ પ્રમાણે વાસ્તવિક સુખ શું છે અને ક્યાં છે તેને જરા પણ સાચો સ્પષ્ટ ખ્યાલ ન હોવાને લીધે તે ઇન્દ્રિયસુખમાં આનંદ માનવા લાગ્યું અને તેને જ ખરું સુખ માનવા લાગ્યું. બાહ્યપ્રદેશમાં તે એવા પ્રકારનો થઈ રહ્યો કે એને રાજસેવક સાથે અથવા નાટકીઆ (ભવાયા) સાથે અથવા ભાટચારણ સાથે અથવા તે જીગારીની સાથે સરખાવી શકાય. વધારે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે તે જાતે રાજા હોવા છતાં નાટકીઆ કે જુગારીના વેશે સંસારમાં ઓળખાવા લાગે અને તે તે જ છે એમ સર્વત્ર જણાયું.' મહામહરાયના લકરની અસર તળે તે દુનિયામાં વ્યભિચારી તરીકે ઓળખાવા લાગે, અત્યંત પાપી તરીકે ગવાય, સમજુ વિવેકીને મહા દયા ઉપજાવે તેવી સ્થિતિનો જ , ધર્મ ઉપર અત્યંત નાસ્તિક થયો, કુળ લેક કે સ ૧ આ અધમ કોટિના માણસો જુગારી, નાટકીઆ, ભાટચારણ અથવા રાજસેવક (મહા માયાવી- અમલની ધૂનવાળા પણ કરી હોય છે. ચાલુ પ્રકરણને અંતે નોટ આપી છે તે જુઓ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ માજની મર્યાદાને ઉલ્લંઘન કરનાર નીવડ્યો અને ધર્મના માનસિક અનુષ્ઠાનેને દોષ આપનારે થઈ પડ્યો. વાત એટલે અવનતિ. સુધી થઈ આવી કે બીજા કેઈ માણસે કે સંબંધી ધર્મ કરતા હોય તો “આ તે ભારે મોટા ધરમની પૂછડી થઈ ગયા છે!” એવી તેમની મશ્કરી કરવા લાગ્યો, તેમના તરફ હસવા લાગ્યું અને તેઓ બાપડા ભેગથી ઠગાઇ ગયા છે, તદ્દન ભોળી આ છે–એમ તેમના સંબંધમાં ધારવા લા; પિતાની જેમ જે પ્રાણીઓ અર્થ મેળવવામાં અને કામસેવનમાં તત્પર રહેતા હોય તેઓ જ ખરા સમજી વિચક્ષણ ડાહ્યા છે એમ માનવા લાગે; ખરેખરી રીતે પિતાના ઊંડા હૃદયમાં શુદ્ધ સત્ય તરીકે માનવા લાગ્યું કે-જે પ્રાણીને દરરોજ નવાં નવાં રૂપ જેવા સારૂ મળ્યાં કરતાં હોય, પિતાની સ્ત્રી જેને વશ હોય, જેની પાસે ઘણું પૈસા હોય અર્થાત જેની પાસે અઢળક દોલત હોય તેને અહીં જ મેક્ષ છે, તે જ ખરે સુખીએ છે અને બાકીના બધા નકામાં ફાંફાં મારે છે, હેરાન થાય છે, ત્રાસ પામે છે. આવી રીતે તે અધમરાજ બાહ્ય દેશમાં જ રહ્યો. પિતાનું ખરું ધન ખોઈ બેઠે, પિતાની ખરી દોલત લુંટાઈ જાય છે તેના ચેખા ખ્યાલથી વંચિત રહ્યો, છતાં આવી અતિ ખરાબ દશામાં પણ આનંદ માનવા લાગ્ય, સુખ સમજવા લાગ્ય, રાજી થવા લાગે. હવે એક વખત એક ચંડાળની સ્ત્રી ઘણી રૂપાળી હતી તે આ અધમના જોવામાં આવી એટલે દષ્ટિના દેષથી તેને વિવેક ભ્રષ્ટા એ ચંડાળણી ઉપર રાગ છે, તેના તરફ આકર્ષણ અધઃ પા ત. થયું, તેના ઉપર વ્યાહ થયો. આવી મનુષ્યથી તજાયેલી-અધમ વર્તન અને ધંધાવાળી સ્ત્રીને જોતાં તેનામાં આસક્તિ થઈ, તે વખતે અધમે ન ગણી પિતાના કુળની આબરૂ, ન કલ્પના કરી લેકના અભિપ્રાયની, ન કર્યો પાપનો વિચાર, અને ન કર્યો ભવિષ્યને વિચાર. વળી લેકમાં એથી પિતાના આ ત્માની કે જાતની કેટલી હલકાઈ કહેવાશે તેને પણ ખ્યાલ ન કર્યો, પિતે કાર્ય કરે છે કે અકાર્ય કરે છે તેને વિવેક કે વિચાર પણ ન ર્યો અને માત્ર એ ચંડાળણુની સુંદર ચામડીમાં આસક્ત થઈ તેના સામું જોઈ જ રહ્યો, ત્યાં ને ત્યાં પોતાની નજરને ચોંટાડી દીધી અને બીજી કઈ બાબત કે વસ્તુ તરફ નજર જ ન કરી. અધમરાજાનું આવું અતિ વિપરિત લેકનિંઘ તુચછ વર્તન જોઈ સર્વ લોકે તેની ઘણું નિંદા કરવા લાગ્યા, તેને ઉઘાડી રીતે તિરસ્કાર કરવા લાગ્યા અને તેને ફીટકાર આપવા લાગ્યા. આવી રીતે અંતરંગ રાજ્યથી Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રક્શણ ૧૨] ૨. અધમરાજ્ય-ગિની દષ્ટિદેવી. ૧૫૮૫ તે ભ્રષ્ટ થયું અને બાહ્ય પ્રદેશમાં જનસમૂહથી પણ નિંદા પામે. આખરે સર્વ લોકેએ એકઠા મળીને એ મહા અકાર્ય કરનારના અતિ અધમ કાર્યપર વિચાર કરી તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. કારણ કે માત્ર ગુણે જ સર્વત્ર પૂજાય છે. ત્યાર પછી બાહ્ય પ્રદેશમાં અતિ ભયંકર દુઃખ સહન કરીને આખરે નિકૃષ્ટ રાજાની પેઠે પાપીપંજર (નરક)માં મહા ખરાબ અવસ્થા પામ્યું. ત્યાં કર્મપરિણામ રાજાએ તેને કહ્યું કે “અલ્યા કરા! તે રાજ્ય બહુ ખરાબ રીતે કર્યું, તને રાજ્ય કરતાં આવડ્યું નહિ!—” આ પ્રમાણે કહીને તેને અને નેક પ્રકારની પીડાઓ કરવામાં આવી. ( વિતર્ક કહે છે કે, અપ્રબુદ્ધજી ! તે વખતે મારા મનમાં વિચાર થયો કે નિકૃષ્ટની પેઠે આ અધમરાજ રાજ્ય મળવા છતાં ૧ અધમનું સ્વરૂપ બતાવતાં તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે કે રુદ મે 1 અજમો અધમ પ્રાણુ આ ભવમાં જ બધું આવી ગયું એમ સમજે છે. એ સંબંધમાં ક્ષેમંકર ગણિ પપુરૂષ ચરિત્રમાં બહુ લંબાણથી ઉલ્લેખ કરે છે. પરલેકને નહિ માનનારા, કેવળ આ લેકને માનનારા, અર્થ અને કામને જ પુરૂષાર્થ માનનારા, ઇદ્રિયસુખની અભિલાષા રાખનારા, સંસારના ભય વગરના, જન્મમરણથી થનારા દુઃખને નહિ જાણનારા, કૃર કર્મના પરિણામને નહિ વિચારનારા પ્રાણીઓ આ કક્ષામાં આવે છે. ઈચ્છા મુજબ ખાવું પીવું, ગમે તેમ બેલવું, નીચ કર્મ કરવાં એ તેઓની જીવનપ્રવૃત્તિ હોય છે. એવા પ્રાણીઓ લોકનિંદાની અવગણના કરનાર અને કલાજ કે મર્યાદા શરમ વગરના હોય છે. નટ, બાણીઆ, જુગટીઆ, ચેર, કથક અને નાસ્તિકોને આ વર્ગમાં સમાવેશ થાય છે. ધર્મની નિંદા કરનાર, ધર્મીઓનું હાસ્ય કરનાર, મોક્ષની નિંદા કરનાર, આત્મા હોઈ શકે નહિ એમ માનનાર, સદાચાર તરફ હસનાર, અધમ લોકો પરલોક માનતા નથી, પૂજન સેવનને ઢોંગ માને છે, બ્રહ્મચર્યાદિ વ્રતપાલનને પોતાની જાતને છેતરવા જેવું માને છે, ધર્મના ઉપદેશ કરનારા ઢોંગીઓ છે અને તેનું કામ ભોળા લોકોને છેતરવાનું છે એમ તેઓ માને છે, દેવગુરૂની પૂજા એ ધનને ખોટો વ્યય કરવા જેવું છે એમ માને છે અને માત્ર ધન અને કામ પોતાની જાતને અંગે અને તેટલા પૂરતા ઉપયોગી ગણે છે. પૈસાથી સર્વ સત્તા માન અને કાર્યો બને છે તેથી તેને બહુ અગત્યના ગણે છે. અહીં તેમણે એક મેહરતિ પ્રધાનનું દૃષ્ટાન્ત આપ્યું છે. એ તદ્દન ખોટી સલાહ આપનાર અને રાજાને કમાર્ગે દેરનાર હતા, અને એને પોતાના ખેટા ઉપદેશને પરિણામે સંસારમાં ઘણું રખડવું પડયું હતું એમ તે કથામાં બતાવ્યું છે. સિદ્ધર્ષિગણિએ દુષ્ટિગિનીની કલ્પના આ પ્રસ્તાવમાં ચક્ષુરિંદ્રિયની હકીકત લાવવા માટે કરી છે, બાકી એમનું દષ્ટિબિન્દુ અંતરંગ બાણ રાજ્યને અંગે છે. અધમ માણસે અહીં વૈભવ ભોગવવા વાળા અને સ્વાત્મસંતોષી અથવા એકાંત સ્વાર્થી હોય છે એ સર્વ ગ્રંથકારોને અભિપ્રાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ આવી અવસ્થા પાપે, પિતાનું રાજ્ય ઓળખી શકો વિતર્ક વિચારણું. નહિ, રાજ્ય ભેગવી શકયો નહિ અને આખરે ભારે હેરાનગતિ પામે તેનું મુખ્ય અથવા તે એક જ કારણ અજ્ઞાન જણાય છે. એ જે પિતાની વસ્તુ, પિતાની જાત અને પોતાના સૈન્યને ઓળખતા હત–ઓળખી શક હેત તે તેની આવી દશા થાત નહિ. પ્રકરણ ૧૩ મું. ૩, ૪, વિમધ્યમ–મધ્યમ રાજ્ય. અ પ્રબુદ્ધ પાસે વિશેષ હકીકત જણાવતાં વિતર્ક કહે છે - Bત / દેવ! ત્રીજા વર્ષમાં વિમધ્યમને રાજ્ય સોંપવામાં V%Bઆવ્યું. અગાઉ ઘોષણુ કરીને સર્વને જણાવવામાં આવ્યું A /% હતું તેમ વિમધ્યમનું રાજ્ય પણ જાહેર કરવામાં આવ્યું ૩. વિમધ્યમરાજ્ય, અગાઉ મહામહની વિચારણું થઈ હતી તે પ્રમાણે આ વખતે પણ થઈ. બન્ને સૈન્યમાં આ નવીન રાજ્ય સંબંધી વિચાર થશે, ચર્ચા થઈ અને નિર્ણય થયા તે સંબંધી કાંઇક વિગત અત્રે વિચારીએ. મહામહ રાજાએ પોતાના વિષયાભિલાષ મંત્રીને પૂછયું “ભદ્ર! આ વળી અંતરંગ રાજ્યને નો રાજા થઈને આવ્યું છે તેના સંબંધી હકીકત શી છે તે તમે વણે. એ નવા રાજા કેવા છે તે વિગતવાર કહી બતાવે.” ૧ ઉત્તમસૂરિ હરિરાજા સમક્ષ આનંદ નગરમાં આ વર્ચ્યુરૂષ ચરિત્ર બેધ આવવા માટે કહે છે-આખી વાર્તા સંસારીજી સદગમ સમક્ષ કહી સંભળાવે છે જે વખતે અઝહીતસંકેતા, પ્રજ્ઞાવિશાળા વિગેરે બેઠેલા છે. ૨ જુએ મૃ. ૧૫૬૪, Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] ૩. ૪. વિમધ્યમ-મધ્યમ રાજ્ય. ૧૫૮૭ વિમધ્યમ માટે મંત્રીને મત. ધર્મ માટે તેની સહજ લાગણી, ઉપાયનો નિર્ણય અને અમલ, વિષયાભિલાષ મંત્રીએ જવાબ આપ્યો “મહારાજ ! આ નવો રાજા થઈને આવ્યો છે તે આપણું તરફ પ્રેમથી જોનાર તો છે અને તેથી આપણને વહાલે તે ખરે; પણ એ ચારિત્રરાજ તરફ પણ જરા જરા જોયા કરે છે. એ ન રાજા આપણને પોતાના ભાઈ જેવા ગણે છે તેની સાથે એ પેલા ચારિત્રરાજાના લકરની પણ અપેક્ષા રાખે છે. વાત એટલી છે કે એને આપણી તરફ પક્ષપાત વધારે છે, એને આપણે માટે લાગણી અને હેત ઘણું છે અને ચારિત્રરાજ તરફ એનો આદર મંદ મંદ છે. એ રાજા આ લોક( આ ભવ)ના સંબંધમાં જેમ ચિત્ત લગાડ્યા કરે છે તેમ કઈ કઈ વખત ૧૨ લેક (પરભવ)ની વાત પણ એ જરા જરા કરે છે, પલક ઉપર એ જરા નજર પણ નાખ્યા કરે છે. એનું મન વિશેષ કરીને તો પૈસા પેદા કરવામાં અને પૈસાના રક્ષણ કરવામાં તથા કામગમાં આસક્ત છે પણ વચ્ચે વચ્ચે એ સહજ ધર્મ કાર્ય પણ કરે છે. એ પ્રકૃતિએ ભદ્રક (સરળ) છે, સર્વ દેવોની અને સર્વ પ્રકારના ગુરૂઓની સ્તુતિ કરનારે છે, દાન દેવાની ઈચ્છાવાળો છે, શીળ પાળવા તત્પર છે અને સાચા શાસ્ત્ર ઉપર કઈ પણ પ્રકારનું દૂષણ લગાડનાર નથી. આ પ્રમાણે હેવાથી રાજન ! આ નવ રાજા આપણને બહુ સારો નથી, કારણ કે એ ચારિત્રધર્મના સૈન્યને પણ જરા જરા જાણે છે અને એના તરફ સહજ ઢળતા છે. દેવ! તેટલા માટે આપણે આ વર્ષે જરા વધારે સાવધાન થઈને રહેવું પડશે. ગમે તેમ કરીને એ નવા રાજાને અંતરંગ રાજ્યમાં બનતા સુધી પ્રવેશ જ ન કરવા દેવો. જે એ સંબંધમાં ગફલતી કરી એને અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરવા દે. વામાં આવશે તે જે એ અંદર દાખલ થયો કે તુરત જ પિતાના સૈન્યને ઓળખી તેને પાળવા મંડી જશે અને પછી જરૂર આપણું લશ્કરને બાધા-પીડા કરશે, હેરાન કરશે. એ બહાર રહીને ( અંતરંગ રાજ્યમાં પ્રવેશ કર્યા વગર ) ઉપર ઉપરથી પોતાના લશ્કરની પરિપાલના સહજ કર્યા કરશે તે તેથી આપણું લશ્કરને ત્રાસ થશે નહિ, પણ એ જે અંદર દાખલ થયે તે આપણી પરિસ્થિતિ આકરી અથવા કડી જરૂર થઈ જશે. અગાઉ આપણે જેવી રીતે યોગિની દૃષ્ટિ સાથે રહીને અધમને બહારને બહાર રાખ્યો હતો તેમ આ નવા રાજાને પણ ગમે તેમ કરીને બહાર જ રાખ. જરા પણ વખત Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ હું ખાયા વગર મહારાજ ! આ સર્વ મામતની ગેાઢવણુ કરવા હુકમ આપી દો. વિમધ્યમ અહીં આવી અંદરના રાજ્યના વિશેષ કમજો મેળવે તે પહેલાં એ સર્વ માખત આપણા હિત ખાતર થઇ જવી જોઇએ. આ પ્રમાણે સાંભળીને મહામેાહ મહારાજે એ જ પ્રમાણે કરવાના તુરત જ હુકમ આપ્યા. વિમધ્યમ રાજ્ય વર્તન અને પરિણામ. માહરાજાના અનુચર ચારોએ માહરાયના હુકમ મળતાં દેવી દૃષ્ટિને આગળ કરીને નવા રાજા( વિમધ્યમ )ને ધકેલીને બહાર કાઢ્યો, એનું આખું રાજ્ય તે ચારોએ પોતાને હાથ કરી લીધું, પણઆ વખતે તેઓએ ચારિત્રરાજના લશ્કરને અહુ પીડા ન કરી અને કાંઇક કાંઈક તેની પણ અપેક્ષા રાખી. આ સર્વ બાબતનું પરિણામ એ થયું કે એ રાજા (વિમધ્યમ) પેાતાના અંતરંગ રાજ્યથી તે તદ્દન મહાર-દૂર જ રહ્યો પણ વચ્ચે વચ્ચે તે જરા માનસન્માન પૂજન કરીને ચારિત્રરાજના લશ્કરને પણ સહેજ પાળવા લાગ્યા. વિધ્યમે ગાઢવણુ એવી રાખી હતી કે રાત્ર અને દિવસના વિભાગે। પાડીને અમુક વખત તે ધર્મકાર્ય કરતા હતા, અમુક વખત પૈસાની લેવડદેવડમાં વખત ગાળતા હતા, અમુક વખત વિષયસેવનમાં સમય નિર્ગમન કરતા હતા. આવી રીતે દરેક કાર્યને યોગ્ય વખતે ધર્મ અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરતા હતા. એને જોઇને ચારિત્રધર્મ વિગેરે રાજાએ પણ જરા જરા સંતેાષ પામેલા અને તૃપ્ત થયેલા હેાવાથી અગાઉની પેઠે શાક કરતા નથી, કકળાટ કરતા નથી, રડતા નથી. નવા રાજાની ગેા ૪ વ ણુ. આ વખતે આ રાજા કેવું રૂપ ધારણ કરતા હતા તે તમારે જોવું હોય તે। સદાચારી બ્રાહ્મણ અથવા સારા પ્રખ્યાત રાજાનું રૂપ જોઇ લેવું. તેઓ જ્યારે પાતાથી અની શકતી રીતે ધર્મ અર્થ અને કામ એમ ત્રણે વર્ગ સાધતા હોય છે ત્યારે જેવા દેખાય છે તેવા એ વિમધ્યમરાજા દેખાતા હતા. દૃષ્ટાન્ત. આવી રીતે વિમધ્યમ પેાતાનું રાજ્ય ચલાવી રહ્યો હતા તે વખતે લોકેામાં એ ભાગ્યશાળી અને પુણ્યશાળી તરીકે પ્રશંસા પામ્યા. લેકેદ કહેવા લાગ્યા કે આ રાજા નસીમદાર છે અને પુણ્ય કરનારો છે. એ વિમધ્યમના કર્મપરિણામ નામના પિતા હતા તે પણ પોતાના એક Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] ૩. ૪. વિમધ્યમ-મધ્યમરાજ્ય. ૧૫૮૮ રાની રાજ્યપાલનપદ્ધતિ અને ચેષ્ટા જોઈને જરા રાજી થશે. અપ્રબુદ્ધજી! મેં તે વખતે એમ સાંભળ્યું હતું કે એ પિતા ત્યાર પછી એને કેઈ વખત સુખ આપે તેવા સંયોગવાળા પશુસંસ્થાન (તિર્યંચગતિ)માં મૂકતો હતે, કઈવાર સુખથી ભરપૂર માનવાવાસ (મનુજ ગતિ)માં મૂકતો હતો, અને કઈ વખત સુખથી ભરપૂર વિબુધાલય નગર (દેવગતિ)માં પણ મૂકતો હતો. ણાવ્યું હશે કે સિદધિ ૧ વિમધ્યમના રાજ્યની જે હકીકત અહીં કહી બતાવી છે તે ઉપરથી જ તો છે સિદ્ધાર્ષિગણિની વ્યાખ્યા પ્રમાણે એ ત્રીજા વિભાગના પ્રાણીઓ મુખ્યત્વે તે આ સંસારમાં (ભવમાં) આસક્ત હોય છે, પણ પરભવની અપેક્ષા રાખે છે, એ ધન અને કામના અથી હોય છે, પરંતુ ધર્મની પણ સન્મુખ રહે છે. દુનિયાના વહેવારૂ પ્રમાણિક માણસો એ આ વિભાગને આદર્શ છે. તરવાર્થ ભાષ્યમાં કહે છે કે વિમધ્યમહૂમયાન 1 વિમધ્યમ પ્રાણુ આ ભવ અને પરભવ એમ બન્ને પ્રકારનાં ફળની અપેક્ષા રાખે છે. ક્ષેમકરગણિ - પુરૂષચરિત્રમાં આ વર્ગને પ્રાણીઓનું વર્ણન કરતાં વિસ્તારથી તેનાં લક્ષણ બતાવે છે. તેઓ કહે છે કે-વિમધ્યમ પુરૂષો ધર્મ, અર્થ અને કામ પુરૂષાર્થને એક બીજા સાથે વિરોધ ન આવે તેવી રીતે એકસરખી રીતે સેવે છે, મોક્ષ પુરૂષાઈને તો ગજનિમીલિકા ( અહંકારથી ચાલતા હાથીની ઉપેક્ષા) માફક તજી દે છે, પણ તેની નિંદા કરતા નથી અને કેને કહે છે કે ધર્મ કરશું તે ભવાંતરમાં પુત્રપરિવાર મળશે, રાજગાદી મળશે–આવી અપેક્ષાથી દાન શીલ તપ તરફ પ્રવૃત્ત થાય છે, કાંઇક પરોપકાર પણ કરે છે અને તીર્થસેવા કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણીઆ, કણબી, રાજા વિગેરે આ લોક અને પરલોકને નાશાત્મક માનનારા અને કુશાસ્ત્રને માનનારા, મોક્ષની અભિલાષાવાળા ન હોવાથી જ્ઞાન દયાન તપમાં કષ્ટ માનનારા મિથ્યાષ્ઠિ પુરૂષ પરમાથે દષ્ટિવાળા ન હોવાથી આ વિમયમના વર્ગમાં આવે છે. વળી ભવિષ્યમાં ચક્રવતીની કે દેવેંદ્રની ઋદ્ધિ મેળવવાની ઇરછાથી તપસ્યા આદિમાં પ્રવૃત્તિ કરનારા સમકિતી જીવન પણ આ વર્ગમાં સમાવેશ થાય છે. આ વર્ગના પુરૂ ધર્મની અપેક્ષા રાખે છે, પરલોક વિરૂદ્ધ જાય તેવું કર્મ કરતા નથી, સ્વર્ગ નરકને માને છે અને પાપથી ડરે છે. તેઓ કહે છે કે ધર્મથી સારા કુળમાં જન્મ થાય છે, સુંદર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લાંબુ આયુષ્ય મળે છે, શરીરમાં બળ આવે છે, નિર્મળ યશ ફેલાય છે, વિદ્યા પ્રાપ્ત થાય છે, પૈસા મળે છે, જંગલમાં મહાભયથી બચાવ થાય છે અને ધર્મથી સ્વર્ગ તેમ જ મોક્ષ મળે છે. આ વર્ગના પ્રાણુઓ ધર્મની અપેક્ષા રાખે છે પણ સાચો માર્ગ બરાબર જાણતા નથી. ધર્મના યથાસ્થિત સ્વરૂપને ન જાણનાર આવા પ્રાણીઓ યથેચ્છ રીતે વિચારે છે તેથી ધર્મનાં ખરાં ફળને પામી શકતા નથી. ત્યાં પછી એક શ્રીપતિ વણિકની કથા આપી છે. એ વાણીએ ધર્મનિમિત્તે મહાયજ્ઞો કર્યો પણ અંતે જે પુત્ર અને પુત્રવધૂને પોતાની મિલકત સોંપી મરણ પાએ તે પુત્રાદિકે જ તેને પિંડદાન આપવાને વખતે બકરા તરીકે થયેલા તેને જ [ચાલુ ૧૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૪) મધ્યમ રાજ્ય, એવી રીતે વિમધ્યમ નામના ત્રીજા પુત્રનું રાજ્ય પૂરૂં થયા પછી ચેાથે વર્ષે મધ્યમ નામના ચોથા પુત્રનું રાજ્ય થયું. અંતરંગ રાજ્યપર તેની નીમણુક જાહેર ઘોષણાથી અગાઉ માફક પ્રસિદ્ધ કરવામાં આવી. અગાઉની પેઠે મહામેાહ અને તેના મંત્રી વચ્ચે આ રાજા સંબંધી વાતચીત અને વિચારણા થઇ, તે પ્રસંગે વિષયાભિલાષમંત્રીએ નીચે પ્રમાણે હકીકત જણાવી. મધ્યમરાજનાં લક્ષણા “ મહારાજ ! આ મધ્યમ નામના નવા રાજા આવ્યા છે તે ભાવપૂર્વક ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થોમાં આખા વખત ચાલુ પ્રયાસ કરનારો છે, વળી એ ચાર પુરૂષાર્થોમાં પણ મેાક્ષને જ ખરા પરમાર્થ સ્વરૂપે જાણે છે, એને પરમ સાધ્ય ગણે છે અને એ મેળવવા માટે અને તેટલા પ્રયત્ન કરવા જોઇએ એમ ખરાબર સમજે છે, વળી તે એમ પણ જાણે છે કે એ મેાક્ષરૂપ સાધ્ય પ્રાપ્ત કરવાનું પરમ સાધન ધર્મ પુરૂષાર્થ છે, એ હકીકતને લક્ષ્યમાં લઇને એ અર્થ અને કામ પુરૂષાર્થોમાં બહુ આસક્ત થતા નથી. વળી એ ધન અને વિષય ( અર્થ અને કામ )ના દાષા સારી રીતે વિચારી શકે તેવા છે તે પણ તેનામાં અત્યંત વિશાળ પરાક્રમની ગેરહાજરી હોવાને લીધે તે બન્નેને અંગે પ્રવૃત્તિ કર્યાં કરે છે અને પેાતાના પુત્ર સ્ત્રી સગાં વિગેરેને જો કે એ ખરેખરા પરમાર્થથી બંધનરૂપ સમજે છે છતાં તે અંધન છેડી શકતા નથી; વસ્તુસ્વરૂપ તે બરાબર સમજે છે, પણ તેનામાં સત્ત્વ પૂરતું ન હેાવાથી બહાર પડી શકતા નથી; ખાકી એની લાગણી મેાક્ષ મેળવવા તરફ છે, એનું ચિંતવન હંમેશા લક્ષ્ય તરફ રહે છે.” [ પ્રસ્તાવ હૈ વધ કર્યો. પછી જન્માંતરમાં પેાતે પાછે તેને વધ કર્યો અને પાછે! પેાતાને વધ થયા. મતલખ ધર્મનું બરાબર સ્વરૂપ ન સમજવાથી ધર્મને બ્હાને તેને મહા ત્રાસ ઉત્પન્ન થયા. દૃષ્ટિરાગવાળા સર્વ જીવાને આ વર્ગમાં સમાવેશ થાય છે. આ સર્વ બાબતેનું પૃથક્કરણ કરતાં જણાય છે કે વિધ્યમ નામના ત્રીજા વિભાગમાં બહુધા સંસારઆસક્ત, અર્થે કામમાં તત્પર, વચ્ચે વચ્ચે ધર્મ કરનાર વહેવારૂ મનુષ્યાને સમાવેશ થાય છે. પાપભીરૂ અને સાધારણ રીતે ઠીક ઠીક રીતે વર્તનાર રોઠીઆઓ, પ્રમાણિક કરો અને લેાકેાત્તર મિથ્યાત્વને અંગે ધર્મ કરનાર જૈન એ સર્વ આ ત્રીજા વિભાગમાં આવે છે. આંતર દૃષ્ટિએ તેને ધર્મ થતા જ નથી, બાહ્ય રીતે સારા દેખાય છે અને તેમનું સાધ્ય બહુ સાદું અને અપેક્ષિત હાય છે, આત્મિક ઉત્થાનને અંગે શૂન્યતા હાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ] ૩. ૪. વિમધ્યમ-મધ્યમરાજ્ય. ૧૫૯૧ વિતર્ક કહે છે કે-વિષયાભિલાષમંત્રીએ મહામહ વિગેરે મહારાજાઓને મધ્યમ સંબંધી હકીકત નિવેદન કરી અને એ સર્વ હકીક્ત મેં ત્યાં લેકમાં વાતચીત ચાલતી હતી તે પરથી સાંભળી લીધી. અપ્રબુદ્ધ શિષ્ય તે વખતે પ્રશ્ન કર્યો “અહો વિતર્ક! તે બહુ સારી વાત સાંભળી ! હવે લોકોમાં તે તે વખતે આ સંબંધમાં બીજું વધારે શું શું સાંભળ્યું તે વિગતવાર મને કહી સંભળાવ. વિતર્ક વાત આગળ ચલાવી. } મેહરાયની ભૂમિ પર અર્ધ આક્રમણ, ચારિત્રરાજના સૈન્યમાં મેટે આનંદ, ગિની દૃષ્ટિદેવીની અકિંચિત્કરતા. "આપને જે સિદ્ધાન્તગુરૂએ સર્વ વાત અગાઉ કરી હતી તે જ સિદ્ધાન્તની સાથે એ મધ્યમરાજાને ઓળખાણ હતી, સારે પરિચય પણ થયેલ હતું અને એ ગુરૂ મધ્યમરાજ સાથે સારે સંબંધ રાખતો હતે. એ સિદ્ધાન્ત ગુરૂએ એક વખત સાધારણુ વાતચીતમાં ઉદેશપૂર્વક એને સમજાવી દીધું હતું; તેથી પિતાના અંતરંગ રાજ્યને એ મધ્યમરાજ કાંઈક ઓળખી ગયો હતો. સિદ્ધાતે તેને તે વખતે જે ઉપદેશ કર્યો તેથી ચારિત્રરાજનું લશ્કર પણ તેના ઓળખવામાં જરા જરા આવી ગયું અને પિતાનું અસલ રૂપ અને ખરેખરી ઋદ્ધિ રામૃદ્ધિ કેટલાં અને કેવાં હતાં તે પણ ઘણું ખરું તેના જાણવામાં આવી ગયું હતું. વળી એ સિદ્ધાન્તગુરૂના કહેવાથી મહામોહ વિગેરેની શત્રુતા કેવી આકરી છે અને ચોર તરીકે તેઓનું જીવન કેવું ભયંકર છે તે પણ તેના (મધ્યમરાજના) જાણવામાં આવી ગયું હતું. આ પ્રમાણે હકીકત હોવાથી મધ્યમ રાજાએ અંદરથી પિતાનું બળ (વીર્ય) વાપરીને થોડી થોડી અંતરંગ રાજની ભૂમિ પિતાને તાબે કરી અને અડધા રસ્તા સુધીનું રાજ્ય પિતાના હાથમાં લઈ લીધું. આ પ્રમાણે હકીકત બનવાથી ચારિત્રરાજ વિગેરે જે મધ્યમરાજના પિતાના સેનાનીઓ હતા તે જરા રાજી થયા અને પેલા ચારે અને ધાડપાડુઓને જરા પીડા થઈ આવી. આ પ્રમાણે બનવાથી મહામહાદિ ચાર મધ્યમરાજનું વીર્ય કેટલું છે તે જોઈ ગયા એટલે તેઓ પણ તેનામાં આસક્ત જ રહ્યા, તેના રાજ્ય ઉપર પોતાની સત્તા અને પિતાનો દેર એકલો ચલાવવાનો વિચાર માંડી વાળે, પરંતુ સર્વે ચોરે તેના નોકર જેવા થઈને તેની પાસે ને પાસે રહ્યા અને પિતાના મનમાં અંદરખાનેથી ૧ સિદ્ધાન્તને આ અપ્રબુદ્ધ શિષ્ય છે તે માટે જુઓ પૃ. ૧૫૫-૫૮, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા [ પ્રસ્તાવ ૬ ધ્રુજતા રહ્યા, બીતા રહ્યા. ચારિત્રધર્મ વિગેરે રાજાઓ પિતાના શેઠનું આટલું પણું વીર્ય જોઈને મનમાં જરા જરા મલકાતા રહ્યા અને પિ તાના મોટા લશ્કર નગર અને સંબંધીઓ સાથે મળીને રાજી થયા, જે યોગિની દષ્ટિદેવીએ અગાઉ રાજાઓને વશ કરી લીધા હતા તે પણ મધ્યમરાજને અત્યંત બાધા પીડા નીપજાવી શકી નહિ. ઉપર પ્રમાણે હકીકત બનવાથી મધ્યમરાજા જેણે પિતાના મંડળને થોડું થોડું જીતી લીધું હતું, તે પિતાનું રાજ્ય ચલાવવામાં સમય પસાર કરતા હતા અને પિતાનું સામ્રાજ્ય વિસ્તારવા માટે ગ્ય અવસરની રાહ જોતો હતો. બહિર્દેશમાં એ મધ્યમરાજના બહુ વખાણ થયા લેકે કહેવા લાગ્યા કે આ રાજા ખરે ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે, એને સાચે માર્ગ પ્રાપ્ત થયું છે, એને ધન્ય છે. સ્વરૂપ દર્શન, જૈનશાસનમાં વર્તતા જે જીવોએ સાચે માર્ગ પ્રાપ્ત કર્યો હેય, જેનાં મન સાચી શ્રદ્ધાથી શુદ્ધ થયેલાં હય, જેઓ જીવા અજીવ વિગેરે તના જાણકાર હોય, જેઓ પોતાની શક્તિ પ્રમાણે બને તેટલાં પાપોથી પાછા હઠેલા હોય (દેશવિરતિયુક્ત), જેઓ પોતાની વિશુદ્ધ પરિણતિથી આખા ભુવનને બની શકે તેટલે આનંદ-આહ્વાદ કરાવનાર હેય-આવા પ્રાણીઓ જે પ્રકારનાં અનુષ્ઠાન કરે તે પ્રકારનાં આચરણે મધ્યમરાજાએ પોતાનું રાજ્ય ભગવતી વખતે કર્યો હતો એમ સમજી લેવું, પરલકને માટે ઉદ્યમ કરનારા આવા જે પ્રાણુઓ હોય અને જેઓ મોક્ષને ખરેખરૂં તત્ત્વ સમજી ગયા હોય તેઓ જે પ્રકારનું વર્તન કરે તેવા પ્રકારનું વર્તન કરનાર આ મધ્યમરાજા હતા. એ મધ્યમરાજના પિતા કર્મપરિણામ હતો તે તેના આવા પ્રકારના વર્તનથી કાંઈક રાજી થયે. એટલે જ્યારે એને રાજ્યકાળ પૂરે ૧ દેશવિરતિની ભાવના હમેશા સર્વસંગત્યાગની હોય છે અને એવી ભાવના હોય તે જ દેશયાગ બરાબર બન્યો રહે છે અને આગળ પ્રગતિ થયા કરે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] ૩. ૪. વિમધ્યમ–મધ્યમરાજ્ય. ૧૫૮૩ થશે ત્યારે અસંખ્ય સુખથી ભરપૂર વિબુધાલયમાં તેને (મધ્યમ) લઈ ગયે.' ૧ ચોથા મધ્યમ વર્ગના જીવોનું પૃથક્કરણ કરતાં તવાર્થભાષ્યમાં પૂજ્યપાદ ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે ઘોહિતાવ, કવનને મધ્યમઃ શિવા ના મધ્યમ પ્રાણી સર્વદા પરલોકમાં પોતાનું હિત થાય તેટલા માટે ધર્મક્રિયામાં પ્રવર્તે છે. અધમાધમ બન્ને બગાડે છે, અધમ આ ભવને જ જુએ છે, વિમધ્યમ બન્ને સુધારવા સ્વત્ર કરે છે ત્યારે મધ્યમ પરલોકના હિતની અપેક્ષા રાખી સર્વ કાર્ય કરે છે, પપુરૂષ ચરિત્રના લેખક ક્ષેમકરગણિ જણાવે છે કે-મધ્યમ પુરો ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થને માનનારા હોય છે, પણ એ ચારમાં મોક્ષને પરમ તત્વ માને છે; છતાં એનામાં સત્ત્વની હીનતા હોય છે અને એ સ્ત્રીપુત્રમાં બંધાયેલા રહે છે, એ પરમાર્થ બરાબર જાણે છે, સંસારની અસારતા સમજે છે, વિષયીઓને થતાં ભયંકર પરિણામો અવલોકે છે, ઇન્દ્રિયોની ઉન્માગમનવૃત્તિ સમજે છે, છતાં વિષની મધુરતાને લીધે, ઇદ્રિ ચપળ હોવાને લીધે, સંસારસ્વભાવ એકદમ ન ઓળંગી શકાય તેવો હોવાને લીધે, (તેને) મોક્ષ નજીક ન હોવાને લીધે અને કર્મનો પ્રભાવ અચિંત્ય હોવાને લીધે તેવા પ્રાણી દીક્ષા ગ્રહણ કરી શકતા નથી, સર્વવિરતિ આદરી શકતા નથી અને સંસારમાં રહી બનતું ધર્મધ્યાન કરે છે. જીવ અજીવ તત્વને જાણનારા સમ્યગ્દષ્ટિ જીવો જિનવચનના રહસ્યને જાણનારા, પોતાની શક્તિ પ્રમાણે ત્યાગ કરી વૃત્ત પચ્ચખાણ કરના શ્રાવકે આ વર્ગમાં આવે છે. ઉપરાંત જે સ્વભાવે ભદ્રક હોય, અંતઃકરણપૂર્વક દયા કરનારા હોય, શક્તિ છતાં શાંતિ, નિરભિમાન, સરળતા, નિર્લોભ આદિ ગુણયુક્ત હોય, દાન આપનારા, શીળ પાળનાર, તપ કરનારા અને અંતરમાં શુદ્ધ ભાવ ભાવવાવાળા હોય તેવા પ્રાણીઓ આ મધ્યમ વર્ગના છે. આ સંબંધમાં જિનચંદ્ર નામના એક વણિકપુત્રનું દષ્ટાન આપ્યું છે એ કુમાર સાહસિક અને પોતાના બળ ઉપર આધાર રાખનાર હોઇ લમી પ્રાપ્ત કરવા પરદેશ વહાણમાં ગયે, ત્યાં ચાર સ્ત્રીઓ પર, સમુદ્રમાં ડૂબે તો પણ દેવકૃપાથી ઋદ્ધિ અને સ્ત્રીઓને મેળવી શકો અને અનેક પ્રકારની દ્ધિ સમૃદ્ધિ ભોગવતા છતાં ભવનભાનુ ગુરૂની કૃપાથી દેશવિરતિ અંગીકાર કરી આનંદથી રહેવા લાગ્યો. સર્વ ગ્રંથકારોના મત પ્રમાણે દેશવિરતિધર શ્રાવકો અને સત્ય તત્વ સમજના-મોક્ષાભિલાષી ૫ણુ કષ્ટસાધ્યની કોટિમાં મૂકવા યોગ્ય પ્રાણીઓને આ ચોથા વિભાગમાં સમાવેશ થાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું. ૫. ઉત્તમરાજ્ય. IIIછે. વિ તર્ક વિશેષ હકીક્ત જણાવતાં અપ્રબુદ્ધ શિષ્યને કહે છે ઉપરના ત્રણ પ્રકરણમાં જણાવ્યું તેવું નિકૃષ્ટ, આ અધમ, વિમધ્યમ અને મધ્યમનું ચરિત્ર જોઈને અને તેઓની રાજ્યકાર્યને અંગે જુદી જુદી પરિસ્થિતિનું અવલોકન કરીને ત્યાર પછી હવે પાંચમે ઉત્તમ રાજા એ સંબંધમાં શું કરશે, કેવી રીતે રાજ્ય પાળશે, તેના રાજ્યમાં કેવા કેવા બન બનશે અને તેનું વર્તન કેવું રહેશે તે જાણવા માટે હું ઘણો ઉત્સુક થયે, મારા મનમાં એ બાબતનું કૌતુક શરૂઆતથી જ બહુ થયું. આ પાંચમા રાજાના રાજ્યમાં વળી કાંઈક નવી ધામધુમો થશે તેથી જરૂર કાંઈ જોવા જેવું મળશે એમ ધારી હું ઘણું કુતૂહળમાં પડી ગયો. ૫, ઉત્તમરાજ્ય, અન્યદા આખા રાજ્યમાં-તમામ ગામમાં અને શહેરમાં અગાઉ માફક ઘોષણા થઈ કે-આ વરસે ઉત્તમ રાજા સર્વ ઉપર રાજ્ય કરશે. આવા પ્રકારની ઘોષણું સાંભળીને સુંદર અને અસુંદર બન્ને અંતરંગ રાજાઓના આખા પરિવારમાં વિચારણું ચાલી કે આ નવો રાજા કેવો નીવડશે. ચારિત્રરાજના સૈન્યમાં અને મહરાજાના સૈન્યમાં વળી એક નવો અનુમાન અને વિચારણને ખડખડાટ ચાલ્યો અને આ નવીન રાજા તેઓ પ્રત્યેકના સંબંધમાં કે નીવડશે તે સંબંધી મંત્ર થવા માંડ્યો. સાધકથિત ઉત્તમ ગુણે, હવે સબંધ મંત્રીએ આખા સૈન્યની શાંતિ જાળવી રાખવા સારૂ ચારિત્રધર્મરાજ સમક્ષ આ ઉત્તમરાજના ગુણેનું વિસ્તારથી વર્ણન કરી બતાવ્યું તે આ પ્રમાણે Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય, ૧૫૫ અહ લે! તમે આ નવા રાજ્યથી જરા પણ ગભરાશે નહિ. આ નવ રાજા તે ઘણે સારે છે, એ આપણું તરફ ઘણું હેત રાખનારે છે અને આપણું આનંદમાં ઘણું વધારે કરે તેવો છે. એના સંબંધમાં એક ઘણી જાણવા જેવી હકીકત એ છે કે એ રાજા પિતાનું આ (નવીન) રાજ્ય અનેક મહામૂલ્યવાળાં રત્નોથી ભરપૂર છે એ હકીકત બહુ સારી રીતે જાણે છે, કઈ કઈ અગાઉના રાજાઓ પિતાનાં રાજ્યને ઓળખતા જ ન હતા એવો આ મૂર્ખ રાજા નથી, એટલું જ નહિ પણ આ પણું આખા લશ્કરના દરેક નાયક સેનાની અને ઉપરીને એ બરાબર નામથી અને ગુણથી પીછાને છે, આપણે દરેકમાં શા શા ગુણે છે અને તે ગુણોને અને પિતાને દરેક સાથે કેટલે સંબંધ છે તે સર્વ તે બરાબર સમજે છે; વળી આપણું લકર કેવું છે, કેટલું છે, આપણું સૈન્યના નાનામાં નાના સેનાનીના ગુણે કયા કયા છે. આપણું સંબંધમાં ક્યાં કયાં ગામે નગરે અને સ્થાને છે, કયા કયા દેશ છે, અતરંગ રાજ્યમાં કયા કયા ચોરે છે અને કોણ સાચી પવિત્ર દાનતના છે-એ સર્વ હકીકત તે બરાબર જાણે છે; વળી આ રાજ્યમાં કયા પ્રકારની પરિસ્થિતિ ઘણી ઉત્તમ પ્રકારની છે. બરાબર વસ્તુસ્થિતિ શી છે તે ઉત્તમરાજા સારી રીતે જાણે છે, રામજે છે અને વિચારે છે. વળી તમને એક વધારે અગત્યની વાત કહું. એ રાજા વસ્તુસ્થિતિ સમજે છે એટલું જ નહિ પણ સમજેલી વાતને બરાબર અમલમાં મૂકવા તે તૈયાર છે, એ આપણું સૈન્યના બળમાં વધારે કરનારે છે, આપણે યશ વધારનારે છે, આપણા તેજમાં વધારો કરાવે તેવો છે, મહામહ વિગેરે આપણે દુશમનને શત્રુ તરીકે ઓળખનારે છે, તેમને દાબી દેનારો છે, તેમને હણનારે છે–આવી રીતે એક રાજાને ગ્ય સર્વે ગુણથી તે અલંકૃત થયેલ હોવાને લીધે એ રાજા આપણે માટે ઘણે સારે છે, માટે તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. અત્યારે એનું રાજ્ય થયું છે તે પરમાર્થ નજરે આપણું પોતાનું જ રાજ્ય છે એમ તમે રસમજે. દેવ! આ બાબતમાં જરા પણ શંકા કે સંશય કરવા જેવું નથી.” ચારિત્રરાજ્યના વર્ગમાં આનંદ, મોહરાજ્યના વર્ગમાં તરખાટ, સધ મંત્રીનાં આવાં વચન સાંભળીને ચારિત્રધર્મ વિગેરે રાજાઓનાં મુખકમળ ઘણુ પ્રફુલ્લિત થયાં, સર્વને ઘને આનંદ થયો. પછી તેઓએ સંતોષથી આનંદમાં આવી જઈ ચારે તરફ લેકેને ચમકાર થાય તે હી મહત્સવ કર્યો, વધામણી આપી અને પરસ્પર Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ અભિનંદન આપ્યું, સર્વ રાજાઓ આનંદ રસમાં લીન થઈ ગયા અને ગાવા લાગ્યા કે इदमुत्तमराज्यमहो प्रबलं, दलिताखिलतस्करवृन्दबलम्। अचिरेण भविष्यति तत्सदृशं, प्रमदाय च साधुजनस्य भृशम् ॥ “અહોઆ ઉત્તમરાજના પ્રબળ રાજ્યમાં એરોના આખા ટેળાને દાબી નાંખવામાં આવશે, થોડા વખતમાં તે ઉત્તમ પ્રકારનું “થઈ જશે અને ખાસ કરીને સાધુ પુરૂષોને તે ઘણે આનંદ આપનાર થશે. મહામહના રાજ્યમાં ઉત્તમ રાજાના રાજ્ય સંબંધી સમાચાર ફેલાયા અને મંત્રીએ તેની હકીક્ત સ્પષ્ટ કરી એટલે સર્વે રાજાઓ અને આખું મહારાજાનું લશ્કર તે તદ્દન હતાશ થઈ ગયું. તેઓ મુખેથી બાલવા લાગ્યા કે “અરે ! આ તે ઠાર મુઆ ! !” દેખાવમાં પણ જાણે તેઓ મરી ગયા હોય તેવા અધમુઆસરખા થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે હવે ક્યાં જવું? ક્યાં નાસવું? અરે આ જીવિતને બચાવ કેમ કરે? કેવી રીતે કરવો ? આવા વિચારમાં આકુળવ્યાકુળ થઈને અનેક વિકલ્પ કરવા લાગ્યા, ઘણું મુંઝાવા લાગ્યા, બહુ દુઃખી થવા લાગ્યા. નિષ્કટક રાજ્ય માર્ગ, પિતા કર્મપરિણામ પાસેથી રાજ્ય પ્રાપ્ત કરીને ઉત્તમરાજાએ પ્રથમજ સિધાન્ત ગુરૂમહારાજ પાસે હાજરી આપી અને રાજ્યની ખરેખરી ગુપ્ત હકીકત શી છે અને તેની આંતર સ્થિતિ ક્યા પ્રકારની છે તે સંબંધી વિગતવાર સવાલ પૂછયા તે આ પ્રમાણે – “મહારાજ! આવા પ્રવેશ કરવામાં મુશ્કેલ રાજ્યમાં મારે દાખલ કેવી રીતે થવું? આવા મહા આકરા પ્રચંડ એરેને મારે કેવી રીતે મારી અર્થ સૂચક નાખવા? કઈ નીતિએ રાજ્ય કરવાથી આ પ્રશ્નાવલિ. રાજ્ય મારે બરાબર વશ થાય? મારામાં જે શક્તિ છે તેને મારે કયે સ્થાને ઉપગ કરવો? મહાત્મા ! ૧ સુરશ પાઠાંતર છે, તેમાં પ્રકમભંગ થાય છે અને એક અક્ષર છંદમાં ગુટે છે. આ ત્રાટક છે. ૨ મહારાજ્ય સંબંધી તાવિક ખુલાસો સિદ્ધાન્ત (આગળ ) આપી શકે છે, તેને અત્ર રૂપક આપ્યું છે. સિદ્ધાન્તનો આખે જવાબ હૃદયમાં કેતરી રાખવા જે છે, આખા ગ્રંથના રહસ્ય જેવો છે, Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. ૧૫૮૭ આપ સર્વ પ્રકારના ઉપાયો જાણે છે, આપ સર્વ વિધિ અને પ્રકારો સમજે છો-તે મારું રાજ્ય નિષ્કટક થાય અને મને અન્ય તરફથી ત્રાસ ન થાય એને રસ્તો બતાવો.” ઉત્તમરાજે આ શરૂઆતમાં જ સવાલ કર્યો એટલે તેને ઉત્તર આપતાં સિદ્ધાન્તસૂરિ બોલ્યા “વત્સ! તું રાજ્યને ખરેખર લાયક છે એમાં જરા પણ શંકા નથી; કારણ કે મેક્ષ મેળવવાની તને પ્રબળ ઈચ્છા થઈ છે અને તે ઈચછા પાર પાડવા સારૂ તું ધર્મ સાધવા ઉજમાળ થયેલ છે; વળી તું સંસારથી ઘણે દૂર રહેતો જાય છે અને ધનસંગ્રહ કમાણું રક્ષણ કે વ્યયની બાબતમાં તેમજ ઇન્દ્રિયના વિષયભેગમાં ( અર્થ કામમાં) તે પ્રવૃત્ત થતું નથી અને તે બન્નેથી ઉલટ સામે ચાલે છે. આ સર્વે યોગ્ય પ્રાણીનાં લક્ષણ છે. વળી મોક્ષમાં જવાને માટે જે પ્રાણીઓ યોગ્ય પ્રવૃત્તિ કરતા હોય છે તેઓની જે વિશાળ આબરૂ હોય છે, અને એ રસ્તે ચાલનારને પ્રસંગોપાત્ત જે મહાન સુખ મળી આવે છે તેમાં તે લપટાતા નથી, ફસાતા નથી, દબાઈ જતા નથી, જેથી તે તેમને બંધનભૂત થતાં નથી–એ પ્રમાણે પણ તને થતું જોવામાં આવે છે. વળી આ સંસારને આખો પ્રપંચ તને દીવા જેવો ચેઓ જણાઈ આવેલ છે, તું તેનું રહસ્ય, તેની ધટતા અને તેનું વિષમપણું પણ સમજે છે તેથી પિતાએ જે રાજ્ય તને આપ્યું છે તે રાજ્યને તે બરાબર જાણી લીધું છે. રાજ્યના જ્ઞાનવાળામાં જે લક્ષણો હોય તે તારામાં બરાબર દેખાય છે તેથી એ રાજ્યને માટે તારી ગ્યતા છે એમ મારે નિર્ણય થયું છે. અહે નત્તમ! હવે એ રાજ્યમાં દાખલ થવાના ઉપાયે શા છે કે હું તને વિગતવાર કહું છું તે બરાબર લક્ષ્ય રાખીને સાંભળઃરાજ્યપ્રવેશ ઉપાય. "तत्र भोः प्रविशतान्तरङ्गराज्ये नरपतिना प्रथममेव प्रष्टव्या गुरवः, सम्य"गनुष्ठेयस्तदुपदेशः, विधेयाहिताग्निनेवाग्नेस्तदुपचर्या, कर्तव्यं धर्मशास्त्रपारगमनं, “विमर्शनीयस्तात्पर्येण तद्भावार्थः, जनयितव्यस्तेन चेतसोऽवष्टम्भः, अनुशीलनीया "धर्मशास्ने यथोक्ताः क्रियाः, पर्युपासनीयाः सन्तः, परिवर्जनीयाः सततमसन्तः, " रक्षणीयाः स्वरूपोपमयाः सर्वजन्तवः, भाषितव्यं सत्यं सर्वभूतहितमपरुषमन“तिकाले परीक्ष्य वचनं, न ग्राह्यमणीयोऽपि परधनमदत्तं, विधेयं सर्वासामस्मरण"मसंकल्पनमप्रार्थनमनिरीक्षणमनभिभाषणं च स्त्रीणां, कर्तव्यो बहिरङ्गान्तरङ्गसङ्ग ૧ પુણ્યના ફળ તરીકે ૧૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ 66 સાય, धारणीयः संयमोपकारी महायतिवेशः, यापनीयं नवकोटिविशुद्धेनाहारो" पधिशय्यादिनात्मशरीरं, विहर्तव्यमनियतविहारेण, न दातव्यस्तन्द्रानिद्रालस्यवि'पादादीनामवकाशः, न मूच्छितव्यं मृदुस्पर्शेषु न गर्धितव्यं स्वादुरसेषु, न मोहि'तव्यं सुरभिगन्धेषु, नाध्युपपत्तव्यं कमनीयरूपेषु, नाभिकांक्षितव्यं कलध्वानेषु, 'नोद्वेजितव्यं कर्कशशब्देभ्यः, न जुगुप्सनीयानि बीभत्सरूपाणि, न द्वेष्टव्यममनो 64 : ज्ञरसेषु, न निन्दितव्या दुरभिगन्धाः, न गर्हणीयमकान्तस्पर्शेषु, प्रतिक्षणं क्षा"लनीयो विशुद्धभावनयात्मा, भवितव्यं सदासंतुष्टचित्तेन समाचरणीयं विचित्रं " तपश्चरणं, विधातव्योऽनवरतं पञ्चविधः स्वाध्यायः, प्रणिधेयं परमेश्वरे सततम“न्तःकरणं, वर्तितव्यं समितिगुप्तिपरिपूतेन मार्गेण, परिसोढव्याः क्षुत्पिपासादयः " परीषहाः, तितिक्षितव्या दिव्याद्युपसर्गाः, अभ्यसनीयं धीटतिस्मृतिबलाधानं, 'यतितव्यमसंपन्न योगेषु. દ ૧૫૯૮ 66 .. ૮રરાજાએ અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરતાં પ્રવેશ કરતી વખતે હું પ્રથમ જ ગુરૂમહારાજને સર્વ હકીકત પૂછવી; ગુરૂ મહારાજ જે “ ઉપદેશ આપે-જે માર્ગ બતાવે, તેને ખરાખર જરા પણ ગોટા વાળ્યા દ વગર અનુસરવા, અમલમાં મૂકવા; વેદના મંત્રના પાઠ કરાવીને ઘરે “ અગ્નિહોત્રી અગ્નિને રાખે અને જે પ્રકારે અગ્નિની સારસંભાળ કરે “ તે પ્રમાણે ગુરૂમહારાજની સેવા ખરદાસ ઉડાવવી; ધર્મશાસ્ત્રનાં ગ્રં t ૧ સપન્ન પાઠાંતર. ૨ અહીં અંતરંગ રાજ્યના પ્રવેશ માટે તેર ખાખતા મુખ્યત્વે કરીને બતાવી છે તે નીચે પ્રમાણે છે. (૧) ગુરૂઉપચર્યા. (૨) શાસ્ત્રાભ્યાસ. (૩) ક્રિયાઆચરણુ, (૪) પંચત્રતપાલન. (૫) સાધુતા. (૬) ઇંદ્રિયેાપર અંકુશ. (૭) ભાવના. (૮) સંતાય. (૯) તપસ્યા. (૧૦) સ્વાધ્યાય. (૧૧) અંતરશુદ્ધિ. (૧૨) પરીષહઉપસર્ગસહન. (૧૩) યાગવહન-વૃંધન. આ તેર બાબતાપર ખરાખર પ્રયત્ન કરવાથી અંતરંગ રાજ્યમાં પ્રવેશ થાય છે અથવા અંતરગ રાજ્ય પ્રવેશ માટે એ સર્વ બાબતે બહુ ઉપયેાગી છે. પ્રવેશ કર્યા પછી શું કરવું તે આગળ બતાવે છે. ૩ અગ્નિહોત્રી ગૃહસ્થ ધરે અગ્નિ રાખે તેની બહુ સંભાળ રાખે છે, દરરાજ પંચ યજ્ઞ કરવા પડે છે, અગ્નિ ખરાબર ચાલતા રહે તેની વ્યવસ્થા કરવી પડે છે વિગેરે વિધિ મનુસ્મૃતિમાં બતાવેલ છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ૫, ઉત્તમરાજ્ય. ૧૫૮૯ “થને બહુ સારી રીતે મનનપૂર્વક અભ્યાસ કરવો અને તેના પાર ગામી થવું; એ ધર્મશાસ્ત્રમાં-ગ્રંથોમાં બતાવેલી હકીકતનું રહસ્ય ઊંડા “ ઉતરીને વિચારવું, એ હકીકત બરાબર સમજીને મનમાં તેને માટે ચોક્કસ ખાત્રી કરવી અને તેના પ્રત્યે હૃદય દૃઢ કરવું; ધર્મશાસ્ત્રમાં “જે જે ક્રિયા અનુષ્ઠાને બતાવ્યાં હોય તે તે આકારે તેનું પાલણ કરવું; સંત મહાત્માઓની સેવાચાકરી કરવી; દુર્જન હલકા નીચે મનુષ્યથી હમેશાં દૂર રહેવું અને તેમને પરિચય છેડી દે; ૧ સર્વ પ્રાણીઓ પિતાની જેવા જ છે, પોતાની ઉપમા અપાય તેવા છે તેમ ગણીને જેવી રીતે પિતાનું રક્ષણ કરવામાં આવે છે તેવી રીતે તે “સર્વને બચાવ કરે, તેમનું રક્ષણ કરવું, તેમને પ્રાણુદાન આપવું; ૨ ‘સત્ય વચન બોલવું તે પણ સર્વ પ્રાણીઓને હિત કરે તેવું હોય તે “બેલવું, આકરું ન હોય તેવું બેલિવું, તેને વખત ન વહી ગયેલ હોય ત્યારે (ગ્ય અવસરે) વખત વિચારીને બોલવું અને પરીક્ષા કરીને “બોલવું; ૩ પારકા ધનને એક તલ જેટલે ભાગ પણ ધણીના આપ્યા વગર લે નહિ, ૪ સમગ્ર સ્ત્રીવર્ગ સાથે ભાષણ કરવું નહિ, તેમાનું સ્મરણ કરવું નહિ, તેઓ સંબંધી કલ્પના કરવી નહિ, તેમને પ્રાર્થના કરવી નહિ, તેમની સામું જોવું નહિ, તથા તેમની સાથે વાતો કરવી નહીં; ૫ બાહ્ય અને અંતરંગ સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરવે; આત્મસંયમની બાબતમાં ખાસ ઉપકાર કરનાર સાધુવેશ ધારણ - ૧ અહીંથી પાંચ વરત શરૂ થાય છે તે બતાવવા તેને એક બે એવી સંખ્યા આપેલ છે. ૨ બેલાને અંગે પાંચ વાત કરી. સત્ય બોલવું, હિતકારક બેલવું, સામાન્ય પર બાજાની જેમ પડે તેમ નહિ પણ શાંતિથી સમજાય તેવું બોલવું, વખતસર અને વખતને યોગ્ય બાલવું અને મનમાં વિચાર કરીને પરીક્ષા કરીને બેસવું. આ વાત બહુ વિચારવા યોગ્ય છે. એકલા નગ્ન સત્યને સત્ય કહેવામાં આવતું નથી એ જૈન પરિભાષા સમજવા યોગ્ય છે. ૩ આ સ્ત્રીસંગમાં શિયળની નવે વાડોને યુક્તિ પૂર્વક સમાવેશ કર્યો છે, સ્ત્રીઓએ સર્વ બાબત ઘટતા ફેરફાર સાથે પુરૂષો માટે સમજી લેવાની છે. ૪ આ અંતરગ અને બાહ્ય પરિગ્રહત્યાગની વાત છે. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો કહ્યો છેઃ ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, સેનું, અન્ય ધાતુઓ, દ્વિપદ અને ચતુષ્પદ. મતલબ જે વસ્તુઓ અને પ્રાણીઓ ઉપર માલકી હક સ્થાપિત થાય તે બાહ્ય પરિગ્રહ. અંતરંગ પરિચહ ચૌદ પ્રકારે છે. સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ. આ બન્ને પ્રકારના પરિગ્રહને સંગ સર્વથા છેડવાનો અત્ર ઉપદેશ છે. એ પાંચમ વ્રત છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ “ કરવા; નયકોટિએ વિશુદ્ધ આહાર ઉપધિ શય્યા વિગેરે લઇને એનાવડે “ શરીરના નિર્વાહ કરવા, ગામ, નગર વિગેરેના પ્રતિબંધ રહિત નિઃસ્પૃહ“ પણાથી વિહાર કરવા; ઘનું ઘેન (તંદ્રા), ઉંઘ, આળસ અથવા નાઉમેદી “ કે શોકને જરા પણ અવકાશ આપવા નહિ; ૧ સારા સુકોમળ સ્પર્શ“ ઉપર મૂર્છા કરવી નહિ; ૨ સ્વાદવાળા રસામાં વૃદ્ધિ કરવી નહિ; ૯૩ સુગંધી વાસામાં મેાહી જવું નહિ; ૪ મનપસંદ રૂપોમાં આસક્ત થવું નહિ; પ કાનને પસંદ પડે તેવા અવાજો ઉપર રાચી જવું નહિ; ૫ ઉલટી રીતે જોઇએ તે કાનને પસંદ ન પડે તેવા શબ્દો રાગ કે “ અવાજો સાંભળીને ઉદ્વેગમાં પડી જવું; ૪ આદ્ય નજરે ખરાબ લાગે “ તેવાં રૂપે! જોઇને નિંદા ન કરવી, ઘૃણા ન કરવી; ૨ મનને પસંદ “ ન આવે તેવા રસાને દ્વેષ ન કરવા; ૩ દુર્ગંધી આવે તેવી ગંધાના “ પ્રસંગ થતા મનમાં દ્વેષ ન લાવવા; ૧ અરૂચિકર સ્પર્શના પ્રસંગો આવે “ ત્યારે તેના તરફ કચવાટ કરવા નહિ; દરેક ક્ષણે દરેક પળે અત્યંત “ વિશુદ્ધ ભાવનાજળે કરીને આત્માને ધોઇ સાફ રાખવા; હમેશાં “ મનમાં સર્વ પ્રકારે સંતેાષ રાખવા; વારંવાર અનેક પ્રકારનાં તપ “ કરવાં; આખા વખત પાંચ પ્રકારનો સ્વાધ્યાય' કર્યા કરવા; સર્વદા “ પરમાત્મામાં અંતઃકરણને સ્થાપન કરવું; પાંચ સમિતિ' અને ત્રણ ૧ આટલા ઉપરથી એમ જણાય છે કે દ્રવ્યલિંગ પણ ઘણું ઉપયેગી છે. સાધુના વેશ પણ ઘણા ઉપકાર કરે છે, એ વેશથી જ અમુક કાર્યો તે થતાં નથી, વ્યવહારધર્મ આવી રીતે ઉપયાગી થાય છે, પછી વિચારને પરિણામે ભાવસાધુપણું આવી જાય છે અથવા આવવાનો સંભવ રહે છે. ૨ મુનિએ પેાતાને માટે સજીવ નિર્જીવ કરવું નહીં, કરાવવું નહીં, કરનારને સારું જાણવું નહીં; વેચાતું લેવું નહીં, લેવરાવવું નહીં, વેચાતું લેનારને સારૂં માનવું નહીં; પકાવવું નહીં, પકાવરાવવું નહીં, પકાવનારની અનુમેાદના કરવી નહીં. એ રીતે નવ ભેદ થાય છે. આ નવા વિશુધ્ધ આહારાદિ ગ્રહણ કરવાં એ સાધુને ફ્ક્તવ્ય છે. ૩ એક જગ્યાપર રહેવાથી અનેક પ્રકારે પ્રતિબંધ થાય છે, રાગનું કારણ વધે છે, તેથી સાધુઓએ એક જગ્યાપરથી ખીજા જગ્યાપર મુસાફરી કર્યાં કરવાના હુકમ છે તેને વિહાર કહેવામાં આવે છે. ૪ અહીંથી સ્પÅ, રસ, ઘ્રાણુ, ચક્ષુ અને કહ્યું એ પાંચ ઇન્દ્રિયાના ક્રમનને વિષય શરૂ થાય છે. ૫ પંચસ્વાધ્યાયઃ ૧ વાચના ( વાંચવું તે ), ૨ પૃચ્છના ( પૂછ્યું તે), ૩ પરાવર્તના ( પાછળનું યાદ કરવું તે), ૪ અનુપ્રેક્ષા ( અર્થ વિચારણા, અંદર અંદર ચર્ચા કરવી તે ), અને ૫ ધર્મકથા ( ધર્મની વાર્તા કરવી ). ૬ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માટે જીએ ઋ. ૩. પ્ર. ૧૪. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૧ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. “ગુપ્તિથી પવિત્ર થયેલા માર્ગે નિરંતર ચાલવું; સુધા પિપાસા વિગેરે બાવીશ પરીષહ બરાબર સહન કરવા પ્રસંગે દેવમનુષ્યાદિત “ઉપસર્ગો થાય તે પણ બરાબર સહન કરવા; બુદ્ધિ ધીરજ અને “સ્કૃતિનું જેટલું બની શકે તેટલું વધારે બળ ધારણ કરવાનો અભ્યાસ “પાડો; જે શુભ વેગે પ્રાપ્ત થઈ શક્યા ન હોય તેને મેળવવા માટે બની શકે તેટલે પૂરતા પ્રયન કરો.” આ પ્રમાણે કરવાથી રાજાના રાજ્યમાં પ્રવેશ થઈ શકે છે. તારે પણ ત્યાં એ પ્રકારે પ્રવેશ કરે.” ઉત્તમરાજે કહ્યું “જેવી ભગવાનની આજ્ઞા !” પછી સિદ્ધાન્ત ગુરૂમહારાજે ઉપદેશ આગળ ચલાવ્યું. અંતરંગ રાજ્યમાર્ગ અભ્યાસ વૈરાગ્ય સહાય. અંતર પ્રવેશ પછીનાં કાર્યો. ચિત્તવૃત્તિનાં સ્થાન દર્શન. ઔદાસિન્ય રાજ્ય માર્ગે. અધ્યવસાય રૂપ ઝરે. સાફ કરનાર ચાર યોગિનિ. ધારણું નામે મહા નદી. ધર્મ ધ્યાન દંડેલક. સબીજ નામને ગમાર્ગ શુકલ ધ્યાન દંડેલક. નિબજનામને ગમાર્ગ ગ વેતાળ વિનાશ. શૈલેશી નામે મહા માર્ગ. નિવૃત્તિ નામની નગરી. સમતા નામે ગનલિકા. “ वस्स ! यद्येवं ततो भविष्यति तत्र राज्ये तव प्रवेशः, केवलं ग्रहीतव्य" स्त्वयायमन्तरङ्गोऽभ्यासनामा स्वाङ्गिकः सहायः, तथा चारित्रधर्मसैन्यादागमि ૧ યુગના ઘણા અર્થ છે. સાધુઓ ગ્યતા પ્રાપ્ત કરવા યોગવહન કરે છે તેનો અત્ર નિર્દેશ જણાય છે. સૂત્ર વાંચન અને સંયમસ્થિરીકરણ માટે યોગની આખી પ્રનાલિકા બતાવી છે. કાળગ્રહણ વિગેરેની તેમાં ખાસ વિધિ હોય છે. અનુભવીને પૂછવાથી અથવા જેવાથી આ પ્રક્રિયાનો ખ્યાલ આવે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ “ध्यति ते वैराग्याभिधानो द्वितीयः सहचरः, ततस्ताभ्यामभ्यासवैराग्याभ्यां स" हितेन भवता तत्र राज्ये प्रवेष्टव्यम् ; निरोद्धव्यो महामोहादिसैन्यस्य यनतो " बहिःप्रचारः, निहन्तव्या यथादर्श बलान्निर्गच्छन्तस्तत्सैनिकाः, संधीरणीयं चारि"धर्मसैन्यं, स्थिरीकर्तव्या चित्तवृत्तिराज्यभूमिः, प्रवर्तितव्या मैत्रीमुदिताकरुणो"पेक्षाभिधानाश्चतस्रो महादेव्यः, ततः समग्रसामग्रीकेण सता पूर्वद्वारेण प्रवेष्टव्यं " तत्र राज्ये भवता; तस्य च वामे दिग्भागे महामोहादिसैन्याधारभूतानि सर्वा" ण्यपि ग्रामनगराकरपर्वतनद्यादीनि प्रतिवसन्ति; दक्षिणे तु दिग्भागे चारित्रधर्म"सैन्यस्य सम्बन्धीनि ग्रामादीनि विद्यन्ते; सर्वाधारा पुनस्तेषां चित्तवृत्तिर्महाटवी "वर्तते. तस्याश्च पर्यन्ते पश्चिमे दिग्भागे विद्यते निवृति म नगरी. सा हि तां म" हाटवीमतिलङ्घय व्यवस्थिता. तां च निर्वृतिनगरी प्राप्तस्य ते परिपूर्ण भविष्यत्यस्य " राज्यस्य फलम् , अतस्तद्गमनार्थमेव प्रस्थानं विधेयं. न कर्तव्योऽन्यत्र भवता प्र"तिबन्धः; गन्तव्यं च तस्यां नगर्यामनवरतप्रयाणकैश्चित्तवृत्तिमध्यभागवर्तिनात्य"न्तप्रगुणेन महामोहादिसैन्यास्पृष्टेन चारित्रधर्मादिसैन्यातिवल्लभेन सततमौदासी"न्यनामकेन महाराजमार्गेण. इतश्चादावेवास्ति तावदध्यवसायो नाम महाहूदः, " स यदा पङ्ककलुषो भवति तदा प्रकृत्यैव महामोहादिसैन्यं पोषयति चारित्रधर्मा"नीकं तु पीडयति, यदा पुनः प्रसन्नतया स्वस्थो भवति तदा सोऽध्यवसायमहा" हृदश्चारित्रधर्मसैन्यं तत्स्वभावतया बृहयति महामोहादिबलं तु कर्शयति; अत एव "महामोहादयस्तं स्वोपकारार्थं कलुषयन्ति चारित्रधर्मादयस्त्वात्मोपकारार्थमेव तं "प्रसादयन्ति. भवता तु तस्याध्यवसायमहाहृदस्य प्रसादनार्थ ताश्चतस्रोऽपि महा" देव्यो नियोज्याः, यतो निपुणास्तास्तस्य नितराममलताकरणे. ततः प्रसन्नीभूते " तत्रादिमहाहूदे पुष्टीभूतेषु चारित्रधर्मादिषु स्वाङ्गिकभूपेषु कर्शितेषु महामोहादि" तस्करेषु पुनरग्रतो गन्तव्यम्. ततो भविष्यति तस्मादेव महाहदात् प्रवृत्ताधा"रणा नाम महानदी. सा च स्थिरसुखयानासनोपविष्टेनोच्छ्वासरहितमतिवेगेन "गच्छता परित्यज्य निःशेषमिन्द्रियव्याक्षेपं भवता प्राप्तव्या. तस्याश्च जनयिष्यन्ति " ते महामोहादिशत्रवो विविधविकल्पकल्पकल्लोलकान्; ते भवतात्यन्तावहितेन " भञ्जनीयाः. ततो द्रक्ष्यसि त्वं धर्मध्याननामानमतिप्रगुणं दण्डोलकं, तेन च ग"न्तव्यम्. स च गत्वा पतिष्यति सबीजयोगाभिधाने महति मार्गे. तेन च गच्छ"तस्ते प्रतिक्षणं प्रलयीभविष्यन्ति सर्वेऽपि महामोहादिशत्रवः, समुच्चलयिष्यन्ति " तेषां सम्बन्धीनि समस्तस्थानानि, प्रबलीभविष्यन्ति चारित्रधर्मादयः, धवलता "धारयिष्यति समस्तापि राज्यभूमिः, न भविष्यति च रजस्तमसो मापि. ततो ल“प्स्यसे त्वं शुक्लध्यानाभिधानं दण्डोलकं, तेन च गच्छतो भविष्यति ते विमलके"वलालोकः ततः स दण्डोलको गत्वा मिलिष्यति निर्बीजयोगाख्ये बृहति मार्गे. "तत्र च स्थितेन त्वया विषमरिपुसमीकरणाय विधातव्यः केवलिसमुद्घाताख्यः "प्रयत्नो, निहन्तव्याश्च योगाख्यानयो दुष्टवेतालाः, ततः परं भविष्यति शैलेशीनाम Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. ૧૬૦૩ "वर्तनी, तया गन्तव्यं; सैव तस्यां निवृत्तिनगर्यो भवन्तं प्रापयिष्यति सा यतोऽ“નારતતિક્રતીતિ. ___"एते च सर्वे तमौदासीन्यनामकं महाराजमार्गममुञ्चत एव भवतः संप" त्स्यन्ते व्यतिकराः. अन्यच्च-तत्र गच्छता भवता ग्रहीतव्या समतानाम योगन. “लिका, तस्यां च पातनीया निजा दृष्टिः ततस्तस्यां समतायां पतितदृष्टेस्तव भवि" ष्यति यथावस्थितपदार्थदर्शनं. ततः स्वयमेव विज्ञाय प्रतिक्षणं यथोचितं करि“દસિ, લિં વહુનો વિષેન રતિ. અભ્યાસ વૈરા- “ભાઈ ! જે એમ છે તે પછી એ અંતરંગ રાજ્યમાં ગ્ય સ હ ય “તારા પ્રવેશ થશે. એ બાબતમાં તારે ખાસ “એક સંભાળ રાખવી અને તે એ કે તારે તે વખતે તારા અંતરંગને અંગભૂત મદદગાર અ ભ્યાસ નામને છે તેને તારી સાથે રાખી લે, તેને “તારા પોતાના મુદ્દામ માણસ તરીકે તારે ગ્રહણ કરે. “વળી તે વખતે ચારિત્રધર્મના લશ્કરમાંથી વૈરાગ્ય “નામનો એક બીજો સબતી તારી સાથે થશે. એ સદરહુ અભ્યાસ અને વૈરાગ્ય બન્નેને સાથે રાખીને “તારે અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરે. ત્યાર પછી « મહામહ રાજાના લકરના કોઈ પણ માણસને બહાર આવવા દેવા નહિ, તેને જરા ફરકવા પણ દેવા નહિ અને એના કેઈ પણ લશ્કરી કે સેનાની “જે બળાત્કારથી બહાર આવતા જોવામાં આવે તો તેમને દેખતાં જ એકદમ મારી નાખવા. ચારિત્રરાજના આખા લશ્કરને સારી રીતે ધીરજ આપવી. ચિત્તવૃત્તિ રાજભૂમિને બને તેટલી વધારે સ્થિર કરવી. એ રાજ્યભૂમિમાં મૈત્રી, મુદિતા, કરૂણું અને ઉપેક્ષા નામની ચારે મહાદેવીઓને એ રાજ્યભૂમિમાં ૧ અભ્યાસ મગજનો વિષય છે. અવલોકન અને ટેવથી અભ્યાસ થાય છે. વૈરાગ્ય હદયને વિષય છે. જ્ઞાન અને ચરિત્રનો આવો સહયોગ થાય એ બહ છવા જોગ છે. એકલો અભ્યાસ પાંગળો છે, એક વૈરાગ્ય કેટલીક વાર અંધ હોય છે. બન્ને સાથે હોય ત્યારે અંતરગ રાજ્યપર વિજય બહુ જલ્દી થાય છે. ૨ મેહનીય પ્રકૃતિના ઉદયનો રોલ કર. ૩ ઉદયને નિષ્ફળ કરી નિર્જરા કરવી. ૪ આ ચારે ભાવનાના સ્વરૂપ માટે જુઓ અધ્યામકલ્પદ્રુમ વિવેચન પ્રસ્તાવ પ્રથમ અને શ્રીવિનયવિજય ઉપાધ્યાયને શાંતસુધારસ ગ્રંથ, છેલ્લી ચાર ભાવના, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પ્રવર્તાવવી, તેમને પ્રસાર વધારે વધારે કરાવ, “એ ચારે દેવીઓની રાજ્યપાલનમાં બનતી સહાય લેવી. આવી રીતે તારી પાસે જ્યારે સર્વ પ્રકારની સામગ્રીઓ તૈયાર થઈ જાય ત્યારે પૂર્વ દિશાને બારણેથી તારે અંતર રાજ્યમાં પ્રવેશ કરે. એ અંત રંગ ભૂમિમાં ડાબી બાજુએ મહામહ રાજાના ચિત્તવૃત્તિ ભૂ- “લશ્કરને રહેવા માટે ઉપયોગમાં આવે તેવા સર્વ મિનાં સ્થાને. “ગામ નગર ખાણુ નદી પર્વત વિગેરે આવી રહેલાં છે અને જમણી બાજુએ ચારિત્રરાજના લશ્કરને રહેવા માટે ઉપયોગમાં આવે તેવા ગામ નગર ડુંગર નદીઓ આવી રહેલાં છે. એ બન્ને લશ્કરનાં સ્થાને રહેવાનો આધાર તે ઉપર જણાવેલી “ચિત્તવૃત્તિ ભૂમિ જ છે. અગાઉ જે ચિત્તવૃત્તિ મહા અટવી કહેવામાં આવી હતી તે જ આ ચિત્તવૃત્તિ ભૂમિ છે. એ ચિત્તવૃત્તિ અટવીને છેડે આથમણી “ બાજુએ (પશ્ચિમ દિશાએ) નિતિ નામની ન“ગરી આવી રહેલી છે. આખી મહાઅટીવી ઓળંગી “જઈએ એ પછી સામી બાજુએ નિવૃતિ નગરી આવે છે. જ્યારે એ અટવી ઓળંગીને સદરહુ નિવૃતિ “ નગરીએ તે પહોંચીશ ત્યારે તારા સર્વ મનોરથ “પૂરા થશે, તને અંતરંગ રાજ્ય પ્રાપ્ત થવાનું ખરે“ખરું ફળ મળશે અને તેને સર્વ પ્રકારે આનંદ આનંદ થશે. આટલા માટે એ નગરીએ પહોંચવા માટે તારે બની શકે તેટલે મોટે પ્રયત્ન કરો. બીજી કઈ બાબતમાં તારે કંઈ પણ પ્રકારને “અટકાવ કે પ્રતિબંધ ન કર, કેઈ બીજી બાબ“તમાં ઉતરી જઈ આ બાબતને પ્રયત્ન મંદ પાડે નહિ. ચિત્તવૃત્તિ અટવીના બરાબર મધ્યભાગમાં દાસીન્ય થઈને એક ઔદાસીન્ય નામનો રાજમાર્ગ (જાહેર રાજ્ય માર્ગ. રસ્ત) નીકળે છે જે અત્યંત સીધે છે, જે રસ્તાને મહામહ રાજાનું લશ્કર અડી પણ શકતું નથી, જે ૧ ચિત્તવૃત્તિ અટવીના વર્ણન માટે જુઓ .. ૪. પ્ર. ૯. ૨ દાસીખ્યઃ ઉદાસીનતા, અલગપણું. ૫રભાવ૫ર ઉદાસીનતા થાય, તે તરફ અવગણના થાય ત્યારે જ આત્મધર્મની પ્રાપ્તિ થાય છે, Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. ૧૬૦૫ અવ્યવસાય સ રે વ ૨. “ચારિત્રધર્મરાજના લશ્કરને અત્યંત વહાલે છે, એ રસ્તે ચાલુ પ્રયાણ કરીને તારે નિવૃતિનગરીએ ચાલ્યા જવું. હવે તે રસ્તે ચાલતાં પ્રથમ અધ્યવસાય નામનું સરેવર આવે છે. એ સરોવરમાં “એવી વિચિત્રતા છે કે જ્યારે કચરાથી એ ખરડાયેલું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે તે મહામહ રાજાના લશ્કરનું પોષણ કરે છે અને ચારિત્રરાજના લશ્કરને પીડા કરે છે, પરંતુ જ્યારે પ્રસન્નતાપૂર્વક “એ સ્વસ્થ (સ્વભાવમાં રહેનાર-મેલકચરા વગરનું) હોય છે ત્યારે તેને તેવો સ્વભાવ હોવાથી એ ચારિત્રરાજના આખા લશ્કરને પુષ્ટ કરે છે, આગળ પાડી આપે છે અને મહામહરાજના લશ્કરને “ નિર્બળ કરે છે, દાબી દે છે. એ સરોવરના આવા “સ્વભાવને લીધે મહામહરાજાનું આખું લશ્કર તેને પિતાના હિત સારૂ બને તેટલે ડોળી મલિના કરે છે અને ચારિત્રરાજનું લકર પોતાના લાભ“ખાતર તેને નિર્મળ કરે છે. તેને એક ખાસ ઉપાય એ મહાન સરવર સાફ કરવા માટે બતાવું. એ “સરેવર સાફ કરવા સારૂ તારે ચાર મહાદેવી“ઓની નિમણુક કરવી અને તે કામ તેમને સોંપી દેવું, “ કારણ કે મેલ સાફ કરવાના કામમાં અને સરોવરને “ તદ્દન નિર્મળ કરવાના કામમાં એ ચારે જોગણીઓ “ઘણી કાબેલ છે. આવી રીતે પ્રથમ આ મહાન “ અધ્યવસાય સરોવર સાફ થઈ જાય, ચારિત્રધર્મરાજનું લશ્કર વધારે બળવાનું થાય અને પરિ સાફ કરનાર ચાર ગિની. ૧ અધ્યવસાયઃ આત્માના વિચારો. અધ્યવસાયને મનની જરૂર પડતી નથી. શુદ્ધ અને મલીન બન્ને પ્રકારના અધ્યવસાય થાય છે અને આ વખત ચાલ્યા કરે છે. ચિત્તવૃત્તિ અટવીમાં અધ્યવસાય કંડ બરાબર ગ્ય સ્થાને છે. ૨ જ્યારે મોટાં સરોવરો ગંદાં થઈ ગયાં હોય ત્યારે તેના પર દેખરેખ રાખવા માટે જોગણીઓ નીમવામાં આવે છે, જેઓ અંદરને કચરો કાઢી નાખે છે અને નો કચરો અંદર ન પડે તેની વ્યવસ્થા રાખે છે. ૩ આ ચારે દેવીઓનાં નામો ઉપર આવી ગયા છે: તે મૈત્રી, મુદિતા (પ્રમેદ), કરૂણા (દયા) અને ઉપેક્ષા (માધ્યચ્ચ ) ભાવનાઓ છે. એ ચારે ભાવના અધ્યવસાયની નિર્મળતા કરે છે. ૧૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૬ ધારણ નદી. ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ “ણામે તારા અંગિત ભાયાત રાજાએ વધારે પુષ્ટ “થાય અને મહામહ રાજના લશ્કરીઓ દબાઈ જાય “અને બળહીન થઈ જાય એટલે વળી તારે આગળ “પ્રયાણ કરવું. આગળ ચાલતાં ઉપર જણાવેલાં મહાન સરોવરમાંથી નીકળતી એક ધારણા નામની મોટી નદી તારા રસ્તામાં આવશે. તારે તારી સર્વ “હલચાલે અને આસનોને સ્થિર કરી દઈને અને શ્વાસોશ્વાસને પણ બંધ કરી દઈને તેમજ સર્વ ઇંદ્રિયેનો વ્યાક્ષેપ તજી દઈને એકદમ એ નદીએ પહોંચી “જવું. એ નદીએ જ્યારે તું પહોંચીશ ત્યારે મહામહ “વિગેરે દ્વારા મોટા ભયંકર દુશ્મનો એ નદીમાં સંકલ્પ “વિકલ્પ રૂપ અનેક મેજઓ ઉત્પન્ન કરશે, પરંતુ “તારે અત્યંત સાવધાન રહીને જેવાં એ મોજાંઓ ઊઠે “કે તુરતજ તેને ભાંગી નાખવાં. એ નદી ઓળંગીને “ તું આગળ ચાલીશ ત્યારે તારા જોવામાં *ધર્મધ્યાન નામનો દંડેલક આવશે. એ નાનો ટુંકે રસ્તો છે. “એ નાના રસ્તાને માર્ગ તારે ચાલવું. એ દંડેલક આગળ ચાલતાં સબીજગ નામના મેટા રસ્તા “ઉપર પડશે. એ માટે રસ્તે ચાલતાં મહામોહવિ ગેરે તારા સર્વે ભયંકર શત્રુઓનો નાશ થતો જશે “ અને તેઓને રહેવાનાં સર્વ સ્થાનકે પણ અસ્ત વ્યસ્ત થઈ ઊંચાં નીચાં થઈ જશે, પડું પડે જેવી “સ્થિતિમાં આવી જશે. વળી એ રસ્તે ચાલતાં ચારિત્રધર્મવિગેરે અનુકૂળ મિત્રો વધારે બળવાન ધર્મધ્યાન ‘ડેલ ક. સ બી જ યોગમાર્ગ. ૧ યુગમાં ધારણા પ્રાણાયામ પછી અને ધ્યાન પહેલાં આવે છે. એનાથી ચિત્તની સ્થિરતા થાય છે, મનની એકાગ્રતા વધે છે અને યોગનિષ્ઠતા પ્રાપ્ત થાય છે. એને વધારે વિવેચન માટે જુઓ યોગ ગ્રંથ. ૨ ધારણું પછી દયાન આવે તેમાં પ્રથમ ધર્મધ્યાન અને પછી શુકલધ્યાન. એ દરેકના ચાર ચાર પાયા છે. ધર્મધ્યાન સબીજધ્યાન કહેવાય છે. શુકલધ્યાન નિબજ છે. કર્મથી સર્વથા મુક્તિ શુકલધ્યાન કરાવે છે, બીજ એટલે કર્મ. યોગશાસ્ત્રમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનનું વિસ્તારથી વર્ણન છે. ૩ ડેલક એને માટે મૂળમાં ૩ો શબ્દ છે. એનો અર્થ “બે પર્વતવચ્ચેની ખીણ પ્રદેશ” પણ થાય. એ પૂલ (bridge) જેવા હોય છે. હિમાલયમાં બહુ સ્થાને છે, કેડી” શબ્દ મેં મૂકે છે તે પણ યોગ્ય જણાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪]. ૫. ઉત્તમરાજ્ય. ૧૬૦૭ થશે. તારી આખી રાજ્યભૂમિ (અંતરંગ) વધારે વધારે શ્વેત અને વિશુદ્ધ થતી જશે. તેમાં રાજસપણું અને તામસપણું અગાઉ રહેતું હતું તેનું નામ પણ નહિ રહે. એ મેટે રસ્તે આગળ વધતાં વળી શુકલધ્યાનકકી. “પાછો એક શુક્લધ્યાન નામને દંડેલક આવશે. એ રસ્તે ચાલતાં મેલવગર વિશુદ્ધ કેવળાલક તને થશે, તું સર્વ વસ્તુઓને અને ભાવને શુદ્ધ આ “કારમાં યથાસ્થિતપણે જોઈ શકીશ. એ દંડેલકને નિબજોગ. “છેડે વળી નિબજોગ નામનો માટે રસ્તો આ વશે. એ રસ્તા ઉપર ચાલતાં આકરા શત્રુઓને સરખા કરવા માટે તારે કેવળી સમુદ્યાત નામનો “ભારે માટે પ્રયત્ન કરે અને તેમ કરીને તારે ગિતાળનાશ “યોગ નામના ત્રણ દુષ્ટ વૈતાળાને નાશ કર." ૧ રાજસી પ્રકૃતિમાં આળસ સ્વાદ વિગેરે આવે છે અને તામસી પ્રકૃતિમાં કામ ક્રોધ લેભ મદ વિગેરે છ શત્રુઓ આવે છે. સાવિક પ્રકૃતિ સુંદર ગણાય છે. બાહ્ય ભાવ મટી આંતર ભાવ વધતાં આ સ્થિતિ થાય છે. ૨ મતલબ તને કેવળજ્ઞાન થશે. ૩ કેવીસમુદઘાતઃ અઘાતી કોને સરખા કરવા માટે કેવળીને એ સમદઘાત કરવો પડે છે. એમાં ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશપ્રદેશ પર પિતાના આત્મપ્રદેશને મૂકી વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચારે કર્મોને સરખા (ચારેને એકી વખતે ક્ષય થઈ જાય એવા પ્રકારનાં) કરવામાં આવે છે. એ કરતાં કુલ આઠ સમય થાય છે. આત્માની અદ્દભુત શક્તિનું એ પરિણામ છે. પ્રથમ સમયે એમાં દંડ કરી આત્માના પ્રદેશને સમણીએ સીધા લાકડી જેમ ગોઠવે છે. બીજે સમયે તેને કપાટ કરે છે એટલે દંડને સમ બાજુએ ગોઠવે છે, આથી ચૌદરાજ પ્રમાણ “સ્લેટ' થઈ જાય છે. ત્રીજે સમયે મંથાન કરે છે એટલે બેની ચાર બાજુ દંડમાંથી થઈ જાય છે. એથે સમયે આંતરા પૂરે છે. પાંચમે સમયે આંતરા સંહરે છે. છઠે સમયે મંથાન સંહરે છે. સાતમે સમયે કપાટ સંહરે છે અને આઠમે સમયે દંડ સંહરે છે. આથી કમાં સમસ્થિતિમાં આવી જાય છે. આ અદ્ભુત પ્રયોગ છે. એને ખ્યાલ અનુભવીને પૂછવાથી બરાબર આવશે. આત્માને અને વિશ્વનો છે સંબંધ છે તે આથી સ્પષ્ટ થશે. જુઓ નેટ (૫. પ્ર. ૧૬ ૫. ૧૨૮૦-૮૧). ૪ અહીં “ગ” કહ્યા છે તે મન વચન કાયાના યોગને નિરોધ સમજવો યેગાને સર્વથા નિરોધ થતાં ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. જો કે એના પર અંકુશ તો અંતરંગ રાજ્યમાં પ્રગતિ થતી જાય છે તેમ થતો જ જાય છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ શૈલેશીમાર્ગ. “ ત્યાર પછી શેલેશી નામનો રસ્તો આવશે, તે રસ્તે તારે ચાલવું. એ રસ્તે ચાલતાં ચાલતાં નિતિનગરી. “નિતિનગરી આવશે. એ નગરીનું નામ નિવૃતિ કહેવાય છે, કારણ કે એ સર્વદા સ્થિર છે અને ત્યાં “કઈ પણ પ્રકારની બાધા પીડા વગર રહી શકાય છે. ઉપરના સર્વે બના કહ્યા તે જે ઉદાસીન નામને રાજ્યમાર્ગ ન મૂકે, એ રસ્તો છોડીને આડે“ અવળે ન ચાલે તે તારા સંબંધમાં અનુક્રમે સર્વ બની આવશે. વળી એ રસ્તે ચાલતાં તારે સમતા “ નામની યોગનલિકાને બરાબર ગ્રહણ કરવી. એ સમતા - “યેગનલિકામાં તારી નજર નાખવી. તું એવી રીતે ગ ન લિ કા. સમતામાં તારી નજર નાખીશ અને એ નળી વાટે “નજર કરીશ ત્યારે તું દૂરના પદાર્થો બરાબર સ્થિ“તિએ જોઈ શકીશ, પછી તું તારી જાતે જ બધી વસ્તુઓ સત્ય સ્વરૂપે જોઈ શકીશ અને દરેક પ્રસંગે ઘટતું કરી શકીશ, તારા હાથમાં એ નળી આવવાની છે તેથી હવે તને વધારે ઉપદેશ આપવાની “જરૂર નથી, તું પિતે જ સર્વ બાબતનો નિર્ણય Kકરી શકીશ. નિવૃતિ નગરીને આનંદ પ્રયાણુ માર્ગમાં વિભૂતિએ. સાવધાન રહેવા ભલામણ “ભાઈ ! એ નિવૃતિનગરીમાં તે સર્વદા ઓચ્છવ મહોત્સવ ચાલ્યા જ કરે છે, જ્યારે તું ત્યાં પહોંચીશ ત્યારે અંતરંગ રાજ્યનું ખરૂં ફળ તને પ્રાપ્ત થશે અને ખરેખરે રાજ્યપ્રાપ્તિનો લાભ મળશે. તને તે વખતે કઈ પણ પ્રકારની બાધા પીડા રહેશે નહિ, તારા આખા શત્રુસમૂહનો ૧ યોગનો રોધ થતાં આત્મા પર્વતની જેમ સ્થિર થાય છે, તેની અસ્તવ્યસ્ત સ્થિતિ તદ્દન મટી જાય છે. આ સ્થિતિને શૈલેશી કરણ કહેવામાં આવે છે. શૈલેશી કરણ ચૌદમાં ગુણસ્થાનકે હોય છે ચૌદમાં ગુણસ્થાનકને કાળ પાંચ હસ્તાક્ષર ૨૩ ૪ બેલીએ તેટલો જ છે. આ સ્થિતિ બહુ શેડ વખત-નામનો જ વખત ચાલે છે, તુરત જ સર્વ કર્મથી મુક્તિ થાય છે. ૨ “નલિકાને અર્થ હું મુંગળી ધારું છું. દુરબીનના અર્થમાં આ શબ્દ વપરાયે લાગે છે. દુરબીનથી દૂરની વસ્તુ મોટી અને સ્પષ્ટ દેખાય છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. ૧૬૦૯ નાશ થયેલ હોવાથી તું તે વખતે તદ્દન નિર્ભય થયેલ હઈશ, અને ત્યાં તું હે ભાગ્યશાળી! હમેશા આનંદની લહેરોમાં મગ્ન રહીશ. તારી સાથે અંતરંગ રાજ્યના રાજાઓ છે તેઓને પણ ઘણી સંપત્તિઓ મળશે અને તેમાં લય પામીને તેઓ તારી સાથે આનંદ કરશે, મજા ઉડાવશે. વળી તને એક બીજી વાત કહું તે પણ બરાબર લક્ષ્યમાં રાખજે. આ રા જ્યમાં નું પ્રવેશ કરે ત્યારથી જ તારા શત્રુનો વિનાશ કરનાર બળવાનું સેનાની વૈરાગ્યને મોખરે રાખી તારે પ્રયાણ કરવું અને અભ્યાસ નામના રસ્તાના નિપુણ ભેમીઓને સાથે રાખીને તે બતાવે તે માર્ગે જ આગળ ચાલવું. આ વૈરાગ્ય અને અભ્યાસની સહાયથી તારે રાજ્યમાં પ્રવેશ થશે ત્યારથી જ પગલે પગલે તારી સંપત્તિમાં વધારો થતો જશે. હવે તને વધારે શું કહેવું! ટુંકામાં કહું તો તારે આ માર્ગ જરા પણ છોડે નહિ, તારા અંતરંગ શત્રુઓને બરાબર હણી નાખવા, બહારની જે કાંઈ સંપત્તિ કે આકર્ષણે દેખાય તેની સાથે જ પણ સંબંધ કરે નહિ, ચારિત્રધર્મવિગેરે તારા ખરા હિતેચ્છુઓ છે તેમનું બરાબર પરિપાલન કરવું, મારાં વચનનું તારે વારંવાર સ્મરણ કર્યા કરવું, હે વત્સ! એ પ્રમાણે તું કરીશ તે બધાં સારાવાનાં થશે, ભાઈ! હવે તું જા, તારી સિદ્ધિ થશે, તને લાભ થશે! તું સારી રીતે નિર્મળ રાજ્ય કર! તને રાજ્યનું ફળ બરાબર મળશે તે અમારી મહેનત પણ બરાબર સફળ થશે.” ઉત્તમ કુમારે જવાબમાં કહ્યું “જેવી પ્રભુની આજ્ઞા !” ઉત્તમકુમાર વર્તના દૃષ્ટિ દેવીપર જીત, | નિવૃતિનગરે પ્રયાણ મહાત્મા સિદ્ધાન્તગુરૂએ ઉપર પ્રમાણે ઉપદેશ આપીને માર્ગ બતાવ્યો તે પ્રમાણે સર્વ ઘટના બુદ્ધિશાળી ઉત્તમ રાજાએ કરી, ઉપર જે રસ્તો બતાવ્યો હતો તે જ માર્ગે ઉત્તમરાજ અંતરંગ રાજ્યમાં દાખલ થયે અને બાકીનાં પિતાનાં સર્વ કર્તવ્યો પણ તેણે તે જ પ્રમાણે કર્યા. - હવે મહામહ વિગેરે શત્રુઓએ પિતાની શક્તિ બતાવવા માટે પેલી મહાયોગિની દૃષ્ટિદેવીની અગાઉ પ્રમાણે પેજના કરી અને તેને ખાસ ભલામણ કરી કે ગમે તેમ કરીને પેલા ઉત્તમરાજને વશ કરવો; ૧ ઉત્તમકુમાર રાજાએ સિદ્ધાતગુરૂને રાજ્ય સંબંધી હકીકત પૂછવા માંડી હતી તેને સિદ્ધાન્ત ગુરૂએ આ પ્રમાણે ઉત્તર આપ્યો. જુઓ પૃ. ૧૫૯૬. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ પરંતુ હકીકત એમ બની કે એ ઉત્તમકુમાર તે દેવી દષ્ટિને જરા પણ વશ થયે નહિ અને ઉલટી તેણે એ જોગણી મહામાયાને જીતી લીધી, એટલું જ નહિ પણ છેવટે એ મહામહ વિગેરે આખા શત્રુમંડળને જીતી લીધું. ત્યાર પછી એ ઉત્તમરાજાએ ધીમે ધીમે આખા શત્રુવર્ગને વિ. નાશ કરી દીધો અને કઈ પણ પ્રકારની અગવડ કે વાંધા વગર અત્યંત સમૃદ્ધ અને દિવસાનદિવસ વધતા જતા પ્રતાપવાળું સુંદર રાજ્ય પ્રાપ્ત કરીને તેણે પિતાના લશ્કરને સારી રીતે પાળવા માંડ્યું, આખી પ્રજાને આનંદ કરાવવા માંડ્યો અને એવી રીતે નિવૃતિનો રસ્તો તેણે છેલ્યો નહિ, તે આડોઅવળે ગયો નહિ, તેથી લેકેમાં તેની પ્રસિદ્ધિ પણ ઘણી થઈ. લેકે તે ખુલ્લી રીતે વારંવાર કહેવા લાગ્યા કે-ખરેખર, આ ઉત્તમકુમાર ધન્ય છે, મહા ભાગ્યશાળી છે, ફરજ બજાવનાર છે, મહાત્મા છે, મહા ઉત્તમ પુણ્યવાનું પ્રાણી છે, એણે રાજ્યને આવી રીતે બહુ સારું પાળ્યું, એ ખરેખર રાજા થયો, એ નસીબદાર છે, કૃતકૃત્ય છે, પ્રભાવશાળી છે!” - ત્યાર પછી તે દેવતાઓ દાનવો મનુષ્ય ઇદ્રો અને ચક્રવર્તિઓ તેની અનેક પ્રકારે સ્તુતિ કરવા લાગ્યા અને નિષ્કટક મુક્તિમાર્ગ પ્રયાણ કરતાં એ બહુ સુંદર માન પૂજન પામે. ત્યાર પછી એણે અનેક સુખોથી ભરપૂર અને ત્રણે ભુવનમાં પ્રસિદ્ધિ પામેલ મનહર અંતરંગ રાજ્ય પાળવા માંડ્યું, રાજ્ય કરવા માંડ્યું અને પોતાની યાદશક્તિ ઘણી જબરી હોવાથી જે માર્ગ સિદ્ધાન્ત ગુરૂમહારાજે બતાવ્યો હતો તે રસ્તે તે આગળ વધતો ચાલ્યો અને નિવૃતિને નજીક નજીક કરો માર્ગ કાપવા લાગ્યું. તેમ કરવામાં તેણે ઑદાસીન્ય માર્ગ બરાબર પકડી લીધે, વૈરાગ્ય અને અભ્યાસની સહાય લીધી અને ત્યાર પછી ઉપર જણાવેલ સરવર રસ્તાઓ કેડીઓ અને નદીઓ ઓળંગતે પ્રગતિ કરતા આગળ વધતો ચાલ્યો. આ પ્રકરણમાં જણાવેલી સર્વ ચેષ્ટાઓ તેણે યોગ્ય પ્રકારે કરી અને આત્મવિકાસ સારી રીતે કર્યો. આ ખરે સર્વદા આનંદ ઉત્સવથી ભરપૂર નિતિનગરીએ તે ઉત્તમરાજા પહોંચી ગયો અને ત્યાં જઈને અંતરંગ રાજ્યનું સુંદર ફળ મેળવવા અને ભેગવવા ભાગ્યશાળી થયો. વળી દેવ! મારા સાંભળવામાં આવ્યું છે કે એ નિતિનગરી એવી તે સુંદર અને આકર્ષક છે કે ત્યાં મરણ નથી, નિતિનગરી. ઘડપણ નથી, પીડા નથી, શક નથી, ઉદ્વેગ નથી, ભય નથી, ક્ષુધા નથી, તૃષા નથી અને કેઈ પણ Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] ૫. ઉત્તમરાજ્ય. ૧૬૧૧ પ્રકારના ઉપદ્રવે નથી; ત્યાં તેા તદ્દન સ્વાભાવિક, માધા પીડા વગરનું, પેાતાને સ્વાધીન, અન્ય ઉપમા વગરનું અનંત સુખ સુખ અને સુખ જ છે અને તે એવું સુંદર છે કે એનેા ખ્યાલ માત્ર ચેગીઓને જ અનુભવદ્વારા આવી શકે. બીજાં સુખા મહાર લેવા જવાં પડે છે, એ નગરનાં સુખા સ્વભાવે અંદરથી જ મળે છે; બીજા સુખમાં વચ્ચે કાંઇ પીડા ઉદ્વેગ થાય છે, મેાક્ષનાં સુખમાં કાંઇ પીડા અડચણુ અંતરાય થતાં નથી; ખીજાં સુખામાં અન્ય પાસેથી વસ્તુ ધન સમય સહાય આદિની અપેક્ષા રહે છે, નિવૃતિનગરીનાં સુખા પેાતાની ઉપર જ આધાર રાખે છે; બીજાં સુખાનેા છેડો આખરે આવે છે અને ત્યારે પાછું દુ:ખ થાય છે, મેાક્ષનાં સુખને કદિ છેડો આવતા નથી; દુનિયાદારીનાં સુખાને સરખાવવા બીજી ચીને હાય છે, મેાક્ષનાં સુખ અવર્ણ અતકર્યુ છે અને તેની સાથે સરખાવી શકાય એવી આ દુનિયામાં કોઇ પણ ચીજ નથી. એના અનુભવ થાય ત્યારે જ તે કલ્પી શકાય તેમ છે અને ખરો ખ્યાલ તે સંપૂર્ણ જ્ઞાની અથવા વિશિષ્ટ મહાયાગીને જ આવી શકે તેમ છે. આવી રીતે ઉત્તમરાજાએ પોતાને મળેલ રાજ્ય પાળ્યું જેને પરિણામે એ પેલી નિવૃતિનગરીએ ગયા અને તદ્દન ચિંતા વગરના થઇ ગયા. હવે એ ઉત્તમકુમારના પિતા અને તેને રાજ્ય આપનાર કર્મપરિણામ રાજા હતા તેને પણ જીતીને તેણે તદ્દન હટાવી દીધો. જે નગરીમાં એ ઉત્તમ રાજા ગયા તે નગરી કર્મપરિણામના અધિકારની બહાર હતી, ત્યાં એનાં રાજ્ય કે જોર જરા પણ ચાલે તેવું નહતું, એટલુંજ નહિ પણ એ નગરીએ ગયેલાએ કર્મપરિણામને જરાએ ખંડણી પણ માકલતા નહોતા. આથી એ ઉત્તમરાજા તા કર્મપરિણામથી તદ્દન સ્વતંત્ર થઇ ગયા અને પાતે તે અનંત આનંદ અને વીર્ય તેમજ જ્ઞાન અને દર્શનથી પરિપૂર્ણ થઇ નિરંતરને માટે આનંદ કરતા ત્યાં રહેવા લાગ્યા. એને સર્વ પ્રકારની ક્રિયાઓ કરવી પણ બંધ પડી ગઇ, માત્ર જ્ઞાનદર્શનમાં રમણ કરવું એજ તેનું અશેષ ૧ ઢૌક રાબ્દ મૂળમાં છે. રાજ્ય એવું હતું કે ત્યાંના રાજા આવા અર્થ પણ થઇ શકે છે. તેના અર્થે નજીકજવાપણું એમ થાય છે. એ પિતા કર્મપરિણામની પાસે પણ જતા નહેાતા. ૨ મેાક્ષમાં ક્રિયા હેાતી નથી, જ્ઞાનદર્શનમાં રમણ કરવું એ જ ચારિત્ર ત્યાં હાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કર્તવ્ય રહ્યું. ચિત્તવૃત્તિ નગરીનું મહારાજ્ય એણે સુંદર રીતે પાળ્યું તેને પરિણામે નિવૃતિનગરીમાં અનંત કાળ રહેવાનું થયું. એવી રીતે વિધિપૂર્વક રાજ્ય પાળીને ઉત્તમરાજા નિર્વતિનગરીએ પહો. ૧ ઉત્તમ પુરૂષોનું વર્ણન કરતાં શ્રીમાન ઉમાસ્વાતિ વાચક લખે છે કે મોક્ષાયવ તુ ઘરતે, વિશિમતિ તમઃ પુરુ૫ઃ ઉત્તમ પુરૂષ મોક્ષને માટે જ પ્રયત્ન કરે છે. મોક્ષ પુરૂષાર્થને કર્તવ્ય માની તેને માટે જ પ્રયાસ કરનાર ઉત્તમની પંક્તિમાં આવે છે. પંડિત ક્ષેમંકર ગણિ વિસ્તારથી વિવેચન કરતાં આ ઉત્તમ વર્ગના પુરૂષ માટે કહે છે કે ઉત્તમ પુરૂ ચારે પુરૂષાર્થો માને છે પણ પરમ પુરૂષાર્થ એક મેક્ષ જ છે એમ સ્વીકારી તેને માટે જ ધ્યાન આપે છે અતિ વિશાળ મોહજાળને છેદનારા, વિષયરૂપ ઘરને ભાંગી નાખનારા, જડ ઘાલી બેઠેલા અને વિવેકને આ છાદન કરનારા, અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરનારા, પ્રાણીહદયમાં શલ્યરૂપે કામ કરનાર રાગદ્વેષરૂપ મલ્લોને ગળામાં હાથ નાખી ધક્કો મારનારા, સુખને નાશ કરનાર સ્નેહપાસને કાપી નાખનારા, આખા જગતને બાળી નાખનાર પ્રબળ કરોધઅગ્નિને શાંત કરનાર, વિનયવાળી ચિત્તવૃત્તિને ભાંગી નાખવાથી તીવ્ર બનેલા માનપર્વતનો ચૂરો કરનારા, જગતને છેતરનાર માયાવેલડીઓના આખા વનને ઉખેડી મુકનારા, સમગ્ર દેનાં સ્થાનરૂપ લભસમુદ્રનું ઉલ્લંઘન કરનારા, કુમાર્ગ પ્રવૃત્તિ કરનાર, દુષ્ટ ઇંદ્રિય રૂપ અશ્વને પિતાને કબજે રાખનારા, વિષયભોગની તૃષ્ણને દરથી લાત મારનારા, પરીષહ રૂ૫ મેટા યોદ્ધાઓથી કદિ ન છતાયલા, મહાભયંકર ઉપસર્ગો વડે જરા પણ ખંડિત નહિ થયેલા, સ્ત્રીઓના વિલાસેથી અતિ દર રહેનાર, નિંદિત પરિચયવાળા લોકોની સંગતિ પણ નહિ કરનારા, અસંયમથી તદ્દન દૂર રહેનારા, પરમાર્થને બરાબર જાણનારા, કુધર્મને કદિ પણ ન સેવનારાઆવા પુરૂષે ક્ષણિક સંસારી સુખના બંધનમાં ફસાયા વગર સ્ત્રીપુત્રાદિને સંબંધ કર્મના પરિણામ રૂપ છે એમ સમજી તેમાં રાચી માચી ન જતાં સર્વ દુઃખની નિર્જરાની કારણભૂત દીક્ષા અંગીકાર કરે છે. આ વ્યાખ્યા પ્રમાણે સાધુઓ ઉત્તમ વિભાગમાં આવે છે. ત્યાં મહેન્દ્ર કુમારની વાર્તા આપવામાં આવી છે. એ કુમાર અનેક રૂપાળી સ્ત્રીઓ પરણ્યો, પિતા તરફથી અઢળક દ્રવ્ય અને રાજ્ય મળ્યું, છતાં વસ્તુસ્વરૂપ જ્યારે સમજવામાં આવ્યું ત્યારે સર્વ વસ્તુઓ છોડી દઈ સર્વને ત્યાગ કરી દીક્ષા લઇ આત્મહિત સાધવાનાં કાર્યમાં લાગી ગયે. માત્ર મોક્ષને માટે યત કરનારાઓને સમાવેશ આ પાંચમાં પ્રકારના પુરૂપોમાં થાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. ૬. વરિષ્ટ રાજ્ય. હવે ત્યાર પછી એ કર્મપરિણામરાજએ છે. વર્ષ પિ- તાના છઠ્ઠા પુત્ર વરિષ્ટને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. . એના સંબંધી જે હકીકત બની તે જણાવતાં વિતકે છે અપ્રબુદ્ધ શિષ્યને કહે છે કે અગાઉના રાજ્યમાં બન્યું પર હતું તે પ્રમાણે આખા રાજ્યમાં પહો વગડાવીને વરિષ્ઠકુમારનું રાજ્ય જાહેર કરવામાં આવ્યું. મોહને દીલગીરિ, ચારિત્રરાજને આનંદ, તુરત જ મહામહની મંડળી એકઠી થઇ, તેમ જ ચારિત્રરાજનો પરિવાર પણ એકઠો થયો. બંને મંડળમાં આ રાજા કે નીવડશે તે સંબંધી ચર્ચા ચાલી. અગાઉ માફક બન્ને મંત્રીઓએ આ રાજાનાં આ ચરણે જણાવ્યાં અને અંદર અંદર વાત ચાલી. મહામહના લરકરે તે આ નવા રાજાની હકીકત સાંભળી એટલે એ તદ્દન આનંદ વગરના થઈ ગયા, અભિમાન વગરના થઇ ગયા અને જાણે મરી ગયા હોય તેવા થઈ ગયા. ચારિત્રરાજનું આખું લકર ઘણું હર્વમાં આવી ગયું, અને આખું સાધુમંડળ ઘણું જ રાજી થઈ ગયું અને તેમણે પિતાના આખા દેશમાં ઠેકાણે ઠેકાણે ખૂબ વધામણીઓ ફેલાવી દીધી. રાજ્યસાધનમાં જે બનાવ ઉત્તમરાજાને અગાઉના પ્રકરણમાં થયેલ જણાવ્યા હતા તે સર્વ બન્યા. અત્ર તેનું પુનરાવર્તન કરવાની જરૂર રહેતી નથી. એના સંબંધમાં જે ખાસ અધિક હકીકત બની તેજ અત્ર કહેવામાં આવે છે. રાજા પોતે જ સ્વયંજ્ઞાની, સિદ્ધાન સ્થાપના. રાજ્યપર દોર, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ એ વરિષ્ઠ રાજાને સિદ્ધાન્ત' સાથે અગાઉ ઘણીવાર પરિચય થયે હતા અને એ જાતે બુદ્ધિશાળી હોવાથી સિદ્ધાન્તના વચનને અનુસરેલ હતા. આથી અત્યારે એમ હકીકત બની કે જ્યારે તેને હમણા રાજ્ય મળ્યું ત્યારે તેને સિદ્ધાન્તને પૂછવાનું કાંઇ બાકી રહ્યું નહિ, રાજ્ય શું છે, તેને પ્રાપ્ત કરવાનાં સાધના કયાં કયાં છે વિગેરે કોઇ બાબતમાં તેને ઉપદેશકની જરૂર ન રહી, કારણ કે આખી રાજ્યપરિસ્થિતિ એ મહાત્મા પોતે સારી રીતે જાણતા હતા, એનાં હેતુ અને સાધનાની તેને બરાબર ખબર હતી અને એ આખા અંતરંગ રાજ્યમાર્ગ દેખી શકતા હતા. તે મહારાજા પેાતાના રાજ્ય ઉપર સ્વશક્તિથી ગોઠવાઇ ગયા એટલે ત્યાર પછી અનેક અહિરંગ મહાત્માએ તેના પાયદળ લકરમાં દાખલ થયા. આવી રીતે જે મહાત્મા એ વરિષ્ઠના સૈન્યમાં દાખલ થયા તેમના હાથ નીચે અહિરંગ પ્રદેશમાં જૂદા જૂદા ટાળા સોંપેલા હોવાથી લોકોમાં તેઓ “ ગણધર ” નામથી પ્રસિદ્ધ થયા. જેમ સૈન્યમાં સેનાપતિના હાથ નીચે લશ્કરીઓની ટુકડીએ હાય છે તેમ આવા મહાત્માઓના હાથ નીચે સેનાનીઓની સંખ્યા બની રહે તેવી વ્યવસ્થા થઇ ગઇ. હવે વરિષ્ઠરાજા પોતે સિદ્ધાન્ત જાણીને આવ્યા હતા તેમણે પોતાના ગણધરોને એ સિદ્ધાન્ત ઉપકાર કરવાની અપેક્ષાએ બતાવ્યા. રાજાના હુકમથી સિદ્ધાન્તને આદરપૂર્વક પ્રાપ્ત કરીને તેઓ ( ગણધરા) તેનું શરીર સુંદર બનાવે છે. ( સિદ્ધાન્તનાં શરીરને અંગા કહેવામાં આવે છે, ગણધરો બાર અંગ મનાવે છે તેને અત્ર નિર્દેશ છે). ત્યાર પછી એ મહાત્માએ બરાબર નિર્ણયૂં કરીને અને ૧ આગમ, રહસ્ય ગ્રંથેા. તેને પરિચય તે અગાઉના ભવામાં તીર્થંકરેને હાય છે અને તે ભવમાં તેમને શીખવા જવું પડતું નથી, તેમને જ્ઞાન અંદરથી જાતે જ ઉત્થાન પામે છે. ૨ આ તીર્થંકરની હકીકત છે. તીર્થંકર સ્વત: જ્ઞાની હેાય છે. તેને સંપૂર્ણ જ્ઞાન થાય ત્યારે પ્રથમ ગણધરાની સ્થાપના કરે છે, તેમને નેવા, વિનમેવા લેવા “ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, સ્થિર રહે છે. ” આ ત્રણ પદ-ત્રીપદી આપે છે. તેનાપર અંતર્મુહૃર્ત ગણધર વિચાર કરે છે. મહા બુદ્ધિશાળી વિદ્વાન્ પ્રથમ સર્વ વસ્તુઓને ઉત્પન્ન થતી નુએ છે, પછી તેને નાશ જુએ છે અને તેમાં સ્થિરભાવ જુએ છે. એને અંગે તેમને દ્રવ્ય ગુણ અને પર્યાયનું ખરાખર જ્ઞાન થઇ જાય છે, સહભાવી અને ક્રમભાવી વસ્તુ અને આત્મગત ધર્મો દેખાય છે અને એમ વિચારણા કરતાં પેાતે વસ્તુ સમજી જાય છે અને પેાતાનાં આગમે બનાવે છે. દરેક ગણધરના આગમે-ખાર અંગેા બહુધા જૂદા જ હાય છે, ભાવ એક સરખા જ હેાય છે. તીર્થંકર તેમને ત્રૌપદી બતાવે છે અને તેને પિરણામે વિચાર કરતાં ગણધર સિદ્ધાન્ત ગ્રંથાની યાજના કરે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ૬. વરિષ્ઠ રાજ્ય. ૧૬૧૫ સારી રીતે સંસ્કાર કરીને એ સિદ્ધાતના અંગો અને ઉપાંગોની બરાબર સ્થાપના કરે છે. આ પ્રમાણે હકીકત બનવાથી કે એ સિદ્ધાન્ત પરમાર્થનજરે તે અજર અમર રૂપ છે, એ કદિ વૃદ્ધ થતો નથી કે નાશ પામતે નથી, છતાં લેકમાં એને વરિષે ઉત્પન્ન કરાવ્યો એવી પ્રસિદ્ધિ થઈ. રાજ્યસાધનમાં એ સિદ્ધાન્ત કઈ પણ પ્રકારને વરિછને ઉપદેશ કરનાર ન હોત, અગાઉના રાજાઓ સિદ્ધાન્તને પૂછીને રાજ્યપ્રવેશ કરતા હતા તેમ આ વરિષ્ટના સંબંધમાં બન્યું ન હતું, કારણ કે પિતાના જ્ઞાનબળનાં સાધનથી જ તેણે રાજ્યસાધના બરાબર કરી લીધી હતી અને ઉલટી સિદ્ધાંતની જાહેરાત વધારે સારી રીતે કરવાની તેમણે વ્યવસ્થા કરી હતી. એ મહાત્મા વરિષ્ઠરાજા કેઈના ઉપદેશની જરા પણ અપેક્ષા રાખે તેવો ન હતો, મહાભાગ્યશાળી હતો અને પિતાની અજબ શક્તિથી પારકાના ઉપદેશની જરા પણ જરૂર ન પડે તે સ્વયજ્ઞાની હતા. વરિષ્ઠરાજસ્વરૂપ, હવે પેલા કર્મપરિણુમપિતાએ વરિષ્ઠરાજાને કે બનાવ્યો હતો તે હું તમને કહી સંભળાવું. એ સર્વ હકીકત વરિષ્ઠ સંબંધી જે વાતો ચાલતી હતી તે પરથી મારા સમજવામાં આવી છે તે હું તમને જણાવું છું. એ મહાન વરિષ્ઠરાજા આખો વખત પારકાનું કાર્ય કરવામાં ઘણે આતુર રહે, તેને બાબતનું મહાન વ્યસન પડી ગયું હતું, પિતાના સ્વાર્થોને તે તેણે તદ્દન તિલાંજલી જ આપી દીધેલી હતી, આખો વખત ઉચિત યિામાં તે તત્પર હતું, દેવ અને ગુરૂ તરફ ઘણું ભાન રાખનાર અને જાળવનાર હતા, કેઈ પણ પ્રકારની દીનતા વગરના ઓજસ્વી હૃદયવાળો હતો, જે કઈ કાર્યને આરંભ કે આદર કરે ત્યારથી તે પરિણામ સુધી સફળ થાય ત્યાં સુધીની દીર્ઘ નજરથી ૧ બાર અંગના વર્ણન માટે જુઓ પ્રથમ પ્રસ્તાવ નેટ પૃ. ૮૯-૯૦. ઉપાંગે ઉજવાઈ, રાઇપસેણી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્વીપપન્નત્તિ, સુરપન્નત્તિ, ચંદ૫ન્નત્તિ, કપિયા. કપિવડંસિયા, પુફિફયા, પુફલિયા, વદિશા ( છેલ્લા પાંચનું નામ નિર્યાવળી કહેવાય છે.) ૧ દુનિયામાં ફતેહમંદ ગણાતા માણસે આથી ઉલટી જ રીતે વર્તનારા હોય છે, તેઓ હમેશા સ્વાથ, અભિમાની, કીર્તિના લોભી, વૈર દ્વેષથી ભરેલા, ઉપર ઉપરથી સારા હોવાનો દેખાવ કરનારા અને તવનજરે ઉપરછલ્લાં હોય છે, તેઓનાં ઊંડાં હૃદયમાં દીનતા લુછતા પરાશા અને મલીનતા હોય છે. આ સર્વની સાથે વરિષનું અંતર રાજ્ય સરખાવવા યોગ્ય છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૬ કરવામાં આવે તે સફળારંભી હતી, કરેલા ગુણેને બરાબર સમજનાર અને જાણનાર હતા, પરમ ઐશ્વર્યવાળો હતો, કેડ ઉપર પૂર્વના પાક વૈરથી કે હાડ દુશમનાઈથી તદ્દન દૂર રહેનાર હતો અને મહા ઊંડા અને ગંભીર આશયવાળ હતા. વળી એને અવજ્ઞા માત્ર પરીષહ તરફ હતી, ઉપરાગ ગમે તેવા થાય તેની લેશમાત્ર બીક નહતી, ઇંદ્રિયસમૂહ પ્રત્યે ચિંતા માત્ર પણ નહોતી, મહામહ વિગેરે શવ્વર્ગની તેના મનમાં ગણતરી પણ નહોતી, ચારિત્રરાજ વિગેરે પિતાના લશ્કરના બળ ઉપર આત્મભાવ (પિતાપણું) હતો અને આખા ભુવન ઉપર ઉપકાર કરવાની બાબતમાં ઘણું જ આસક્તિ હતી. મહારાજ વરિષે ચોરને હટાવી દઈને પોતાના રાજ્યમાં પ્રવેશ કર્યો અને તેથી તેમાં અત્યંત આનંદ ફેલા તે વખતે તેને દિવ્ય રાજ્ય પરિણુત થયું, તેનામાં આવી ગયું; પછી સર્વદા આનંદઉત્સવવાળું રાજ્ય ભોગવતાં એ મહારાજાને બાહ્ય સંપત્તિ કેવી થઈ તેનું વર્ણન કરી બતાવું છું તે તમે સાંભળે. જે ઇંઢોએ ઝગઝગાયમાન થતાં મુગુટ, બાજુઓ, હારે અને કુંડળે પહેરેલાં બાહ્યસંપત્તિ છે અને જેનાં તેજથી સર્વ દિશામાં પ્રકાશ થઈ રહ્યો છે તેવા મોટા પુરૂષો તે એ મહારાજાના પાળા-સેનાનીઓ થઈને રહે છે; એટલું જ નહિ પણ આ આખા ત્રણે ભુવને તેની અંદરના દેવતા મનુષ્યો અને અસુરે જાણે એ મહારાજના સેવક થઈ ગયા હોય તેમ વર્તે છે. ટૂંકમાં કહીએ તે સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં જે સંપત્તિઓ છે તે સર્વે એમની થઈને રહી; પરંતુ એ મહારાજાને એ કઈ પણ સંપત્તિ કે સેવા તરફ કે તેમાં જરા પણ સ્પૃહા નથી, તેની ઈચ્છા નથી, તે મેળવવાની લાલસા અભિલાષા કે હોંસ નથી. એ સવેમાં તે તદ્દન નિઃસ્પૃહ છે. નિવૃતિ માર્ગ ઉપદેશ. સમવસરણ, પ્રાતિહાર્ય, અતિશયેની લક્ષ્મી, વળી એ મહારાજા વરિષ્ઠ જે માર્ગ નિતિનગરીએ જવા નીકળી પડ્યા છે તે માર્ગ કાંઈ તેઓ છુપાવી રાખતા નથી, ગુપ્ત રાખતા નથી, પરંતુ જાહેર રીતે સર્વ પ્રાણીઓ સમક્ષ તે માર્ગ બતાવી રહ્યા છે અને તેને ઉપદેશ તેઓ સ્પષ્ટ રીતે જાહેરમાં સર્વને આપે છે. આવો મહાનૂ સુખને માર્ગ તેઓશ્રી બતાવી રહ્યા છે તેથી દેવ અસુર Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ૬, વરિષ્ઠ રાજ્ય. ૧૬૧૭ અને મનુ તેમના તરફ ભક્તિરસથી ભરપૂર થઈ જાય છે, તેના તરફ ઘણો ઊંડે પ્રેમ લાવે છે અને તેમની સેવા ચાકરી કરે છે. તેઓ શું શું કરે છે તે કાંઈક અહીં તમને જણાવીએ. એવા પ્રકારની દેશના આપવા માટે દેવો એક સુંદર સમવસરણ બનાવે છે જેની અંદર ત્રણ ગઢો બનાવવામાં આવે છે તે અનુક્રમે રૂપા સોના અને ચિત્રવિચિત્ર પ્રકારના રોના બનાવેલા હોય છે.' ૧. આ મહારાજા વરિષ્ઠ (સર્વોત્કૃષ્ટ) છે એમ બતાવવા સારૂ આઠ મહાપ્રતિહાર્યની રચના કરવામાં આવે છે તે પણ અત્ર તને જણાવી દઉ છું. ચારે તરફ ભમી રહેલા ભમરાઓના સુંદર મધુર કંકારના અવાજથી ભરપૂર અને મનને આનંદદાયી સુકેમળ પલ્લવવિભૂષિત અતિસુંદર અશેકવૃક્ષ (આશપાલવનું ઝાડ) રચે છે. (આ અશકવૃક્ષ પ્રભુથી બારગણું ઊંચું હોય છે અને તેની નીચે બેસીને ભગવાન દેશના આપે છે.) ૨. મનહર ઝંકાયુક્ત ભમરાઓસહિત અનેક પ્રકારના પંચવણ (રાતા, ઘેળા, પીળા, લીલા અને શ્યામ) પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ અખલિત કર્યા જાય છે અને તેનાથી દશે દિશાઓ સુગંધમય થઈ રહે છે. (આ પુષ્પો સમવસરણમાં પડે છે, તેમનાં બીટ નીચાં અને મુખ ઊંચા રહે છે. આવાં ફૂલે ચાલનારની જાન સુધી પહોંચે તેટલાં સમવસરણમાં હોય છે.) ૩. વરિષ્ઠ મહાત્મા સમવસરણુમાં બેસી ધર્મદેશના આપે છે ત્યારે આકાશમાં દેવતાઓ આનંદદાયી સુંદર નિર્દોષ કરે છે (આ દિવ્ય વિનિ નામને ત્રીજો પ્રાતિહાર્ય છે. પ્રભુની વાણું અમૃતસમાન હોઈ સર્વને પ્રમોદ આપનારી હોય છે, પ્રભુ માલકોશ રાગમાં દેશના આપે છે, એ વખતે આકાશમાં દેવતાઓ વેણુવિણવિગેરેની જેવો સૂર પૂરે છે. આથી ગંભીર આલાપમાં વધારે થાય છે અને દેશના અતિ મનમેહક અને આકર્ષક લાગે છે.) ૧ સમવસરણના વિસ્તારથી વર્ણન માટે જુઓ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ લું સર્ગ ત્રીજો તથા સમવસરણું પ્રકરણ. આવા સમવસરણમાં બેસી પ્રભુ દેશના આપે છે. મોટા નગરમાં પ્રભુ આવે ત્યારે દેવતાઓ સમવસરણ બનાવે છે. ૨ અષ્ટ મહાપ્રાતિહાર્ચ તીર્થંકરને કેવળજ્ઞાન થયા પછી થાય છે. તેનું અહીં વર્ણન છે. એને વિસ્તાર અનેક ગ્રંથોમાં છે. દાખલા તરીકે જુએ શ્રીમદ્વિજયાનંદ સૂરિન તત્ત્વનિર્ણયપ્રાસાદ-દ્વિતીય સ્તંભ પૃ. ૭૭, Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૬ ૪. કમળની નાળનાં સુંદર તાંતણુની જેવા સ્વચ્છ ઉજજ્વળ સુંદર આકારને ધારણ કરનાર ચામર પ્રભુની બંને બાજુ વિરાજમાન થઈ રહેલા હોય છે. (રત્નજડિત સેનાના દાંડામાં જડેલા મેટા ચામરે ભગવાનની બન્ને બાજુએ દેવતાઓ અને ઇંદ્રો વીજે છે.) ૫. દેશના દેવા માટે સમવસરણના મધ્યમાં અશેકવૃક્ષની ચાર દિશાએ ચાર મહાન સિંહાસને શોભી રહ્યાં હોય છે. એની આકૃતિ ઘણી સુંદર હોય છે, તેમાં અનેક પ્રકારનાં રોની શોભા ઝળઝળાયમાન થઈ રહેલી હોય છે-આવા સિંહાસન પર બેસી ચાર મુખે પ્રભુ દેશના આપે છે. (આ ચારે સિહાસનો બહુ ઊંચા હોય છે, સેનાના બનાવેલાં હોય છે. ભગવાન પોતે પૂર્વાભિમુખ બેસે છે, ત્રણ બાજુએ તેમનાં રૂપે દે રચે છે એટલે ચતુર્મુખ દેશનાને ગંભીર વનિ નીકળતો જણાય છે.) ૬. ભગવાનની પાછળ પ્રભામંડળ રચવામાં આવે છે તે આકાશને પ્રકાશમાન કરી રહેલા હોય છે, સૂર્યના આકારને ધારણ કરનાર હોય છે અને તેમના શરીરને ઉલ્લાસ કરાવનાર અતિ સુંદર હોય છે. (ભગવાનની કાંતિ ઘણું હોવાને લીધે તેની સામે જોઈ શકાતું નથી, સૂર્યની કાંતિથી વધારે કાંતિ ધારણ કરનાર પણ શાંત અને શરઋતુના સૂર્ય જેવું ભામંડળ-કાંતિપ્રમાનો સમૂહ સૂર્યને આકાર બતાવે છે અને પ્રભુની પછવાડે રહે છે. એથી પ્રભુની સામે નજર થઈ શકે છે.) ૭. આખી દુનિયાને પ્રભુનું આગમન અને પરોપકારીપણું બતાવતે કાનને અતિ સુંદર લાગે તે દિવ્ય દુદુભિને અવાજ દેવતાઓ આકાશમાં રહીને કરે છે, એ અવાજ લેકમાં ઉલ્લાસ ઉત્પન્ન કરે તે અને ઘણું સુંદર હોય છે. (આ દિવ્ય દુદુભિને અવાજ પ્રભુ પધાર્યા છે એમ જણાવનાર હોય છે અને પ્રભુ મોક્ષમાર્ગના સાથેવાત છે એમ સૂચવનાર હોય છે.) ૮. પ્રભુના માથા ઉપર ત્રણ છત્રો બીરાજમાન થાય છે અને તે આખી દુનિયાને બરાબર જણાવે છે કે આ વરિષ્ઠ રાજા છે અને ત્રણે ભુવનના નાયક છે. (શરદઋતુના ચંદ્ર જેવાં ધોળા ત્રણ છત્રો-એક મેકની ઉપર આવી રહેલા, પ્રભુના માથા ઉપર ઊંચે અદ્ધર રહે છે. અને તે પ્રભુનું પરમેશ્વર સૂચન કરે છે.) આવી રીતે દેવતાઓ અને દાન પ્રાતિહાર્યની રચના કરે છે તેનાથી એ વરિષ્ઠ રાજા વધારે શોભે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ૬. વરિષ્ઠ રાજ્ય. ૧૬૧૯ ૧. વળી એ વરિષ્ઠ રાજાનું શરીર ઘણું સુગંધવાળું હોય છે, કેઈ ૧ અહીં ભગવાનના અતિશયનું વર્ણન ચાલે છે, તેમાં ચાર અતિશય ભગવાન જન્મે ત્યારથી હેાય છે, એગણીશ અતિશય દેવતાઓ કરે છે અને ઘાતી કર્મ ખપવાને લીધે અગીઆર અતિશય તીર્થકરપણાની ઋદ્ધિને અંગે થાય છે. આ ચોવીશ અતિશયો ઘણું અદ્ભુત અને મનહર છે. આ હકીકતને મૂળ નજરે તપાસતાં એમ જણાય કે અરિહંતના બાર ગુણો ગણાવ્યા છે તેમાં આઠ મહાપ્રતિહાર્ય અને ચાર મૂળ અતિશયો ગણાવ્યા છે તે ચાર મૂળાતિશયો પૈકી પાછળના બે અતિશયમાં તેનો સમાવેશ થાય છે. ચાર મૂળાતિશયો નીચે પ્રમાણે છે. (૧) જ્ઞાનાતિશય. (૨) વચનાતિશય. (૩) પૂજાતિશય. (૪) અપાયાપગમાતિશય. પ્રથમ જ્ઞાનાતિશયથી કૈવલ્યજ્ઞાનદર્શનથી ભૂત ભવિષ્ય વર્તમાન વસ્તુ ભાવ અને ધમને ઉત્પાદ વ્યય અને ધ્રુવપણે જાણવા અને દેખવા. મતલબ તીર્થકર મહારાજને સંપૂર્ણ જ્ઞાન હોય છે અને આ દુનિયામાં કોઈ એ ભાવ કે ચીજ થઈ નથી છે નહિ કે થવાની નથી જે તેમનાં જાણવા દેખવામાં ન આવે. બીજા વચનાતિશયથી તીર્થંકર મહારાજ દેશના આપે તે પાંત્રીશ ગુણયુક્ત હોય. તેમની વાણીમાં પાંત્રીશ ગુણે સ્પષ્ટ જણાય. તે પાંત્રીશ વાણીના ગુણો નીચે પ્રમાણે છે. ૧. સ્થાનને યોગ્ય સંસ્કારી ભાષા અર્ધમાગધી સહિત બેલે. (સંસ્કારત્વ) ૨. ઊંચા સ્વરે દેશના આપે જેથી એક યોજન પ્રમાણુ સમવસરણમાં બેઠેલા સર્વ સાંભળી શકે. (ઉચ્ચત્વ) ૩. ભાષામાં ગ્રામ્ય પ્રયોગ ન આવે, તુચ્છ ભાષા ન આવે. (અગ્રામ્યત્વ) ૪. મેઘની જે ગંભીર સ્વર ચાલ્યો આવે, ગરવ સહિત બોલે. (ગંભીરત્વ) ૫. પ્રતિઘોષ સાથે, વાજિત્રમાં ભળે તેવી રીતે શબ્દ ૪ ટ પડે તેમ બેલે. (પ્રતિનાદ વિધાયિત્વ) ૬. સાંભળનારને માનસહિત ઉદ્દેશીને બેલે. (દક્ષિણત્વ) ૭. સાંભળનારને રાગ ઉત્પન્ન થાય અને તે પોતાને ઉદેશીને બોલાય છે એમ લાગે તેમ બોલે. (ઉપનીતરાગત્વ) આ સાત ગુણે “શબ્દ” આશ્રયી થયા. ૮. ઘણું પુષ્ટ અર્થવાળી ભાષા બોલે. (મહાર્યતા) ૯. પૂર્વાપર અવિરોધપણે બેલે. (અવ્યાહતત્વ) ૧૦. કહેનારની મહત્તા લાગે તેમ, આ વચન આવા મહાત્માથી જ નીકળે તેવી વાતો બોલે. (શિષ્ટત્વ) ૧૧. એવું સ્પષ્ટ બેલે કે સાંભળનારના મનમાં જરા પણ શંકા ન રહે. (સંશયા સંભવ) ૧૨. દૂષણ વગરનું અને ફરીવાર પૂછવું ન પડે એવું બોલે. (નિરક્તાન્ય ઉત્તર) Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૬ ૧૩. ગમે તેવો કઠણ વિષય સાંભળનારના મગજમાં ઉતરી જાય તેમ બેલે. (હૃદયગમતા) ૧૪. જેટલું લવાયેગ્ય હોય તેટલું અને માહે માંહે અર્થ મળે તેવું બેલે. (મિથ:સાકાંક્ષતા). ૧૫. નયપ્રમાણયુક્ત અપેક્ષાવાળું અને કદ્રવ્ય નવતત્વ પુર્ણ થાય તેવું બેલે. (પ્રસ્તાવૌચિત્ય) ૧૬. તત્વજ્ઞાનનો બોધ થાય તેવું પ્રમાણવચન બાલે. ( તત્વનિષ્ટતા ) ૧૭. વિષય સંબંધ પ્રોજન અધિકારી સમજીને ઉચિત બાલે, અસંબદ્ધ ન બોલે. (અપ્રકીર્ણ પ્રસૂતત્વ) ૧૮. પારકાની નિંદા ન થાય પોતાના વખાણ ન થઈ જાય તેમ બેલે. (અસ્વલાઘા નિંદિતા) - ૧૯. પ્રતિપાદન કરવાના વિષયને બરાબર લક્ષ્યમાં રાખી બાલે. (અભિજાત્ય) ૨૦. સાંભળનારને ધી ગળથી પણ વધારે મીઠાશ ઉપજે તેમ બેલે. (અતિસિંધુ મધુરત્વ) ૨૧. યોગ્ય ગુણની પ્રશંસા-વખાણ કરનારું યોગ્ય વચન બેલે. (પ્રશસ્યતા) ૨૨. પરમર્મ ઉઘાડા ન પડે તેવી રીતે બોલે. ( અમર્મવેધિતા) ૨૩. બેલનાર મહા પુરૂષ છે એવો ભાસ પડે તેવું વચન બેલે, અર્થચ્છતા વાળું ન બેલે. (ઔદાર્ય) ૨૪. ધર્મ અને અને બરાબર વળગી રહીને બેલે-બ યુક્ત બેલે. (ધમર્થ પ્રતિબદ્ધતા) ૨૫કર્તા કર્મ ક્રિયા લિંગ કારક કાળ અને વિભક્તિ યુક્ત બેલે. (કારકાધવિપર્યાસ) ર૬. સાંભળનારની ભ્રાન્તિ દૂર થાય, વિક્ષેપ દૂર થાય તેવું બેલે. (વિશ્વમાદિ વિમુક્તતા) ર૭. સાંભળનારને આશ્ચર્ય ઉપજે તેવું બેલે, નવું સાંભળીએ છીએ તેમ લાગે. (ચિત્રકૃત્ત). ૨૮. સાંભળનારને કાંઇ અદ્દભુત મહાન લાગે તેવું ધીરતા સાથે બેલે. (અદ્ભુતત્વ) ૨૯ વચ્ચે રોકાયા વગર ચાલુ બેલે. ( અનતિવિલંબીતા ) ૩૦. બોલવામાં અનેક પ્રકારની નવીનતા અને વણને આવે તેમ બેલે. (ચિત્ર) ૩૧. વિશેષ બુદ્ધિ ઉપજે-સ્પષ્ટ ખ્યાલ થાય તેવું બોલે (વિશેષતા) ૩૨. પદના અને અનેક વિશેષણને આરોપ કરીને બેલે. (વર્ણપદવાક્ય વિવિક્તતા) ૩૩. સર્વપ્રધાનપણે, નેસથી, સાહસી૫ણે બોલે. (સર્વપ્રધાનતા) ૩૪. પુનરૂક્તિ દોષરહિત બેલે, અર્થ સિદ્ધ કરવાનાં અનેક નવાં નવાં પ્રમાણે આપે. (અવિરહિત બેલે આપણે બોલે. (સરના Page #207 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] . વરિષ્ઠ રાજ્ય. ૧૬૨૧ પણ પ્રકારના મેલ વગરનું હોય છે અને તેમને શરીરે જરા પણ પરસેવો તથા કેઈ પણ જાતને રેગ થતો નથી.' ૨. એ રાજાના દેહમાં રહેલ માંસ અને લેહી ગાયના દૂધ જેવું અથવા મેતીના હાર જેવું સફેત હોય છે. ૩. એ રાજા આહાર અને નિહાર કરે તે ચર્મચક્ષથી જોઈ શ. કાતા નથી. આહાર વિહાર કરે છે એમ દેખાય પણ વસ્તુ દેખાતી નથી. ૪. એ રાજાના શ્વાસોશ્વાસ કમળના જેવા સુગંધી હોય છે. આ ચારે ગુણે એ રાજાને જન્મથી સાથે જ હોય છે. ૫. પ્રભુને દેશના દેવા માટે દેવતાઓ સમવસરણ એક યોજનપ્રમાણુ રચે છે છતાં તેમાં પ્રભુના અતિશયથી કરોડો મનુષ્ય અને દેવતાઓ સમાઈ શકે છે, ત્યાં જરા પણ ભીડ થતી નથી, સંકેચ થતું નથી. ૬. પ્રભુ અર્ધમાગધીમાં ઉપદેશ આપે છે પણ સાંભળનાર સર્વે તેને પોતપોતાની ભાષામાં સમજે છે, મનુષ્ય પોતપોતાની દેશભાષામાં સમજે છે, તિર્યએ પોતાની ભાષામાં સમજે છે અને દેવો દેવભાષામાં સમજે છે. એક યોજનમાં બેઠેલા સર્વે પ્રભુની વાણી બરાબર સાંભળી શકે છે. ૩૫. સાંભળનાર થાકી ન જાય તેમ બેલે. (અખેદિવ) આવી રીતે બીજા વચનાતિશયથી વાણીના પાંત્રીશ ગુણો ઉત્પન્ન થાય છે. અપાયાપરસાતિશયથી ભગવાનને પોતાને અથવા તેમના સંબંધમાં - વનારને પીડા થતી નથી, થયેલી પીડા દૂર થાય છે. ઉપદ્રવ નિવારક પણાનો અહીં સમાવેશ તેમની થાય છે. ચોથા પૂજાતિશયથી ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમનું નિઃસ્પૃહપણું છતાં પૂજા બહુમાન થાય છે, વૈભવ જબરે દેખાય છે અને સર્વ દિશામાં તેમની કીર્તિ ફેલાય છે. આ ત્રીજા અને ચોથા અતિશયમાં ત્રીશ અતિશય સમાવેશ થાય છે. ૧ આ પ્રથમના ચાર અતિશય જન્મથી હોય છે. તીર્થકર જે ભવમાં થાય ત્યાં જન્મથી જ આ ચારે બાબતો તેમની સાથે હોય છે. ૨ વિષ્ટા મુત્ર; વડી નીતિ લઘુનીતિ. ૩ ૫-૧૫ સુધીના અગીઆર અતિશયે કર્મ ખપવાથી (ઘાતી કમને ક્ષય થવાથી) કેવળજ્ઞાન થવાથી પ્રભુને થાય છે. ४ देवादैवीं नरानारी, शबराश्चापि शाबरी । तिर्यंचो, पिहि तैरश्चीं, मेनिरे भगद्विरम् ॥ Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ ૭. એ રાજાની પછવાડે પ્રભામંડળ સૂર્યથી હજારગણું તેજવાળું ચાલે છે. એનાથી પ્રભુ સામી નજર કરી શકાય છે અને તેજને અંબાર નજરે પડે છે.' ૮. તાવ વિગેરે કઈ પણ પ્રકારના રંગે ચારે બાજુ પચીશ - જન સુધીના પ્રદેશમાં છ માસ સુધી થતા નથી. પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાંથી ચારે બાજુ પચીશ એજનમાં છ મહિના અગાઉ રેગ થયેલા હોય તે તે પણ શાંત થઈ જાય છે. ૯. એટલી ભૂમિમાં વૈવિરોધ ન થાય અને થયેલા હોય તે શમી જાય, દૂર થઈ જાય, છેડે આવી જાય. ૧૦. પ્રભુ વિચરે તે પ્રદેશથી પચીશ યોજનમાં એક વખતે ઘણુંનાં મરણ થાય એવા મહા ઉપદ્રવ ન થાય, કેલેરા મરકી કેગળિયું કે એવા બીજા કેઈ પણ ચેપી કે હવાના રેગો ન થાય અને થયેલા હેય તે શાંત થઈ જાય. ૧૧. સદરહુ પ્રદેશમાં કઈ પણ ઉપદ્રવ ન થાય. અનાજને નુકસાન કરનાર પ્રચુર તીડ ઉદર આદિ જીવોની ઉત્પત્તિ ન થાય. ૧૨. ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાંથી ચારે તરફ સે જનમાં દુકાળ ન પડે, દુકાળનાં કારણે ઉત્પન્ન થયાં હોય તે પણ સુકાળ થઈ જાય. ૧૩. સદરહુ પ્રદેશમાં અવૃષ્ટિ ન થાય. (વરસાદ ન આવે તેને અવૃષ્ટિ કહે છે.) ૧૪. સદરહુ પ્રદેશમાં અતિવૃષ્ટિ ન થાય. (જોઈએ તેથી વધારે વરસાદ આવે છે તેથી લીલે દુકાળ પડે છે, એ પણ લેકેને અને જનાવરેને ત્રાસ આપે છે. અતિવૃષ્ટિ પણ નુકસાન કરે છે). ૧૫. પ્રભુવિહારના પ્રદેશમાં સ્વચક પરચક્રનો ભય થતો નથી. સ્વચકનો ભય અંદર અંદરની લડાઈ (Civil War) કે બળવાથી થાય છે અને પરચક્રને ભય બહારથી થતાં આક્રમણથી થાય છે. આ બન્ને પ્રકારના ભયે પ્રભુવિહારક્ષેત્રોમાં થતા નથી. મહામહ વિગેરે મેટા દુશ્મનને નાશ થવાથી આ ૫-૧૫ સુધી ના ગુણે વરિષ્ઠરાજાને ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતાં મેં સાંભળ્યા છે. ૧ મૂળ ગ્રંથકારે આ અતિશય મૂકી દીધો છે. ૨ તત્ર સંજુ સર્દિકgિયાં તત્તિ વૈરાઃ જયાં અહિંસા બરાબર જામી હોય. ત્યાં તેમની આજુબાજુમાં પણ વૈરત્યાગ થાય છે, વાતાવરણ વૈર વગરનું થઈ જાય છે, સદર સૂત્રને સાક્ષાત્કાર થાય છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ ] ૬. વરિષ્ઠ રાજ્ય. ૧૬૨૩ ૧૬. પ્રભુ વિચરે ત્યાં ધર્મપ્રકાશક એક ધર્મચક્ર આગળ આકાશમાં ચાલે છે. ૧૭. પ્રભુ ચાલે ત્યારે તેમની ઉપર ત્રણ છત્ર આકાશમાં ચાલે છે. ૧૮. પ્રભુ વિચરે તેની આગળ ધ્વજ (ઇંદ્રધજા)–નાની ધજાઆના સમૂહસહિત ચાલે છે. ૧૯. પ્રભુ વિચરે ત્યારે આકાશમાં રત્નજડિત સુંદર ચામર ચાલે છે. ૨૦. પ્રભુ વિચરે ત્યાં સ્ફટિકમય પાદપીઠસહિત સિંહાસન આકાશમાં સાથે ચાલે છે. ૨૧. ભગવાન્ વિચરે-ચાલે ત્યારે દેવતાઓ સુંદર નવ કમળાની યેાજના કરે છે તે પાછળથી આગળ આવે છે અને તેના ઉપર પગ મૂકીને પ્રભુ ચાલે છે. કેવળજ્ઞાન થયા પછી ભગવાન ભ્રમિતળને સ્પર્શે કરતા નથી. ૨૨. સમવસરણની રચના દેવા કરે છે તેમાં રૂપાના, સાનાના અને રત્નના ગઢ અનુક્રમે કરવામાં આવે છે. ત્રણ ગઢની અંદર વચ્ચે કરેલી વેદિકા ઉપર બેસીને પ્રભુ દેશના આપે છે. ૨૩. સમવસરણમાં પ્રભુ પૂર્વાભિમુખે બેસે છે, તે વખતે બીજા ત્રણ રૂપા ત્રણ દિશાએ દેવા કરે છે, તેથી ભગવાન્ ચતુર્મુખે દેશના આપે છે એમ દેખાય છે. ૨૪. સમવસરણના મધ્યભાગમાં તે વિશિષ્ટ પુરૂષના શરીર પ્રમા ણુથી ખારગણું ઊંચું અને એક યોજનપ્રમાણુ સમવસરણ ઉપર સંપૂર્ણ છાયા કરતું, લીલા છત્રસમાન ચૈત્યવૃક્ષ-અશોકવૃક્ષ દેવતા રચે છે. ૨૫. પ્રભુ જે જે સ્થાને વિચરે ત્યાં કાંટા ઊંધા મુખવાળા થઈ જાય છે, કોઈને વાગી ન શકે તેવી રીતે ગોઠવાઇ જાય છે. ૨૬. કેશ, દાઢી, નખ, રામ, મુછ હોય તેવાને તેવા રહે છે, જરા પણ વધતા નથી. ર૭. પ્રભુ વિચરે તે સ્થાને સર્વ શબ્દરૂપ રસ સ્પર્શ અને ગંધ હૃદયને પસંદ આવે તેવા થાય છે અને છએ ઋતુ તે સ્થાનમાં પુપાદિ સામગ્રીઓથી એકી સાથે અનુકૂળ થઇ જાય છે. ૨૮. વિહારભૂમિ ઉપર સુગંધી જળને છંટકાવ થયા કરે છે. ર. વિહારભૂમિ ઉપર ફૂલો થોડાં થાડાં આખા વખત પડ્યાં કરે છે અને સમવસરણુની જમીન ફૂલના સમૂહથી ભરેલી લાગે છે. પાંચ વર્ણનાં ફૂલા જાનુ સુધી ભરેલાં રહે છે. ૧ સેાળથી ચાત્રીસ સુધીના એગણીશ અતિશયા દેવકૃત હોય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ ૩૦. પક્ષીઓ વરિષ્ઠરાજાની પ્રદક્ષિણ કરે છે. ૩૧. અનુકૂળ પવન વાય છે. ૩૨. પ્રભુ વિચરે ત્યારે ઝાડે નમતાં જાય છે અને જાણે પિતે ભકિતરસથી બદબદ થતાં હોય એમ લાગે છે. ૩૩. ભગવાન પાસે કાંઈ નહિ તે પણ ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ સેવામાં હાજર રહે છે. ૩૪. દિવ્ય દુંદુભિને અવાજ આકાશમાં થયા કરે છે. ઉપરના અતિશયો ભક્તિથી ભરપૂર દેવતાઓ કરે છે અને પિતાનું સુંદર રાજ્ય ભોગવતા વરિષ્ઠરાજાને ઉત્પન્ન થાય છે એમ મારા, જોવામાં આવ્યું છે. દેવ! એ વરિષ્ઠરાજાને એવી તે અદ્દભુત સંપત્તિઓ મળી કે મારી જેવાની વાણીથી તેનું વર્ણન કરવું પણ અશક્ય છે. ૧ આ સિવાય ભગવાનમાં અઢાર દોષ હેતા નથી તે નીચેની ગાથા પરથી ધ્યાનમાં રાખવું. अंतरायदानलाभ-वीर्यभोगोपभोगगाः। हासोरत्यरतीभीति-र्जुगुप्सा शोक एव च ॥ कामोमिथ्यात्वमज्ञान-निद्राचाविरतिस्तथा । रागोद्वेषश्चनो दोषा-स्तेषामष्टादशाप्यमी ॥ એ અઢાર દશે વિસ્તારથી સમજવા માટે અનોપચંદભાઈએ બનાવેલો અઢાર દેષનિવારક” ગ્રંથ વાંચો. સામાન્ય અર્થ અહીં લખે છે (નામનિર્દેશમાત્ર). ૧. દાન દેવામાં અંતરાય થ તે, દાન ન આપી શકાય તે સ્થિતિદાનાંતરાય. ૨. વસ્તુનો લાભ, તેની પ્રાપ્તિ ન થવી તે, અમુક કે સર્વ વસ્તુ ન મળે તેલાભાંતરાય. ૩. પિતાનાં શક્તિ, તેજ, બળ વાપરી ન શકાય અથવા પ્રાપ્ત ન થાય તેવીતરાય. - ૪. એકવાર ભેગમાં આવે તે ભોગ્ય વસ્તુ કહેવાય છે. એવી ભગ્ય વસ્તુ ન મળે તે–ભેગાંતરાય. ૫. અનેકવાર ભાગમાં આવે (ઘરેણાં સ્ત્રી વિગેરે) તે ઉપભોગ્ય વસ્તુ કહે વાય છે. તે ન મળે તે-ઉપભેગાંતરાય. ૬. મશ્કરી કરવી, ઠકા કરવા તે-હાસ્ય. ૭. પદાર્થો ઉપર પ્રીતિ કરવી તે-રતિ. ૮. પદાર્થો ઉપર અપ્રીતિ કરવી તે-અરતિ. ૯, કોઈ પણ પ્રકારની બીક લાગવી તે-ભય. ૧૦, મલીન વસ્તુ જોઈને તેપર તિરસ્કાર-ઘણું આવી તે જુગુપ્સા. ૧૧. મનમાં દીલગીરિ થવી, મન વિકળ થવું તે-શેક.. ૧૨. સ્ત્રીપુરૂષ કે બન્ને સાથે ભેગ ભેગવવાની ઇચ્છા તે-કામ. [ ચાલી Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ૬. વરિષ્ઠ રાજ્ય. ૧૬૨૫ એ વરિષ્ઠ રાજા સર્વ પ્રાણુઓની આંખો ઠારે તેવા હતા, સર્વને આનંદ આપે તેવા હતા, મહાસુખ આપનાર નિવૃતિનિવૃત્તિ નગ. નગરીને માર્ગ બતાવનાર હતા અને અનેક લોકોને રીએ પ્રયાણ. એ નગરીએ પહોંચાડી દેતા હતા. આવા પ્રકારનું અતિ સુંદર રાજ્ય કરતાં આખરે એ મહાપ્રતાપી સુંદર વરિષ્ઠરાજા પોતે પણ નિવૃતિનગરીએ તે જ રસ્તે પહોંચી ગયા. અગાઉના પ્રકરણમાં ઉત્તમરાજાએ શત્રુઓને ઘાત કર્યો વિગેરે સંબંધી જે વિસ્તારથી હેવાલ કહ્યો છે તે આમના સંબંધમાં પણ બરાઅર તે જ પ્રમાણે સમજી લે. હવે જે પેલી દૃષ્ટિ દેવી હતી તેણે પિતાની શક્તિનો ઉપયોગ તે વરિષ્ટ ઉપર સારી રીતે કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દષ્ટિદેવીનું અને તે પણ તદ્દન નકામી થઈ ગઈ, કાંઈ કરી ન શકી કિંચિતરત્વ. અને આખરે તદ્દન ઠેકાણે આવી ગઈ. વરિષ્ઠરાજાએ એને તદ્દન ઉપગ વગરની બનાવી દીધી, વળી એ પિતાના મદદ કરનાર બંધુઓથી વિખુટી પડી ગઈ, તદ્દન શક્તિ વગરની થઈ ગઈ અને આખરે સર્વથા મૂઢ થઈને નાશ પામી ગઈ. એવી રીતે સર્વ પ્રકારે કતકૃત્ય થઈને એ મહારાજા તદ્દન શાંત હોઇ કે પણ પ્રકારની બાધા પીડા વગર અને સંપૂર્ણ આનંદમાં મગ્ન થઈ નિ ૧૩. સમજ વગર કે ખોટા આગ્રહથી દર્શન ઉપર મેહ તે-દર્શનમેહમિથ્યાત્વ. ૧૪. મુઢપણું, સમજણને-સ્વરૂપ જ્ઞાનને અભાવ તે-અજ્ઞાન. ૧૫. ઉંઘ આવવી -નિદ્રા. ૧૬. ત્યાગ કરવો તે પચ્ચખ્ખાણ. તે ન લઈ શકવા તે અપ્રત્યાખ્યાન–અવિરતિ. ૧૭. સુખનાં સાધને મેળવવામાં વૃદ્ધિ તે-રાગ. ૧૮. પૂર્વ દુઃખનું સ્મરણ અથવા તેનાં સાધન ઉપર ક્રોધ તે-દ્વેષ. આ અઢારે દોષ વરિષ્ઠરાજામાં નહોતા એમ કહેવાને અત્ર આશય છે. આ અઢારે દો એટલા વિસ્તૃત છે કે એમાં આખી દુનિયાના સર્વ દે સમાઈ જાય છે અને જ્યારે તેને સર્વથા ત્યાગ થઈ ગયા હોય ત્યારે પ્રાણી અસાધારણ મનુથની ગણનામાં આવે છે તેમાં કાંઈ પણ નવાઈ નથી. ૧ પોતે જે માર્ગને સર્વને ઉપદેશ આપતા હતા તે જ રસ્તે પોતે પણ ચાલીને મોક્ષે ગયા. ૨ જુઓ ૫. ૧૬૦૯-૧૦, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૬ વૃત્તિ નગરીમાં બેસે છે, મેજ કરે છે અને નિજગુણામાં રમણ કરે છે. ૧. ઉત્તમોત્તમ પ્રાણીઓનું વર્ણન કરતાં શ્રીતત્ત્વાર્થસૂત્રના ભાગકાર કહે છે यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्योऽप्युत्तम इति पूज्यतम gવા “જે ભાગ્યવાન પ્રાણ મહા ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને તેને ઉપદેશ બીજાને આપે છે તે પ્રાણી ઉત્તમોત્તમ છે અને સર્વથી વધારે પૂજ્ય છે.” ક્ષેમંકરગણિ ષટપુરૂષ ચરિત્રમાં આ ઉત્તમોત્તમ પ્રાણીને અંગે તીર્થકર મહારાજની વાર્તા કરે છે તેમાંને અતિ આનંદદાયી ભાગ જેની વિગત ઉપર પ્રકરણમાં આવી નથી તે અહીં ઉતારી લઈએ છીએ. તેઓશ્રી જણાવે છે કે “તીર્થકર નામકર્મનો વિપાક ભગવનાર, ત્રણ લોકના ઈશ્વર, ત્રણ લોકના નાથ, ત્રણ લોકમાં પૂજનીય, ત્રણે લોકમાં સ્તુતિ કરવા લાયક, ત્રણ લોકમાં ધ્યાન કરવા યોગ્ય, નિર્દોષ, સર્વ ગુણોથી સંપૂર્ણ મહાત્મા તીર્થંકરે ઉત્તમોત્તમ વિભાગમાં આવે છે. એવા વિશુદ્ધ મહાત્માઓ અવ્યવહારરાશિમાં હોય છે ત્યારે પણ ગુણમાં અન્ય જીવ કરતાં વધારે હોય છે, પણ તેનું રત્વ ઢંકાયેલું રહે છે. વ્યવહારરાશિમાં આવે ત્યારે જે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય તે ચિંતામણિ રન્ન થાય છે, અપકાયમાં જાય તો તીર્થજળમાં ઉત્પન્ન થાય છે, અગ્નિકાયમાં જાય તો યજ્ઞ કે મંગળદીપકની અગ્નિ થાય છે, વાઉકાયમાં જાય તે વસંતકાળને શીતળ મૃદુ સુગંધી પવન થાય છે, વનસ્પતિકાયમાં જાય તો કલ્પવૃક્ષ આંબા કે પ્રતાપી ઔષધી થાય છે અને એવી જ રીતે બે ઇંદ્રિયમાં દક્ષિણાવર્ત શંખ થાય છે, તિર્યંચ પંચંદ્રિયમાં ઉત્તમ ગજ કે અશ્વ થાય છે અને એવી રીતે સર્વ ગતિમાં ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે. છેવટે જ્યારે તીર્થંકર થવાના હોય છે ત્યારે તેમની માતા અવનકાળે ચૌદ મોટાં સ્વપ્ન દેખે છે, તેઓ ગર્ભકાળથી ત્રણ જ્ઞાન સહિત હોય છે, ગર્ભકાળમાં દેવે તેમના પિતાનાં ઘરમાં ધનધાન્યની સમૃદ્ધિ કરે છે, તેમની માતાને ગર્ભની વેદના થતી નથી, મહા ઉત્તમ દેહદો થાય છે અને દયા અનુકંપા કરવા મન થાય છે, તેમના પિતાને ઘણા હર્ષ થાય છે, અન્યથી પરાભવ થતો નથી, આજ્ઞા વધારે સારી રીતે પ્રસરે છે, યશકીર્તિમાં વધારે થાય છે અને વિપત્તિઓ દૂર થાય છે. તેમના જન્મસમયે સર્વ ગ્રહો ઉચ્ચ હોય છે, ત્રણ લોકમાં સર્વ સ્થળે પ્રકાશ થાય છે, નારકીના જીવોને પણ શેડો વખત સુખ થાય છે, દેવતાઓ ર સેના રૂપા વસ્ત્ર વિગેરેની વૃષ્ટિ કરે છે, જય જય શબ્દના ઉચ્ચારથી આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકે છે, સાંધી શીતળ પવન સર્વત્ર થાય છે અને સમુદ્ર કિલ્લોલ કરી વધારે ઊછળે છે. માતાનું પ્રતિ કાર્ય છપન દિકુમારીઓ કરે છે, મેરૂપર્વત ઉપર જઈ ઇદ્રો અને દેવ પ્રભુનો જન્માભિષેક કરે છે અને તે વખતે આખુ જગત આનંદમય થાય છે. તે વખતે વળી દેવ અસુર મનુષ્ય અને પશુ પક્ષીઓનું પરસ્પર વૈર નાશ પામે છે, ડાકિની શાકિની પરાભવ કરી શકતી નથી, ઉપદ્રો ઉત્પન્ન થતા નથી, સૂર્યાદિક ગ્રહો લોકોને શાંતિ કરે છે, જેનાં મન પરસ્પર પ્રીતિવાળાં થાય છે, દૂધ ધી તલ શેરડી વિગેરે પદાર્થોમાં રસની વૃદ્ધિ થાય છે, વનસ્પતિમાં ફળ અને ફ. લને વધારે થાય છે, ઔષાધઓનો પ્રભાવ અધિક થાય છે, ખાણોમાં રસુવર્ણ વધારે ઉત્પન્ન થાય છે, પુપોની સુગંધીમાં મેટો વધારે થાય છે અને નિધાનો જમીનમાં ઊંડા હોય તે ઉપર આવે છે. પ્રભુના જન્મસમયે મંત્ર સાધનારની [ચાલુ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫]. ૬. વરિષ્ટ રાજ્ય. ૧૬૨૭ મંત્રસિદ્ધિ-વિદ્યાસિદ્ધિ સુલભ થાય છે, લોકોના હૃદયમાં સદ્દબુદ્ધિ થાય છે, મન યાદ્ધિ થાય છે, મુખમાંથી અસત્ય વચન નીકળતાં નથી, પારકું દ્રવ્ય હરવાની મતિ થતી નથી, કશીળ માણસની સોબત થતી નથી, કષાય આછા અને ઓછા થઈ જાય છે અને પાપબુદ્ધિ અલ્પ થઈ જાય છે. તીર્થકરના જન્મસમયે સારાં કાર્ય કરવાં મન પ્રવર્તે છે, ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે, અન્યના ગુણ ગ્રહણ કરવા બુદ્ધિ થાય છે, સર્વ લોકો પોતાને ઘરે મહોત્સવ કરે છે, મંગળગીત ગાય છે અને ચારે તરફ વધામણી થાય છે. તીર્થંકરના જન્મસમયે સ્વર્ગવાસી પાતાળવાસી અને ભૂમિવાસી દે પ્રમુદિત થાય છે, શાશ્વત ચૈત્યમાં મહોત્સવ કરે છે, દેવસ્ત્રીઓ ધાત્રી (ધાવ) તરીકે કામ કરે છે, દેવીઓ નવા બાળકને અનુપમ નવીન આભરણોથી શોભાવે છે, નાના પ્રકારની ક્રીડા કરાવે છે, જમણે હાથના અંગુઠામાં અમૃતનો સંચાર કરે છે. તેઓ બાળક અવસ્થામાં ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, અપરિમિત બળ અને પરાક્રમયુક્ત હોય છે, બીજાં બાળકો કરતાં ઘણું ઉત્તમ પ્રકતિયુક્ત હોય છે, ત્રણે લોકની રક્ષા કરવાને શક્તિમાન હોય છે, અભ્યાસ કર્યા વગર વિદ્વાન હોય છે, કળા શીખ્યા વગર સર્વ કળામાં કુશળ હોય છે, અલંકાર વગર પણ અતિ શેલતા હોય છે, ચપળતારહિત હોય છે, સ્વજન પરજનને ઉપતાપ નહિ કરનાર હોય છે અને લીલાવિલાસમાં ચંચળતા વગરના હોય છે તેમ જ સર્વ વસ્તુનું જ્ઞાન હોવાથી અલ્પ ઇચ્છાવાળા હોય છે. ૧ વ્યાધિરહિત તેમ જ એલરહિત દેહ, ૨ દેહમાં તથા મુખમાં સુગંધી, ૩ ગાયના દૂધની ધારા જેવા સફેદ લોહી અને માંસ અને ૪ ચર્મચક્ષુથી ન જોઈ શકાય તે આહાર નિહારને વ્યવહાર–આ ચારે અતિશયે પ્રભુને જન્મથી સિદ્ધ હોય છે. તીર્થકરના અંગેમાં અનુપમ શોભા હોય છે, તેમને બાંધો, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્વ, બળ, શ્વાસોશ્વાસ અનુપમ હોય છે. પાંચમાં બ્રહ્મકલ્પમાં રહેનારા લોકાંતિક દે આવી પ્રભુને કહે છે કે “ભગવાન ! હવે અવસર થયો છે, તીર્થ પ્રવર્તાવો.” એ વાકયથી નિદ્રામાંથી જાગેલ રાજાની પેઠે પ્રભુ તરત સાવધાન થાય છે અને તુરત જ સાંવત્સરિક દાન દેવાનો આરંભ કરે છે. જેને જે વસ્તુને ખપ હોય તે માગી લો એવી ઉદઘોષણા દેવો કરે છે અને છૂટે હાથે લેકોને સોનું, ર, મણિ માણેક, વસ્ત્ર, આભરણ, હાથી, ઘોડા વિગેરેનું મહાદાન આપે છે. વર્ષ સુધી આવું વિશાળ દાન આપવાથી તીર્થકરને કીર્તિ પટહ આખા વિશ્વમાં વાગે છે. ત્યાર પછી તેઓશ્રી દીક્ષા લે છે તે વખતે દેવો આઠ દિવસનો મહોત્સવ નંદીશ્વર દ્વીપ કરે છે. તીર્થંકર પિતાને હાથે જ દીક્ષા લે છે. મોક્ષની પ્રાપ્તિ માટે બદ્ધકચ્છ, યતિધર્મ પાળવા તૈયાર અને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવપર મમતા રાખનાર તીર્થંકર પૃથ્વીપર વિહાર કરે છે અને પ્રાપ્ત થતા સર્વ પરીષહ અને ઉપસર્ગો સહન કરે છે. બાહ્ય અને અંતરને સર્વ પરિગ્રહ ત્યાગી આવી રીતે નિગ્રંથ થયેલા તીર્થકર મૈત્રી પ્રમોદ કરૂણા અને માધ્યસ્થ ભાવની સ્થિરતાને પરિણામે અને ક્ષમા, માનત્યાગ, માયાત્યાગ, લભત્યાગને લીધે જે ઔદાર્ય, ગાંભીર્ય, ધૈર્ય, મર્યાદિત આર્યત્વ, દયાળુત્વ, અનુદ્ધતત્વ, સદાચારીત્વ, મન વચન કાયાનું એકત્વ, સત્યત્વ, સર્વજનહિતેચ્છત્વ, પ્રભુત્વ, જિતેંદ્રિયત્વ, ગુણરાગત્વ, મમતારહિતત્વ, સમાનભાવીત્વ, નિર્ભયત્વ, નિર્દોષ હોય છે તેવું ત્રણ લેકમાં કોઇપણ દેવ અસુર કે મનુષ્યમાં [ચાલું Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૬ વિતર્ક અપ્રબુદ્ધ શિષ્યને કહે છે કે તમે છ રાજ્યનું અવલોકન કરી તેની વિગતવાર હકીકત આપને જણાવવા મને હુકમ આપ્યો હતિ તે પ્રમાણે જઈને મેં જે જોયું અને સાંભળ્યું તે મેં આપને આ પ્રમાણે વિગતવાર જણાવ્યું છે. નવામાં આવતું નથી. વિહાર કરતાં અને તપ કરતા આખરે પ્રમુને કેવયજ્ઞાન ( સપનું જ્ઞાન ) થાય છે તે વખતે તીર્થંકર નામકર્મની પ્રકૃતિનો બરાબર મહિમા પ્રત્યક્ષ થાય છે. તે મહિમાનું અત્ર કાંઈક દિગદરન કરીએ, તીર્થંકરો જે સ્થળે બીરાજવાના હોય છે તે સ્થળે વાયુમારના દેવ એક જનપ્રમાણ પૃથ્વી સાફ કરે , મેધકુમાર દેવ સુગંધી જળ છાંટે છે, તુકુમાર દે પાચ વણનાં ફલની વૃષ્ટિ કરે છે, વ્યતર દેવે એક પેજનમાં મણિ રત્ર સુવર્ણમય પીડ બાંધે છે, વેમાનિક દેવે મણિના કાંગરાથી વિરાજિત તથા પતાકા તોરણ ધન પૂતળીઓથી મંદિરના પ્રથમ રવનો ગઢ કરે છે. એ પ્રથમ ગઢની ફરતે રવમય કાંગરાથી શોભતો ચાર દરવાજાવાળે મધ્ય ગઢ તિથ દેવો કરે છે. એ બીન ગઢની ફરતે સેનાના કાંગરાથી વિભૂષિત ચાર દરવાજનયુક્ત ત્રિી રૂપાન ગઢ ભુવનપતિના દેવ કરે છે. એવી જ રીતે અશોક વૃક્ષ, રવમય પીઠ, દેવદ, આસન વિગેરે બીન દે તીયકર નામકર્મના પ્રભાવથી કરે છે. તીર્થંકર ચાલે છે ત્યારે નવ કમળની યોજના દેવા કરે છે જેના ઉપર પગ મૂકી પ્રભુ ચાલે છે. સમવસરણમાં દાખલ થતાં પ્રભુનું દન ચારે બાજુથી થવા માટે તેમના ત્રણ રૂપ દેવ બનાવે છે, પ્રભુ પૂર્વ સમુખ બેસે છે છતાં ચારે દ્વારથી આવનારને અંદર આવતાં જ પ્રભુનું દર્શન થાય છે. કરોડો દેવાથી પરવરેલા પ્રભુ બાર પ્રકારની સભા સમક્ષ દેશના આપે છે, કૃતકૃત્ય થયેલા પ્રભુ માક્ષમાર્ગનો પ્રકાર કરનારી દેશના આપીને પૃથ્વી પર વિહાર કરે છે તેમાં તેમને હેતુ પરોપકાર કરવાનો જ હોય છે. અતિશયથી વિરાજમાન, વાણીગુણયુક્ત, અઢાર દોષરહિત, અનંત શક્તિના ધણી, જગતના નાથ તીર્થંકર ખરેખર વ્યાન કરવા યોગ્ય હોય છે. તીર્થંકરો મિથ્યાત્વને નાશ કરે છે અને જેના શાસનને કે જગતમાં વગાડે છે, જાણવા યોગ્ય પદાર્થોને વિસ્તાર કરે છે અને સંસારમાં ભ્રમણ કરાવનારા કુબોધને ભેદે છે અને ભવ્ય પ્રાણીઓનાં મનમાં પ્રતિબોધ કરે છે. છેવટે બાકીના ચાર અધાતિ કર્મને ક્ષય કરી મા જય છે અને ત્યાં અનંત સુખનો અનુભવ કરે છે. સર્વ દેવમનુષ્યનાં ભૂતભવિષ્યનાં સુખોનો સરવાળો કરીએ તેથી અનંતગણું સુખ મેક્ષમાં છે. ઉત્તમત્તમ પુરૂષનું આવું લક્ષણ શાસ્ત્રકાર બતાવે છે. તીર્થકરો જૈન ધર્મમાં ખાસ મહત્વનો ભાગ ભજવતા હોવાથી તેમના સંબંધમાં વિસ્તારથી નોટ લખવામાં આવી છે. ૧ વાંચનારને યાદ હશે કે પ્રકરણ ૧૦ ની આખરે પૃ. ૧૫૬૬-૬૭ માં અપ્રબુદ્ધ શિ વિતર્ક નામના અનુચરને ષટ્રપુત્રનાં રાજ્યનું નિરીક્ષણ કરવા મોકલ્યો હતો તેણે પાછા આવી જે રિપોર્ટ કર્યો તેને સમાવેશ ૫. ૧૧ થી ૧૫ સુધીમાં કયાઁ. આ વાર્તા ઉત્તમસૂરિએ હરિકમાર પાસે કહેવા માંડી છે. ઉપદેશને અંગે આ અંતરંગ રાજ્યને પ્રપંચ બતાવવાનો પ્રસંગ હતો. ઉત્તમસૂરિ નવા પ્રકરણમાં તે જ વિષયને સ્પષ્ટ કરો, તે પહેલાં શરૂઆતમાં અપ્રબુદ્ધની વિચારણું ચાલશે. આ પ્રમાણે હકીકત લક્ષ્યમાં રાખવી. Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. હરિ અને ધનશેખર. શિey ઉપર પ્રમાણે વિતર્ક છે પુરૂષોની વાર્તા કરી તે સાંભ = ળીને અપ્રબુદ્ધ શિષ્ય પિતાના મનમાં વિચાર કરવા લાગે. AAAC અપ્રબુદ્ધની પર્યાલોચના. સિદ્ધાન્ત પ્રસાદથી સુખદુ:ખ જ્ઞાન, સર્વ સંશનો સંપૂર્ણ નાશ, અહો ! મહાત્મા સિદ્ધાતે અગાઉ મને જે વાત કરી હતી તે સર્વ આ તે બરાબર સાબીત થઈ. આટલા ઉપરથી જણાય છે કે સિદ્ધાન્ત મહાશયના કહેવામાં જરા પણ ફેરફાર કે વિરોધ નહોતો. સિદ્ધાન્તમહાત્માએ મને વાતચીત દરમ્યાન કહ્યું હતું કે એ અંતરંગ રાજ્ય સુખ અને દુઃખ બન્નેનું કારણ થાય છે, પાત્રવિશેષે જે પ્રાણી એ રાજ્ય સારી રીતે પાળે તેને તે રાજ્ય સુખનું કારણ થાય છે અને જે તેને ખરાબ રીતે પાળે તેને તે જ રાજ્ય દુઃખનું કારણ થાય છે. રાજ્ય તો એક જ છે પણ દરેક વ્યક્તિ તેને કેવી રીતે પાળે છે તેનાઉપર તેનાં સુખદુઃખનો આધાર રહે છે. વિતર્કે મને અત્યારે જે વાર્તા કહી સંભળાવી, પોતે નજરે છ વર્ષ સુધી જે હકીકત જોઈ તેનું જે વર્ણન કર્યું, તે એ જ હકીકત બતાવે છે. સિદ્ધાન્ત જે વાત બતાવે તેથી ઉલટી હકીકત કે તેમાં ફેરફાર હોવાનો સંભવ જ કેમ હોઈ શકે? કારણ કે ૧ અહીં છે. ર. એ. સોસાયટિવાળા મૂળ પુસ્તકનું પૃ. ૯૫૧ શરૂ થાય છે. ૨ અહીં પૂ.૧૫૫૮-૫૯ માં અપ્રબુદ્ધ અને સિદ્ધાન્ત વચ્ચે જે વાતચીત થઈ છે તે જરા વાંચી જવી એટલે આ પર્યાલોચનાને સાર બરાબર સમજાઈ જશે. ૨૨ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. * પ્રસ્તાવ હું વિત મને જે હકીકત કહી તે પરથી જણાય છે કે તે જ રાજ્ય નિકૃષ્ટને અને અધમને દુઃખનું કારણુ થયું કારણ કે તેઓએ એ રાજ્ય ઘણી ખરાબ રીતે પામ્યું અથવા પોતાનું રાજ્ય ઓળખી પણ શક્યા નહિ; વળી એ જ રાજ્ય વિધ્યમને અલ્પ સુખનું કારણ થયું, કારણ કે એ પણ રાજ્યની બહારના ભાગમાં જ મેાટે ભાગે રહ્યો અને રાજ્યને મંદમંદ સહજ પાળ્યું; વળી તે જ રાજ્ય મધ્યમરાજને લાંબા વખતના સુખનું કારણુ થયું કારણ કે એણે રાજ્યની અંદર પ્રવેશ કરીને કાંઇક આદરપૂર્વક તેની પાલના કરી; વળી તે જ રાજ્યને અહુ સુંદર રીતે પાળવાથી ઉત્તમરાજ અને વરિષ્ઠને તે સર્વ પ્રકારનાં સુખા આપનાર થયું. આ છ રાજા પૈકી પ્રત્યેકનું એક એક વર્ષનું રાજ્યપાલન સમજવાથી હું તેા બધી હકીકત ખરાબર સમજી ગયા, જાણી ગયા, કારણ ડાહ્યા માણસાએ કહ્યું છે કે “ જે માણસે ખારીક અવલાકન કરીને એક સંવત્સર ( વર્ષે ) જોયા હોય અને એકવાર જેણે ઇચ્છાપૂર્વક તેની સેવના કરી હેાય, તેણે આખી દુનિયાને ખરાખર જોઇ લીધી છે એમ જાણવું, કારણ કે દુનિયાના ભાવે ફરી ફરીને એવી રીતે જૂદા જાદા સંબંધે અન્યા જ કરે છે.” સિદ્ધાન્ત મહાત્માની મેહરબાનીથી સુખ અને દુઃખના હેતુઓ કયા છે, કેવી રીતે રહેલા છે અને તે પ્રાણીપર કેવી રીતે કામ કરે છે તે મારા જાણુવામાં આવી ગયું અને મારી અન્નતા હતી તે દૂર થઇ ગઇ. આવી રીતે એ પ્રબુદ્ધ શિષ્ય જે પણ એક રાજા જ હતા તેને ઘણા સંતેાષ થયા, તેના અંતરાત્માને ઘણા આનંદ થયો અને છ એ રાજ્યાના વિચાર વારંવાર કરતાં, તે પર પર્યાલાચના કરતાં અને તે સંબંધી પૃથકરણ કરતાં તે નિશ્ચિંત થયા, આનંદમાં આવી ગયા, શાંતિ પામ્યા.પ * * * ૧ જીએ પ્રકરણ ૧૧ મું. ચાલુ પ્રસ્તાવ. ૨ જુએ પ્રકરણ ૧૨ મું. ચાલુ પ્રસ્તાવ. ૩ જુએ પ્રકરણ ૧૩ મું. ચાલુ પ્રસ્તાવ. ૪ શાસ્ત્રકાર અન્યત્ર કહે છે કે જેણે એક ભાવ સર્વથા જાણ્યા તેણે સર્વ ભાવે જાણ્યા એમ સમજવું. ૫ ઉત્તમસૂરિએ હિરરાજા પાસે પૃ. ૧૫૫૬ થી જે ઉપદેશ શરૂ કર્યો હતા તે અત્ર પૂરા થાય છે. જીએ પ્રકરણ નવમાને છેલ્લો ભાગ, પૃ. ૧૫૫૫-૫૭. Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬] હરિ અને ધનશેખર. ૧૬૩૧ કથાનક રહૃસ્ય. સૂરિનું વિવેચન, હરિરાજની શંકા ઉત્તમસૂરિ હરિરાજા પ્રત્યે ઉપદેશ આગળ ચલાવતાં કહે છે કે – “હરિરાજ ! પ્રસંગનુસાર તને ઉપર પ્રમાણે મેં વાત કહી; હવે એના ઉપરથી તારે તો સાર કાઢવાનો છે, આખી વાર્તાનું રહસ્ય શું છે; તે પણ તને કહી સંભળાવું તે તું બરાબર લક્ષ્યમાં રાખજે. - પિલા મહામોહ વિગેરે શત્રુઓ અને પેલી દૃષ્ટિગિની જેવી રીતે નિકૃષ્ટ અને અધમને મહાદેષ કરનાર થઈ પડ્યા, તેમને ભયંકર ત્રાસ આપનાર અને મહા અધમ ગતિએ લઈ જનાર થઇ પડ્યા, તેવી જ રીત બીજા પણ અંતરંગ લેકે સાચી સમજણ વગરના પ્રાણીઓને હેરાન કરનારા થાય છે, તેમને અનેક પ્રકારના ત્રાસ આપે છે અને તે સમજી પણ ન શકે તેવી સ્થિતિમાં તેમને મૂકી દે છે. વળી રખડતા ધનશેખરને તેના પાપી મિત્રોને લીધે પીડ પામતો સાંભળીને તે સવાલ કર્યો હતો કે શું પ્રાણીઓ બીજાના દોષોથી દષિત થાય છે, પીડા ખમે છે કે જે નિયમને અનુસારે અત્યારે ધનશેખર મિત્રોના દોષથી હેરાન થાય છે, પીડાય છે? તે તેના જવાબમાં હવે તારા જેવામાં આવ્યું હશે કે એવા અતરંગ મિત્રોના દેષથી જ ધનશેખર આવા પ્રકારની ચેષ્ટા કરે છે. ઉપર પ્રમાણે જવાબ સાંભળીને વળી હરિરાજાએ પૂછયું “સાહેબ! એ બાબતમાં મારા મનમાં સંશય હતા તે તે બરાબર નીકળી , પણ મારા મનમાં વળી એક વધારે સંદેહ છે તે પણ આપ દૂર કરે. આપે કર્મપરિણામ મહારાજાના છ પુત્રો બતાવ્યા તે પુત્રો જ્યારે અહીંથી વિદાય થઈ જાય ત્યારે પછી શું થાય છે? શું એ છે રાજ્ય જ થયાં અને બીજાં નહીં થાય? અથવા વારંવાર એવાં રાજ્ય થયાં જાય છે? આ બાબત આપ મને વિસ્તારથી સમજાવો.” કર્મપરિણામને પરિવાર, ઉત્તમ સૂરિ–પાંચમા પુત્ર સ્વસંવેદનનું નિવેદન, ઉત્તમસૂરિએ હરિરાજને જવાબ આપતાં કહ્યું “આ સંસારમાં નાના પ્રકારના આકાર ધારણ કરનાર ચર અને સ્થિર જે કઈ પ્રાણીઓ છે, ૧ જુઓ પૃ. ૧૫૫૬. ૨ ચર અને સ્થિર માટે જૈન પરિભાષામાં “વસ” અને “સ્થાવર’ શબ્દો વ૫રાય છે. એકાંદ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિય સુધીના સર્વ છો અનેક આકારો લે છે, દેહ ધારણ કરે છે તે સર્વનો આ ચર અને સ્થિર’ શબ્દોમાં સમાવેશ થઇ જાય છે. માત્ર કર્મમુક્ત સિદ્ધ દશામાં રહેલા છ જ બાકી રહે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ રૃ જે જે દેહધારી છે, ટૂંકામાં જે સર્વ જીવા સંસારમાં છે તે સર્વે પરમાર્થ નજરે સત્ય વસ્તુસ્વરૂપે કર્મપરિણામરાનના પુત્રો છે અને તે સર્વના જૂદા જૂદા આકારોના સમાવેશ ઉપર જે છ પ્રકારના પુત્રો જણાવ્યા તેમાં થાય છે, એમાં જરા પણ સંશય રહે તેવું નથી. તેઓ જાય છે ત્યારે તે જ રાજ્ય તેમના જેવા જ બીજા ોકરાઓને કર્મપરિણામ આપે છે અને તે નવા આવનારા છેાકરાએ વળી તે રાજ્ય ભાગવે છે, એ નવા આવનારા છોકરાઓનાં નામે પણ નિકૃષ્ટ અધમ વિગેરે થાય છે અને નામપ્રમાણે તેને સુખદુ:ખનાં સર્વ કારણેા અનુક્રમે આવી મળે છે અને એ નામેાનાં ગુણ પ્રમાણે તે આગળ વધે છે અને તેના વિકાસ કે સંકોચ એવા જ પ્રકારના થાય છે. રાજન! એ કર્મપરિણામરાજાના બીજા છોકરાએ દૂર રહેા, એમની વાત હાલ બાજુ ઉપર રાખા, હું પોતે જ કર્મપરિણામરાજાના એક પુત્ર છું એમ તું જાણુ. ઉપર કથાનક પ્રસંગમાં ઉત્તમ નામના પાંચમા પુત્ર આન્યા હતો તે તારા લક્ષ્યમાં હશે, એને કર્મપરિણામરાજાએ એક વર્ષે માટે રાજ્ય આપ્યું હતું તે પણ યાદ હશે, ત્યાર પછી સિદ્ધાન્તે ખતાવેલા માર્ગે એ પાંચમા પુત્ર ચાલ્યા હતા, તેની સાથે અભ્યાસ અને વૈરાગ્ય નામના અનુચરા થયા હતા, અને જે રાજ્ય કરવાની પૂર્વ ક્રિયા સિદ્ધાન્ત બતાવી હતી તે સર્વ તેણે કરી હતી અને ત્યાર પછી તે અતિ સુંદર અંતરંગ રાજ્યમાં દાખલ થયા હતા, તેણે રાજ્યમાં દાખલ થઇને પેાતાના આખા શત્રુવર્ગને મારી નાખ્યા હતા અને ચારિત્રરાજ અને તેના આખા લશ્કરની ખરાબર પાષણા કરી હતી તે સર્વ તને યાદ હશે, તે પાંચમા ઉત્તમરાજ નામના પુત્ર હતા તે હું જ છું એમ સમજ અને એ રાજ્ય ભાગવતા આ સહાય કરનારા સાધુએ સાથે અહીં આવી પહોંચ્યો છું એમ તું જાણુ. મેં અગાઉ એ પાંચમા ઉત્તમ રાજ્યના જે ગુણા (૧) તારી પાસે વિસ્તારથી વર્ણવ્યા હતા, તેને જે જે પ્રકારનું સુખ (ર) હતું અને થવાનું હતું એમ જણાવ્યું હતું, તેની જે જે મહાન વિભૂતિઓ (૩) તને ગણાવી હતી, એની જૂદા જૂદા પ્રકારની ચેષ્ટા (૪) તને સંભળાવી હતી તે સર્વ ગુણા, સર્વ સુખા, તે સર્વ વિભૂતિઓ અને તે સર્વ ચેષ્ટાએ મારા સંબંધમાં અત્યારે જ વર્તે છે, અને રાજન્! એ સંબંધમાં જરા પણ શંકા નથી. અત્યારે હું અંતરંગ રાજ્ય કરૂં છું અને ભક્તિભાવમાં નમ્ર થયેલા દેવતાએ વારંવાર હું ‘ગુણગણાથી ભરેલા છું’ એવી રીતે ધન્યતાપૂર્વક ૧ જુએ પ્રકરણ ૧૪ મું. ચાલુ પ્રસ્તાવ. ૨ જુએ પૃ. ૧૫૯૮ થી આગળ. Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] હરિ અને ધનશેખર. ૧૬૩૩ મારી સ્તુતિ કરે છે (આ (૧) ગુણને અંગે વાત થઈ). ત્યાર પછી (૨) સુખના સંબંધમાં વાત કરું તે મને પિતાને મારા મનમાં મારા અંતરમાં એ આમિક સુખને અનુભવ થાય છે અને રાજ્ય કરતી વખતે જ મને એ સુખનો ઉપભેગા થાય છે કે તેનું વર્ણન કરવું અશક્ય છે, તેનું ગમે તેટલું વિવેચન કરું તો પણ તેનો પાર આવે તેમ નથી. વળી મારી (૩) વિભૂતિ (સંપત્તિ)ના સંબંધમાં તને વાત કરું તે મારે જણાવવું જોઈએ કે મારી પાસે રો( આત્મિક)નાં મોટા મોટા ઢગલા છે અને ચારે પ્રકારના ( આંતરંગ) લશ્કરને જે તને ખ્યાલ આપવા ધારું તો તે માત્ર “અસંખ્યાત” શબ્દથી જ અપાય તેમ છે, મતલબ મારું ચતુરંગ લશ્કર એટલું મોટું છે કે તેની સંખ્યા જ થઈ શકે તેમ નથી, તેને પાર પમાય તેમ નથી. આ મારી વિભૂતિને અંગે વાત થઈ. મારી (૪) ચેષ્ટાઓને અંગે તને વાત કરું તે સંક્ષેપમાં સિદ્ધાન્તમહાત્માએ ઉત્તમરાજની વાત કરતાં તેની જે સર્વ ચેષ્ટાઓ કરી હતી તેવી સર્વ ચેષ્ટાઓ મારી છે, મારાં અનુષ્ઠાનો અને વર્તનો તે પ્રમાણે છે એમ તું સમજ. જેવી રીતે કર્મપરિણામને ઉત્તમ નામનો પુત્ર કહ્યો હતો તે હું થયો છું તેવી જ રીતે બીજા નિકૃષ્ટ વિગેરે તેના છોકરાઓ સંસારમાં જન્મેલા જ છે એમ તારે સમજવું. એ રાજ્ય એક પ્રકારનું છે, વળી પ્રાણીઓ અનેક દેખાય છે અને પ્રવાહમાં કઈ પણ પ્રકારને ખાંડ નાંખ્યા વગર એક સાથે સર્વ પ્રાણીઓ એ રાજ્યને ભોગવે છે. રાજ્યનો પ્રવાહ ચાલે છે અને પ્રત્યેક પ્રાણી એક સાથે એકી વખતે તેને ભગવે છે. આ પ્રમાણે હકીકત છે એનું બરાબર અવલોકન કરવાથી તને તે ફુટ રીતે સમજાઈ જશે. હવે તારે એ સંબંધમાં કોઈ વધારે ખુલાસો પૂછવો હોય તે ખુશીથી મને પૂછી લે.” હરિકમારની સાવધાનતા, પંચમરાજ્ય પ્રયાણેચ્છા. દીક્ષા લેવાને પ્રસિદ્ધ માર્ગ, આચાર્ય ભગવાનના વચનમાં રહેલા ભાવાર્થને બરાબર સમજીને હરિરાજાએ વળી પાછો સવાલ કર્યો “ભગવદ્ ! જે પરમાર્થનજરે સર્વ દેહધારી પ્રાણીઓ જેઓ આ સંસારમાં ભ્રમણ કરી રહેલા છે તે કર્મપરિણુંમરાજાના જ છોકરાઓ છે, જે કર્મપરિણુમરાજા એ સર્વ પ્રાણીઓને તેઓની અંતરંગ ભૂમિ ચિત્તવૃત્તિ નામની છે તેનું રાજ્ય આપે છે, એ મહાભૂમિ છે કે એક જ પ્રકારની છે છતાં પાત્ર Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રિરતાવ ૬ વિશે જેને રાજ્ય આપવામાં આવ્યું હોય તેને લઈને તે જૂદા જૂદા પ્રકારના આકાર ધારણ કરે છે અને તે જુદા જુદા આકારોને લઈને તે અનેક પ્રકારનાં સુખદુઃખનાં કારણભૂત થાય છે; જે એવી હકીકત હોય તે પછી અમે પોતે (હું )પણ કર્મપરિણામરાજાના પુત્ર જ છીએ એમ જણાય છે!! અને જે તેમ હોય તે અમને પણ એ રાજ્ય બરાબર લાગુ પડતું અને મળી ગયેલું હોવું જોઈએ એમ જણાય છે.” સૂરિમહારાજે જવાબ આપતાં કહ્યું “રાજન્ ! તે બરાબર હકીકત કહી, તારા સમજવામાં વાત સ્પષ્ટ આવી ગઈ જણાય છે. તે જે છેવટનો નિશ્ચય બતાવ્યો તે તદ્દન સાચો છે. એ રાજ્ય સર્વને બરાબર લાગુ પડે છે, અને એ રાજ્ય મળે છે અને તેને પણ રાજ્ય મળેલું જ છે. અગાઉ મેં વિમધ્યમનું રાજ્ય વર્ણવ્યું હતું તે પ્રમાણે અત્યારે તું રાજ્ય પાળે છે, માત્ર એ રાજ્યને તું જોઈ શકતા નથી. એનું કારણ એ છે કે રાતદિવસ તું ધર્મ અર્થ અને કામ એ ત્રણે વર્ગોને સાધે છે પણ એ એવી રીતે સાધે છે કે એક બીજાને અર સ્પરસ વાંધો ન આવે. તને યાદ હશે કે અગાઉ વિમયમ રાજ્યનું લક્ષણે મેં એજ કહ્યું હતું. કેમ હવે તારા ધ્યાનમાં તે વાત બરાબર આવે છે?” હરિરાજા–“મારે આ વિમધ્યમનું રાજ્ય નથી જોઈતું. એ રાજ્યથી સર્યું! હાલ આપ જે ઉત્તમરાજ્ય ભેગો છે તે મને પણ આપો.” ઉત્તમસુરિ–“રાજન ! એ વાત તે ઘણી સારી કરી, પણ એક વાત સાંભળ. એ રાજ્ય જેવી રીતે આ સાધુઓને મળ્યું છે તેવી રીતે જ મેળવી શકાય છે, એ રાજ્ય મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. તેઓને એ રાજ્યને અંગે કેવી વાત બની હતી તે તને જણાવું. જ્યારે અગાઉ તેઓના મનહર અંતરંગ રાજ્ય સંબંધી વાત મેં તેમને કરી હતી ત્યારે તેઓ પણ એ રાજ્ય મેળવવા માટે ઘણું જ હોંસવાળા થઈ ગયા હતા અને અત્યારે જેમ તને એ રાજ્ય મેળવવાની ઘણી ઈચ્છા-અભિલાષા થઇ છે તેમ તેઓને પણ થયું હતું તે વખતે મેં એ સર્વ લાભાકાંક્ષીઓને જણાવ્યું હતું કે ભગવાનના મતમાં દીક્ષા ૧ જુઓ પ્રકરણ ૧૩ નો પ્રથમ ભાગ ઉપર, પૃ. ૧૫૮૯-૯૨ જુઓ પૃ. ૧૫૮૭. Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] હરિ અને ધનશેખર, ૧૬૩૫ લીધા વગર એ અંતરંગભૂમિનું ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થઇ શકે તેમ નથી. પછી તેઓએ સર્વ પાપાને નાશ કરનારી દીક્ષા લીધી અને તેને પરિણામે તેઓએ સર્વ સુખનું સ્થાન એ ઉત્તમ મહારાજ્ય પ્રાપ્ત કર્યું. રાજન્ ! તને પણ એ ઉત્તમરાજ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે તારે પણ આ ભાગવતી દીક્ષા લેવી.’ હરિરાજા—“ મહારાજ ! જો એટલું જ માત્ર કરવાથી એવડું મોટું મહાસુખદાયી રાજ્ય મળી જતું હેાય તે પછી એ બાબતમાં વિલંબ શા કરવા? એવી બાબતમાં તે વળી જરા પણ ઢીલ કરવી યોગ્ય ગણાય ખરી? માટે મારા ઉપર કૃપા કરીને મને ભગવાનના મતની નાની દીક્ષા આપેા, એમાં જરા પણ ઢીલ ન કરે.” હરિરાજને દીક્ષા. શાર્દૂલકુમારને રાજ્ય. પંચમ રાજ્યની પાલના. રાજાનાં આવા વચન સાંભળીને સૂરિ મહારાજનાં નેત્રો આનંદથી વિકસ્વર થયાં. તે બેાલ્યા “ રાજન્ ! તેં બહુ સુંદર વાત કરી ! આ મહાન રાજ્ય ઘણું સુંદર છે, મહા સુખપરંપરા આપનાર છે અને દીક્ષા લેવાથી તે મળી શકે તેવું છે, એવી હકીકત જાણીને કા સમજી માણસ લીધા વગર રહે ? ઘેાડા માટે વધારેને ખાઇ બેસવાની વાત તે કેાઇ ડાહ્યો માણસ કરે ખરો કે? વળી તું ભગવાનના મતની દીક્ષા લેવાને ખરેખરા લાયક છે એ બાબતમાં જરા પણ શંકા લાવવા જેવું નથી. વળી જે પ્રાણી એને પાત્ર ( લાયક ) ન હાય તેના સંબંધમાં અમે પ્રયત્ન પણ કરતા નથી. તું પાત્ર છે માટે ખુશીથી એ દીક્ષા લે અને પરિણામે અક્ષય આનંદનું પાત્ર થા.” ગુરૂમહારાજે જે વચન કહ્યાં તેને હરિરાજાએ તે જ પ્રકારે સ્વીકાર્યાં અને તુરત જ પોતાનાં મહાવિવેકી મંત્રી અને સેનાપતિ સાથે પૂરતા વિચાર કરીને રાજ્ય ઉપર પેાતાના શાર્દૂલ નામના પુત્રને સ્થાપન કરી દીધા. તુરત જ માટે મહાત્સવ શરૂ કર્યો, જિનેશ્વર ભગવાનના મંદિરમાં ઠાઠમાઠથી આઠ દિવસ સુધી મહેાત્સવ (અઠ્ઠાઇ મહાસત્ર ) કર્યાં, દ્રવ્ય વિગેરેની અભિલાષાવાળા અર્થીવર્ગને મોટાં દાન આપ્યાં, ગુરૂમહારાજની મહા પૂજા કરી, વડીલવર્ગને · માન આપ્યું, આખા નગરના સર્વ લેાકેાના આનંદમાં સર્વ પ્રકારે ખૂબ વધારો કર્યો અને તે વખતે કરવા યોગ્ય સર્વ ઉચિત ક્રિયાઓ કરી, જરૂરી કાર્યો Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૬ આટોપી લીધા અને ફરજોનો ટુંકમાં પણ મુદ્દાસર રીતે અમલ કરી લીધો. ત્યાર પછી પોતાની વહાલી સ્ત્રી મયૂરમંજરી, અનેક ઉત્તમ રાજાઓ તેમ જ બીજા પ્રધાનવરો સાથે પોતે નગર બહાર નીકળ્યા, સંસાર બહાર નીકળ્યો અને વિધિપૂર્વક ઉત્તમસૂરિ પાસે સર્વેએ દીક્ષા લીધી. નિરંતર આનંદ આપનાર સુંદર રાજ્ય હરિરાજાએ પ્રાપ્ત કર્યું તેના આનંદમાં લીન થઈ મહાભાગ્યશાળી તે રાજા રાજ્યમાં વધારે કરતો પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યું. વેદ * લોભથી લલચાયેલ ધનશેખર, દ્રવ્ય લાભથી ભૂમિ ખનન, વિતાળથી થયેલ વધ, સંસારી જીવ પિતાનું ચરિત્ર આગળ ચલાવતાં અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને કહે છે – અહો અગૃહતસંકેતા! મારી સાથે તો પેલા મારા મિત્રો મૈથુન અને સાગર મજબૂત દોસ્તીથી વળગી રહ્યા, તેમણે મારે છેડે છોડ નહિ અને હું તેમનાથી છૂટે થઈ શક્યો નહિ, પરિણામે તેમણે મારી પાસે અનેક પ્રકારનાં નાટકે કરાવ્યાં. પૈસા મેળવવાની ઈચ્છાથી અને ધન ઉપર અત્યંત લુપી રહેવાથી હું તે ઘણું દેશમાં ત્યાર પછી રખડ્યો અને અનેક પ્રકારના કલેશમાં મારી જાતને રગદોળીને આ દેશમાંથી પેલા દેશમાં અને એક નગરમાંથી બીજા નગરમાં રખડ્યા કર્યો. એવી રીતે અનેક ગામે અને દેશમાં ફરતાં ફરતાં એક વખત હું મહા ભયંકર જંગલમાં આવી પહોંચ્યો. મને તે વખતે ઘણે થાક લાગેલ હોવાથી એક બીલીના ઝાડ નીચે આરામ લેવા માટે હું બેઠે. મેં જરા ઉપર નજર કરી તે બીલીના ઝાડની શાખામાંથી એક અંકુરે (વડવાઈ જેવો) ફૂટીને જમીન સુધી ગયેલ હતો, તેના લક્ષણપ્રમાણે તે પ્રરોહની નીચે જરૂર ધન હોવું જ જોઈએ એવો મારા મનમાં નિર્ણય થયો. "બીલીના ઝાડને પ્રરોહ જમીન સુધી ગયો હોય ત્યાં નિધાન દાટેલું હોય છે એમ કહેલું છે એવી મને ખબર હતી તેથી ઉપર પ્રમાણે નિર્ણય હજુ તે મારા મનમાં થાય છે ત્યાં તે અંદરથી મારા સાગરમિત્રે પ્રેરણું કરી કે “મિત્ર ધનશેખર ! આ નિધાનને ૧ ખન્યવાદ સંબંધમાં આ પ્રસ્તાવના પહેલા પ્રકરણમાં વાત આવી ગઈ છે જુઓ પૃ. ૧૪૭૫, Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] હરિ અને ધનશેખર. ૧૬૩૭ (ગુપ્ત દાટેલા ભંડારને) ખેદીને બહાર કાઢ” મિત્રની પ્રેરણાથી મને થાક લાગેલે હતો છતાં આરામ પણ લીધા વગર મેં તો એકદમ જમીનને ખણવા માંડી, વધારે ઊંડું ખોદતાં એ જમીન મહા મૂલ્યવાનું રોથી ભરેલી જણાઈ, બારિકીથી તપાસ કરતા એક મેટો ઘડો અનેક મહા તેજસ્વી રોથી ભરેલું દેખાય, રતો એવાં તો પાણુવાળાં હતાં કે તેની પ્રભા( lustre)થી ચારે તરફ પ્રકાશ થઈ રહ્યો હતો. આવાં સુંદર રતોથી ભરેલે ઘડે જોતાં મારા આનંદને કાંઈ પાર રહ્યો નહિ, મારી જીભમાં પાણુ છૂટવા લાગ્યું, મારા આખા શરીરે પરસેવો થઈ ગયે, મારી આંખો હર્ષથી પ્રફુલ્લિત થઈ ગઈ અને મારા આખા શરીરે રોમાંચ ખડા થઈ ગયા. હું તો મારા સાગરમિત્રની પ્રેરણાથી તેને એકદમ લેવા ગયો ત્યાં તે ચારે દિશાઓને ફાડી નાખે એવો મોટો ભયંકર અવાજ થયો અને એ જ જમીનમાંથી કાળસ્વરૂપ અત્યંત ભયકર મેટો વૈતાળ ઉત્પન્ન થયો, બહાર નીકળી આવ્યું. એની આંખોમાંથી અગ્નિના ભડકા બહાર નીકળતા હતા, એના મુખમાંથી “ફે ફેટ ના ભયંકર અવાજ નીકળ્યા કરતા હતા, એની અત્યંત ભયંકર લાંબી દાઢે બહાર નીકળી આવેલી હતી અને એનું મુખ જમરાજથી પણ વધારે ભયંકર હતું; એ એટલે ભયંકર અને બીહામણે હતો, એના આખા શરીરને દેખાવ એ ભયંકર હતો કે એને જોતાં જ ગાત્ર ગળી જાય, એના સામી નજર કરતાં પ્રાણી બળું બળું થઈ જાય અને એને સ્વર સાંભળતાં કાન ફાટી જાય. તેને જોતાં મેં મોટેથી રડે પાડવા માંડી, પિકાર કરવા માંડ્યા, રડવા માંડ્યું, પણ તે ન ગણકારતાં તેણે મને પોતાના મોઢામાં લઈને બળાત્કારથી કડકડાટ કરતા ફાડી નાંખ્યો. તે વખતે જે ગેળી મને ધનશેખર થતી વખતે ભવિતવ્યતા તરફથી આપવામાં આવી હતી તે પૂરી થઈ રહી એટલે એ જ ભવિતવ્યતાના પ્રતાપથી અગાઉની માફક પાછો હું પાપિષ્ટનિવાસ નગરીના સાતમા પાડામાં ગયે (સાતમી નરકે ગયે). અહો સુંદરમુખી અગૃહતસંકેતા! એ સાતમા પાડામાં અનેક પ્રકારનાં મહાભયંકર દુઃખ અનુભવીને ત્યાંથી બહાર નીકળે ત્યારે વળી એ ભવિતવ્યતાના બળથી ત્યાર પછી અનેક સ્થાને હું રખડયો, મેં બહુ પ્રકારનાં દુઃખ અનુભવ્યાં અને મારે માથે થવામાં કાંઈ બાકી ન રહી. મારાં તે દુઃખનું હું તારી પાસે કેટલું વર્ણન કરૂં? ટુંકામાં કહું તે આ દુનિયામાં એવું કેઈ પણ ૧ જુએ પૃ. ૧૪૭, ૨૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ દુઃખ નથી કે જે હું ભાગવ્યાં વગર રહ્યો હાઉં! મારે માથે સર્વ પ્રકારનાં દુ:ખો પડ્યાં અને મારે તે સહન કરવા પડ્યાં. < આવી રીતે અનેક પ્રકારનાં દુઃખા સહન કરતાં કરતાં મારાથી કાંઇ શુભ કર્મો થયાં તેના પ્રતાપે એક વખત મારી એ ભવિતવ્યતા ભાર્યાએ મને કહ્યું “ નાથ ! આર્યપુત્ર! એક સાહ્લાદ નામનું નગર છે, બહુ સુંદર છે, સારી રીતે પ્રખ્યાત છે અને બહિરંગ પ્રદેશમાં આવેલું છે. અગાઉ જેમ બીજા નગરાએ ગયા હતા તે પ્રમાણે ત્યાં જવા માટે પ્રયાણ કરો.” મારે તો મારી એ પત્નીના હુકમ માનવાના જ હતા, મારૂં તેની પાસે કાંઇ ચાલતું જ નહેાતું એટલે દેવીના હુકમ માથે ચઢાવ્યો. તે વખતે દેવીએ મારી સાથે પુણ્યાય નામના સહચરને પણ માકલી આપ્યા અને એક નવી ગુટિકા ( ગોળી ) પણ બનાવીને આપી. એ સહચરને સાથે લઇને અને ગાળીને મારી પાસે રાખીને હું સાહ્લાદ નગરે જવા નીકળ્યા. ઉપસંહાર. * 'यदिदमसुलभं भो लब्धमेभिर्मनुष्यैबहुविधभवचारात्यन्तरीणैर्नरत्वम् । तदपि नयनलोला मैथुनेच्छापरीता, लघु धनलवलुब्धा नाशयन्त्त्येव मूढाः ॥ સતસ્ત્રા 'विगलितास्त इमे नरभावतः, प्रबलकर्म महाभरपूरिताः । सतत दुःखमदन्ति पुनः पुनः, सकलकालमनन्तभवादवीम् ॥ तदिदमत्र निवेदितमञ्जसा, जिनवचो ननु भव्यजना ! मया । इदमवेत्य निराकुरुत द्रुतं, नयनसागरमै थुनलोलताम् ॥ * * ભાવાર્થ—— અનેક પ્રકારની સંસારરખડપટ્ટીમાં મહા મુસીબતે “ મળે તેવું પણ પ્રાપ્ત થઇ ગયેલું આ મનુષ્યપણું મૂર્ખ પ્રાણીઓ નયન * ૧ માલિની. ૨ બાકીના બન્ને ધ્રુવિલંબિત છંદ છે. ૩ મવચારાયતી: એના અર્થ ‘સંસારના ચારથી અત્યંત ઇન્ત પામેલાં’ એવા પણ થઇ શકે છે. રીના અર્થ ટપકવું અથવા મારવું” થાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૯ ઉપસંહાર. “(ચક્ષુરિંદ્રિય)માં આસક્ત થઈને, મૈથુનની ઈચ્છામાં તત્પર રહીને “અને થોડા માત્ર દ્રવ્યમાં લુબ્ધ થઈને હારી બેસે છે, ખોઈ બેસે છે, તેને વિનાશ કરી નાખે છે. એવી રીતે મુસીબતે પ્રાપ્ત કરેલા નરભવથી ભ્રષ્ટ થયેલા પ્રા. ઓ મહા આકરાં કર્મોને માટે ભાર વહેરી લઈને ઘણું લાંબા કાળ સુધી અનંત સંસારઅટવીમાં મહાભયંકર દુઃખો ભેગવતાં રખડે છે. “ભવ્ય પ્રાણીઓ ! મેં અહીં ટુંકામાં જિનેશ્વરમહારાજના વચનનું “વર્ણન કરી બતાવ્યું છે. એ હકીકત સમજીને નયન (ચક્ષુરિંદ્રિય) સાગર “લેભ) અને મૈથુનમાં સર્વ પ્રકારની આસક્તિ-લેલતા દૂર કરો.” इत्युपमितिभवप्रपञ्चायां कथायां लोभमैथुनचक्षुरि न्द्रियविपाकवर्णनः षष्ठः प्रस्तावः ઉપમિતિ ભવપ્રપંચ કથાને લેભ મૈથુન ચક્ષુરિંદ્રિયના વિપાકનું વર્ણન કરનાર છઠ્ઠો પ્રસ્તાવ સંપૂર્ણ. જ ' છે કે Page #226 -------------------------------------------------------------------------- ________________ Casa de 1/ Win Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા. સાતમો પ્રસ્તાવ. છwwછwwwછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછછ અવતરણ Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ સાતમે. સામાન્ય પાત્રો. જોશી. વધામણી આપનાર દાસી, જીમૂતરા જાને ના ભાઈ. અક લંકનો પિતા. નીરદની પવી. અકલંકની માતા. ૧૪૨ પાત્ર સ્થાનાદિ પરિચય, સ્થાનાદિ. મુખ્ય પાત્રો. સાલેહાદ જીમૂત. સાહાદપુરનો રાજા. કથાનાયકને (બહિરંગ) પિતા. લીલાવી, જીમૂત રાજાની પટ્ટરાણી. કથાનાયકની સિદ્ધાર્થ. માતા. પ્રિયંકરી, ધનવાહન. કથાનાયક. સંસારીજીવ. નીરદ, મદનમંજરી, ઘનવાહનની રાણી. અકલંક. જીમૂતરાજના ભાઈ નીરદને પુત્ર. ધન- ૫%ા. વાહનને સખા. બુધનંદન. (ઉદ્યાન) પ્રથમ મુનિ લોકદરમાં આગ જેવાથી વૈરાગ્ય પામનાર. દ્વિતીય મુનિ મદિરાશાળા જેઈ વૈરાગ્યભાવ પામનાર, eતીય મુનિ રેટ (અરઘટ્ટ ઘટ્ટી) જે વૈરાગ્ય પામનાર. ચતુર્થ મુનિ સન્નિપાત-ઉન્માને જઈ વૈરાગ્ય પામનાર. પંચમ મુનિ ચાર વ્યાપારી કથાનક સાંભળી વૈરાગ્ય પામનાર. ચાર | ચોગ્ય. | વસંતપુરે રહેનાર રતદ્વીપે વ્યાપાર કરવા હિતન. [ માટે ગયેલા ચાર મિત્ર વ્યાપારીઓ. મૂહ. Page #229 -------------------------------------------------------------------------- ________________ (આંતર). ક્ષમાતલ. છઠ્ઠા સુતિઃ કાવિદ. પરિગ્રહ. સંજ્ઞા. સ્વમલનિચય. તદનુભૂતિ. કાવિદ. માલિશ. શ્રુતિ. સંગ. શાક. સાગર. અહલિકા. સંસૂતિનગરે બજાર જોઇ વૈરાગ્ય પામનાર. મુનિસમૂહના આચાર્ય ગુરૂ. રાગકેસરીના પાંચમે પુત્ર. સાગરને મિત્ર. પરિગ્રહની ભાર્યાં. ક્ષમાતલને રાજા. સદર રાજાની રાણી. સ્વમલરાજના પુત્રા. (કેાવિદ અને કેાવિદાચાર્ય એકજ છે.) કર્મપરિણામની કન્યા. દાસીપુત્ર. શ્રુતિને અગ્રગામી અને સંયેાગ જોડનાર. મહામેાહના મનુષ્ય. ધનવાહનના શરીરમાં પેસનાર. મહામેાહના સેવક, પરિગ્રહના મિત્ર. માયા. સદાગમ. મહામાહ. જ્ઞાનસંવરણ. ચારિત્રરાજ. સાધ. સમ્યગ્દર્શન. ગૃહીધર્મ. ચારિત્રરાજપ્રેરિત ઉપદેશક ચિત્તવૃત્તિને મહારાજા. આઠમાંના એક રાજા. ચિત્તવૃત્તિમાં ઘેરાયેલ રાજ. ચારિત્રરાજને મંત્રી. સદાગમ પછી મેાકલવાના સેનાપતિ ચારિત્રરાજને નાનેા પુત્ર. ગાંધર્વમિથુન.) ગાયનના હરીફ. પરીક્ષા માટે પર્વતે કિન્નર. ગયેલા. મકરધ્વજ, હાસ, મહામેાહના . સેનાનીઓ. ચોથા રતિ, અરતિ, શેક, પ્રસ્તાવના જાણીતા પાવે. ભય, જુગુપ્સા. મેાહરાયના પિરવાર (ચેાથા પ્રસ્તાવ પ્રમાણે.) ૧૨૪૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ સાકેતપુર. (બહિરંગ) માનવાવાસ. જનમંદિરપુર. નવાવાસ. પિલ્યપુર. સાપક. શહિલપુર. કૃપહતા. અમૃતદર. બંધુ. વિરાયન. કલ. સવ. વિભૂષણ. વિશદ સાગરની અંગીભૂતા. નંદશેડ ધનસુંદરી પુત્ર, સંસારીજીવ. બંધુદત્ત પ્રિયદર્શના પુત્ર. વ્યસાધુ. આનંદ અને નંદિને પુત્ર. સંસારીજી. આભીર. મદન-રેણાપુત્ર. સંસારીજીવ. વસુબંધુ-ધરાના પુત્ર. રાજપુત્ર. (સંસારીજીવ). શાળિભદ્ર-કનકપ્રભાના પુત્ર. (સંસારીજીવ). સ્ફટિકરાજ-વિમળાના પુત્ર. (સંસારીજીવ). મિથ્યાદાન. કુદૃષ્ટિ. વિદ્યા. નિરીહતા. સુદર્શન. સુંદર. ધર્મધાષ સમ્યગ્દર્શન. શાંતિસૂરિ. સુધાભૂત. સુયુદ્ધ. રાગકેસરી. દ્વેષગજેંદ્ર મહામૂહતા. વિષયાભિલાષ. ભાગતૃષ્ણા. કષાયે. ચારિત્રરાજની માનસીક કન્યા. ચારિત્રરાજની વિરતિથી ઉત્પન્ન થ ચેલી ખીજી કન્યા. પરિમને વિલય કરનારી. ઉપદેશક, અમૃતદરના ઉપકારી, બંધુને ઉપદેશ કરનાર મુનિ. વિરેચનના ઉપદેશક ગુરૂ. ચારિત્રરાજના સેનાપતિ વાસવને બેધ કરનાર આચાર્ય, વિભૂષણના ગુરૂ. આચાર્ય, વિશદના ઉપદેશક મુનિ. ૧૬૪૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથા. વિભાગ ૩ જો (ચાલુ), સાતમો પ્રસ્તાવ. અવતરણ. લેભમૈથુન. ચક્ષુરિંદ્રિય. પ્રકરણ ૧ લું. ઘનવાહન અને અકલંક. BENERAL સાહાદ નગરે જીમૂત રાજા, લીલાદેવી કુક્ષીએ ઘનવાહન, પુત્રજન્મ મહોત્સવ, નામકરણ, Sો ત્રણ ભુવનને અનેક પ્રકારના આશ્ચર્યમાં ગરકાવ કરનાર ની દુઃખને દૂર કરનાર અને આખા જગતને આહાદ . (આનંદ-હર્ષ) ઉત્પન્ન કરનાર સાહાદ નામનું એક [ અતિ વિશાળ નગર છે. ત્યાં જે નરનારીઓનાં જોડલાં - અંતઃકરણના અરસ્પરસના પ્રેમથી, પોતાના રૂપથી અને શક્તિથી લીલા કરી રહ્યા છે તે કામદેવ અને તેની સ્ત્રી રતિનો ભ્રમ ઉત્પન્ન કરે છે; એ જોડલાંઓનાં-દંપતિઓનાં આનંદને જોઈ સાક્ષાત્ કામદેવ અને રતિ જ લીલા કરતા હોય એવો ભાસ થાય છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ એ સાહાદ નગરને જીમૂત નામનો રાજા હતો. તેણે પિતાના આખા શત્રુસમૂહને મૂળમાંથી ઉચછેદી નાખ્યો હતે, પોતે જાતે લડવામાં મહારથી વીર હતો અને એના તેજપ્રતાપથી એનો આખે સામંતવર્ગ અત્યંત માનપૂર્વક તેને નમી રહ્યો હતો. તે રાજાની લીલાદેવી નામની મહારાણી હતીઃ એ કામકુશળતામાં કામદેવની સ્ત્રી રતિ જેવી હતી, રતિની જેવા સર્વ આનંદસમૂહને આપનારી હતી અને રાજાએ તેને પિતાના આખા અંતઃપુરની નાયિકા-પટરાણી બનાવી હતી. (સંસારી જીવ પિતાનું ચરિત્ર આગળ ચલાવતાં અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને પ્રજ્ઞાવિશાળ અને ભવ્યપુરૂષનાં સાંભળતાં મહાત્મા સદાગમ સમક્ષ કહે છે:-). બહેન અગૃહીતસંકેતા! મને ભવિતવ્યતાએ એક નવી ગોળી આપીને આદેશ કર્યો તે અનુસાર તે ગોળી મારી પાસે રાખી એ મહારાણી લીલાદેવીની કુક્ષીમાં હું દાખલ થયે. ત્યાં નારકીના જીવને જેવી રીતે પીડા થાય છે તેવી રીતે મેં અનેક પ્રકારની પીડા સહન કરી, ચારે તરફથી દબાઈ ચંપાઈને હું અંદર રહ્યો અને એવી રીતે એ મહારાણીની કુક્ષીમાં નવ મહિનાથી સહજ વધારે વખત રહીને આખરે હું બહાર આવ્યું. મને બહાર આવેલ જોઈને મારી મા લીલાદેવી બહુ રાજી થયા, તેની આંખોમાં પ્રેમ આવ્યું, આખો આનંદથી ચપળ થઈ અને પિતે પુત્રની માતા થયા એ ખ્યાલથી તેમના મનને અત્યંત હર્ષ થયો. મારી સાથે તે જ વખતે પદયને પણ જન્મ થયો પણ તે અંતરંગ (ગુપ્ત) રહેતા હોવાથી મારી માતા વિગેરે કેાઈના જોવામાં આવ્યું નહિ. | મારી માતાને એક પ્રિયંકરી નામની દાસી હતી તેણે મારા જન્મની વધામણી જીમતરાજાને આપી. રાજાએ જ્યારે એ સમાચાર સાંભળ્યા ત્યારે તેને ઘણે આનંદ થયે અને વધામણું આપનાર દાસીપર સંતુષ્ટ થઈ ઘણું સારું દાન આપી તેનું દાસીપણું દૂર કર્યું. મારા જન્મના હર્ષમાં આખા નગરમાં મોટે ઓચ્છવ થ, કેદખાનામાંથી કેદીઓને છોડી દેવામાં આવ્યા, ઠેકાણે ઠેકાણે નોબત અને ડંકાના અને વાજ થઈ રહ્યા, આખા રાજ્યમાં ઘરે ઘરે આનંદ વર્તાશે, જ્યાં ત્યાં લેકે ગાયન કરવા મંડી ગયા, કેઈ લેકે મદ્યાદિનું પાન કરવા લાગી ગયા, કેઈ લેકે અન્યને દાન આપવા લાગી ગયા અને કેઈ ઉજાણીએ નીકળી પડી ખાવા પીવામાં લીન થઈ ગયા. એવી રીતે ચારે તરફ મારા જન્મ મહોત્સવ થઈ રહ્યો અને સર્વને આનંદ આનંદ થયે. Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] ઘનવાહન અને અકલંક. ૧૬૪૭ જ્યોતિષશાસ્ત્ર. - મારો જન્મમહોત્સવ થઈ રહ્યા પછી મારા પિતા રાજા મતે એક સિદ્ધાર્થ નામને પ્રસિદ્ધિ પામેલે જ્યોતિષી તે નગરમાં હતા તેને બોલાવ્યો અને તેને પૂછયું કે “કુમારના જન્મ સમયે ગ્રહો કેવા પ્રકારના પડ્યા છે તે મને બરાબર સ્પષ્ટ કરીને સમજાવો.” એનાં જવાબમાં સિદ્ધાર્થ જોતિષીએ કહ્યું – મહારાજ જે આપને હુકમ! આપ સર્વ હકીકત બરાબર લક્ષ્ય દઈને સાંભળે. “આ આનંદ નામને સંવત્સર ચાલે છે; ઋતુ શર છે; હાલ કાર્તિક માસ ચાલે છે; આજે બીજ 'તિથિ છે તે ભદ્રા છે; આજે ગુરૂવાર છે; આજે કૃતિકા નક્ષત્ર છે; આજે વૃષ ૧ આનંદ સંવત્સરઃ જ્યોતિષ શાસ્ત્રમાં સાઠ સંવત્સરનાં નામો આપેલાં માલમ પડે છે. એમાં અડતાળીશમા સંવત્સરને આનંદ સંવત્સર કહેવામાં આવે છે. સાઠ વર્ષ થઈ ગયા પછી પાછા ફરીવાર તેજ સંવત્સર પુનરાવર્ત થાય છે. જન્માક્ષરમાં સંવત્સરનું નામ ખાસ આપવામાં આવે છે. શક યા સંવત વગર ચાલે પણ સંવત્સરના નામ વગર ન ચાલે. ૨ શરદઋતુઃ તિષીઓ વર્ષને છ ઋતુમાં વહેંચી નાખે છે જેમાં બાર રાશિઓ આવી જાય છે. મીન મેષના સૂર્યને વસંત ઋતુ, વૃષભ અને મિથુનના સૂર્યને ગ્રીષ્મ ઋતુ, કર્ક અને સિંહના સૂર્યને વર્ષાઋતુ, કન્યા અને તોલાના સૂર્યને શરદઋતુ, વૃશ્ચિક અને ધનરાશિના સૂર્યને હેમંતઋતુ અને મકર અને કુંભના સૂચંને શિશિર ઋતુ કહેવામાં આવે છે. દરેક ઋતુ બે મહિનાની હોય છે. - ૩ કાર્તિક માસઃ આખા વર્ષના બાર મહિના હોય છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. જ્યોતિષી વર્ષ ચૈત્રથી શરૂ થાય છે તેમાં આઠમો માસ કાર્તિક આવે છે. ૪ બીજઃ શુદિપક્ષમાં દરેક માસમાં એકમથી પૂનમ સુધી પંદર તિથિ આવે છે અને વદિપક્ષમાં એકમથી અમાસ સુધી થઈને પંદર તિથિ આવે છે. ૧, ૬, ૧૧ એ નંદા તિથિઓ અને ૨, ૭, ૧૨ એ ભદ્રા તિથિઓ છે. કુંવરને બીજને દિવસે જન્મ હોવાથી તે ભદ્રા કહેવામાં આવી છે. તેમાં પ્રતિપદાથી માંડી અનુક્રમે નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણ એ નામો છે. એકેક નામની ત્રણ તિથિઓ હેાય છે. ૫ નક્ષત્રઃ ચંદ્રની ગતિ પ્રમાણે દેખાતા નક્ષત્ર ૨૭ હોય છે. એક અઠ્ઠાવીસમું નક્ષત્ર અભિજિત્ નામનું ગણાય છે. દરેક નક્ષત્રને કાળ લગભગ ૬૦ ઘડિ (એક દિવસ )નો હોય છે. કૃતિકા નક્ષત્ર ત્રીજી આવે છે. એક ચાંદ્ર માસમાં બધાં નક્ષત્ર આવી જાય છે. આપણા મહિના ચંદ્રની ગતિ પ્રમાણે ગણાય છે અને વર્ષ સૂર્યની ગતિ સાથે મેળવવામાં આવે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ 'રાશિ છે; કૃતિયોગ' છે; અત્યારે લગ્ન સૌમ્ય ઘરનું છે; સર્વે ગ્રહો ઉચ્ચ સ્થાને આવીને રહેલા છે; હેારા કુંડળી ઉર્ધ્વમુખ છે; પાપગ્રહો 'સર્વ અગીઆરમે ઘરે બેઠા છે. વળી રાજન્ ! કુમાર આવી સુંદરાશિમાં જન્મ્યા છે તેથી જરૂર તેને સર્વ સારા પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થશે એમાં જરા પણ સંશય નથી.” ૧૦ ૧ રાશિ-રાશિએ ખાર છે: મેષ, વૃષભ, મિથુન, ૧,૪, સિંહ,પ કન્યા, તુલા,॰ વૃશ્ચિક, ધન, મકર, કુંભ,` મીન, સૂર્ય બાર માસમાં આ ખારે રાશિઓમાં પસાર થાય છે. મારી માન્યતા એવી હતી કે ચંદ્ર જે રાશિને હાય તે પ્રમાણે નામ પડે છે. આ કારણે દરેક રાશિના સમય ૧૩૫ બિડને ગણ્યા છે અને ખારે રાશિને અક્ષરા આપી દીધા છે. આપણેા કથાનાયક વૃષ રાશિમાં જન્મ્યા તા તે પ્રમાણે તેનું નામ ૬૧ કે ૩ અક્ષરથી પડવું જોઇએ તેને બદલે મિથુન રાશિ પર (ધનવાહનના છ મિથુનના છે) પડવું તે નવાઇ લાગી. જન્મનક્ષત્રને અંગે નામ પડાય તેા કૃતિકા નક્ષત્રના અક્ષરા ૬ ૬૩ ૬ છે તેમાં પણ મેળ બેસતા નથી. આ બાબતને અંગે પું. મેઘવિજયજી મને જણાવે છે કે જન્મનક્ષત્ર કે નામનક્ષત્ર એક જ હાય એવેા નિયમ નથી એટલે જન્મનક્ષત્રના અક્ષર પ્રમાણે નામ પાડવું જોઇએ એવા કાઇ નિયમ નથી (જીએ આરંભસિદ્ધિ ભાષાંતર પૃષ્ઠ ૧૩૦, ૧૪૫). ૨ યાગ: તિથિ અને વારથી યાગ થાય છૅ, તિથિ અને નક્ષત્રથી યાગ થાય છે, વાર અને નક્ષત્રથી યાગ થાય છે અને તિથિ વાર અને નક્ષત્રથી યાગ થાય છે. એમ ચાર પ્રકારે યાગ થાય છે. વળી પંચાંગામાં સૂર્ય અને ચંદ્રના યાગ પણ ગણવામાં આવે છે. એ ૨૭ હેાય છે. એનાં નામેા જ્યાતિષ ગ્રંથામાં ગણાવ્યાં છે તેમાં આઠમે। યાગ ધૃતિ નામને આવે છે. યેાગેાનાં નામપરથી જ જણાય છે કે કેટલાક સારાં હેાય છે, કેટલાક ખરાબ હાય છે અને કેટલાક મધ્યમ પ્રકારના હેાય છે. ૩ ગ્રહસ્થાનઃ જન્મકુંડળી બનાવવામાં આવે છે તેમાં ગ્રહેાના સ્થાન આ કૃતિ પડે છે. તેમાં ઉચ્ચ સ્થાને ગ્રહે। આવે તેા જન્મનાર બાળક આયુષ્ય ધન સૌભાગ્ય કીર્તિ વિગેરે સારાં ભાગવે એમ ગણતરીપરથી કહેવામાં આવે છે. ગ્રહ નવ છેઃ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુă, શનિ, રાહુ અને કેતુ, એમાં ચંદ્ર, બુધ ગુરૂ અને શુક્ર શુભ ગ્રહે છે, મંગળ, શનિ, રાહુ, કેતુ પાપગ્રહ છે અને સૂર્ય ક્રૂર ગ્રહ છે. ૪ હારા એટલે લગ્ન બતાવનાર સમય. અઢી કિડની એક હેારા થાય છે. જન્મસમય બતાવવા માટે હેારા કુંડળી બનાવવામાં આવે છે. એમાં નિયમ એવા જણાય છે કે જન્મનું લગ્ન વીષમ ( એકી ) રાશિનું અને પંદર અંશાની અંદરનું હાય તા હેારા કુંડળીમાં (સૂર્યની ) રાશીનું સિંહ લગ્ન બેસાડવું અને પ્ દરથી વધારે હાય તા ચંદ્રની રાશિ કર્ક રાશિનું લગ્ન બેસાડવું અને ખીન્ન ભાવે। એ અનુક્રમે રાશિએ માંડતા જવી. ૫ પાપગ્રહે ઉપર જણાવ્યું તેમ મંગળ, શનિ, રાહુ અને કેતુ છે. એને અગિયારમા ઘરમાં આવે તેા જરા પણ દુ:ખ દેતા નથી અને ઉલટા સારૂં ફળ આપે છે. ૬ આ કુંડળી બતાવવામાં આવી છે તે પરથી ઉચ્ચ ગ્રહેાની સ્થિતિ સમારો. (અહીં કુંડળી બનાવી મૂકવાની હતી તે બની શકર્યુ નથી.) Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] ઘનવાહન અને કલંક, ૧૬૪૯ રાજાએ કહ્યું “આર્ય ! એ રાશિએ કેવા પ્રકારની છે અને એ દરેકના ગુણદોષો કયા છે તે હું સાંભળવા ઇચ્છું છું.” સિદ્ધાર્થ જ્યોતિષીએ જવાબમાં કહ્યું:— ૯ દેવ સાંભળેા રાશિએ ખાર છે તેનાં નામ નીચે પ્રમાણે છેઃમેષ, વૃષભ મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. હવે એ દરેક રાશિના ગુણ કહું છું.— ૧ દરેક રાશિ ૧૩૫ ડેની હેાય છે તેની ગણતરી આ પ્રમાણે થાય છે. દરેક નક્ષત્ર અગાઉ જણાવ્યું તેમ ૬૦ ઘડિનું હેાય છે તેના ચેાથા ભાગને એક ચરણ કહે છે. એટલે નવચરણની એક રાશિ થાય છે. તે કેવી રીતે થાય છે તે નીચેના પત્રકમાં જણાવ્યું છે. મેષ—( મેઢાને આકાર. વર્ણે લાલ, અશ્વની ઘડિ ૬૦, ભરણી ૬૦, કૃતિકા ૧૫). વૃષભ—(ગાધાના આકાર. વર્ણે સસ્કૃત. કૃતિકા ૪૫, રાહિણી ૬૦, મૃગશિર્ષ ૩૦). મિથુન—(ગદા નામનું વાજીંત્ર જેના હાથમાં છે એવા પુરૂષ અને વીણાવાળી સ્ત્રીએ બન્નેના જોડાવાળી આકૃતિ. વર્ણ પાપડીએ. મૃગશિર્ષ ૩૦, આર્દ્રા ૬૦, પુનર્વસુ ૪૫ ). કર્યું—( કરચલાને આકાર-રાતા વર્ષે. પુનર્વસુ ૧૫, પુષ્ય ૬૦, આશ્લેષા ૬૦ ). સિહ—(સિંહાકાર. શ્વેતવર્ણ મધા ૬૦, પૂર્વાફાલ્ગુની ૬૦, ઉત્તરાફાલ્ગુની ૧૫). કન્યા—( ડાખા હાથમાં અગ્નિ અને જમણા હાથમાં ધાન્ય ધારણ કરીને વહાણમાં બેઠેલી કન્યા જેવી આકૃતિ. મેચક વહ્યું. ઉત્તરાફાલ્ગુની ૪૫. હસ્ત ૬૦, ચિત્રા ૩૦ ). તુલા—( તાજવા લઇને તેાળનાર પુરૂષની આકૃતિ. વર્ણ કાળેા. ચિત્રા ૩૦, સ્વાતિ ૬૦, વિશાખા ૪૫. ) વૃશ્ચિક-( વીંછીનેા આકાર. સુવર્ણ વર્ણ. વિશાખા જ્યેષ્ટા ૬૦). ૧૫. અનુરાધા ૬૦, ધન—( કેડની નીચેનેા ભાગ અશ્વ જેવા એટલે ચાર પગવાળા અને શરીરની ઉપરના ભાગ પુરૂષ જેવા અને હાથમાં ધનુષ્ય હેાય એવી આકૃતિ. રંગ પીળેા. મૂળ ૬૦, પૂર્વાષાઢા ૬૦, ઉત્તરાષાઢા ૧૫). મકર—( મગરના આકાર. તપખીરી રંગ. ઉત્તરાષાઢા ૪૫, શ્રવણ ૬૦, ધનિષ્ઠા ૩૦). કુંભ—(ખાંધ ઉપર ધડા લેનાર પુરૂષાકાર. નેાળીઆ જેવા રંગ. ધનિષ્ઠા ૩૦, સતનિષા ૬૦, પૂર્વાભાદ્રપદ ૪૫ ). સીત(એ. મસ્કેના પુંછડાં સામસામાં આવવાથી થતી આકૃતિ. માછલા જેવે! રંગ. પૂર્વાભાદ્રપદ ૧૫, ઉત્તરાભાદ્રપદ ૬૦, રૅતિ ૬૦), Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ મેષ–“જે માણસને મેષ રાશિમાં જન્મ થયો હોય તેની આંખે ચકળવકળ થતી હોય છે, તે નિરંતર રોગ વગરનો રહે છે, ધર્મકાર્યમાં તે તુરત સારા અને સાચા નિર્ણય પર આવી જનાર હોય છે, એની જાંઘે ઘણી વિસ્તારવાળી હોય છે, એ કરેલા ગુણને જાણવાવાળો હોય છે, એ બહાદૂર હોય છે, રાજ્યમાં એને સારું માન મળે છે, સ્ત્રીઓનાં હૃદયને એ ઘણે આનંદ ઉપજાવનાર હોય છે, એ પાણથી નિરંતર ડર્યા કરે છે, જેસથી કામ કરનાર થાય છે અને શરૂઆતમાં આકરે હોય છે પણ છેવટે નરમ પડી જનાર હોય છે. એવા મનુષ્યનું કોઈ કારણ પામી પ્રથમ વયમાં અઢારમે વર્ષ કુમરણ થાય છે અથવા પચીસમા વર્ષની આખરે થાય છે, પણ જે તે ઘાતમાંથી બચી જાય તો સો વર્ષ જીવે છે. એનું મરણ ચૌદશની અર્ધ રાત્રે મંગળવારે કૃતિકા નક્ષત્રમાં થાય છે. વૃષભ –“વરખ રાશિમાં જન્મેલ મનુષ્ય ભંગ ભેગવનાર થાય છે, દાતા થાય છે, પવિત્ર થાય છે, હશિયાર થાય છે, એની આંખથી હનવટી સુધીને ભાગ (ડ) સ્થૂળ હોય છે, એનું ગળું મોટું હોય છે, એનામાં તેજ ઝળહળતું દેખાય છે, એને રાગ ઘણે હોય છે, એને ગળાને રેગ (કંઠમાળ વિગેરે) થાય છે, એને પુત્ર સારા થાય છે, એની ગતિમાં વિલાસ ચેખો જણાઈ આવે છે, એ સત્ય બોલનાર થાય છે, એનાં ખાંધ અને ગંડસ્થળપર ચિલ્લો પડે છે. એ જે પચીશ વર્ષને થાય તે જરૂર સે વર્ષ સુધી જીવે. એનું મરણ ચોપગા જનાવરથી થાય છે. એનું મરણ રહિણું નક્ષત્રમાં અને બુધવારે થાય છે. મિથુન –“મિથુન રાશિમાં જન્મેલ મનુષ્ય પુષ્ટ શરીરવાળે થાય છે, તેની આંખે ચંચળ હોય છે, તેનું મન વિષય ભેળવવામાં અત્યંત આસક્ત રહે છે, તે પૈસાદાર થાય છે, તેના મનમાં દયા ભાવ સારે રહે છે, તેને ગળાને રેગ રહ્યા કરે છે, લેકમાં તે વહાલે થઈ પડે છે, ગાયન અને ૧ મેષના અક્ષરો સ, ૪, ૨ છે. ૨ વૃષ અથવા વૃષભના અક્ષરે ૨, ૨, ૩, ૩ મિથુનના અક્ષરે , છ, ઘ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ઘનવાહન અને અકલંક. ૧૬૫૧ નાટકમાં તે કુશળ થાય છે, તેની વિખ્યાતિ ચારે તરફ ફ્રેલાય છે, તેનામાં ગુણા વધારે પડતા હોય છે, તેને વણૅ ગોરા હોય છે, તે શરીરે લાંખા થાય છે, ખેલવામાં બહુ વાચાળ હાય છે. સેાળમે વર્ષે એ પ્રાણીને પાણીમાં ઘાત થવાના ભય અહુ રહે છે, તેમાંથી જો તે ખચી જાય તે તેનું મરણુ એંશીમે વર્ષે પાણી અથવા અગ્નિમાં પાસ મહિનામાં થાય છે. ફ. કર્ક રાશિમાં ઉત્પન્ન થયેલા માણસ કામકાજમાં ઘણા માહેાશ થાય છે, ધનવાળા થાય છે, શૂરવીર થાય છે, ધર્મિષ્ટ થાય છે, ગુરૂ તરફ પ્રેમ રાખનાર થાય છે, એને માથાના વ્યાધિ રહ્યા કરે છે, એ માટા બુદ્ધિશાળી થાય છે, એનું શરીર પાતળું રહે છે, એ કૃતજ્ઞ-કરેલા ગુણના જાણુનાર થાય છે, એને મુસાફરી કરવાને શોખ ઘણા રહે છે, એ કાપથી અંધ બની જાય છે, નાનપણમાં એને માથે વધારે દુઃખા પડે છે, એને મિત્રો સારા હોય છે, નાકરચાકરથી એ ભરપૂર રહે છે અને જરા વક્ર (વાંકી) પ્રકૃતિના થાય છે. વિશમે વર્ષે કોઇ જગ્યાએથી પડી જવાથી એને ઘાત લાગે છે, પણ જો તેમાંથી બચી જાય તેા પછી એ એંશી વર્ષ સુધી જીવે છે અને તે વખતે તેનું મરણ માગશર માસના અજવાળીઆમાં અથવા પોષ માસના અજ વાળીઆમાં રાત્રે થાય છે. સિંહ સિંહ રાશિમાં જન્મેલ મનુષ્ય ક્ષમાવાળા થાય છે, માનવાળા થાય છે, કામકાજ કરવામાં વિશેષ રેકાયલા રહે છે, એને દારૂ અને માંસના ઉપયાગ તરફ વધારે પ્રેમ રહે છે, ચારે તરફ દેશમાં ભમવાના એને બહુ શેખ રહે છે, એ વિનયથી નમ્ર રહે છે, એને શરદી (ઠંડી)ના બહુ ભય લાગે છે, એ જરા જરામાં ગુસ્સે થઇ જનારા હાય છે, એને પુત્રપરિવાર ઘણા મોટા થાય છે, એના મામાપને એ બહુ વહાલા થઇ પડે છે અને લેાકેામાં વ્યસની તરીકે એની ખ્યાતિ થાય છે. એનું મરણ પચાસ વર્ષે થાય છે, જે તેમ ન થાય તે તે સેા વર્ષના થાય છે. ચૈત્રમાસમાં મઘા નક્ષત્રમાં શનિવારે એનું ભરણુ સારા પુણ્ય ક્ષેત્રમાં થાય છે. ૧ કર્ક રાશિના અક્ષરે ૩, ૬. ૨ સિંહ રાશિના અક્ષર મ, ટ પ્રકરણ ૧] Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ કન્યા — કન્યા રાશિમાં જન્મેલ માણુસ વિલાસી સ્ત્રીઓ( વેશ્યા )નાં હૃદયને આનંદ કરાવનારે થાય છે, ધનથી પૂર્ણ રહે છે, દાનેશ્વરી થાય છે, કાર્યકુશળ થાય છે, કવિ થાય છે, ઘડપણમાં ધર્મપરાયણ થાય છે, સર્વ લેકેમાં એ વહાલા થઇ પડે છે, એને નાટક અને ગાયનના શોખ વધારે પડતા રહે છે, મુસાફરી કરવાની અને હોંસ રહ્યા કરે છે, એને સ્ત્રી તરફનું હમેશા દુઃખ રહે છે. ત્રીસમે વર્ષે અને હથિયારથી અથવા પાણીમાં ઘાત હોય છે, તેમાંથી જો તે ખચી જાય તો પછી એનું મરણુ એંશીમે વર્ષે વૈશાખ માસમાં મૂળ નક્ષત્રમાં બુધવારે થાય છે. તુલા તુલા રાશિમાં જન્મેલ માણસ કારણ વગર નકામે ગુસ્સે થનારા થાય છે, જાતે દુ:ખી થાય છે, મ્હાઢે સાચી વાત સામાને જણાવી દેનારા થાય છે, અન્યને માફી આપી દેનારા થાય છે, એની આંખા ઘણી ચપળ રહ્યા કરે છે, એની પાસે પૈસા અસ્થિર રહે છે, લક્ષ્મી દેવી એનાપર રૂસે છે અને કોઇવાર તુસે છે, એ પાતાના ઘરમાં મહુ જોર બતાવનાર થાય છે, વ્યાપારમાં ઘણા કુશળ થાય છે, દેવની પૂજા એ સારી રીતે કરે છે, મિત્ર ઉપર એ સારે સ્નેહ રાખે છે, એ વારંવાર પ્રવાસ કરનારા થાય છે, મિત્રોમાં એ વહાલા થઇ પડે છે. વિશમે વર્ષે એને ભીંત પડીને મરવાની ઘાત હાય છે, તેમાંથી જે તે બચી જાય તેા પછી એંશીમે વર્ષે જેઠ માસમાં અનુરાધા નક્ષત્રમાં મં ગળવારે તેનું મરણ થાય છે. વૃશ્ચિક- વૃશ્ચિક રાશિમાં જન્મેલ માણુસ નાની વયમાં પ્રવાસ ઘણા કરે છે, એ જાતે ક્રૂર ઘાતકી થાય છે, શૂરવીર થાય છે, એની આંખા પીળી થાય છે, એ પરસ્ત્રીમાં આસક્ત થાય છે, અભિમાની થાય છે, એનું હૃદય પાતાના માણસો તરફ નિન્નુર હાય છે, સાહસ કરવાથી એને લક્ષ્મી ઘણી પ્રાપ્ત થાય છે, એ એની માતા તરફ પણ દુષ્ટ અગ્નિવાળા હાય છે, એ ધૂતારો થાય છે, ચાર થાય છે, એ અનેક ૧ કન્યા રાશિના અક્ષરે: ૧,૪, ન. ૨ તુલા રાશિના અક્ષરે ર, ત ૩ વૃશ્ચિક રાશિના અક્ષરશ: ન, યુ. Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] ઘનવાહન અને અકલંક. ૧૬૫૩ કામના આરંભ કરે છે પણ પાર પહોંચાડી તેનાં ફળ મેળવતો નથી. અઢારમે વર્ષે એને ચોરથી હથિયારથી અથવા સર્પથી ઘાત હોય છે. તેમાંથી તે બચી જાય તે પાછી પચીશમે વર્ષે બીજી વાર તેથી જ ઘાત હોય છે, તે પસાર થઈ જાય તો તે સિત્તેર વર્ષ જીવે છે. ધન_“ધનુ રાશિમાં જન્મેલ માણસ શૂરવીર થાય છે, સાચું બેલનારે થાય છે, બુદ્ધિના વૈભવથી યુક્ત થાય છે, સત્વ પરાક્રમવાળો થાય છે, જેને આનંદ કરાવનાર થાય છે, શિલ્પ (ઈજીનીઅરીંગ)નું વિજ્ઞાન ધરાવનાર થાય છે, પૈસાથી ભરપૂર થાય છે, સુંદર સ્ત્રીવાળો થાય છે, અભિમાની થાય છે, ઉચ્ચ વર્તનશાળી થાય છે, સુંદર અક્ષર બેલનારે થાય છે, તેજસ્વી થાય છે, જાડા શરીરવાળે થાય છે, પિતાના કુળને નાશ કરનાર થાય છે. પિતાની ઉત્પત્તિથી અઢારમે દિવસે જે એનું મરણ ન થાય તો એ સ તોતેર (૭૭) વર્ષ સુધી જીવે છે. મકર-મકર રાશિમાં જન્મેલ માણસ દુરાચારી માણસેને વહાલે થઈ પડે છે, એ સ્ત્રીઓને નિરંતર વશ રહેનારે થાય છે, જાતે એ પંડિત થાય છે, પરસ્ત્રી તરફ એ આ સક્ત રહે છે, ગીતને સારી રીતે જાણનારે થાય છે, એના ગુહ્ય ભાગ ઉપર નિશાની હોય છે, એને પુત્રપરિવાર બહુ મેંટે થાય છે, ફૂલ(પુષ્પ)ને એને બહુ શેખ રહે છે, એ ધનવાનું થાય છે, ત્યાગી થાય છે, સ્વરૂપવાળે થાય છે, ઠંડીથી ડરનારે અથવા શરદીના વ્યાધિવાળે થાય છે, એને ભાઇભાંડુનો પરિવાર માટે થાય છે અને સુખને માટે એને વારંવાર ચિંતા થયા કરે એવા તેના સંયોગો થાય છે. શૂળના વ્યાધિથી વીશમે વર્ષે એનું મરણ ન થાય તે પછી એ સીત્તેરમે વર્ષે ભાદરવા મહિનામાં શનિવારે મરણ પામે છે. કંભ–“કુભ રાશિમાં જન્મેલ માણસ દાતા (દાનેશરી) થાય છે, આળસુ થાય છે, કરેલા ગુણને હણનાર થાય છે, હાથી અથવા ઘડાના જેવા સ્વરવાળે થાય છે, એની કુક્ષિ દેડકાના જેવી થાય છે, એ નિર્ભય થાય છે, ધનવાનું થાય છે, ૧ ધનુ અથવા ધન રાશિના અક્ષરઃ ૪, ૫, ૬, મ. ૨ મકર રાશિના અક્ષરોઃ , . a કુંભ રાશિના અક્ષરોઃ જ, સ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૭ બળવાન થાય છે, જડ નજરવાળે થાય છે, એના હાથ ચળ હોય છે, એ માન મેળવવા માટે અને વિદ્યા પ્રાપ્ત કરવા માટે નિરંતર ઉદ્યમ કરનારે થાય છે, એ પુણ્યશાળી થાય છે, સ્નેહ વગરનો થાય છે. અઢારમે વર્ષે એને વાઘથી ઘાત હોય છે તેમાંથી તે બચી જાય તે તે ૮૪ (ચેરાશી) વર્ષ સુધી જીવે છે. મીન_મીન રાશિમાં જન્મેલ માણસની સર્વ ચેષ્ટાઓ ઘણી ગંભીર હોય છે, તે જાતે શૂરવીર હોય છે, બોલવામાં ડહાપણ વાળો હોય છે, મનુષ્યમાં એ ઉત્તમ પદવી ભોગવનાર થાય છે, એ પોતાની જાતની મહત્તા કેપ કરવામાં, બુદ્ધિને વિસ્તાર બતાવવામાં અને લડાઈના મેદાનમાં બતાવી શકે છે, એ કઈ વસ્તુના ત્યાગ કે દાન કરી શકતો નથી, એ કૃપણ હોય છે, એ ભાઈભાંડુપર વાત્સલ્ય રાખનાર થાય છે, એ ગાંધર્વવિદ્યા(ગાયનકળા)ને જાણનારે થાય છે, એ બીજા માણસની સેવા કરનારે થાય છે અને એ રસ્તે ચાલે ત્યારે ઉતાવળે પગલે ચાલનારે થાય છે. મેષ વિગેરે રાશિઓના ઉપર મેં જે ગુણે વર્ણવ્યા તે રાજન! સર્વોએ પિતાના શિષ્યોને અગાઉ જણાવ્યા હતા તે પ્રમાણે છે, કારણ કે તિષશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર વિગેરે જે બાહ્ય ઇંદ્રિયોથી ન સમજી શકાય તેવા શાસ્ત્રો અતિન્દ્રિય વિષયોથી ભરેલા છે તે સર્વ અગાઉ સર્વોએ બતાવેલાં છે. હવે એમાં કઈ જગ્યાએ વાત ન મળે અને અપવાદ જણાય તો તેમાં જાણનારની બુદ્ધિને દેષ સમજ, કારણ કે અલ્પજ્ઞાનવાળા માણસે શાસ્ત્રોના ઝીણા ઝીણા વિભાગે જાણું શકતા નથી. આ પ્રમાણે હોવાથી ક્રૂર ગ્રહની નજર પડી ન હોય અને રાશિઓ બળવાન હોય તે ઉપર જે ગુણે બતાવ્યા છે તે બરાબર સાચા પડે છે અને એમાં જરા પણ અન્યથા થતું નથી એમ તમે સમજજે.” આ સર્વ હકીકત સાંભળી જીમૂતરાજ બોલ્યા “આપે જે કહ્યું તે તદન બરાબર છે. તમે કહ્યું તે વાતમાં જરા પણ શંકા જેવું નથી.” ત્યાર પછી તે જોતિષીને સારી રીતે માન સન્માન આપવામાં આવ્યું, તેને દાનમાં સારી રકમ આપવામાં આવી અને તેની પૂજા ૧ મીન રાશિના અક્ષરે ૬, , ૪, ૫, ૪. Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ઘનવાન અને અકલંક ૧૬૫૫ કરી તેને વિદાય કરવામાં આવ્યું. યોગ્ય સમયે આનંદ મહોત્સવ - જન દાન પૂર્વક મારૂં ઘનવાહન નામ પાડવામાં આવ્યું. અકલંક જન્મ, હવે એ જીમૂતરાજાને નીરદ નામને નાનો ભાઈ હતા, તેને પવા નામની રાણી હતી. આ રાણીએ પણ તે જ વખતે એક છોકરાને જન્મ આપે, એ છોકરાનું અકલંક નામ રાખવામાં આવ્યું. ઘનવાહન અકલંક મૈત્રી બન્ને ભાઇઓની યુવાવસ્થા, અકલંકના આદર્શ ગુણે, હવે મારી અને મારા કાકાના પુત્ર અકલંકની અનેક પ્રકારે લાલનાપાલના થતી હતી. તેવી રીતે અમે બન્ને આનંદથી ઉછરવા લાગ્યા, મોટા થવા માંડ્યા. હું અને અકલંક ધૂળમાં સાથે રમ્યા, સાથે રગદેલાયા અને એ મારા કાકાનો પુત્ર છે એ ખ્યાલથી ક્રીડાઆનંદ સાથે જ કર્યા અને પરિણામે મારે અને તેને કોઈ વિરહ થયો નહિ. તદ્દન નાનાપણામાં ભવિતવ્યતાએ મારી અને અકલંકની દોસ્તી યોજી આપી તેને લઈને અમારે બન્નેને અરસ્પરસ એક બીજા ઉપર ગાઢ પ્રેમ તે ગયે અને એહ વધતો જ ગયે. ત્યાર પછી અમે બન્ને (ઘનવાહન અને અકલંક)એ એક જ ઉપાધ્યાય પાસે કળાઓને અભ્યાસ કરવા માંડયો. આવી રીતે આનંદકલ્લોલ કરતાં હે સુંદરિ! મકરવજ (કામદેવ)ના મંદિરરૂપ યુવાવસ્થાને અમે બન્ને પ્રાપ્ત થયા. એ અકલંક બાળપણમાં કુમારઅવસ્થામાં તેમજ યુવાવસ્થામાં બહુ ઉચ્ચ વર્તનવાળો થયે અને જાતે લઘુકમી અને ભાગ્યવાન છેવાથી તેનામાં કઈ જાતનું વ્યસન નહોતું, કઈ જાતનું ખરાબ વર્તન નહોતું, કેઈ પ્રકારની ખરાબ ચેષ્ટા નહોતી; એ શાંતમૂર્તિ હતો, પવિત્ર આત્મા હતો, મહા વિનયી હતા, દેવનું પૂજન કરનારો હતો, પ્રિય બેલનાર હતું, ઘણે સ્થિર હતું, અત્યંત નિમેળ મનવાળો હતો, બહુ ઓછા રાગવાળ હતા, પ્રકૃતિથી જ (નૈસર્ગિક રીતે) વિકાર વગરન હતો અને જે વયમાં સાધારણ રીતે પરમાથે ન જાણવામાં આવે તે વખતે પણ તત્ત્વજ્ઞાની (ફિલસુફ ) જે દેખાતો હતો. ત્યાર પછી એને સાધુઓ સાથે પરિચય થયે, પ્રસંગ વધે અને તેમની પાસે જવા આવવાનાં કારણે વધ્યાં ત્યારે તેણે વ્યાખ્યાન સાંભળ્યાં જેથી એ જૈન આગમમાં પણ ઘણે કુશળ છે. આવી રીતે અકલકનું વલણ ધર્મસમુખ વધારે વધારે થતું જતું હતું છતાં મારા ઉપર એને Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ પ્રીતિ હાવાથી તે મારી સાથે આનંદપૂર્વક દરરાજ વિલાસ કરતા હતા અને મારા સ્નેહમાં વધારા કરતા હતા. ક્રીડા માટે બુધનંદન ઉદ્યાનમાં, એક દિવસ સવારે મેં અકલંકને ક્રીડા કરવા સારૂ મારી સાથે બુધનંદન નામના ઉદ્યાન તરફ લીધો. મારી ઇચ્છાને માન આપીને તે મારી સાથે એ પહેાર સુધી રમ્યા. અમે બન્નેએ મધ્યાહ્ન સુધી સાથે ક્રીડા કરી. ખરાખર ખરે અપેારે મારા મિત્ર અકલંકની મરજી ઘર તરફ જવાની થઇ ત્યારે મેં કહ્યું “ ભાઇ, આ ઉદ્યાનમા મોટું મંદિર છે ત્યાં ચાલા, આપણે જરા આરામ કરીએ, પછી થોડો વખત રહીને આપણે ઘરે જશું.” અકલંકે મારી વાત સાંભળી એટલે તુરત તે કબૂલ કરી અને અમે બન્ને એ ઉદ્યાનમાં આવેલા એક વિશાળ જિનમંદિરમાં દાખલ થયા. ત્યાં અંદર દાખલ થઇ ભગવાનની નમ્રભાવે સ્તુતિ કરી અમે બન્ને મંદિરમાંથી બહાર નીકળ્યા. તે વખતે મંદિરની બહાર અલંકે સાધુઓને જોયા. તપાસ કરતાં જણાયું કે તે દિવસે આઝમ (અષ્ટમી ) હાવાથી સાધુએ નગરની વસતિ( ઉપાશ્રય )માંથી વંદન માટે અહીં આવ્યા હતા અને સર્વેને તે દિવસે ઉપવાસ હતા. વળી અમારા જાભુવામાં એમ પણ આવ્યું કે સર્વ સાધુઓએ ત્યાં આવીને પ્રથમ ભુવનેશ્વર તીર્થપતિને વિધિપૂર્વક વંદન કર્યું અને ત્યાર પછી તેઓ જૂદા જૂદા બેસીને સિન્ફ્રાન્ત ગણવા લાગ્યા છે, સૂત્રના પાઠ કરી રહ્યા છે અને જ્ઞાનઘ્યાનમાં સમય પસાર કરે છે. એ સર્વ સાધુની કાંતિ ઘણી નિર્મળ હતી, સર્વે એક બીજાથી દૂર બેઠા હતા અને બહારના દ્વીપ સમુદ્રમાં રહેલા સ્થિર ચંદ્ર' જેવા દેખાતા હતા અને બાહ્ય દેખાવથી પણ ઘણા બુદ્ધિશાળી હોય તેમ લાગતું હતું. અત્યંત સુંદર આકારને ધારણ કરનાર અને ઇચ્છિત ફળને આપવાવાળા એ સાધુઓ તે વખતે કલ્પવૃક્ષ' જેવા શાભતા હતા. અકલંક તે વખતે મને કહ્યું “ ઘનવાહન ! જો, જે! આ મુનિ ૧ ચંદ્રો પણ સ્થિર અને એક બીજાથી દૂર હેાઈને નિર્મળ કાંતિવાળા મનુષ્યલાકની બહાર દ્વીપસમુદ્રોમાં હેાય છે. અહીં સાધુને ચંદ્રો સાથે સરખાવ્યા છે. સાધુ પ રચય. ૨ કપવૃક્ષ—એના આકાર સારા હોય છે અને તે માગ્યાં ફળ આપનારા હાય છે તેમ સાધુઓના આકાર સુંદર હતા અને પરંપરાએ તે ઉત્કૃષ્ટ ફળ આપ નાર હતા. અહીં સાધુને કલ્પવૃક્ષ સાથે સરખાવ્યા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૭ પ્રકરણ ૨] લેકેદરમાં આગ. મહાત્મા રૂપમાં કામદેવ જેવા છે, તેજસ્વીપણામાં સૂર્ય જેવા છે, સ્થિરપણામાં મેરૂપર્વત જેવા છે, ગંભીરપણામાં સમુદ્ર જેવા છે અને લાવણ્ય( ખુબસુરતી)ની બાબતમાં મહાઋદ્ધિવાળા દેવતાઓ જેવા દેખાય છે! આવા અનેક ગુણોથી યુક્ત તેજસ્વી મહાપુરૂષો તે રાજ્યભેગ ભોગવવા ગ્ય ગણાય છતાં એવા ભાગ્યશાળી પુરૂષો આવું વિકટ ચારિત્ર શા માટે પાળતા હશે? તેઓએ આવું આકરું ચારિત્ર શા કારણથી આદર્યું હશે? એવું મારા મનમાં કૌતુક થાય છે, મને એ સવાલ સ્વાભાવિક રીતે ઉઠે છે. તે ભાઇ ! ચાલ, આપણે એ મને હાત્મા મુનિઓ પાસે જઈએ અને તે દરેકને આ વૈરાગ્ય આદરવાનું શું કારણ પ્રાપ્ત થયું હતું તે સંબંધી સવાલ કરીએ. એથી આપણને ઘણું નવું જાણવાનું મળી આવશે અને આરામના વખતને સદુપયોગ થશે.” ઘનવાહને મેં જવાબ આપે “બહુ સારું. ચાલે, આપણે પ્રત્યેક મુનિ પાસે જઈએ અને સવાલ પુછીએ.” પ્રકરણ ૨ જું. લેકેદરમાં આગ. { પ્રથમમુનિને વૈરાગ્ય પ્રસંગ, } Hite is આ સિદ્ધાન્તની ગણના કરતા અને જ્ઞાન ધ્યાનમસ્ત મુનિઓ છે. છૂટા છૂટા બેઠા હતા તેઓમાંના એકની પાસે અમે ગયા. E પ્રથમ અમે બન્નેએ તે મુનિમહારાજને વંદન કર્યું, H ટ ત્યાર પછી અકલેકે શાંત સ્વરે તે મુનિમહારાજને કહ્યું “ભગવાન ! આપને સંસારપર વૈરાગ્ય થવાનું શું કારણ બન્યું હતું? તે કહે. Ess a બ મ 'til turn ir full vikrઇl Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ ભયંકર આગ. મંત્રવાદી. ઓલવવાના ઉલટા ઉપાયે, સાચા ઉપાયો નિરાદર, મુનિએ અકલંકના સવાલનો જવાબ આપતાં નીચે પ્રમાણે વાત કરી. “ભાઈ ! સાંભળ. લોકદર' નામના ગામમાં આગનું વર્ણન. રહેનારે હું એક ગૃહસ્થ હતો. એક રાત્રે એ નગ રમાં ચારે તરફથી મોટી આગ લાગી. તરફ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા અને આગના ભડકા વધારે વધારે નીકળવા લાગ્યા; વાંસને ફૂટવાના અવાજે કડાકા અને ધડાકા ચોતરફ સંભળાવા લાગ્યા. આવા મોટા અવાજે સાંભળીને લેકે જાગી ઉઠ્યા, ચારે તરફ કેળાહળ થઈ ગયે, ધમાધમ થઈ રહી, છોકરાઓ આકન્દ કરવા લાગ્યા, સ્ત્રીઓ હાંફળી ફાંફળી અહીં તહીં દોડવા લાગી, આંધળા માણસો બુમરાણ કરવા લાગ્યા, પાંગળા લેકે ઉચેથી રડવા લાગ્યા, કુતુહળી મકરાઓ કિલકિલાટ કરવા લાગ્યા, ચેર લેકે ચોરી કરવા લાગ્યા, બધી વસ્તુઓ બળવા લાગી, કૃપણ લેકે વિલાપ કરવા લાગ્યા અને માતા વિનાના પુત્રની માફક આખું ગામ શરણુરહિત નિરાધાર જેવું થઈ રહ્યું. આખા ગામના લેકેને બાળીને ભસ્મ કરી નાખે એવી એ ભયંકર આગ થતાં એક સમજુ મંત્રવાદી બહાર મંત્રવાદી. આવ્યું. તે ઉઠીને ગામની વચ્ચે એક મોટો ચોતરે હતો ત્યાં ઊભો રહ્યો. તેણે એક બખ્તર ધારણ કર્યું અને રેખા પાડીને એક મેટું વિશાળ મંડળ ારાની વચ્ચે આળેખ્યું. પછી મોટા શબ્દવડે ગામના લેકેને ત્યાં બોલાવ્યા: “અરે લેકે ! તમે આ મંડળમાં આવો, અહીં દાખલ થાઓ, જેથી તમારી સર્વ વસ્તુઓ અને તમારા શરીરે બળશે નહીં.” તેનાં આવાં વચન સાંભળીને કેટલાક લેકે તેના મંડળમાં દાખલ થયાં. બાકીના લેકે તે જાણે ગાંડા થઈ ગયા હોય, પીધેલા હેય, હૃદયશૂન્ય હાય, આત્મ(પોતાના) વૈરી હોય, 2સામાન્ય લોકે. હોથી ઘેરાઈ ગયેલા હોય, એમ પોતાના શરીર અને પિતાનું સર્વસ્વ એ આગમાં બળતું જેવા છતાં અને | લોકદર લોકનો અંદરનો ભાગ. લેક એટલે ચૌદ રાજલોક. લોકમાં સર્વ જીવ અને અજીવ પદાર્થો રહે છે. અલાકમાં માત્ર આકાશ છે. આખી વાર્તા રૂપક (allegorical) છે તે આગળ સ્પષ્ટ થઈ જશે. આ વાર્તાના દરેક શબ્દને ઉપનય આગળ આ જ પ્રકરણમાં ઉતાર્યો છે. આગળ વાંચો. Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ] લેકેદરમાં આગ.. ૧૬૫ ત્યંત મૂર્ખાઈથી એ આગમાં ખડ અને લાકડાના ભાર નાખવા લાગ્યા અને ઘીના ભરેલા ઘડાઓ ઠલવીને આગને ઓલવવાનો પ્રયત કરવા લાગ્યા. આવી વિચિત્ર પરિસ્થિતિ જોઈને મંડળની અંદર થોડા લેક ગયા હતા તેઓ બોલવા લાગ્યા-અરે ભેળા ભાઈઓ! આ તમે કરે છે તે આગ ઓલવવાનો ઉપાય નથી. જુઓ ! કાં તે તમે જળ લાવીને એનાથી આ અગ્નિને શાંત કરે અથવા તો આ મહાત્મા મંત્રવાદીએ જે મંડળ રચ્યું છે તેમાં દાખલ થાઓ અને અમારે ઘરે અગ્નિ જેમ શાંત પડી ગયું છે તેમ તમારા સંબંધમાં પણ અગ્નિને શમાવો.” પણ તે લેકેમાંના કેટલાકે તે તે સાંભળ્યું જ નહિ, કેટલાંક તેને તિરસ્કાર કરવા લાગ્યા, કેટલાંક તેની મશ્કરી કરવા લાગ્યા, કેટલાંક તો ઉલટું બોલવા લાગ્યા, કેટલાંક તે અભિપ્રાયને દાબી દેવા લાગ્યા, કેટલાંક એ અભિપ્રાયથી ઉલટી રીતે જ વર્તવા લાગ્યા, કેટલાંક એવો અભિપ્રાય આપનાર તરફ ગુસ્સે થવા લાગ્યા અને કેટલાક તે ઉલટ તેવી સલાહ આપનારની સામા પ્રહાર કરવા માટે દોડવા લાગ્યા. આવો વિચિત્ર બનાવ જોઈને મંડળમાં રહેલા લેકે એ બહારના લેકે તરફ મૌન રહ્યા. વળી કઇ પુણ્યશાળી લેકે ઉપરનાં વચનોને વચ્ચે વચ્ચે આદર પણ કરતા રહ્યા. કુમારે! મારી ભવિતવ્યતા તેવા પ્રકારની હોવાથી મંડળની અંદરના માણસોએ જે વચને કહ્યાં તે મને ગમ્યાં, મંડળમાં પ્રગતિ. પસંદ આવ્યાં, હું આનંદમાં આવી ગયું અને કૂદકે મારીને મંડળમાં દાખલ થઈ ગયો. મંડળમાં ગયા પછી મેં જોયું તે ગામના બાકીના સર્વ લેકે આગથી બળતા દેખાયા, પવનના જોરથી સપાટાબંધ વધતી જતી • આગના ભોગ થઈ પડતા અને મેટેથી ચીસ પાડતા તેમને હું બરાબર જોઈ શક્યો. પછી મંડળની અંદરના લોકોમાંથી કેટલાક દૂર થઈ ગયા, તેઓની સાથે હું પણ નાસી છૂટ્યો. કુમાર! આ મારૂં વૈરાગ્ય થવાનું કારણ છે.” ૧ અહીં આગ ઓલવવાના બે ઉપાયે કહ્યાઃ (૧) મંડળમાં આવવાનો, (૨) મંડળની બહાર રહી પાણીવડે આગ ઓલવવાને. આ બન્ને ઉપાયો વિચારવા યોગ્ય છે. મંડળ બહાર રહી પાણીથી આગ બુઝવવાનો ઉપાય મુશ્કેલ છે પણ તે મહાસત્ત્વશાળી કરી શકે છે, સાધારણું પ્રાણીને આગમાં ફસાઈ જવાનો ભય બહુ રહે છે. મંડળમાં દાખલ થનાર નિર્ભય થાય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. વિગતવાર ઉપનય. વિવેચન ખુલાસેા. શબ્દાર્થઘટના. ઉપરની વાત સાંભળીને અકલંક કુમાર ઘણા ખુશી થયા અને તે મુનિને નમીને બીજા મુનિ જે દૂર બેઠા હતા તેની પાસે જવા નીકળ્યા. હું તે। આ કથાને ભાવાર્થ કાંઇ સમજ્યો નહિ. મેં તેથી અકલંકને પૂછ્યું “ અરે ભાઇ ! આ મુનિએ પોતાને વૈરાગ્ય પ્રાપ્ત થવાનું કારણ શું કહ્યું? અને તેમની વાત સાંભળીને તું ઘણા ખુશી કેમ થયા? હું તો એક પણ મામત અરાબર સમજ્યા નથી, માટે તું ખુલાસા સાથે સર્વ મામત સમજાવ.” r લેાકેાદરમાં આગ. ። અકલંકે જવામમાં મને (ઘનવાહનને ) કહ્યું “ ભાઇ! સાંભળઃ— [ પ્રસ્તાવ ૭ “ “ મુનિએ જે લેાકેાદર નામનું ગામ કહ્યું તે આ સંસાર સમ“ જવે. એ સંસારમાં તે વસનાર છે એમ સમજવું. સંસારમાં આગ. રાત્રિની તેમાં વાત કરી તે મહામેાહની અંધકાર“ મયદા સમજવી. એ નગરમાં રાગદ્વેષ રૂપ ૯ અગ્નિ વડે નિરંતર આગ સળગ્યા જ કરે છે. ત્યાં ધુમાડા થાય છે “ એમ કહ્યું તે તામસભાવ-કષાયની પરિણતિ સમજવી, એ આગ “ આખા નગરમાં પ્રસરી રહેલી છે. ત્યાં આગના ભડકા થાય છે “ એમ કહ્યું તે રાજસભાવ સમજવા. આ સંસારમાં જે ક્લેશ કંકાસ થાય છે તે વાંસ ફૂટવાના અવાજો સમજવા, રાગદ્વેષ રૂપ અગ્નિથી ગરમ થઇને લોકો જાગી ઉઠે છે-ચોંકી ઉઠે છે અને તે મેટા કાળાહળ કરી મૂકે છે; ચિત્તને અત્યંત તાપ કરનારા અને છેક“ રાના આકાર ધારણ કરનારા કષાયા આક્રંદ કરવા મંડી જાય છે; ። અશુદ્ધ લેશ્યા નામની સ્રીઓ ત્યાં હાંફળી ફાંફળી થઇને અહીં ። તહીં ઢાડ્યા કરે છે; સંસારના રાગમાં આસક્ત મૂર્ખ પ્રાણીઓ - ર cc . ૧ કષાયા–ચાર છેઃ ક્રોધ, માન, માયા, લેબ. એ ચારેને બાળકનું રૂપ અગાઉ ચેાથા પ્રસ્તાવમાં પણ આપવામાં આવ્યું છે. ૨ કૃષ્ણ, નીલ અને કાપેાત એ ત્રણ અશુદ્ધ વેશ્યા-આત્માના ક્લિષ્ટ અવ્યવસાયા છે. તે ખરાબ વિચારદ્વારા દાંડાદેાડ ૉ કરે છે, એમાં સ્થિરતા કદિ આવતી જ નથી. Page #247 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] લેકેદરમાં આગ. ૧૬૬૧ “ધળા માણસની માફક બુમરાણ કરી મૂકે છે (તેઓ રાગની ધૂનમાં “કાંઈ બોલે છે ત્યારે જાણે કશો વિચાર જ ન કરતા હોય તેવા દેખાય છે); વસ્તુસ્થિતિના જાણકાર હોવા છતાં ક્રિયા નહિ કરનારા પાંગળાઓ ત્યાં ઊંચે સ્વરે રડતા દેખાય છે; (અજ્ઞાનીઓ આંધળા છે “અને સમજવા છતાં વ્યવહારૂ કાર્ય ન કરનારાઓ પાંગળા છે-આ સ્પષ્ટ હકીકત છે); મકરાઓ જેવા નાતિકે ત્યાં હમેશાં કિલકિલાટ કરે છે, ખાલી ધમાધમ કર્યા કરે છે, ખોટા હેત્વાભાસે મૂકી બૂમ“રાણ કરી મૂકે છે; ઇંદ્રિયરૂપી ચારે ત્યાં ધર્મસર્વસ્વની ચોરી કરે છે; “રાગ અગ્નિવડે આત્મઘરની સાર સાર વસ્તુઓ બળવા લાગે છે; “કેટલાક લેકે તેવે વખતે એમ બોલતા સંભળાય છે કે “અરેરે ! “શું કરીએ? આવી ભયંકર આગ ઓલવવાને અમે શક્તિમાન નથી – કપણ માણસે કકળાટ કરે છે તેની બરાબર આ હકીકત સમજવી. હૈ ભાઈ! એ સાધુએ આ સંસારમાં લાગેલી ભયંકર આગનું વર્ણન કર્ય, સંસારની આગના ભડકા બતાવ્યા, લેકેની સ્થિતિ વર્ણવી, ગડબડાટ અને અવ્યવસ્થાનો ચિતાર આપે. લેકેને અરસ્પરસ બચાવ કરે તેવું કઈ ન હોવાથી અને તેમ કરવા તેઓ સમર્થ ન હોવાથી તે આખું ગામ શરણુરહિત નિરાધાર જેવું થઈ રહ્યું છે એમ બતાવવામાં આવ્યું. “ ત્યાં તે વખતે મંત્રવાદી આવ્યા તે વિજ્ઞાનવાળા પરમેશ્વર શ્રી સર્વજ્ઞ મહારાજ સમજવા. તેણે ઉઠીને એક તીર્થ સર્વ મંત્રવાદી. “રૂપ મંડળ કર્યું-તેણે પોતાના તીર્થોની પ્રરૂપણાં “સ્થાપના કરી અને તેની સર્વ યોજના તેણે ગામની “ વચ્ચે ચન્દ્રક આકાર સમાન મધ્ય લેક (તીચ્છ લેક)માં સૂત્રમંત્રની રેખાવડેકરી પોતાની જાતને બતર પહેરાવી લઈને ધમે દેશનાવડે તેણે ૧ આંધળા અને પાંગળાની આ દૃષ્ટિએ ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે. રાગ અને અજ્ઞાનને વશ થઈ મૂર્ખ માણસે તો આંધળાની જેમ વર્તે છે અને સમજનારા પણ ફરી જાય અને શુભ વર્તન કરે નહિ ત્યારે તે પાંગળા જેવા દેખાય છે. ૨ નાસ્તિકે-આત્માનું અસ્તિત્વ નહિ માનનાર, પરભવ-મુક્તિ નહિ માનનાર નાસ્તિક કહેવાય છે. ૭ આ ગડબડ અને ધમાલ માટે કર્તાએ સમાપુ શબ્દ વાપર્યો છે એ બહુ સુંદર છે. ત્યાં છોકરાને કે માને અથવા વડીલ બાળને તફાવત કાંઇ રહ્યો નહિ એવી ગડબડ ત્યાં મચી રહી-એમ કહેવાનો આશય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ “લેકોને પિતાના મંડળમાં બોલાવવા માંડ્યા અને તે ધર્મદેશનાથી “તેમનું પિતાના તરફ આકર્ષણ કર્યું, ત્યારે કેટલાક ભાગ્યશાળી મહાપુરૂષો “ભગવાનનાં વચનો સાંભળીને તે મંડળમાં દાખલ થયા, પરંતુ આવા લેકેની સંખ્યા પ્રમાણમાં બહુ ઓછી થઈ કારણ કે આ સંસારમાં “જીવોની સંખ્યા છે. તેની સાથે સરખાવતાં તેઓ તો માત્ર અનંતમે “ભાગે જ હોય છે. આવા લેકે જેઓ એ મંત્રવાદીના મંડળમાં “દાખલ થયા તેઓ અગ્નિના તાપથી મુકાયા (મુક્ત થયા). બાકીના મહા મૂઢ જીવો રાગદ્વેષ રૂપ અગ્નિવડે અત્યંત બળી રહેલા આ સંસારને “વિષ” વડે શાંત કરવા સામાન્ય મૂઢતા. “ પ્રયત્ન કરે છે, તેઓ સ્ત્રીપુત્ર ઉપર આસક્તિ રાખી પૈસા એકઠા કરે છે અને પાંચ ઇન્દ્રિયને છટી મૂકી તે દ્વારા તાપ ઓછો કરવા પ્રયત્ન કરે છે–આ માણસો અગ્નિમાં ખડ અને લાકડાના ભારાઓ નાખીને તે દ્વારા અગ્નિ ઓલવવાના પ્રયત્ન કરવા જેવું કામ કરે છે, પરંતુ તેથી તે અગ્નિ ઉલટ વધી “ પડે છે. વળી જે લેકે વારંવાર ભાયા કપટ કરે છે, લેભ કરે છે, અભિમાન કરે છે, ક્રોધ કરે છે એ સર્વ અગ્નિ શાંત કરવા માટે “ધીના ઘડાઓ આગમાં લાવવા જેવું કરે છે. એ લોકોને મંડળની “અંદર રહેલા લેકે વારંવાર વારે છે, ઘી અને ખડ કે લાકડાથી “અગ્નિ વધશે એમ સમજાવે છે, છતાં તે વાત તેઓ સમજતા નથી, “વા છતાં અટકતાં નથી અને તેઓને બતાવવામાં આવે કે એ “સંસારઅગ્નિ તે “પ્રશમ જળથી જ ટાઢે થાય છે તે વાત તેઓ સમજતા નથી અને તેથી તેઓ પ્રશમરૂપ પાણીનો ઉપયોગ પણ % કરતા નથી, તેમ જ તે સુંદર તીર્થ રૂપ મંડળમાં પ્રવેશ પણ કરતા નથી. “અરે એટલું જ નહિ પણ એવા નિવારણ કરવાના ઉપાય રૂપ વાક્યો “તેઓ સાંભળે ત્યારે તેને અનુસરવાને બદલે ઉલટા બોલનારની “ મશ્કરી કરે છે અને વાતને નરમ પાડી દે છે; એ મહાત્મા મુનિની પેઠે કઈક જ જીવ બોધ પામે છે અને સાચી વાત સમજે છે. એ ૧ તીર્થંકર મહારાજ સંબંધી આ કલ્પના ભવ્ય છે. મંડળ રચે ત્યારે મંત્ર બલવા પડે, રેખા કરવી પડે અને પછી બચવાની ઇચ્છાવાળાને મંડળમાં આ વવા આમંત્રણ થાય. સૂત્ર રૂપ મંત્રની રેખા અત્ર પાડવામાં આવે છે. વળી મંડળ રચવા પહેલા પોતાની જાતને બચાવવા અખ્તર પહેરવું પડે છે. એ તીર્થંકરો પ્રથમથી પહેરી પછી તીર્થમંડળની રચના કરે છે. આખી યેજના યથાસ્થિત અને ભય જણાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨]. લેકેદરમાં આગ. મુનિ મહારાજ પેલા તીર્થમંડળની અંદર રહેલાઓના વ્યક્તિને વિકાસ. “વચનથી બોધ પામ્યા અને જાતે તીર્થમંડળમાં દાખલ થયા. અંદર દાખલ થયા પછી તેણે સંસાબરમાં રહેનારા લોકો તરફ નજર કરી તો તેણે બરાબર જોયું કે તે સર્વ લેકે રાગદ્વેષની અગ્નિથી બળી રહ્યા છે અને ગભરાટમાં પડી ગયા છે, પણ તેણે એ પણ જોયું કે “અશુદ્ધ અધ્યવસાય” નામનો પવન એ કદર ગામમાં રાગદ્વેષ રૂ૫ અગ્નિને વધારે વધારે જેસથી સળગાવે છે અને અત્યંત વૃદ્ધિ પામેલે તે અગ્નિ ગામડીઆ જેવા તે અજ્ઞાનીઓ જેમ વધારે વધારે બૂમો પાડે છે તેમ તે મુનિઓના દેખતાં છતાં પણ પેલાઓને વધારે વધારે બાળતો જાય છે. ત્યાર પછી મુનિએ કહ્યું કે “મંડળની અંદરના લેકમાંથી કેટલાક દૂર થઈ ગયા તેઓની સાથે હું પણ નાસી છુટયો–એ વાક્ય “પણ વક્રોક્તિવાળું સમજવું.' મેં પૂછયું કે એમાં વક્રોક્તિ. “ અને આખી વાતમાં વોક્તિ શી?” એટલે જવાબ આપતાં અકલેકે આગળ ચલાવ્યું-“એ તીર્થમંડબમાં લેકે ચાર પ્રકારના હોય છે. સાધુઓ, શ્રાવકે, સાધ્વીઓ “અને શ્રાવિકાઓ. એ મંડળમાં હોય છે તે સર્વ કાંઈ દીક્ષા લેતા નથી, માત્ર થોડા જ લે છે માટે ભાવાર્થ એમ જણાય છે કે આ “મુનિએ દીક્ષા લીધી અને એ વાત તો ઉઘાડી દેખાય છે. તો ભાઈ ! આવી રીતે આખી વાત વકિવડે કહીને સંસારઅગ્નિને પિKતાના વૈરાગ્યના કારણ તરીકે આગળ કરેલ જણાય છે. આ હકીકત ઘણો ચમત્કાર ઉત્પન્ન કરે તેવી છે અને તે વાત એ મુનિ જ્યારે આપણી પાસે વાર્તા કરતા હતા ત્યારે જ મેં જાણી હતી અને તેથી “મને આનંદ થયે-હુ ખુશી થયો, મેં તે વખતે વિચાર કર્યો કે “અહે! આ મુનિ મહારાજ જે વાત કરે છે તે તદ્દન સાચે સાચી છે: સજન માણસોને હમેશા સળગી રહેલે આ સંસાર ખરે“ખર વૈરાગ્યનું કારણ જરૂર થાય છે. વળી એ પણ સાચી વાત છે કે જડ મનુબ્ધ અગ્નિના દાવડે પોતાના આત્માને પોતાની જા“તને અહીં (રસંસારમાં) બાળે છે અને તેમાંથી જે બુદ્ધિશાળી હોય ૧ વકોક્તિઃ વાંક બેલવું. એ અલંકાર છે અચાવાર્થ વાવાયમન્યથાયોગથી; જન વધવા, સા વસ્તિતો દ્વિષા એકને કહીને બીજા અર્થમાં બીજાને સંભ બાવવું અથવા સ્લેષને ઉપગ કરવો એ બે રીતે વક્રોક્તિ થાય છે. અહીં પ્રજ્યા શબ્દ વાપર્યો છે, તેનો અર્થ નીકળી જવું થાય, લેષ છે તેથી તેને બીજો અર્થ દીક્ષા લીધી એમ થાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ છે તે બહાર નીકળી જાય છે. વળી મને એમ પણ લાગે છે કે “ આપણને બન્નેને પ્રતિબોધ આપવાના મહાન હેતુથી જ એ મુનિ મહારાજે લોકદરમાં આગની વાત કરી છે અને તે પોતાના વૈરા“ગ્યના કારણુ તરીકે જર્ણવી છે. તેઓ જાણે એમ કહેતા હોય એમ મને લાગે છે કે-“અરે “ભાઈઓ! આ આગથી બળી રહેલા સંસારમાં તમે રહસ્યા. બન્ને પણ બળી રહ્યા છો અને તમારા જેવા સમ “ જુઓએ તે તીર્થમંડળમાં પ્રવેશ કરે એગ્ય છે, “તમારે પણ આ તીર્થમંડળમાં આવી જવું જોઈએ. જેઓ ભાવપૂર્વક આ અમારા તીર્થમંડળમાં પ્રવેશ કરે છે તે ભાગ્યવાનું પ્રાણી“ઓને રાગદ્વેષની અગ્નિનો દાહ કદિ પણ થતો નથી. આ પ્રમાણે આ મહાત્મા મુનિ આપણને પણ જણાવી રહ્યા હોય એમ “મને લાગે છે. ભાઈ ઘનવાહન! મુનિ મહારાજનો આ ઉત્તમ વિચાર “મને તે બહુ ગમે છે! પણ ભાઈએ વાત તને ગમે છે કે નહિ. તે હું જાણતો નથી.” અકલંકની આવી વાત અને આવો પ્રશ્ન સાંભળી હું તે મૌન જ રહ્યો, મેં કાંઈ જવાબ આપે નહિ; કારણ કે મારું મન હજુ સુધી પાપથી ભરેલું હતું, પાપમય હતું, સંસારને સરાણે ચઢેલું હતું. ત્યાંથી અમે મંદિર બહાર જ્ઞાન ધ્યાન કરતા બીજા મુનિ પાસે આવી પહોંચ્યા. Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ . દારૂનું પીઠું ( મદિરાશાળા ). { બીજા મુનિના વૈરાગ્ય પ્રસંગ } તાની વાર્તા આગળ ચલાવતાં સંસારીજીવ જે અત્યારે ઘનવાહન કુમાર હતા તે અગૃહીતસંકેતાને ઉદ્દેશીને પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ સાંભળે તેમ સદાગમ સમક્ષ કહેવા લાગ્યા એવી રીતે વાતે અને ખુલાસા કરતાં અમે બીજા મુનિમહારાજ સમક્ષ આવી પહોંચ્યા. અકલંકે મુનિરાજને યાગ્ય વંદન કર્યું અને તેની સાથે મેં પણ વંદન કર્યું. પછી અકલંક અને મુનિમહારાજ વચ્ચે નીચે પ્રમાણે વાત થઇ. અકલંક—“ સાહેબ ! આટલી નાની વયમાં આપને શા કારણથી દીક્ષા લેવાનું થયું તે જણાવે.” મુનિ _k ભાઇ! મેં એક મોટી દારૂડીઆઆની ટાળી દારૂ પીવામાં તત્પર નેઇ તે મારા વૈરાગ્યનું કારણ બની. આખા શરીરના સર્વ અંગેના દારૂના ઘેનની અસરવાળા થઇ ગયા હતા અને હું એક મોટા દારૂડી થઇ ગયા હતા, ત્યાં કૃપા કરનાર મહાત્મા બ્રાહ્મણાએ મને પ્રતિબેધ કર્યો અને તે રીતે મને વૈરાગ્ય થયા.” ૧ આને માટે પાનશેષ્ટિ શબ્દ રાખવા કે કેમ તે નિર્ણય થતા નથી. જેમ ટીપાર્ટી (ચાપાર્ટી) થાય છે તેમ દારૂની પાર્ટી થાય છે, જેમાં ભાગ લેનારા દારૂ ઢીચે જાય છે. અફીણીઆએ કસુંબા કાઢે તેને ‘રાવણુ' કહે છે તેમ દારૂ પાર્ટીનું નામ હાવું જોઇએ. તેવા ગુજરાતી કે ફારસી શબ્દ હોય તે અત્ર ઘટે છે. એવા શબ્દને માટે તપાસ કરું છું. . Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ અકલંક મહાત્મા ! એ દારૂનું પીઠું જેવું હોય તેવું તેનું વર્ણન કરી બતાવે, ત્યાં તમે કેવી રીતે વર્તતા હતા તે જણાવા અને મારા ઉપર કૃપા કરીને તે બ્રાહ્મણા કાણુ હતા પણ બતાવે.” મુનિ—‹ સાંભળઃ—— “ એ મદિરાશાળા (દારૂનું પીઠું ) અનેક બનેલા અને મનતા અનાવાથી ભરપૂર છે અને અનેક જનાથી ભરેલ છે તેથી તેનું ખરાખર વર્ણન કરવાને તો કાણુ સમર્થ થાય ! તે પણ હે મનુષ્યાત્તમ ! તારી પાસે તેનું થોડું ઘેાડું વર્ણન કરી બતાવું છું તે ખરાખર ધ્યાન રાખીને સાંભળ. તને એ મદિરાશાળાની હકીકત જાણતાં ઘણા આનંદ આવશેઃ— દારૂનું પીઠું. દારૂ પીનારો. તેર વિભાગા. 'बहुभेदवरासवतुष्टजनं, वरभाजनराज विचित्रसुरम् । शितिनीरजरञ्जितसञ्च्चषकं, जनमोदनकारण सत्सरकम् ॥ मदिरामद घूर्णित सर्वजनं, बहुलासविलास विकासकरम् । लसदुद्भवबोलविगानपरं कृतताल महारवरासशतम् ॥ अन्यच्च 'प्रौढमनोरम कान्तजनाढ्यं, गाढमदोद्धुरयोषिदुपेतम् । आदिनिवेश विहीनमनन्तं, लोकन भोभिधभूमिनिविष्टम् ॥ वादितमर्दलकोटिसकांस्यं वैणिकनादविवर्धिततोषम् । वंश विरावसमुद्धतवोहूं, वोदविघोषित गोत्रसहस्रम् ॥ एवं च ૧ ત્રાટક છંદ. ૨ દાયક છંદ. બ, ભ, ભ, ગ, ગ. ૩ દે. લા. વાળી છાપેલ બુકમાં વોર્ કૌંસમાં મૂકેલ છે. એવા શબ્દ પણ કાશમાં મળતા નથી. અર્થે સંબંધ પરથી બેસાડ્યો છે તેમાં સુધારાને અવકાશ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). नर्तनगानविलासनपानैः, खादनदानविभूषणमानैः । संततभाररसैः समुपेतं, लोकचमत्कृतिकारणमेतत् ॥ એ મદિરાશાળા અનેક પ્રકારના સુંદર દારૂઓ (આસવ)થી લેકેને તુષ્ટમાન કરે છે, એમાં સુંદર વાસણમાં ચિત્ર પીઠું. વિચિત્ર પ્રકારના દારૂઓ (સુરાઓ) શોભી રહ્યા છે, એનાં મદ્યપાત્રો કાળાં કમળની શોભા ધારણ કરી રહ્યાં છે, એમાં શેરડીના રસનો દારૂ અથવા તે પીવાનાં પાત્રો તેના રસીઓ લેકેને આનંદ કરાવી રહ્યાં છે; એમાં આવી રહેલા સર્વ લેકે દારૂના ઘેનમાં લચપચ થઈ રહ્યા છે, તેઓ નાચવા કૂદવાની તેમજ બીજી અનેક પ્રકારની ગમતો કરી વિકસ્વર થતા દેખાય છે, તેમાં બહારથી દીપતા તેફાની લેકે મેઢેથી હાકેદા કરે છે અને ગાયનો ગાય છે, વળી તેઓ સામસામા તાલ દે છે મેટા અવાજ કરે છે અને સેંકડો રાસો એક સાથે ચાલ્યા કરે છે. છે વળી એ મદિરાશાળા પુખ્ત વયના અને સુંદર આકૃતિવાળા અનેક પ્રાણીઓથી ભરેલી છે, તેમાં અત્યંત ગાઢ મદથી ઉદ્ધત થઈ ગયેલી અનેક સ્ત્રીઓ પણ આવી રહેલી છે, તે શાળા એટલી લાંબી છે કે એની શરૂઆત ક્યાં છે એમાં પ્રવેશ ક્યાં થાય છે અને એને છે ક્યાં આવે છે તે જાણી શકાતું નથી, એ લેકનસ્ (કાકાશ) નામની ભૂમિમાં આવી રહેલ છે; એમાં કરડે મૃદંગ કાસીઓ વાગ્યાં કરે છે, એમાં વિષ્ણુના નાદથી આનંદમાં વધારે થયા જ કરે છે, વાંસડાઓના અવાજથી બળદ અથવા લઈ જનારાઓ વધારે ઉદ્ધત બને છે અને જાનૈયાઓ સંકડે અવાજો કરી રહ્યા છે.–આવી રીતે મદિરાશાળામાં નાચ ચાલે છે, ગાયને ચાલે છે, વિલાસ ચાલે છે, દારૂનું પાન ચાલે છે, ખાવાનું કામ ચાલે છે, દાન દેવા લેવાનું ચાલે છે, આ ભૂષણે ધારણ કરવાનું કામ ચાલે છે, માન અપમાનની ધમાલ ચાલે છે અને એવા વિચિત્ર ભાવ ઉલટા સુલટા ચાલ્યા કરે છે તેથી એ પીઠું લેકેને ચમત્કારનું કારણ હોય એમ દેખાઈ આવે છે. આવી રીતે અનેક ચેષ્ટાઓને બતાવનાર, સર્વદા સેવાયેલ અને સર્વ સામગ્રીથી ભરેલા દારૂના પીઠાને મેં જોયું. લેકમાં એવું કઈ પણ આશ્ચર્ય નથી અથવા એવું કેઈ નાટક નથી કે જે મેં આ દારૂના પીઠામાં ન જોયું હોય. ૧ અહીં મૂળમાં “વિભ્રમ” શબ્દ છે. કારણ વગર ક્રોધ થાય, હાસ્ય થાય, પુષ્પ વિગેરે આભારની લાગણી થાય, પહેરેલાં હોય તેને કાઢી નખાય, ગમે તેવું બોલવું થાય એ સર્વને વિશ્વમ કહેવામાં આવે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ પીનાર, (૧) ત્યાં અનંતા લોકે દારૂના ઘેનમાં પડેલા છે, તે બાપડા - લતા નથી, ચેષ્ટા કરતા નથી કે કાંઈ વિચાર પણ કરતા નથી. વળી તે કોઈ પણ પ્રકારનો લૌકિક વ્યવહાર પણ કરતા નથી અને માત્ર મરી ગયેલા હોય અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તે જાણે તદ્દન મૂછ પામી ગયેલા હોય તેવા રૂપમાં હમેશા રહે છે. (૨) વળી ત્યાં (એ મદિરાશાળામાં) બીજા અનંતા લેકે છે તેઓ ઉપર જણાવેલા લેક જેવો જ આકાર ધારણ કરનારા હોય છે, પરંતુ એ લોકો વચ્ચે વચ્ચે લોકના કાય અને વ્યવહાર કાંઈ કાંઇ કર્યા કરતાં હોય છે.' “(૩) વળી ત્યાં તેવા જ આકારના અને દારૂના મદમાં મસ્ત થઈ ને રહેનારા પૃથ્વી પાણી વિગેરે રૂપવાળા અસંખ્ય લેકે આવી રહેલા છે.' “ (૪) વળી અસંખ્ય લોકો એવા છે કે જેઓ ઢીચીઢીચીને આખે વખત દારૂને સ્વાદ લીધા કરે છે, દારૂ પીધા કરે છે, પણ નથી કાંઈ સુંઘતા, નથી આડું અવળું જોતા અને નથી કાંઈ સાંભળતા. માત્ર તેઓ જમીનપર આળોટ્યા કરે છે, વચ્ચે વચ્ચે વારંવાર બૂમ પાડ્યા કરે છે અને દારૂના ઘેનમાં જીભ વડે કાંઈ સ્વાદ લીધા કરે છે. “(૫) વળી ત્યાં બીજા કેટલાક એવા પણ લેકે છે કે જેઓ કાંઈ કાંઈ ચીજોની ગંધ લીધા કરે છે, પણ આડું અવળું જોઈ શકતા નથી, કેઈનું સાંભળી શકતા નથી અને આવા લેકે પણ થોડા ઘણું નહિ પણ અસંખ્ય છે. ૧ આ એક વિગેરે સંજ્ઞાને ભાવ નીચે પૃ. ૧૬૭૫-૭૬ માં સ્પષ્ટ કર્યો છે, ત્યાં તે સંખ્યા મૂકી તેની સાથે તે પ્રત્યેકને ખુલાસો કર્યો છે. ૨ લૌકિક વ્યવહાર લોક સંબંધી વ્યવહાર જવું, આવવું, હરવું, કરવું. બેસવું, ઉઠવું વિગેરે. આ દરેક વર્ગ દે જુઠ્ઠા છે તે આગળ આજ પ્રકરણમાં સ્પષ્ટ થશે. (દરેક પેરા દે વર્ગ બતાવે છે.) ૩ આ અવ્યવહાર રાશિના જીવ છે. ૪ અહીં અનંત અસંખ્ય અને સંખ્યાતા શબ્દ વાપર્યા છે તે જૈનના પારિભાષિક શબ્દ છે, તેના સ્વરૂપમાટે જુઓ કર્મગ્રંથ છે. ૫ આ વ્યવહાર રાશિના વનસ્પતિકાય સમજવા. ૬ આ સૂમ બાદર પૃથ્વી અપૂ તેજ વાયુનું વર્ણન છે. ૭ આ વર્ણન બેઇદ્રિયનું છે. ૮ આ ઇદ્રિયનું વર્ણન છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ -પ્રકરણુ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૬૯ ' “ (૬) વળી દારૂના ઘેનમાં મસ્ત થઇ ગયેલા બીજા અસંખ્ય લેાકેા ત્યાં એવા છે કે જેઓ આંખા ઉઘાડે તે સામે પડેલી વસ્તુને જોઇ શકે પણ તે કાને કાંઇ સાંભળી શકતા નથી. તેવાઓની ચેતના ઉપર પણ દારૂની અસર સ્પષ્ટ દેખાઇ આવે છે. “ (૭) વળી ત્યાં અસંખ્ય લોકો એવા છે કે જેની ચેતના મદિ રાના ઘેનમાં તદ્દન શૂન્ય થઇ ગઇ છે, જેનાં મન મરી ગયાં છે અને જેએ મન વગરના જણાઇ આવે છે. ke k જે. (૮) વળી ત્યાં ખીજા અસંખ્ય લોકો એવા છે કે જેની ચેતના વધારે સ્પષ્ટ થયેલી હેાય છે, પણ જેઆમાં અત્યંત ખરાબ મદિરાની અસર બહુ વધારે રહેલી હેાય છે; તેઓ બાપડા દુષ્ટ વેરીએથી વારંવાર દાય છે, ભેદાય છે, ચીરાય છે અને વળી અરસ્પરસ એક બીજાને છેદે છે, ભેદે છે, કાપે છે અને તેમ કરીને મહા ભયંકર વેદના પામે છે. - (૯) વળી ત્યાં ખીજા અસંખ્ય લોકો એવા દેખાય છે એનાં ચિત્ત દારૂના ઘેનમાં તદ્દન ભયભ્રાન્ત થઇ ગયાં હાય છે. તેઓ બીચારા દારૂની અસર તળે કોઇ પણ કામ કરવા જેવું નથી એમ તેા સમજતા જ નથી અને વળી વધારામાં જનાવરના અવતાર અને આકારને ધારણ કરનારા થાય છે, મોઢેથી બૂમ માર્યા કરે છે, પેાતાની માતા સાથે પણ સંભોગ કરે છે, દારૂની અસર તળે ધર્મ કે અધર્મને ઓળખતા નથી, ગમે તેવાં કામેા કર્યાં કરે છે, ખેલેલું વ્યક્ત સમજી ન શકાય તેમ ખેલે છે. તેમાનાં કેટલાક જમીનપર આળેટ્યા કરે છે, કેટલાક દારૂની ધૂનમાં આકાશમાં ઉડ્યા કરે છે અને કેટલાક દારૂના કેફમાં ચકચૂર થઇ પાણીમાં ડૂબકી મારી પડી રહે છે.જ એ લોકો માંહેામાંહે પણ અરસ્પરસ લડી મરે છે, અને અત્યંત આકરાં દુઃખા સહન કરે છે. ખરેખર, દારૂ સર્વ આપત્તિઓનું સ્થાન છે! ૧ ચારેંદ્રિયનું વર્ણન છે. ૨ આ અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચનું વર્ણન છે; ૩ નારકા વર્ણવ્યા. ૪ આ સર્વે અંતર ભેદે (ગર્ભજ) પંચેંદ્રિય તીર્થંચના છે. ( અન્ન વર્ણન સ્થળચર ખેચર અને જળચરનું કર્યું છે.) ૨૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ કરતાવ ૭ (૧૦) વળી એ મદિરાશાળામાં અસંખ્ય મનુષ્ય છે તેઓ બે પ્રકારના છે–એક તે તદ્દન ગાઢમત્ત થઈ ગયેલા અસંખ્ય છે અને બીજા સંખ્યાતા છે. એમાં જે મનુષ્ય તદ્દન મત્ત છે તેઓ જમીન પર આળોટે છે અને બાપડા દારૂના ઘેનમાં વમનને, થુંકને, પિત્તને, વિષ્ટાને તેમજ મૂત્રને ખાય છે અને પીએ છે. દારૂના ઘેનમાં તેઓને ખબર પણ પડતી નથી કે તેઓ શું કરે છે. વળી ભદ્ર! સંખ્યા ગણી શકાય તેવા મનુષ્ય બીજા પ્રકારના છે તેઓ વળી દારૂની અસરતળે અરસ્પરસ લડાઈ કરે છે, મોટા મોટા ફૂદકા મારે છે, નાચ કરવા લાગી જાય છે, ઊંચેથી ખડખડાટ હસે છે, ગાયન કરવા મંડી જાય છે, મોટું મેટું ઠેકાણું વગરનું ભાષણ કરવા લાગી જાય છે, નકામા રખડ્યા કરે છે, જમીનપર લેટી પડે છે, દેડાદોડ કરી મૂકે છે, વિલાસના આનંદરસમાં મેલ કચરાથી ભરેલી અને માંસ અને લેમ આદિ તુચછ વસ્તુઓથી પરિપૂર્ણ થયેલી સ્ત્રીઓના ગાલોને ચુંબન કરે છે, આંખે ચાટે છે અને સમજુ માણસને શરમ આવે તેવું અતિ વિચિત્ર વર્તન કરે છે, અનેક પ્રકારના ચાળા કરે છે, માબાપને મારવા સુધીની હદે પણ પહોંચી જાય છે, ચોરી વિગેરે અનાર્ય કાર્યો કરવા પણ લાગી જાય છે અને ગમે તેવાં ભ્રષ્ટ કાર્યો કરવા તત્પર બને છે; વળી એવાં કામને પરિણામે એ રાજપુરૂષ વડે સપડાય છે ત્યારે અનેક પ્રકારની ભયંકર વેદના સહન કરે છે અને ઘણે માર ખાય તે પણ દારૂ પીવાના કામથી જરા પણ પાછા હઠતા નથી. (૧૧) વળી એ દારૂના પીઠામાં અસંખ્ય પ્રાણુઓ બીજા આવી રહેલા છે જેઓને ચાર ટેળામાં વહેંચી નાખવામાં આવ્યા છે. તેઓ પણ દારૂના ઘેનમાં ચકચૂર થયેલા હોય છે, આખે વખત કલબલ કલબલ કર્યા કરનારા હોય છે; તેઓની સામે વાંસ અને વીણુના સુંદર અવાજે - થયા કરે છે, નાટક અને ખેલણ ચાલ્યા કરે છે, આન૧ પ્રથમ ચઉદ સ્થાનકીઆ સંમર્હિમ મનુષ્યનું અને પછી ગર્ભજ મનુષ્યનું વર્ણન છે. ૨ અહીં બે. જે. એ સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૯૭૬ શરૂ થાય છે. ૩ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિર્ અને વૈમાનિક, Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩]. દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૭૧ દના વિલાસ ઉડ્યા કરે છે અને મેરલીના અવાજે થયા કરે છે. સર્વ વખત તેઓ પાસે આવી ધમાલ થયા કરે છે અને તેઓ પણ નાચે છે, કૂદે છે, હસે છે, રડે છે અને પિતાની સ્ત્રીઓ સાથે પોતાની જાતને અનેક પ્રકારની વિડંબનાઓ કર્યા કરે છે. એ લેકે પણ મદિરામર રહેતા હોવાથી તેની અસરતળે અંદર અંદર એક બીજાની ઈર્ષા કરે છે, શોક કરે છે, વારંવાર અભિમાનમાં ફેલાઈ જઈ અકાર્યો કરી બેસે છે અને ચારે સમુદાયમાં રહેલા તેઓ પોતાની જાતને કાંઈક સુખી માને છે તે પણ વાસ્તવિક રીતે તેઓ પણ દુઃખી જ છે. “(૧૨) વળી એ દારૂના પીઠામાં થોડાક (સંખ્યાતા) એવા પણ લેકે છે કે જેઓ દારૂના પીઠામાં રહેવા છતાં બીલકુલ દારૂ પીતા નથી અને મધ્યસ્થ ભાવે રહેતા હોય છે. દર રેજ વારંવાર દારૂ પીનારા લેકે આવા લેકેની મશ્કરી કરીને ટીકા કરતાં તેમને બ્રાહ્મણનું ઉપનામ આપે છે. “(૧૩) વળી એ આપાનક(મદિરાશાળા)ની બહાર બીજા અનંત કે એવા છે કે જેઓ જાતે મહા બુદ્ધિશાળી અને દારૂના ઘેન વગરના હોય છે. તેઓ આવા ગડબહવાળા અવ્યવસ્થિત પીઠાને જોઈને તેનાથી દૂર થઈ ગયેલા છે, બાધા પીડા વગરના થઈ ગયા છે અને નિરં તર આનંદઉત્સવમાં મગ્ન છે.' આવા આવા જુદા જુદા પ્રકારના અનેક વિભાગે તે દારૂના પીઠામાં અને પીઠાની બહાર જણાતા હતા તેના મે તમને તેર વિભાગ ગણુવ્યા. હું દારૂની અસરતળે ખૂબ રાચી રહી પહેલાં તે પ્રથમના વર્ણવેલા વિભાગમાં ઘણું કાળ સુધી રહ્યો. પછી અથડાતાં પછડાતાં હું બીજા વિભાગમાં ગયે અને ત્યાં પણ દારૂના ઘેનમાં મસ્ત રહી ઘણે કાળ પડ્યો રહ્યો. વળી કઈ વાર ધમાલ કરતો હું ત્રીજા વિભાગમાં આવ્યો અને ત્યાં પણ દારૂમાં ચકચૂર ઘણું વખત સુધી રહે. વળી ત્યાર પછી ચેથા વિભાગમાં દારૂની લાલસાવાળે થઈને ગયે. ઉપર મેં તેર વિભાગ ગણાવ્યા તે સર્વ એ લેકના ભેદે છે તેનું સમાસથી મેં વર્ણન કર્યું. એમાં જે પ્રથમ વિભાગ છે અને છેવટના બે ૧ મુનિઓનું વર્ણન છે. ૨ સિહનું વર્ણન છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વિભાગો છે તે મૂકીને બાકીના દશે વિભાગોમાં હું ઘણીવાર હીંચોચાલ્યો અને એ દશે ભેદ જે મદિરાશાળામાં જ છે તેની અસર નીચે અનંત વાર હું ગયે, રખડ્યો અને કૂટાયે. “એ મદિરાશાળાની ભૂમિ જે અતિ ખરાબ અને દુર્ગધથી ભરેલી હતી અને જે વમન પિત્ત અપવિત્ર વસ્તુઓ મૂત્ર મદ્યશાળામાં અને કચરાથી ભરેલી હતી તેમાં કઈ વખત હું મારું વર્તન. લેટતે હ, કેઈ વખત ગુંઠણીએ ચાલતો હતો, કઈ વખત ભાખોડીએ ચાલતું હતું, કેઈ વાર ઊભો થતું હતું, કોઈ વાર પડતું હતું, કોઈ વાર દારૂના ઘેનમાં મેટેથી રાડ પાડતું હતું, કેઈ વાર બૂમ પાડતે હતો, કઈ વાર હસતે હતા, કઈ વાર નાચતો હતો, કઈ વાર રડતે હતો, કઈ વાર દેડતો હતો, કઈ વાર બીજા લેકે સાથે લડતે હતે, કઈ વાર વધારે બળવાને વડે માર ખાતે હોતે, કઈ વાર આખા શરીરે સેંકડે ઘા વાગવાથી પીડા પામતો હતે આવી રીતે હે ભદ્ર! હું એ મદિરાશાળામાં વિચરતે હતે. બ્રાહ્મણની દૃષ્ટિ અને કરૂણું, પ્રતિબોધ તરફ અરૂચિ. પ્રવ્રજ્યા અને મઘત્યાગ, હવે એક વખતે એ મદિરાશાળામાં રહેલા કેઈ બ્રાહ્મણેએ મારા તરફ નજર કરી. એ મહાશયોને મારી ઉપર કરૂણું આવી. તેઓએ વિચાર કર્યો કે-અરે આ બાપડે દારૂ પીવાના વ્યસનથી બહુ દુઃખે અનુભવે છે, તે કાંઈ ઉપાય કરીને એ બાપડાનું દારૂનું વ્યસન છોડાવીએ, જેથી જેમ આપણે સુખી થયા છીએ તેમ એ પણ સુખી થાય. આ વિચાર કરીને એ બ્રાહ્મણોએ મને પ્રતિબંધ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ મેટેથી પિકાર કરીને સાચી વાત મને સમજાવવા લાગ્યા પણ હું તે મદિરામસ્ત હોવાથી તેની વાત સાંભળું જ નહિ અને બેભાન જે એ મદિરાશાળાના જુદા જુદા વિભાગોમાં ફર્યા જ કરું. જ્યારે એ બ્રાહ્મણે બહુ બહુ બૂમ પાડવા લાગ્યા ત્યારે મેં તેમને જરા હોકારે આવે એટલે વળી તેઓએ મને બોલાવવા ઘણા પ્રયત્ન કર્યો, એ અવસરે દારૂનું ઘેન કાંઈક ન્યૂન થવાથી મારી ચેતના પ્રગટ થવા લાગી અને મેં તેમને જવાબ આપે. તેઓએ પછી દારૂ પીવામાં કેટલા દે છે તે મને વિસ્તારથી કહ્યા. મને પણ એ વાતની ખાતરી થઈ, એટલે મેં દારૂને ત્યાગ કરવાનું ઠરાવ કર્યો અને હું પણ તેઓના Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૭૩ જે બ્રાહ્મણ છે. એ સર્વ બ્રાહ્મણોએ પણ પ્રવ્રજ્યા (યતિષ) લીધી હતી જેથી મેં પણ તેમ જ કર્યું (પ્રત્રજ્યા લીધી). દારૂથી જે અજીર્ણ મને થયું હતું તે હજુ સુધી જો કે મને મટી ગયું નથી તો પણ મને પૂર્ણ આશા છે કે આ પ્રત્રજ્યાના જોરથી મારા સર્વ અજીર્ણને હું કાપી નાખીશ. ભાઈ ! આ મારા વૈરાગ્યનું કારણ છે.” ક. અગૃહીતસંકેતા! જ્યારે સાધુ મહારાજ આ પ્રમાણે પિતાની વાર્તા કરી રહ્યા હતા તે જ વખતે અકલંકના મનમાં અકલંકને સ્વ- સાધુ શું બેલે છે તે માટે વિચાર ચાલ્યા કરતા હતા. જાતિસ્મરણ. એ સંબંધી વિચાર કરતાં કરતાં અકલંકને જાતિસ્મ રણ જ્ઞાન થયું. પૂર્વ ભવમાં પોતે અભ્યાસ કરેલ જ્ઞાન તેને યાદ આવ્યું તેથી મુનિ મહારાજ જે વાર્તા કરી રહ્યા હતા તેની અંદર ભાવાર્થ તેના ધ્યાનમાં આવી ગયો. તે પિતાના મનમાં બહુ પ્રમોદ પામ્ય અને મુનિ મહારાજને વંદના કરી ત્રીજા મુનિરાજની તરફ ચા . અગાઉની જેમ મેં (ઘનવાહને) અકલંકને પૂછવું કે “ભાઈ ! આ વાર્તાને ભાવાર્થ હું તે કાંઈ સમજે નહિ, મને તેની અંદરની વાત બરાબર સ્પષ્ટ કરીને સમજાવ! એટલે અકલેકે તે વાતનું રહસ્ય કહેવા માંડ્યું - મદિરાશાળા એ સંસાર તેમાં આસ-મદ્યપાત્રો, દારૂની અસરમાં ધમાલ, દારૂનું પીઠું ભાઈ ઘનવાહન ! આ સંસાર છે તે જ દારૂનું પીઠું અથવા મદિરાશાળા છે એમ જણુવતાં આ મુનિએ આ સંસારને તે આકા ૧ બીજા મુનિએ ઘનવાહન અને અકલંક સમક્ષ પોતાના વૈરાગ્યનું કારણ જણાવ્યું આ આખી વાર્તા સંસારી જીવ અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહે છે તે લક્ષ્યમાં રાખવું. ૨ જાતિ મરણઃ પૂર્વભવમાં પોતે કયાં હતા, કોણ હતો તેની વિગત સમરણમાં આવે તેને જાતિસ્મરણ જ્ઞાન કહે છે. સંજ્ઞી પંચંદ્રિય સંબંધી સંખ્યાતા ભવ તેમાં યાદ આવે છે. એ મતિજ્ઞાનનો ભેદ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ રમાં જઈને તેને પિતાના વૈરાગ્ય થવાના કારણ તરીકે જણાવ્ય; તે વાત આવી રીતે છે તે તું લક્ષ્યમાં લઈને સમજ - આ સંસાર ખરેખર દારૂના પીઠા જેવો જ છે, કારણ કે એમાં અનેક બનાવ બની ગયા છે, બને છે અને બનશે; એમાં અનંતા “દારૂડીઆનો પાઠ ભજવે છે, આઠ પ્રકારનાં કર્મો અને તેના “ઉત્તર ભેદો જુદા જુદા પ્રકારના દારૂને (મો ) ભાગ ભજવે છે; “એમાં ચાર પ્રકારના કષાયો આસવનો ભાગ ભજવે છે; એમાં નવ નોકવાયો સરકાને ભાગ ભજવે છે; એમાં ચાર ઘાતિ કર્મો “( જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય) સુરા (દારૂ) ને પાઠ ભજવે છે; જુદી જુદી ગતિના આયુષ્યો તે મદિરાને આધારભૂત હોવાથી ચિત્રવિચિત્ર મઘપાત્રો (વાસ)નો ભાગ ભજવે છે; પ્રાણીઓનાં શરીરે કર્મરૂપ મને ઉપયોગ કરનારા હોવાથી “ દારૂ પીવાનાં પાત્રોનો ભાગ ભજવે છે; ઇંદ્રિયે શરીરને વિભૂષણ “ કરનારી હોવાથી અને અત્યંત આસક્તિના કારણથી કાળાં કમળની. ભા ધારણ કરવાને ભાગ ભજવે છે. કર્મરૂપ દારૂમાં મત્ત થયેલા લેકે દારૂના ઘેનમાં લચપચ થઈ ગયેલા હોય છે અને નાચવા કુદવાની તેમજ બીજી અનેક પ્રકારની ગમતો તેમ જ હાસ્ય, ચાળા અને કલબલાટ કરે છે; તે ચાળાચેષ્ટામાં કછુઆ કંકાસો “મૃદંગનો ભાગ ભજવે છે; અંદર અંદર ઘણે કલેશ કરનારા અને ગડમથલ કરનારા લુચ્ચા લકે તેમાં કાંસીઓને ભાગ ભજવે છે; “ દુઃખી પ્રાણીઓના દુઃખના મંદ મંદ વિલાપ અને નિ:શ્વાસ વીણાને ભાગ ભજવે છે; શેકથી ભરેલા લોકેના કરૂણ અવાજે ત્યાં વાસના અવાજોને ભાગ ભજવે છે; આપત્તિમાં આવી પડેલા પ્રાણીઓની ચેષ્ટાઓ મુકુન્દના જેવા અવાજો કરવાને પાઠ ભજવે છે; વહાલાના વિગ વિગેરે પ્રસંગે લેકેની દીનતા બતાવનારી ચીસો ત્યાં ખડ“તાળને પાઠ ભજવે છે; અત્યંત અજ્ઞાનને તાબે થઈ મૂર્ખ લેકે “જાનૈયાનું અનુકરણ કરે છે. દારૂ પીનારા. “એમાં દેવતાઓ સુંદર આકૃતિવાળા લોકો ભાગ ભજવે છે ૧ આસવ, સરકે, મદ્ય અને સુરા એ જૂદી જૂદી રીતિથી બનાવેલા દારૂના પ્રકારે છે. (Spirit, wine , alchohol વિગેરે) ૨ મધપાત્ર એટલે દારૂને ભરવાનું પાત્ર (બાટલી વિ૦). દારૂ પીવાનાં પાત્ર તે ગ્લાસ વિગેરે સમજવા. ૩ એક જાતનું વાજિત્ર. Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (દિવાશાળા). ૧૬૭૫ ગાઢ મદથી ઉદ્ધૃત થયેલી જીવાન સ્ત્રીઓને ર શરૂઆત કર્યાં છે, “ તેઓની અપ્સરાએ “ ભાગ ભજવે છે. આ સંસારમદિરાશાળા એટલી લાંખી છે કે એની એમાં પ્રવેશ કયાંથી થાય છે અને એના છેડા “ કયાં આવે છે તે જાણી શકાતું નથી; મતલબ કે એ અનાદિ “ અનંત છે. એ સદાકાળ લેાકાકાશમાં આવી રહેલી છે. એમાં “ નાચ ચાલે છે, ગાયના ચાલે છે, વિલાસા ચાલે છે, દારૂનું પાન ચાલે છે, ખાવાનું કામ ચાલે છે, દાન દેવા લેવાનું ચાલે છે, આભૂષણા ધારણ કરવાનું ચાલે છે, માન અપમાનની ધમાલ “ ચાલે છે અને એવા ચિત્રવિચિત્ર ભાવે ઉલટા સુલટા ચાલ્યા કરે “ છે તેથી એ જડ પ્રાણીઓને સંસારના વધારાનું કારણ બને છે અને “ વિવેકી પ્રાણીઓને સંસારપર વૈરાગ્ય થવાનું કારણ અને છે. ' ' તેર વિભાગે. “ એ મુનિમહાાજે એ મદિરાશાળામાં તે પ્રકારના લોકો કહ્યા “ તે જૂદા જૂદા પ્રકારના જીવો સમજવા. તે તેર ભાગા નીચે “ પ્રમાણે છે. ૧. સૌથી શરૂઆતના જે વિભાગ બતાવવામાં આવ્યો તે અસવ્યવહાર વનસ્પતિ સમજવી. ૨. ત્યાર પછીના વિભાગમાં અંદર અંદર સંવ્યવહાર કરનાર વનસ્પતિ સમજવી. 3. ત્યાર પછી જે વિભાગ બતાવવામાં આવ્યે તેમાંના લોકોને પૃથ્વી પાણી અગ્નિ અને વાયુના નામથી ઓળખવામાં આવે છે. ૪. ૫. ૬. ૭. ત્યાર પછી એ ઇંદ્રિયા બતાવવામાં આવ્યા છે. ત્યાર પછી તેઇંદ્રિયાના નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ચોરિંદ્રિયનું વર્ષોંન કરવામાં આવ્યું છે. ત્યાર પછી અસંજ્ઞી પંચદ્રિયનું વિવેચન કરવામાં આવ્યું છે. .. ત્યાર પછી નારકીના જીવાને અતાવવામાં આવ્યા છે. . ત્યાર પછી પંચયિ તિર્યંચા દર્શાવવામાં આવ્યા છે (જળચર, સ્થળચર અને ખેચર). ૧ અનંત સૂક્ષ્મ નિગેાદ. એનું વિવેચન ખીજા પ્રસ્તાવમાં વિસ્તારથી થઇ ગયું છે. ૨ અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચાનું જ આ વર્ણન છે. એના મળમુત્રમાં તે એઇપ્રિય તેઇંદ્રિય ઉત્પન્ન થાય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૭ ૧૦. ત્યાર પછી સંભઈમ અને ગર્ભજ બે પ્રકારના મનુષ્ય જણાવવામાં આવ્યા છે. ૧૧. ત્યાર પછી ચાર નિકાય (ભુવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક)ના દેવતાઓ બતાવવામાં આવ્યા છે. ૧૨. ત્યાર પછી બ્રાહ્મણની સંજ્ઞાથી જે મનુષ્ય બતાવવામાં આવ્યા છે તે ઇંદ્રિયપર સંયમ રાખનાર ત્યાગી વૈરાગી સંયત મનુ-મુનિવર્યો દર્શાવવામાં આવ્યા છે. ૧૩. ત્યાર પછી સંસારમદિરાશાળાથી તદ્દન બહાર રહેલા મુક્ત જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. (મેક્ષમાં ગયેલા અનંત જી.) એ સર્વ વિભાગના પ્રાણીઓનું સંખ્યા પ્રમાણ કેટલું છે તથા તેમનાં લક્ષણે કેવાં છે તે પણ તે સાથે બતાવવામાં આવ્યું છે. તેને એના સંબંધમાં વિચિત્ર પ્રકારના બનાવો કેવા કેવા બને છે તે પણ સંક્ષેપમાં સાથે જ બતાવવામાં આવ્યું છે. મુનિ મહારાજે પોતે કર્મ મદ્યનું પાન કરનાર પિતાની જાતને (પિતાના આદશ વિભાગો- માને ) વર્ણવીને બતાવી દીધી, તેમાં તેઓએ માં રખડપા. બતાવ્યું કે પિતે પ્રથમ તે અસંવ્યવહાર જીવરાશિમાં અનંતકાળ સુધી રહ્યા હતા, ત્યાંથી અનંત કાળ ગયા પછી પોતે બહુ મુસીબતે બહાર નીકળ્યા એમ પણ સાથે સમજાવી દીધું ત્યાર પછી સંવ્યવહાર વનસ્પતિમાં પોતાને ઘણે કાળ રહેવું પડ્યું એમ મુનિરાજે જણાવ્યું; ત્યાર પછી દશે સ્થાનમાં અવારનવાર ફરી ફરીને બહુ ભટકવું પડ્યું એમ મુનિરાજે વાત કરી. માત્ર એ અસંવ્યવહાર નગરમાં ફરીવાર ગયા નહિ અને તેમને છેલ્લા બ્રાહ્મણના અને મુક્ત આત્માઓના વિભાગમાં કદિ પ્રવેશ થયો નહિ એમ તેમણે સમજાવ્યું. એ દશ વિભાગમાં તેમના આત્માએ કેવી કેવી તીવ્ર પીડાઓ સહન કરી તે તેમણે સ્પષ્ટ કર્યું છે. તેટલા માટે હે ભાઈ! આ સંસાર દારૂના પીઠા જેવો છે અને આત્માને દુ:ખ થવાને હેતુભૂત છે એમ મુનિ મહારાજે આપણને “સમજાવ્યું. વળી તેઓએ છેવટે કહ્યું કે મદિરાશાળામાં રહેલા “બ્રાહ્મણે તેને જોયા અને તેમને યતપૂર્વક પ્રતિબોધ કર્યો તે વાતની પણ જના બરાબર થઈ ગઈ તે આવી રીતે – ૧ ગર્ભથી ઉત્પન્ન થાય તે ગર્ભજ, ગર્ભસિવાય થયેલા, જન્મેલા તે સંસઈમ. Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૭ બ્રાહ્મણબોધ. અનાદિ સંસારના તથા પ્રકારના સ્વભાવને વેગ થવાથી કર્મની વધારેમાં વધારે (ઉત્કૃષ્ટી વિગેરે સ્થિતિ જોગવીને પછી પ્રાણીને “મનુષ્ય વિગેરે જાતિમાં સુસાધુમહાત્માઓને સંબંધ થઈ જાય ત્યારે પણ ઘર્ષણથુન ન્યાયે તેને ઘણુંખરૂં દ્રવ્ય શ્રુતની પ્રાપ્તિ થાય છે પણ કમદિરાના ઘેનમાં તેને સમ્યકત્વની તથા જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી તથા તે સક્યિા આદરી શકતો નથી અને સારા સાધુઓના સબંધનો લાભ લઈ શકતો નથી–આ મારૂં અત્યંત ખાધરાપણું સમજવું. તે ઘાયું ભયંકર તથા સંસાર વધારનાર હોઈને એના બળથી આ જીવ બેભાન જેવો થઈ વારંવાર ભ્રમણ કર્યા કરે છે જેથી એમ કરતાં જ્યારે કાળ વિગેરે સર્વ હેતુઓ અનુકૂળ થાય છે ત્યારે “આ પ્રાણી અતિ આકરી કર્મની ગાંઠને શુભ ભાવ વડે છેદીને (કાપી “નાખીને) કઈ કઈ પ્રાણી જ માત્ર મહા મુશ્કેલીમાં મેળવી શકે તેવું “અને તેથી રાધાવેધની ઉપમાને ગ્ય સુંદર દર્શન પ્રાપ્ત કરે છે. “ઉપર કહેવામાં આવ્યું છે કે સુસાધુઓ ધર્મદેશનારૂપ પિકાર કરીને બુમ પાડે છે ત્યારે તેના જવાબમાં પ્રાણી હોંકારે દે છે–એ આ “ધર્મદેશનાના ધરૂપ હોંકારે સમજ. એના (હોંકારાના) સંબંધમાં બીજા “દર્શન,” “મુક્તિબીજ,” “સમ્યકત્વ,” “તત્વવેદન,” “દુઃખાન્તકૃત,” “સુખારંભ” વિગેરે શબ્દ યોજવામાં આવે છે. એ “સર્વ શબ્દો એક જ વાતને (હકારાને) સૂચવે છે. પ્રાણી જ્યારે “સમ્યગ્દર્શન વાળા થાય છે ત્યારે પછી તત્ત્વશ્રદ્ધાનથી તેને આત્મા “પવિત્ર થાય છે અને પછી તે સંસારસમુદ્રમાં રખડતો નથી. તે “પ્રાણી ત્યાર પછી સભ્યશાસ્ત્રને અનુસારે જેનું જેવું રૂપ હોય તેવું “વાસ્તવિક સ્વરૂપ પિતાની બુદ્ધિચક્ષુઓથી જુએ છે; જેમ કેઈ “પ્રાણુને આંખનો રોગ થયેલો હોય તે મટી જાય ત્યારે જેમ તે “વસ્તુનું રૂપ બરાબર જુએ તેવી તેની સ્થિતિ થાય છે તેવી રીતે યથાસ્થિત રૂપ જોઈને પ્રશાંત અંતરાત્માવડે પરમ સંવેગભાવને આશ્રયીને વસ્તુઓની અંદર રહેલા આંતર ભાવોપર યથાયોગ્ય વિચારણું ૧ ઘર્ષણપૂર્ણ ન્યાયઃ નદીમાં પથ્થર ઘસાતો અફળાતો ગોળ થઈ જાય છે, કોઈ તેને ખાસ ધડતું નથી તે પ્રમાણે ૨ દ્રયકૃતઃ ઉપર ઉપરનું જ્ઞાન, આત્માને અસર ન કરે તેવું. ૩ ખાધરાપણું તે અહીં દારૂ પીવાની તીવ્ર ઈચ્છા સમજવી. ૪ મુખ્ય હેતુઓ પાંચ છે: કાળ, સ્વભાવ, નિયતિ, ઉદ્યોગ અને કર્મ. Page #264 -------------------------------------------------------------------------- ________________ १९७८ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૭ કરે છે. એવા પ્રાણીની વિચારણા કેવી હોય તેના કેટલાક નમુના “અત્ર બતાવું છું – “આ ભયંકર સંસારસમુદ્ર જન્મોથી ભરેલ છે, મરણથી ભરેલ છે, ઘડપણથી ભરેલ છે, વ્યાધિઓથી ભરેલ છે, વિ ચ ર ણા - રોગથી ભરેલ છે, શેકથી ભરેલ છે અને પ્રાણીઅને સાપના. “એને અનેક પ્રકારના કલેશ કરાવનાર છે, જ્યારે “ ઉપર કહેલા જન્મ મરણ વિગેરે કલેશેથી રહિત ભય વગરનો અને બાધા પીડાજીત મેજ માત્ર પ્રાણને સુખ " માટે છે. અન્ય વ્યાપ્તિએ એમ જણાય છે કે હિંસા વિગેરે દુઃખાદિ “ સસારનાં કારણ છે (જ્યાં જ્યાં હિંસા કરવાપણું હોય ત્યાં ત્યાં સંસારમાં રખડવાપણું છે એ અન્વય વ્યાપ્તિ છે) અને અહિંસાદિ એટલે બાધા પીડારહિતપણું એ મેક્ષનું કારણ છે જ્યાં જ્યાં આહિસા હોય છે ત્યાં મેક્ષ આખરે આવે છે એ વ્યાપ્તિ). આવી રીતે બુદ્ધિચક્ષુવડે સંસારનું નિર્ગુણપણું અને મુક્તિનું ગુણરૂપપણું “ જોઇને વિશુદ્ધ આત્મા આગમમાં કહેલી રીત પ્રમાણે તેને માટે પ્રયત્ન કરે છે. જેમાં એક કામ પુરૂષ પિતાની વહાલી સ્ત્રીને મેળવવા માટે અનેક મુશ્કેલ કામ કરે છે તેમ મોક્ષ મેળવવાની દઢ કામનાવાળે પ્રાણી મુદ્ર પ્રાણીઓને કરવાં મુશ્કેલ એવાં મહાન કાર્યો અને અનુછાને કરે છે. પ્રાપ્ત કરવા યોગ્ય સુંદર વસ્તુ પ્રાપ્ત કરવાના પ્રયાસમાં જે મુશ્કેલ અનુષ્ઠાન કરવામાં આવે છે તેનાથી મન જરા પણ પીડા પામતું નથી કારણ કે તે વસ્તુ પ્રાપ્ત કરવાનો મનમાં પ્રતિબંધ થયેલો “હોય છે અને એકવાર એક બાબત પ્રાપ્ત કરવામાં મન લાગ્યું તે પછી તેના પ્રયાસમાં મહેનત કે મુશ્કેલી ગણતરીમાં આવતા નથી. આથી મુશ્કેલ અનુષ્ઠાન પ્રાપ્ત કરવાની તીવ્ર ભાવનાવાળે પ્રાણી “ જ્યારે પ્રયાસ કરે ત્યારે તેને તેમાં મુકેલી લાગતી જ નથી અને “વળી જ્યારે એ બરાબર વિચાર કરે છે ત્યારે તેને હેય (તજવા યોગ્ય વસ્તુ બાબતે કે અનુષ્કાને) વસ્તુ આદરવામાં ઉલટો શ્રમ લાગે છે. એક સમજુ માણસ હય, વ્યાધિઓથી ભરાઈ ગયેલ હોય અને પછી જરા જરા આરોગ્ય પ્રાપ્ત કરતો જતો હોય તે તેને આકરી “કરી અથવા સખ્ત ઔષધ લેવામાં સારી રીતે પ્રીતિ થાય છે અને તેમ કરવામાં તે બહુ હોંસથી પ્રવૃત્તિ કરે છે, તે પ્રમાણે ઉત્તમ ૧ સમજીઓને શાંત રહેવામાં મુશ્કેલી લાગતી નથી, ઉલટ ક્રોધ કરવો હોય તો મુશ્કેલી લાગે છે. આવી રીતે સર્વ તજ વાયોગ્ય બાબત માટે સમજવું. Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] દારૂનું પીઠું (મદિરાશાળા). ૧૬૭૯ મનુષ્ય જ્યારે પોતાની જાતને સંસારવ્યાધિથી ભરપૂર થયેલ જુએ છે અને પછી ઉપાય કરવાથી શમરૂપ આરોગ્ય પોતાને થતું જુએ છે છે ત્યારે તે ઉપાયો પિતાના આત્મામાટે કરવામાં તે પિતામાં જેટલી શક્તિ હોય તેટલીને પ્રસન્ન ચિત્તથી પૂરતો ઉપયોગ કરે છે અને મક્કમ“પણે વધારે આરોગ્ય પ્રાપ્ત કરવાના કામમાં વધતે ચાલે છે તેમજ તે માટે ચારિત્રને પ્રાપ્ત કરીને તેમાં કમસર આગળ આગળ વધતો જાય છે. ત્યારપછી તે સર્વજ્ઞ થઈ ભપગ્રાહી' કમને છેવટે જ્ઞાનયોગના “જોરથી ક્ષય કરી શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરે છે. આવી મહા “કલ્યાણ“પરંપરા” મહાત્મા સાધુઓની સેવનાથી ઘણું કરીને પ્રાણુને પ્રાપ્ત થાય છે. “એ છેલ્લી હકીકત કહી તેના સંબંધમાં સમજુ ડાહ્યા માણસો અગાઉ કહી ગયા છે કે ભક્તિપૂર્વક નિરંતર સાધુની સેવા, ભાવપૂર્વક પ્રાણુઓ તરફ મૈત્રી અને પોતાના ગ્રહને મોક્ષ (આગ્રહથી મૂકાવું તે) એ ધર્મદેતુને સાધનાર બાબતે છે. “સાધુસેવાનાં ફળો આ છે–એનાથી એક તે નિરંતર સાચો અને સારો ઉપદેશ મળે છે, ધર્મને આચાર કરનાર મહાપુરૂષોના દર્શન થાય છે (એટલે ભાવના હૃદયસમુખ રહે છે) અને ગ્ય પાત્રને વિનય કરવાના પ્રસંગો મળે છે. આ ફળો કાંઈ નાનાંસૂનાં નથી, એ મોટાં ફળો છે. મૈત્રી ભાવનાર પ્રાણુને શુભ ભાવ ઉત્તરોત્તર ઉત્પન્ન થાય છે “અને શુભ ભાવરૂપ જળના છંટકાવથી દ્વેષરૂપ અગ્નિ ઠંડે પડતા “જાય છે. એ દ્રેષ અગ્નિમાં લાકડાં કે ઘાસ નાખવાથી તે વધે છે “પણ મૈત્રીભાવ એ અગ્નિને બુઝવે છે. “ખેટા ગ્રહને મૂકી દેવાથી સર્વ દેને ઉત્પન્ન કરનાર અને સર્વ ગુણેને ઘાત કરનાર તૃષ્ણ ચાલી જાય છે. આવી રીતે ગુણના સમૂહથી યુક્ત થયેલ વિશુદ્ધ આત્મા પિતાના આશયમાં સ્થિર રહીને કાર્ય સાધે છે તેને તત્ત્વજ્ઞાનીઓ સમ્યગ ધર્મનો સાધક એવા નામથી-સંબંધનથી બોલાવે છે. ૧ ભપચાહી કર્મઃ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય-આ ચાર ભોપગાહી કેમ કહેવાય છે. - ૨ સમજી, ડાહ્યા (મનીષી)-આ વિશેષણ હરિભદ્રસૂરિ મહારાજને માટે વાપરવામાં આવ્યું છે, કેમ કે આ પાંચે પારિગ્રાફના શ્લેકે શાસ્ત્રવાર્તાસમુચ્ચયના છે જેના કર્તા શ્રીહરિભદ્રસૂરિ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ “ ભાઇ ઘનવાહન ! એ મુનિએ આપણને જે વાત કરી તેના < ભાવ એમ સમજવા કે કરૂણાતત્પર બ્રાહ્મણાના આકાર ધારણ “ કરનારે તેને ( મુનિને) બેધ આપ્યા. ' “ હવે આ કથાનકમાં મુનિમહારાજે બીજી જે વાત કરી તે પ્રથમ મુનિ સંબંધી વાત કરી હતી તેનાથી તને સ્પષ્ટ થઇ « જાય તેવી છે તેથી તેના સંબંધમાં ફરીવાર વર્ણન “ કરતા નથી. જો ભાઇ! ત્યાગ (વિરતિ) વગરના સર્વ “ પ્રાણીએ કર્મરૂપ દારૂમાં આસક્ત અને લચપચ “ છે એ તેા ઉઘાડી વાત છે અને સંસારરૂપ મદિરાશાળામાં રહેવા છતાં “ સાધુઓ તેનાથી તદ્દન દૂર છે, તેના વગરના છે, તેનાથી પરા મુખ “ છે એ વાત પણ ઉઘાડી છે. એ કર્મમદ્યથી આ સાધુના જીવને “ પેલા સાધુઓએ યત્નપૂર્વક નિવાર્યો, રેાક્યો, ઠેકાણે આણ્યા અને “ ત્યાર પછી આ સાધુએ દીક્ષા લીધી-એ એના વેરાગ્યનું કારણુ થયું. “ દીક્ષાના ઝેરથી મદ્યના અજીર્ણરૂપ કર્મઅજીર્ણને ઝેરવી નાખીને “ એ મુનિ સંસારરૂપ મદિરાશાળાની બહાર ચાલ્યા જશે, સર્વથા એ “ મદિરાશાળાથી મુક્ત થઇ જશે. સ્પષ્ટ ઉ ૫ ન વ. “ અને ભાઇ ઘનવાહન ! આવી દુ:ખદ અને ગંદી દારૂશાળામાં આપણા જેવાએ સમજી જાણી વિચારીને રહેવું તે જરા પણ યાગ્ય નથી, આપણને તે શાભતું નથી.” અહે। અગૃહીતસંકેતા ! આવી રીતે અકલકે વિસ્તારથી વિવેચન કર્યું પણ મને તેનાથી કાંઇ પણ બેધ થયા નહિ અને જેમ શૂન્ય અરણ્યમાં મુનિ મૌન ધારણ કરે તેમ હું ચૂપ રહ્યો. ત્યાર પછી અમે ત્રીજા મુનિ પાસે આવી પહોંચ્યા. ૧ સંસારીજીવ હવે ખેલે છે. અહીં અકલંકનું વિવેચન પૂરૂં થાય છે. આખી વાર્તા સંસારીજીવ અગૃહી॰ પાસે કહી જાય છે તે લક્ષ્યમાં રાખવું. Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. અરઘટ્ટઘટ્ટી યંત્ર (ટ). { તૃતીયમુનિ વૈરાગ્યપ્રસંગ છે દી અને ગ્રહીતાસંકેતાને ઉદેશીને પ્રસ્તાવિશાળ અને ભવ્ય 2. પુરૂષની હાજરીમાં સદાગમ સમક્ષ સંસારીજીવ પિ- કુદ તાનું ચરિત્ર કહેતાં આગળ જણાવે છે –બીજા મુનિ Sછે. સંબંધી હકીકતનું રહસ્ય અકલંક કહી રહ્યા પણું મારા જેની પર તેની અસર જરા પણ થઈ નહિ; તે વાત કરતાં કરતાં બુધનંદન ઉદ્યાનમાં અમે ત્રીજા મુનિસમક્ષ આવી પહોંચ્યા. અત્યંત ભક્તિપૂર્વક સાચા દિલે મુનિને અકલેકે વંદન કર્યું, હું પણ બાજુએ ઊભો રહ્યો. પછી અત્યંત વિનયપૂર્વક અકલેકે તે મુનિને વૈરાગ્ય થવાનું કારણ પૂછયું. વિરાગ્યકારણ–અરઘઘટ્ટવિસ્તારથી તેનું વિવેચન ત્યાગથી લાભ, પ્રાપ્તિ, મુનિરાજે જવાબમાં જણાવ્યું કે “એક અરઘટ્ટઘટ યંત્ર (રે.) જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો.' | મુનિરાજનો આ જવાબ સાંભળીને અકલેકે પિતાના મનમાં વિચાર કર્યો કે જેવી રીતે પ્રથમ મુનિએ મોટી આગને પિતાના વૈરા ગ્યનું કારણ બતાવી હતી અને જેવી રીતે બીજા મુનિએ મદિરાશાળાને પિતાના વૈરાગ્યનું કારણ જણાવી હતી તેવી જ રીતે આ મુનિના સંબંધમાં રેટે કામ કરેલું હોવું જોઈએ. આનંદથી અને સ્મિતથી મનમેહક લાગતા આ મહાત્માને તે સંબંધી વિશેષ પૂછવામાં આવશે તે કાંઈ નવું જાણવાજેવું જરૂર મળશે–આ વિચાર કરીને હસમુખા વદને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ તેણે તે મુનિરાજને પૂછવું.-“મહાભાગ! સ્પષ્ટ રીતે રેંટ આપને વૈરાગ્યનું કારણ કેવી રીતે થયો તે વિગતવાર અમને સમજાવો.” મુનિએ જવાબમાં કહ્યું “સાંભળે! “હે નત્તમ! મેં જે પાણી કાઢવાને રેંટ જે તે પૂરતા જેસથી ચાલતો હતો, દીવસ અને રાત વહ્યા કરતું હતું, તે આ સંપૂર્ણ એક જ હતો અને તેનું ભવ એવું નામ હતું. “એ રેટના ખેડનારા સાથીઓ ચાર હતા તેઓનાં નામે આ પ્રમાણે છેઃ રાગ, દ્વેષ, મનેભાવ અને મિથ્યાદર્શન, “એ સર્વ સારથીઓને ઉપરી મહામહ નામ હતું. આ રેટ એ મહાપુરૂષના પ્રતાપથી ચાલતું હતું. એ રેટને ખેંચવા માટે સેળ બળદો હતા, કાંઈ પણ ચારે પાણી લેતા નહોતા, છતાં બહુ બળવાનું હોવાથી ઉદ્ધત થઈ રહેલા હતા, અત્યંત વેગવાળા અને ઘણું ઉતાવળથી કામ કરનારા હતા અને કષાય નામથી ઓળખાતા હતા. એ રેંટને અંગે કામ કરનારા હાસ્ય, શેક, ભય વિગેરે નિપુણસેવકે હતા અને વળી જુગુપ્સા, રતિ, અરતિ વિગેરે દાસીઓ પણું કામ કરવા તૈયાર હતી. એ રેટને દુગ અને પ્રમાદ નામના બે ઘણું મોટા તુંબા હતા અને વિલાસ, ઉલ્લાસ અને ચાળા નામના એ રેટને આરાઓ હતા. ત્યાં અસયંતજીવ નામને મહાભયંકર અતિ ઊંડે કુ હતું, એ પાપથી અવિરતિરૂપ જળથી ભરેલો હતો અને એટલે ઊંડે પાતાળમાં ગયેલો હતો કે એનું તળીયું પણ જણાતું ન હતું. ત્યાં જીવલક નામની ઘટમાળ (પાણી કાઢવાનું યંત્ર) અત્યંત વિસ્તારવાળી હતી તે પાપથી અવિરતિરૂપ પાણીના જથ્થામાં મગ્ન થઈ ૧ કર્ષિક શબ્દ અસલ છે. તેને અર્થે ખેડુત અથવા ખેંચનાર છે. કાઠિયાવાડમાં એને “સાથી' કહે છે. ૨ પ્રથમ વર્ણન ઉપર રહેલી ચીજો તથા પ્રાણીઓનું ચાલે છે. કામ કરનાર દાડીઓ તેમજ સ્ત્રીઓ કોઈ પણ રેટ પાસે હોય જ છે તે બન્નેને પ્રકાર અત્ર બતાવ્યો. હવે કુવા પાસે અને અંદર તેમજ રેંટની પોતાની રચના વિગતવાર બતાવશે. ૩ સતત પાપ પ્રવૃત્તિ. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૩ પ્રકરણ ૪] અરઘટ્ટઘટ્ટી યંત્ર (રેંટ). ભરાઈને પછી ખાલી થતી હતી અને તેમ કરીને પાણીના જથ્થાને બહાર કાઢતી હતી. એ ઘટીયંત્રને મરણ નામને નકર વારંવાર ચલાવ્યા કરતું હતું અને તે વખતે તેના પાટાઓ ઉતરવાની જગ્યાએથી એવા મેટા અવાજ થતા હતા કે વિવેકી માણસે એ ચાલતા રેટને દૂરથી પણ સમજી' ( સાંભળી) શકતા હતા. “ ત્યાં અજ્ઞાન મલીન આત્મા નામની જળને ગ્રહણ કરનારી પરનાળી હતી. એની બાજુએ દઢ મિથ્યાભિમાન નામે પાણી એકઠી થવાની કેડી હતી, તેની જ સાથે લાગેલી સંકિલષ્ટ્રચિત્તત્તા નામની ખાળ (અણુલિકા) હતી અને તે પ્રણાલિકા ભેગલુપતા નામની અતિ લાંબી પાણીની નીકમાં પડતી હતી. જન્મનાવિસ્તાર રૂપ ત્યાં એક મોટું ખેતર હતું અને અપર અપર જન્મ રૂપ તે ખેતરમાં અનેક કયારાઓ હતા. એ ખેતરના ક્યારાઓમાં કર્મપ્રકતિ જાલ નામનાં બી વાવવામાં આવતાં હતાં અને તતછવપરિણામ નામનો તેને વાવનારો હતો. “જે બીજને વાવવામાં આવતાં તેને રેટના પાણીથી સિંચન થતું હતું અને તેથી જે નિષ્પત્તિ થતી હતી તે સુખદુઃખ વિગેરે ધાન્ય સમૂહને ઉત્પન્ન કરનાર થતી હતી તેથી એ સર્વનું કારણ તે રેટ જ ગણાતું હતું. ત્યાં સતત ઉરસાદી પાણી સીંચનાર અસબોધ સર્વદા તૈયાર જ રહેતા અને તેને તે કામ ઉપર મહામહ રાજાએ ખાસ નીમી રાખ્યો હતે. “ભાઈ અલંક! આવા સર્વ સામગ્રીથી ભરેલા અને હમેશા ભ્રમને ઉત્પન્ન કરનારા સંસારરેટમાં હું ઘણે વખત સુઈ રહ્યો અને બહુ વખત સુધી ત્યાં પડી રહ્યો. જુઓ ! આ સામે દૂર એક ભાગ્યશાળી મુનિમહારાજ ધ્યાનમાં તત્પર થઈ રહ્યા છે અને હાલ જે મારા ગુરૂ કહેવાય છે તેઓને મારા ઉપર દયા આવી, તેઓએ મને ત્યાં સુતેલે જે, તેઓને મારી સર્વ ચેતના ગાઢ મૂઢ થઈ ગયેલી જોઈ ૧ રેટમાં આરાઓ સાથે પટ્ટી હોય છે જેથી રેટ ચાલતો હોય ત્યારે અવાજ થયા જ કરે છે અને દરથી સંભળાય છે. અહીં પટ્ટી ઉપર અવાજ કરનાર મરણ છે તે આગળ સ્પષ્ટ થશે. ૨ ઘડીઓ જેમાં ખાલી થાય તે પરનાળી, ખાલી થાય એટલે પરનાળીમાંથી જળ કડીમાં આવે. ત્યાંથી એક નાળામાંથી નીચે પડી નીકમાં જાય અને નીકમાંથી ખેતરમાં નય. રેંટ બરાબર જોવાથી આ લક્ષ્યમાં આવશે. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ અને તેમણે ઘણે પ્રયત્ન કરી મને પ્રતિબંધ કર્યો, આ ભવરેંટ બરાબર કેવા પ્રકારનો છે તે ઘણું વિસ્તારથી બતાવ્યું અને ત્યાર પછી મને કહ્યું “હે મૂઢ! આ આખા રેટને તું જ સ્વામી છે, એ સર્વનું ફળ ભોગવનાર તું જ પડે છે તે વાતમાં જરા પણ સંશય નથી; પણ એ વાત તું પિતે કેમ જાણતો નથી? માટે ભાઈ! બરાબર સમજ! તું અનંત દુઃખ ભોગવે છે અને ભૂતકાળમાં તે ભોગવ્યાં છે તેમ જ આગામી કાળે ભેગવીશ તેનું કારણ આ ભવૉટ જ છે, માટે તે એને તજી દે? એ માર્ગદર્શન કરાવનાર પોપકારી મહાત્માને મેં કહ્યું કે એ ભવરેટનો ત્યાગ કેવી રીતે થાય તે આપ મને સમજાવો.” મારા એ સવાલના જવાબમાં તેઓશ્રીએ મને કહ્યું “તું દીક્ષા લે. જે ઉત્તમ પ્રાણીઓ ભાવથી ભગવાનની દીક્ષા લે છે તેના સંબંધમાં આ ભવરેટ હીન થઈ જાય છે, નાશ પામી જાય છે.” “એ મારા ગુરૂના એવાં વચન સાંભળીને મેં તે વચનને સ્વીકાર કર્યો અને દીક્ષા અંગીકાર કરી. એવી રીતે મને વૈરાગ્ય પ્રાપ્ત થવાનો પ્રસંગ થયો હતો.” અકલંક મુનિમહારાજનાં વચન સાંભળીને કહ્યું-“ભગવાન ! આ પને વૈરાગ્યનું કારણ તે બહુ સારું પ્રાપ્ત થયું. કયા સમજુ માણસને આ સંસાર અરઘટ્ટઘટ્ટ (જૈટ) નજરમાં આવ્યું હોય-જોવામાં આવ્યું હોય તે તે સંસારપરથી વિરક્તિ માટે ન થાય? આ મુનિ મહારાજને નમીને અકલંક અને હું બીજા મુનિ મહારાજ સમક્ષ જવા ચાલ્યા. ૧ અરઘટ્ટ ઘટ્ટી યંત્ર-ફેંટ. સાધારણ રીતે દરેક વૈરાગ્યપ્રસંગને ઉપનય ઉતારવામાં આવ્યો છે, પણ આ રેટનું ઉદાહરણ ઉપનય ઉતાર્યા વગર જ રહેવા દીધું છે. ગ્રંથકર્તાને તે કદાચ જરૂરી નહિ લાગ્યું હોય, કારણ કે હકીકત અને રૂપકે બીજા અને ત્રીજા પ્રકરણને ઘણું મળતાં આવે તેવાં છે અને રૂપકેનાં નામે કથાપ્રસંગમાં સૂચિત રીતે મૂકયાં છે. આપણે મુદ્દાની વાત જરા વિચારી લઈએ. આ વાત સમજ્યા પહેલાં રેટયંત્ર જેવાની ખાસ જરૂર છે. જેણે એ કદિ જોયું નહિ હોય તેને આ વાતનો બરાબર ખ્યાલ આવવા સંભવ નથી. કુવે એ આ ત્યાગ વૈરાગ્ય વગરને સંસારરસિયો “છ” પિતે જણાય છે, તેનામાં ત્યાગના અભાવ (“અવિરતિ) રૂ૫ જળભરેલું છે. હવે એ કુવા ઉપર ચાર ખેડૂતો કામ લઈ રહ્યા છેઃ રાગ દ્વેષ મનભાવ અને મિથ્યાદર્શન. એ ચારેનું કામ પાણી કાઢીને ખેતરોમાં લઈ જવાનું છે. પાણી અવિરતિરૂપ છે તે આપણે ઉપર [ચાલુ, Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]. અરઘઘટ્ટી યંત્ર (રેંટ). ૧૬૮૫ જોઈ ગયા. આ ચારે ખેડૂતો “ સાથી” નેકર અથવા જમીન ખેડનારા છે પણ એ જમીનને ખરો માલેક (Landlord) તે મહામહ છે, સર્વને ઉપરી એ છે અને ચારે ખેડૂતોને પ્રવર્તાવનાર પણ એ છે. એના હુકમ વગર કાંઈ કામ ચાલતું નથી. હવે એ ક્યા ઉપર પાણી કાઢવા સારૂ યંત્રની યોજના કરવામાં આવી છે તે પણ બરાબર વિચારી જઈએ. ચાર ખેડૂતો માટે સેળ બળદ જોઈએ. દરેક યંત્ર સાથે ચાર ચાર બળદ પાણી ખેંચવા સારૂ રાખવાનો બનાવ સંભવિત છે. જ્યાં કૂવા ઊંડા હોય છે ત્યાં બેને બદલે ચાર બળદ જોડવામાં આવે છે. આ બળદોની ખાસીઅત એ છે કે એને ચારાપાણીનો ખપ પડતો નથી, એને આરામ લેવો પડતો નથી અને એનાં બળ વેગ ધણાં આકરાં હોય છે. કષાય જ્યારે અવિરત જળ ખેંચે ત્યારે પ્રાણી આ દશામાં જ વર્તતો હોય છે. રંટને બે તુંબા જોઈએ. તુંબા રેંટના ચકના મધ્યભાગમાં આવે છે અને એને ધરી સાથે સંબંધ હોય છે. એ તુંબા તે દુષ્ટ યોગ અને પ્રમાદ. અવિરતિ જળ ખેંચવામાં મન વચન કાયાના દુષ્ટ ગો અને પાંચ પ્રમાદ (મદ્ય વિષય કષાય વિ કથા અને નિદ્રા ) ખરેખરો ભાગ ભજવે છે અને એને ધરી સાથે સંબંધ રહે છે. એ રેટને વિલાસ ઉલ્લાસ ચાળા વિગેરે આરાઓ હોય છે જેના ફરતો દોર વિંટાય છે. આખા જીવલોક રેટના રૂપક સાથે મળતો આવે છે અને પ્રત્યેક જીવ કુવા સાથે જાય છે. રેટ ગમે તે કૂવા સાથે જોડી શકાય છે અને તેમાંથી બળદની સહાય વડે પાણી બહાર કાઢવામાં આવે છે પણ તે એ જીવના સંબંધમાં ખેડૂત અને હળપતિ સહાય કરે તે જ પાણી કાઢવાનું કામ બની શકે છે; નહિ તો પાણી કાઢવાનું બનતું નથી, યંત્ર લાગુ જ પડતું નથી. હવે કાની ઉપર આવીએ તે ત્યાં ચાર ખેડૂત-ખેચનારાઓ ઉપરાંત પાણી સંબંધી કામ કરનારા હાસ્ય જોક ભય વિગેરે દેખાય છે અને રતિ અરતિ જુગુપ્સા વિગેરે દાસીઓ ફવા ઉપર રહી કામ કરે છે. માત્ર એકલા ખેડૂતો આવું મહાભારત કામ ઉપાડી શકે નહિ અને પાણીની વહેચણી કરવા, બરાબર યોજના કરવા અને પાણી બરાબર જગ્યાએ બીજે પવે તે માટે કામ કરનારાની ખેતરમાં ઘણી જરૂર પડે છે અને તે સર્વ કામ આ દાસે અને દાસીઓ કરે છે. એ પત્ર ચાલ્યા કરે છે એમ દુરથી આવતા મરણ નામના અવાજથી જણાયા કરે છે. તમે કેઇ રેટ ચાલતો જે હોય તો જણાશે કે ઘણે દરથી અવાજ થયા કરતા હોવાથી રેંટ ચાલતો હોવાના ભણકારા થયા કરે છે. એવી રીતે મરણપ્રસંગે બૂમો પડ્યા જ કરતી હોય છે, નિઃસાસા રૂદન અને શોકથી સંસાર ચાલતે દેખાય છે. માત્ર આ વાતને ખ્યાલ વિવેકી પ્રાણીઓને જ આવે છે. પૂર્વોક્ત કુવામાંથી અવિરતિજળ ઘડીઓમાં ભરાઈને આવે છે. “અજ્ઞાન મલીન આત્મા’ નામના પરનાળામાં ખાલી થાય છે. કૂવો અસંયત છવ નામને છે અને ઉપરનું પરનાળું અજ્ઞાન મલીન આમાં નામનું છે આ વાતમાં બહુ રહસ્ય છે. અસંયત જીવમાં રહેલ અવિરતિરૂપ જળ ઉપર રહેલા ચાર ખેડૂતે દ્વારા કષાયબળદો મારફત ઘટમાળમાં ભરાઈ ભરાઈને ઉપર આવે છે અને અજ્ઞાન મલિન [ચાલુ. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ આત્મામાં ખાલી થાય છે. આ પ્રાણીના સંબંધમાં પણ તેમ જ બને છે. જે આ ગ્રંથ જરા પણ સમજ્યા હશે! તે આ ભાવ સ્પષ્ટ થઇ જશે. એ પાણી અજ્ઞાન મલીન આત્મારૂપ પરનાળથી મિથ્યાભિમાન નામની કુંડીમાં આવે છે અને ત્યાં એકઠું થાય છે. કૂવાની ખરાખર ખાતુમાઁ કુંડી હાય છે. અજ્ઞાન મલીન આત્મામાંથી નીકળેલું અવિરતિ જળ પ્રથમ મિથ્યાભિમાન નામની કુંડીમાં જાય છે તેને ખરે। આશય સમજાઇ જાય છે. ત્યાંથી એક સંક્લિષ્ટ ચિત્તતા' નામની નળી ( નાળીઆ )માં થઇને ભાગલેાલુપતા નામની નીકમાં આવે છે અને પછી જન્મસંતાન નામનું માટું ખેતર છે તેના જૂદા જૂદા કયારા રૂપ જૂદા જૂઠ્ઠા જન્મમાં તે પથરાય છે. મિથ્યાભિમાનની પાષણા અજ્ઞાન અને અવિરતિ જળથી થાય છે અને મિથ્યાભિમાનથી પ્રેરાયલા પ્રાણીના ચિત્તમાં અત્યંત સંકિલષ્ટતા-તુચ્છ આશયેા હાય છે તેને લઇને એને સાંસારિક ભાગેામાં વધારે વધારે આસક્તિ થાય છે અને તેને લઇને સંસાર વધતા જાય છે. આ આખું રૂપક અતિ વિશાળ છે, ધણું ગહન છે, સમજવા જેવું છે અને વિચારતાં વિચારતાં નવીન સત્યા હૃદયમાં પ્રગટાવે તેવું છે. આવી રીતે અવિરતિજળથી સંસાર વધતા જાય છે અને એક જન્મમાંથી ખીન્ન જન્મમાં પ્રાણી આંટા માર્યાં કરે છે, સંસારની ચક્કીએ ચઢે છે અને હેરાન થાય છે. હવે આવી રીતે કષાયાથી ખેંચાયલું અને નેકષાચેાથી પાષાયલું અવિરતિજળ મિથ્યાભિમાન દ્વારા ચિત્તને સંકિલષ્ટ કરી ભેાગલેાલુપતાને લઇને સંસારસંતાનમાં પથરાય છે ત્યાં પછી તે કર્મરૂપ ખીન્ને વવાયલાં હાય છે તેને પાષે છે. એ ખીજને વાવનાર જીવનાં પેાતાનાં પરિણામેા આત્માના અધ્યવસાયા છે અને જેવાં પરિણામ હેાય તેવાં ખીજ વવાય છે અને પિરણામે સુખ દુઃખ રૂપ (પુણ્ય પાપના ભેાગવટા રૂપ) ધાન્યની નિષ્પત્તિ થાય છે. આવી રીતે પ્રાણીને જે સુખદુઃખા થાય છે તેને વાવનાર તે પેાતે જ છે, સિચનાર પેાતે જ છે અને ભાગવનાર પણ પોતે જ છે. એમાં કષાય નેાકષાય યાગ અવિરતિ અને મિથ્યાત્વ જે કર્મબંધનાં મૂળ કારણેા છે તે કેવી રીતે ભાગ ભજવે છે તે ખરાખર આ રૂપકથી સમજાશે. વળી એ આખા યંત્રને પ્રેરનાર સર્વે હળેાને માલિક મહામેાહ રાજા છે તે લક્ષ્યમાં રાખવું. તેની સાથે જળસીંચનના કામમાં પ્રેરણા કરવા માટે એ રાજાએ અસòાધની હંમેશને માટે નિમણુક કરી રાખી છે જે આ પ્રાણીને વસ્તુસ્વરૂપના સાચા આધથી સર્વદા દૂર રાખે છે. આવા ભવરેંટમાં પ્રાણી ઘણા લાંખા કાળથી પડેલા છે, ફર્યાં કરે છે, ખેતરાને પાણી પાય છે અને નકામેા ત્રાસ પામ્યા કરે છે. એમાં અંદરથી પ્રેરણા કરનાર અને હળના માલેક માહરાજાને એ જોતેા નથી અને પાણી તેમજ ઘડીએને બળદને તેમજ કામ કરનારાઓને ઉપર ઉપરથી જુએ છે પણ તેમને વસ્તુતઃ ઓળખતા નથી અને અવિરતિજળ પેાતાના કૂવામાંથી કાઢી સંસારક્ષેત્રને લીલુંછમ રાખે છે અને એક કયારામાંથી ખીન્નમાં અને ખીજામાંથી ત્રીજામાં જાય છે. તે સિચનથી પછી ધાન્યના ઢગલા ઉગે છે તેને ઇચ્છાએ કે અનિચ્છાએ ભાગવે છે, ખાય છે અને હેરાન થાય છે. આ વસ્તુસ્થિતિ છે અને જરા આંતર ચક્ષુથી વિચારવામાં આવે તે દેખી શકાય તેવી છે, સમજી તા તુરત શકાય તેવી છે અને સમજવા જેવી છે. મા. ગિ, કા, Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. પાંચ કુટુંબીઓનું ભાજન. { ચાથા મુનિના વૈરાગ્યપ્રસંગ, } **** સંસારીજીવ પેાતાનું ચરિત્ર કહેતાં આગળ ચલાવે છે— હું અને અકલંક તે વખતે થાડે દૂર બેઠેલા ચોથા સાધુ પાસે ગયા, તેમને વંદન કરીને બેઠા અને મને બેધ કરાવવાના હેતુથી અકલંકે તે મુનિને વૈરાગ્ય થવાનું કારણ પૂછ્યું એટલે મુનિરાજે પોતાની નીચે પ્રમાણે વાત કરી. મામાં વસનારા ભક્તોનું મંડળ. ભાજનથી સન્નિપાત અને ઉન્માદ “ ભાઇ અકલંક ! એક મોટા મઢમાં રહેનારા અમે ચટ્ટો હતા અને મઢમાં આનંદ માની રહેતા હતા. ત્યાં અમારૂં ભક્ત એક કુટુંબ આવી ચઢ્યું. એ કુટુંબમાં અનેક મનુષ્યા હતા પણ એના તંત્રને ચલાવનાર મુખ્ય પાંચ મનુષ્યા હતા અને એ પાંચ મુખ્ય તંત્ર ચલાવનારાઓએ અમારી સાથે એવી રીતે કામ લીધું કે અમને એમ જ લાગે કે એ આખું કુટુંબ અમારૂં હિતસ્વી છે અને અમારાપર પ્રેમ રાખનાર છે. વાસ્તવિક રીતે એ આખું કુટુંબ અમારૂં દુર્રમન હતું પણ અમને એમજ જાવા લાગ્યું કે જાણે એ કુટુંબ અમારૂં પ્રેમાળ હોય. હવે એ કુટુંબે આવીને વિદ્યાર્થીઓને આદરપૂર્વક જમણુ આપ્યું. એ કુટુંખીને આંતર સદ્ભાવ કેવા છે તે નહિ જાણનારા નવા નવા ભેટજનના લાલુપી વિદ્યાર્થીઓ ભેાજનનું વારંવાર ભક્ષણ કરીને પેટ ભરવા ૧ ચટ્ટોઃ પરિવ્રાજક સાધુએ. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ લાગ્યા. પેલા કુટુંબીઓએ પણ પિતાનું ભજન મંત્રના વેગથી એવું બનાવ્યું કે તેના ઉપયોગથી કેટલાકને તુરત જ સનેપાત ચાલવા માંડયો અને વળી કેટલાક વિદ્યાર્થીઓને તે ભજન પચતી વખતે ઘણું આકરૂં હાઇને ઉમાદ ( ગાંડપણનાં ચિહ્નો) કરનારું થઈ પડ્યું. ત્યાર પછી એ ભેજનથી ગળું રંધાઈ ગયું, જીભ કાંટા કાંટાવાળી થઈ ગઈ, (ગળાની) શ્વાસનળીમાંથી ઘોઘરે અવાજ ચાલવા માંડ્યો, તેઓ વિહળ થઈ ગયા અને તેમની સંજ્ઞા તદ્દન નાશ પામી હોય તેવું જણાવા લાગ્યું. પછી તાવની પીડાથી તેઓનું આખું શરીર કઈ વાર બળું બળું થઈ જાય, કેઈ વાર તેઓને શરદી થઈ આવે અને કઈ વાર તેઓનું ચિત્ત ભ્રાત થઈ જવાને લીધે જમીનપર લેટ્યા કરે-આવા તેમના હાલહવાલ થઈ ગયા. એ બિચારા ચો સનેપાતના જોરમાં દરથી કઈ વાર નકામી પીડા પામે અને કેહવાર અત્યંત બુરી સ્થિતિમાં આવી ઝગારા મારે. એમાં જે ભજનના ભક્ષણથી ઉમાદને પ્રાપ્ત થયા તેઓ પાપી થઈને દેવની મુનિ મહારાજની અને સંઘની નિંદા કરવાનાં કામ કર્યા કરે છે, ઉલટી સુલટી વાતો બોલે છે, દુષ્ટ ચેષ્ટાઓ કરે છે. જે બાપડાઓનું ચિત્ત હણાઈ ગયું હોય છે તેમની કઈ ચેષ્ટાઓ સારી હોઈ શકે? બીજાઓ એ ભજનના દોષથી પશુની પેઠે અધર્મ થયા અથવા ઝેરની અસરતળે તદ્દન મૂઢ જેવા થઈ ગયા. મહાઘની દવાથી આરામ, મઠવાળાઓને જોઇને ભય, દીક્ષા અને ઉપદેશકર્તવ્યતા, અહીં સામે સ્વાધ્યાયથી પવિત્ર થયેલા મહાપુરૂષ દેખાય છે તેમનામાં અતિ વિશુદ્ધ વૈદ્યશાસ્ત્રનો માટે અતિશય છે. એક વખત એમ બન્યું કે હું મારા સોબતીઓ વચ્ચે સનેપાતની અસર તળે સબડતું હતું તેવામાં એ મહાપુરૂષે મને જોયો, એ મહાત્માને મારા ઉપર દયા આવી, તેમણે પોતાના ઔષધના પ્રયોગથી મારે સનેપાત મટાડો અને તેને પરિણામે મારી ચેતના કાંઈક વધારે સ્પષ્ટ થઈ. મારામાં તે વખતે બીજા ચટ્ટોની સોબતથી ઉન્માદ (ગાંડપણ) હતો તેને પણ ઘણું યતપૂર્વક એ મહાત્માએ મટાડ્યો. ત્યાર પછી એ મહાત્માએ જોયું તે તેમને જણાયું કે મારું મન કાંઈક સ્વસ્થ થયું હતું અને હું તેમની વાત સમજી શકે તેમ હતું એટલે તેમણે આખું ચમંડળ ઉન્માદપૂર્ણ અને સનેપાતમાં ગરકાવ હતું તે મને બતાવ્યું. એટલે મેં નજર કરી ૧ આ મુનિ તે ગુરૂમહારાજ સામે ધ્યાનસ્થ હતા તે સમજવા Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભોજન. તો તેઓ અવ્યક્ત સ્વર કરતા, બોલબોલ કરતા અને ઉઘતા તેમજ લવલવ કરતા અને દુઃખમાં ગરકાવ થયેલા દેખાયા-આવું દશ્ય જોઈને મને ઘણે ભય થઈ આવ્યું. મહાત્મા મુનિએ મને કહ્યું “ભાઈ ! જ્યાં સુધી ભજન કરતા હતો ત્યાં સુધી ભજનના દેષથી તું પણ એવો જ હતું, અને જે, તારા શરીર ઉપર હજી પણ અજીર્ણના વિકારે થોડા થોડા દેખાય છે; માટે ભાઈ ! જે બાબતનો હું ઉપદેશ કરું છું તે પ્રમાણે તું નહિ કરીશ તો પાછો ફરી વાર પણ એવાં જ દુઃખમાં ગરકાવ થઈ જઈશ.” મુનિ મહારાજનાં આવાં વચન સાંભળીને, તેમની વાત પર ભરોસે પડેલે હોઈને અને મડવાસનાં દુઃખના ભયથી ત્રાસ પામીને આ ભજનના અજીર્ણનું શધન કરે તેવી દીક્ષા મેં લીધી. હવે આ મહાત્મા મુનીશ્વર મને જે જે ક્રિયા કરવાને ઉપદેશ આપે છે તે તે સર્વે હું કરું —આ મારા વૈરાગ્યનું કારણ છે.” અકલેકે મુનિમહારાજની આ વાત સાંભળીને પ્રીતિથી પિતાની આંખ ઊંચી કરી અને પછી તેમને વંદન કરી તે બીજા મુનિ તરફ ચાલ્યો. મેં અકલંકને પૂછયું “ભાઈ ! આ મુનિએ શું કહ્યું તે મારા સમજવામાં આવ્યું નહિ, માટે એમણે જે કહ્યું કે તું મને સમજાવ.” વિસ્તારથી ખુલાસા. મઠમાં વસનારા અને ભક્તોનું મંડળ, અકલંકે ખુલાસો કરતાં જણાવ્યું - ભાઈ ઘનવાહન ! આ મુનિમહારાજે સંસારને ચટ્ટના મઠના આકારવાળે જો અને તે હકીકત તેમણે એ પ્રકારે નિવેદન કરી. પ્રાણુઓ જુદાં જુદાં રૂપ ધારણ કરતા હોય છે તે સર્વ લેઢાની સળીઓ જેવા અને અનેક પ્રકારના છે અને એક બીજા સાથે સંબંધ વગરના હોવાથી તે મઠધારીઓ જેવા છે એમ જાણવું. તે હકીકત આવી રીતે છે–એ જીવોના કઈ મા નથી, કેઈ બાપ નથી, કેઈ સગા ૧ મઠમાં રહેનારા પણ એવી જ સ્થિતિના હોય છે. આ મઠ તે શૃંગેરીમઠ જે હોય એમ લાગે છે. અથવા કાશીમાં અભ્યાસ સારૂ મેટા શાસ્ત્રીઓના મઠો હોય છે તેની સાથે આ ચટ્ટોને મઠ સરખાવવા યંગ્ય લાગે છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ સંબંધીઓ નથી અને પરમાર્થથી ોઇએ તે તેમનું કોઇ પણ નથી અને એ સર્વ જીવે. પરસ્પર સંબંધ વગરના છે. એવી રીતે સંસારમઢમાં રહેનારા જીવરૂપ ચટ્ટોની પાસે અન્યહેતુ નામનું ભક્તકુટુંબ ૧ અંધહેતુઃ કર્મબંધના હેતુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ પ્રાણી કર્મબંધ કરે છે. શાસ્ત્રકાર અનેક જગ્યાએ અને ખાસ કરીને કર્મગ્રંથમાં (જીએ કર્મગ્રંથ ચેાથે ગાથા ૫૪-૫૫) ચાર બંધહેતુ કહે છે: ૧ મિથ્યાત્વ, ૨ અવિરતિ, ૩ કષાય અને ૪ યાગ. અહીં ગ્રંથકર્તા પ્રમાદને પાંચમે હેતુ કહે છે. ‘પ્રમાદ’ શબ્દ ઘણા અર્થમાં વપરાય છે. સાધારણ આળસ કે ધર્મધ્યાન તરફ બેદરકારીને પણ ‘પ્રમાદ” કહેવામાં આવે છે અને મદ્ય વિષય કષાય વિકથા અને નિદ્રાને પણ પ્રમાદ કહેવામાં આવે છે. આ સર્વને સમાવેશ ચાર બંધહેતુમાં થઇ જાય છે તેથી પ્રમાદની ખાસ જરૂર લાગતી નથી, છતાં સમયમેં ગાયમ મકરે પ્રમાદ એ અર્થમાં પ્રમાદ વાપર્યો હેાય તે તેમાં કાંઇ વાંધા જેવું લાગતું નથી. તત્ત્વાર્થના આઠમા અધિ કારમાં પ્રમાદને બંધહેતુ ઉક્ત ચારની સાથે કહેલ છે. આ ચાર હેતુ અંતરંગ સમજવા. તેની વ્યાખ્યા નિશ્ચય દૃષ્ટિથી થયેલી છે. હવે આપણે ચાર બંધહેતુ વિચારી જઇએ. કર્મબંધનના હેતુએ બરાબર સમજવામાં આવ્યા હેાય તે વિષ્યમાં એનાથી ચેતતા રહેવાય તેથી એને ઓળખવાની જરૂર છે. એ ચાર હેતુએના ઉત્તર ભેદ ૫૭ છે તે આપણે જોઇ જઇએ એટલે બંધહેતુનો ખ્યાલ સ્પષ્ટ થશે. ૧ મિથ્યાત્વ. પાંચ પ્રકારના છે. (ચેાથેા કર્મગ્રંથ. ગાથા ૫૧ ) (૧) આભિહિક-અભ્યાસ સમજણ વગર માત્ર માટાને માર્ગે ચાલ્યેા જાય, સમજણ વગર પેાતાનું સારૂં માને અને પારકી નિંદા કરે, ધર્મના કદાગ્રહ રાખે અને પરીક્ષા કરે નહિ એ આભિગ્રહિક મિથ્યાવ. એના સંબંધમાં ધર્મસંગ્રહ પૃ. ૪૦ ની વાત લક્ષ્યમાં રાખવા જેવી છે. ત્યાં લખે છે કે સમિકતી હાય તે દિ પણ પરીક્ષા કર્યાં વગર કાઇ સિદ્ધાન્તનેા પક્ષપાત કરે નહિ, આથી જો કાઇ વ્યક્તિ તત્ત્વપરીક્ષા પૂર્વક એક પક્ષ માનીને અન્ય પક્ષનું ખંડન કરે તેા તેને આ મિથ્યાત્વને દેષ ન લાગે. કુળાચાર માત્રથી પેાતાને જૈન માનીને તત્ત્વની પરીક્ષા ન કરે તે નામમાત્ર જૈન છે પરંતુ વસ્તુત: આભિગ્રહિક મિથ્યાત્વી' છે. માતુષ મુનિ જેવા પેાતાની અશક્તિથી પરીક્ષાની ખાખતમાં ગીતાર્થને આશ્રય લે તે આભિગ્રહિક મિથ્યાત્વી ' નથી, કારણ કે ગીતાર્થને આશ્રિત રહેવાથી મીથ્યા પક્ષપાતને સંભવ નથી રહેતા. (૨) અનાભિહિક-મધાં દર્શન સારાં છે એમ માને, એક બીજામાં વિશેષતા શી છે અને શેને લઇને છે તે જાણે નહિ, જાણવાની દરકાર કરે નહિ કે તસ્દી લે નહિ એ અનાભિગ્રહિક, એમાં ગુણદોષની પરીક્ષાની ગેરહાજરી છે. [ચાલુ. Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન. ૧૬૮૧ (૩) આભિનિવેશિક-પોતાની વાત સ્થાપવા સૂત્રાર્થ મરડે, કુયુ ક્તિઓ લગાવે, પોતાને અનુકૂળ આવે એવા પાઠો આગળ કરે, બીજાની અગત્ય ઓછી કરે અને પોતાની માન્યતામાં ભૂલ જાણવામાં આવ્યા છતાં ગમે તે યુક્તિ યુક્તિએ પોતાને કો ખરો કરવાની ઇચ્છા રાખે એ “અભિનિવેશ.” એના સંબંધમાં ધર્મપરીક્ષા ગ્રંથમાં કહ્યું છે કે “માત્ર ઉપયોગ ન રહેવાને કારણે અથવા માર્ગદર્શકની ગળતીને લઈને કોઈની શ્રદ્ધા વિપરીત થઈ જાય છે તે “આભિનિવેશિક મિથ્યાત્વી” નથી, કારણ કે યથાર્થ વક્તા મળતાં તેની શ્રદ્ધા તાત્વિક બની જાય છે, અર્થાત યથાર્થ વક્તા મળવા છતાં પણ શ્રદ્ધા વિ૫રીત બની રહે તે દુરભિનિવેશ છે. જો કે સિદ્ધસેન દિવાકર, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિગેરે આચાયોએ પોતાના પક્ષનું સમર્થન કરવામાં ઘણું કહ્યું છે તો પણ તેમને “આભિનિવેશિક મિથ્યાત્વી” કહી ન શકાય, કારણ કે પ્રવચનપરંપરાને આધાર લઈને શાસ્ત્રના તાત્પર્યને પોતાના પક્ષને અનુકુળ સમજીને પોતાની હકીકતનું તેઓએ સમર્થન કર્યું છે, પક્ષપાતથી નહિ; એથી ઉલટી રીતે જમાલી ગેઝમાહિલ વિગેરેએ શાસ્ત્રના તાત્પર્યને પોતાના અભિપ્રાયથી પ્રતિકૂળ જાણવા છતાં પણ પોતાના પક્ષનું સ્થાપન કર્યું છે માટે એને અભિનિવેશિક કહેવાય છે.” સાંસચિક-ગુરૂનો વેગ છતાં પોતાને અજ્ઞાની જાણશે એવા ભયથી સંશય પૂછે નહિ, વિના કારણ અવિશ્વાસ રાખી મનમાં શંકા રાખ્યા કરે એ સાંશયિક મિથ્યાત્વ. શંકા કરવાની કે પૂછવાની શાસ્ત્રકાર મના કરતા નથી, પણ એક શંકા ઉદક મિથ્યાત્વના ઘરની હોય છે અને બીજી જિજ્ઞાસાથી થયેલી હોય છે. જાણવા માટે ગમે તેવા સવાલે કરવાની ખાસ છૂટ છે. (૫) અનાગ-કોઈ દર્શનને સારું ખરાબ ન જાણે, મૂછ પામેલાની માફક દર્શન સંબંધી વિચાર જ ન કરે, કરવા જેટલી શક્તિ જ ન હોય, સંસારમાં પડયો રહે અને રખડ્યા કરે. એકેઢિયાદિક જી વોને ખાસ કરીને આ મિથ્યાત્વ હોય છે. ૨ અવિરતિના બાર ભેદ છે -- મનથી કર્મબંધને હેત જાણવા છતાં હિંસા વિગેરે પાપને સંકલ્પ કરવો તે મનની અવિરતિ છે. પાંચ ઇંદ્રિયના વિષયોને સંસારના જ જાણવા છતાં પોતપોતાના વિષયેથી ઇન્દ્રિયોને રિવર્તાવવાના પરિણામ ન કરે તે પાંચ ઇન્દ્રિયની અવિરતિ છે. છકાય-એટલે પૃથ્વીકાય, અપકાય, તેજરકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય (બે ત્રણ ચાર પાંચ ઇન્દ્રિયવાળા છો) સંબંધી હિંસા સંસારહેતુ છે એમ જાણતાં છતાં હિંસા કરે; તેવી જ રીતે મન, ઇદ્રિય અને છકાય સંબંધી [ચાલુ ૪) Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૭ બીજા મૃષાવાદ વિગેરે દે સેવે એ અવિરતિ સમજવી. એમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ સત્ય સ્વરૂપ જાણે પણ વિરમે નહિ અને મિથ્યાવાસમાં રહેલા તો જાણે પણ નહિ અને વિરમે પણ નહિ. આવી રીતે મન ઇંદ્રિય અને કાય સંબંધી બાર પ્રકારની અવિરતિ છે. ૩ કષાય. એના બંધહેતુને અંગે ૨૫ ભેદ છે:કોધ, માન, માયા અને લોભ, એ દરેકના ચાર ભેદ: અનંતાન બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. અનંતાનુબંધી” કોધાદિ ચાર જાવજીવ સુધી રહે, અત્યંત તેજવાળા હોય, પ્રાણુને મિથ્યાત્વમાં જ રાખે, સમ્યકત્વને ઘાત કરે, તેને ન આવવા દે, નરકે લઈ જાય. અપ્રત્યાખ્યાની ક્રોધાદિ ચાર એક વર્ષ સુધી રહે, કાંઈક ઓછા તેજવાળા હોય, પ્રાણીને અણુમાત્ર પણ વિરતિ ન આવવા દે, તિર્યંચ બનાવે. પ્રત્યાખ્યાની” ક્રોધાદિ ચાર ચાર માસ સુધી રહે, ઓછા તેજ વાળા હોય, પ્રાણીને સર્વવિરતિ ન આવવા દે, મનુષ્યગતિએ ખેંચી જાય. * સંજ્વલન કોધાદિ ચાર પંદર દિવસ સુધી રહે, અ૫ તેજવાળા હોય, પ્રાણીને યથાખ્યાત (ઉત્કૃષ્ટ ) ચારિત્ર આવવા ન દે, દેવ ગતિનું કારણ બને. એ ચાર વિભાગના ક્રોધ માન માયા લાભની સરખામણી વિસ્તારથી પ્રથમ કર્મગ્રંથ (ગાથા ૧૯-૨૦)માં કરી છે તે વાંચવા ગ્ય છે. આવી રીતે ચાર ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભથી ૧૬ ભેદ કષાયના થયા. ત્યાર પછી કષાયના કારણભૂત નવન કષાય આવે છે. હાસ્ય-સકારણ કે અકારણ હસવું આવે, ભાંડ વિગેરેની ચેષ્ટા જોઈ હસી જવાય તે. રતિ-સકારણ કે વિનાકારણ ઇંદ્રિય અનુકૂળ વિષયો પામી તેમાં રાચે તે. અરતિ-ઈદ્રિય પ્રતિકૂળ વિષય મળતાં ચિત્તને ઉદ્વેગ થાય તે. શોક-ઈષ્ટવિગપ્રસંગે અથવા વિનાકારણ દિલગીરી થાય તે. ભય-અન્ય દેવ મનુષ્ય કે તિર્યંચને જોઇ કારણે કે વિનાકારણુ ભય થાય તે. દુર્ગછા-દુર્ગધવાળા પદાર્થને જોઈને સૂગ ઉપજે તે. પુરૂષદ-સ્ત્રીને ભોગવવાની ઇચ્છા થાય તે. સ્ત્રીવેદ-પુરૂષને ભોગવવાની ઇચ્છા થાય તે. નપુંસકવેદ-સ્ત્રીપુરુષ બન્નેને ભેગવવાની ઇચ્છા થાય તે. આવી રીતે કષાયના સોળ અને નેકષાયના નવ મળી કુલ ૨૫ ભેદ થયા, [ચાલુ, Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન. ૧૬૯૩ આવે છે. અંધહેતુઓ વિચિત્ર પ્રકારના હોય છે અને ઘણું હોય છે, પણું એ સર્વને સંગ્રહ કરનાર મુખ્ય પાંચ હેતુઓ છે અને તેથી એ બંધહેતુ કુટુંબનું તંત્ર ચલાવનાર પાંચ માણસ કહેવામાં આવ્યા છે? કારણ કે પ્રમાદ, ગ, મિથ્યાત્વ, કષાય અને અવિરતિ આ પાંચ જીવોને કર્મબંધના હેતુ છે એમ જાણવું. આ પ્રાણીમાં મેહરાજાનું જોર એટલું બધું હોય છે કે તેના સામર્થ્યથી એને મહારાજા જ ખરે. ખરે હિત કરનાર છે એમ લાગે છે અને જો કે એ કુટુંબ એને કર્મબંધનું હેતુભૂત છે છતાં મહારાજાની અસરથી એ પિતાને ખરેખર ૪. કેગના ૧૫ ભેદ છે. મને યોગના ચાર ભેદ. સત્ય મનોયોગ. (સાચા વિચાર કરવા તે યથાર્થ સ્વરૂપ વિચારણા.) અસત્ય મને ગ. ( અશુભ ખાટા વિચાર કરવા તે, અયથાર્થ સ્વરૂપ વિચારણા.) મિશ્ર મને ગ. (કાંઇક યથાર્થ કાંઇક અયથાર્થ વિચાર કરવા તે. ) અસત્યાગ્રુષા મને ગ. ( જેમાં સત્ય અસત્યની બાબત જ ન હોય. સાદા વિચારો, ચાલુ બાબતો, જેમકે ત્રણને બે પાંચ થાય, તેમાં શુભ અશુભને સવાલ જ નથી.). વચનગના ચાર ભેદ. સત્ય વચનગ, અસત્ય વચનગ, મિશ્ર વચનગ અને અસત્યા મૃષા વચન. ઉપર પ્રમાણે. કાગના સાત ભેદ. દારિક કાયાગ. (દારિક શરીરને વેગ. આપણું શરીર દારિક કહેવાય છે.) દારિક મિશ્ર કાગ. ( ઔદારિકનો અન્ય શરીર સાથે ગ.) વૈશ્ચિય કાયોગ. (દેવતા નારકીનાં શરીરો તેમજ લવિંત જીવનાં શરીરો.) વૈક્રિય મિશ્ર કાયાગ. (ક્રિયનો અન્ય સાથે યોગ.) આહારક કાયયોગ. (લબ્ધિવાન્ ચૌદપૂવી તથા તીર્થંકરની દ્ધિ દેખવા અથવા સંશય દૂર કરવા એક હાથનું શરીર કરે તે.) આહારક મિશ્ર કાગ. (એ આહારક શરીરને અન્ય સાથે યોગ. ) કાર્મણ કાગ(કર્મ પ્રકૃતિરૂપ શરીરને ગ. ) એ રીતે યોગના પંદર પ્રકાર છે. પાંચ કટુંબીઓ કહેવામાં આવ્યા તે આ પ્રમાણે પ્રમાદ, મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ સમજવા. એ પાંચે કુટુંબીઓ આ પ્રાણીને ભેજન આપી ઉન્માદ કરાવે છે. ૩૦. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ હિત કરનાર હોય એમ તે માને છે. વાસ્તવિક રીતે એ કુટુંબીઓ ( બંધહેતુઓ) આ પ્રાણીના ખરેખરા દુશ્મન છે અને દુશ્મનનું જ કામ કરે છે છતાં આ મંદબુદ્ધિવાળા પ્રાણીઓ ( વિદ્યાથીઓ-મઠવાસીઓ) તેને દુશમન તરીકે ઓળખતા નથી, ભેજનથી સન્નિપાત, જેવી રીતે કબીઓએ મઠવાસીને ભેજન આપ્યું હતું તેવી રીતે આ પ્રાણીની લોલુપતા વધારે તેવું ચિત્રવિચિત્ર પ્રકારનું સુંદર ભેજન આ પ્રાણીને માટે મહારાજાની આજ્ઞાથી તૈયાર થાય છે. એ ભજનને મહામહ પોતે મંત્રી આપે છે અને એની ખાસીઅત પ્રથમ તો જ્ઞાનને આવરણ કરવાની હોય છે. એ ભજનને પિલું અંધહેત કુટુંબ તૈયાર કરે છે. મેહથી અત્યંત આસક્ત થયેલા જીવો મઠના ચક્રો સમાન હોઈ એ ભોજનને મેળવીને તેનાથી પોતાના આત્માને ઠાંસી ઠાંસીને ભરે છે અને એનું પરિણામ શું થશે તેને તે વખતે જરા પણ વિચાર કરતા નથી, જાણતા પણ નથી. આવા ભેજનનું જે પરિણામ થાય, તેને લઈને જે અજ્ઞાન થાય તેનું નામ “અનભિગ્રહ મિથ્યાત્વ' નામનો સનેપાત કહેવામાં આવેલ છે. સન્નિપાતની અસર. “આ પ્રાણીઓ મહા અંધકારરૂપ મિથ્યા જ્ઞાનમય ભાવ સન્નિપાતની અસર તળે હેઈને એકેદ્રિય અવસ્થામાં લાકડાની જેમ તદ્દન ચેષ્ટા વગરના પડી રહે છે; બેઇદ્રિય અવસ્થામાં તેમને અવાજ વ્યક્ત થઈ શકતા ન હોવાથી ઘોઘરે અવાજ કરતા તેઓ જણાય છે; તેઇંદ્રિય અવસ્થામાં અહીં તહીં જમીનપર લોધ્યા કરે છે; ચરિંદ્રિય અવસ્થામાં ઝગારા મારે છે; અણી પંચેદ્રિયને આકાર ધારણ કરીને પીડા પામવાની ચેષ્ટા કરે છે; ગર્ભજ પંચંદ્રિયને આકાર ધારણ કરીને જેમ તેમ ઝગારા મારે છે; અપર્યાપ્ત અવસ્થામાં હોય ત્યારે ૧ જુએ નેટ પૃ ૧૬૯૧ ને શરૂઆતને વિભાગ. સર્વને સારૂ માનવામાં સનેપાતના સર્વ ચાળા પ્રત્યક્ષ દેખાય છે. અસરો નીચે વર્ણવી છે. ૨ અપર્યાસઃ પર્યાપ્ત છ છેઃ આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. ઉત્પત્તિ સમયે જીવ આવીને પ્રથમ આહાર લે છે, પછી શરીર પર્યાપ્ત બંધાય છે અને ત્યાર પછી ઇન્દ્રિય વિગેરે પર્યાદ્ધિઓ મેળવે છે. એમાં એકેદ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય છે, બે ત્રણ અને ચાર ઇંદ્રિયને પ્રથમની પાંચ પર્યાપ્ત હોય છે અને પંચેંદ્રિયને છએ પર્યાપ્તિ હોય છે. પિતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે ત્યાં સુધી પ્રાણી “અપર્યાયો કહેવાય છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભેજને. ૧૬હ્ય રૂંધાઈ ગયેલા ગળાવાળા દેખાય છે; નારકીમાં અનેક પ્રકારના દુઃખથી ત્રાસ પામેલા હોઈને આકુળવ્યાકુળ સ્થિતિમાં તેમની જીભે જાણે કાંટા થઈ ગયા હોય તેમ દેખાય છે; નારકીમાં સખ્ત તાપવડે ત્રાસ પામે છે; તે નારકીઓમાં જ ઠંડીની સપ્ત પીડાઓથી હેરાન થાય છે; જનાવરના અવતાર પામીને કાંઇ વિચાર જ કરી શકતા નથી; મનુષ્યને ભાવ (જન્મ) પામીને વારંવાર વધારે મેહ પામે છે; દેવ અવસ્થામાં મહામહની નિદ્રામાં પડી જઈ વખત પૂરે કરી નાખે છે અને સર્વ અવસ્થામાં ધર્મની સંજ્ઞા વગરના થઈ જાય છે. આવી રીતે જીવના સંબંધમાં મિથ્યા અજ્ઞાનના અંધકાર રૂપ અત્યંત ભયંકર સન્નિપાત થઈ આવ્યું છે અને તેને ઉત્પન્ન કરનાર એનું કમૅભેજન કારણ રૂપ છે એમ તારે સમજવું. ઉન્માદની અસર. વળી નારકી તિર્યંચ મનુષ્ય અને દેવગતિમાં વર્તનારા ઘણુએ પ્રાણીઓને અકલ્યાણું ભેજનને પરિણુમે મનમાં સર્વ શાસનથી વિપરીત અભિનિવેશ થઈ જાય છે તેની અસર તળે તેઓ રાગદ્વેષમેહથી દષિત થયેલને પરમાત્મા ગણે છે આમાને તેઓ “એકાન્ત નિત્ય માને છે, અથવા તેને ક્ષણિક માને છે, અથવા તેને સર્વગત માને છે, અથવા આત્માને પંચભૂતાત્મકમાં માને છે, અથવા તેને શ્યામા નામના ધાન્ય અથવા ચોખા જેવા માને છે; વળી એની અસરતળે ઋષ્ટિ ૧ આગ્રહ સાથે અજ્ઞાન જન્ય નિર્ણય (એક પ્રકારનું મિથ્યાત્વ). જુઓ નટ. પૃ. ૧૬૯૧, ૨ આત્માને એકાંત નિત્ય અદ્વૈતવાદીઓ માને છે. ૩ આત્માને ક્ષણિક બૌધ માને છે. ૪ આત્માને-એકજ આત્માને સર્વગત માનવાને સિદ્ધાન્ત વિશિષ્ટ અદ્વૈત મતને છે. ૫ લોકાયતિક-ચાવક મતવાળા આત્માને પંચભૂતસમૂહ માને છે એ પંચભૂત ક્ટા પડે એટલે મરણ થાય છે અને ત્યાં સર્વ વાતને છેડે આવી જાય છે, - ૬ શ્યામાક–અડદનું નામ છે. અમુક કદને આત્મા ત મતવાદીઓ માને છે. અથવા “સામા’ નામનું અનાજ થાય છે. ઉપનિષમાં આત્મા તંદુલ જેવડો માન્ય છે. બહદારણ્યક ૫-૬ અને છાંદોગ્ય ઉપનિષદુ ૧૪-૩, ૭ સૃષ્ટિવાદ-આ સૃષ્ટિ ઇશ્વરે બનાવી છે, તેમની ઇચ્છા પ્રમાણે ચાલે છે અને તેમની ઇચછાથી તેને લય થાય છે. ઈશ્વરેચ્છા અને જગતકતૃત્વને આખા સવાલ આ સુષ્ટિવાદમાં સમાઈ જાય છે.. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વાદ વિગેરેને સ્વીકાર કરવામાં આવે છે અને બાકીના તને પણ ઉલટાવી સુલટાવી નાખવામાં આવે છે. આનું નામ અભિગ્રહ કરેલા મિથ્યાદર્શન રૂ૫ કર્મજનની અસરથી થયેલ ઉન્માદ કહેવાય છે; કારણ કે એ ઉન્માદથી ત્રાસ પામેલા (હણયલા) ચિત્તવાળા તેઓ સાચા શુદ્ધ માર્ગને દૂષણ આપવા વડે જાણે પ્રલાપ (બડબડાટ) કરતાં હોય તેવા દેખાય છે, આખા તપમાર્ગને ઉડાવવા વડે જાણે હસતાં હોય તેમ દેખાય છે, પોતાની મરજીમાં આવે તેવું વર્તન કરવાનો ઉપદેશ આપવા વડે જાણે નાચ કરતાં હોય એમ દેખાય છે, આત્મા નથી પરલેક નથી પુણ્ય નથી પાપ નથી એમ બેલતાં જાણે કૂદતાં હોય એમ દેખાય છે, સવૈજ્ઞમતના જાણકાર પુરૂષોથી જ્યારે તેઓ હાર પામી જાય છે ત્યારે જાણે રડતાં હોય એમ દેખાય છે અને પિતાના તર્કના ડાંડીઆવડે નગારું વગાડતાં જાણે ગાયન કરતાં દેખાય છે. આ પ્રમાણે હકીકત હેવાથી– इति नर्तनवलगनगानपरा हसनप्रविलापसरोदनकाः। ननु भद्र ! भवन्ति जिनेन्द्रमताद्विपरीतदृशो ग्रहरूपधराः॥ “જેનેંદ્ર મતથી વિપરીત દષ્ટિ રાખનાર અને ગ્રહનું રૂપ ધારણ કરનારા લેકે આવી રીતે નાચ, કૂદન અને ગાયન કરવામાં તત્પર થાય છે અને હસન બબડાટ અને રૂદન કરનારા થાય છે. એ સર્વ પ્રાણુઓ કર્મરૂપ વિષની અસરથી ચેપાયેલા દેખાય છે અને તેઓની ધર્મની સંજ્ઞા તદ્દન નાશ પામી ગયેલી હોય એમ જણાય છે-એમાં જરા પણ સંશય નથી. વિદ્યમુનિ ગુરૂ, છે એ મુનિએ કહ્યું હતું કે ત્યાર પછી આ સામે બેઠેલા મહાત્મા ગુરૂએ વૈિદ્યકશાસ્ત્રમાં ઘણે પ્રયત્ન કર્યો અને અત્યંત કૃપાવાળા થઈને ભયંકર સન્નિપાતની અસરથી મને મૂકાવ્યું અને તેમ કરવા માટે ૧ દંડેલક-આને અર્થ “કામઠી સારંગી વિગેરે વગાડવાની ધનઃ પણ થાય છે. ૨ ઉન્માદની નિશાની છ બતાવીઃ પ્રલાપ (બડાબડાટ), હાસ્ય, નાચ, વલ્સન, રૂદન અને ગાયન. પ્રસંગ વગર–કારણ વગર-હેતુ વગર એ સર્વ ક્રિયા થાય ત્યારે તેનું નામ ઉન્માદ કહેવાય છે. આ જ પ્રકારના ઉન્માદ ઉપર બતાવ્યા. ૩ શરૂઆતમાં આ વાર્તા ચેથા મુનિએ પોતાનું વૈરાગ્યકારણ કહેતાં કહી હતી, તેને ઉપનય ઉતારતાં અલંક સ્વરૂપદર્શન ઘનવાહન પાસે કરે છે. સં. સારી જીવ પોતાને અનુભવ સદાગમ સમક્ષ કહી બતાવે છે, Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન. ૧૬૮૭ તેમણે પોતાના ઔષધે મારા ઉપર પ્રયોગ કર્યો તે સર્વ વાત બરાબર બંધબેસતી આવે છે તે તું સાંભળ-એ મહાત્મા મુનિઓ સિદ્ધાન્તરૂપ વૈદા માટે ઘણો પ્રયત્ન કરતાં હોય છે અને પિતે જાતે નિષ્ણાત હોઈ સંસારની અંદર રહેનારા સર્વ પ્રાણુંઓનાં સ્વરૂપને બરાબર જાણી શકે છે. એવી રીતે જ્યારે વ્યાધિગ્રસ્તને એ વૈદ્યરાજે તપાસે છે ત્યારે તેઓને જણ્ય છે કે પ્રાણીઓ કર્મભોજનથી થયેલા સનેપાતની અસરથી પીડાય છે. આવા અવલોકનને પરિણામે તેઓને પ્રાણી ઉપર બહુ જ કરૂણું આવે છે. પછી એ ભાગ્યશાળી મહાત્માઓ કેવા ઉપાયથી આ પ્રાણીઓને સંસારના કલેશથી મુક્ત કરી શકાય તેનો વિચાર કરે છે. આમ હોવાથી તે પ્રાણુઓ મુનિ મહારાજની નિંદા કરે, તેઓ સામે ક્રોધ કરે, અથવા તેમને મારે કૂટે તે પણ તે મહાસોને તેથી જરા પણ ક્રોધ ઉત્પન્ન થતો નથી, તેઓ તે વિચાર કરે છે કે એ બાપડા (પ્રાણુઓ) કર્મસનેપાતથી અત્યંત પીડા પામતા દેખાય છે, મિથ્યાત્વરૂપ ઉન્માદથી તપી ગયેલા દેખાય છે, પિતાના પાપરૂપ ઝેરથી મૂછ પામેલા જણ્ય છે, સર્વદા દુઃખના ભારથી દબાઈ ગયેલા જોવાય છે, અને વિશુદ્ધ ધર્મની ચેષ્ટા નાશ પામી ગયેલા દેખાય છે, તેમ હોવાથી પરવશ પડેલા તેઓ નિંદા આક્રોશ કે મારકુટ કરે તો તેના ઉપર કો ડાહ્યો માણસ કેપ કરે? કૃપા કરનારા માણસે-કરૂણારસિક છે દુખ ઉપર ડામ દેતા નથી, ઘા ઉપર મીઠું મૂકતા નથી. વળી તેઓ વિચાર કરે છે કે એ પ્રાણુઓ કર્મથી ઘેરાયેલા હોઈ બાપડા દયાને પાત્ર છે એટલું જ નહિ પણ વિવેકી વિચારવંતોને તેઓ સંસારથી ઉદ્વેગ કરાવનાર પણ થઈ પડે છે, તે આવી રીતેઃ સંસારમાં અહીં તહીં ફરનારા અને વસ્તુતઃ સનેપાતના ચાળા કરનાર અને એવી રીતે ગાંડા થયેલા અથવા ઉન્માદ પામેલા જોઈને જિનેંદ્રમત દ્વારા કથિત સ્વરૂપ સમજનાર ડાહ્યા માણસને મનમાં એમ થાય છે કે અરેરે ! મનુષ્યપણું પામ્યા છતાં પણ આ બાપડાની આવી સ્થિતિ થઈ એ ઘણુ ખોટું કહેવાય. એવી સનેપાત અને ઉન્માદની અસરતળે સંસારના જીને સંચાર અને પછી સંસારકારાગૃહ ઉપર કેને પ્રેમ આવે? અને તેમાં પણ તે સ્વરૂપ સમજ્ય હેય તેને તે એ વાતમાં આનંદ કેમ જ આવે? ૧ નિષ્ણાત અસાધારણ સંપૂર્ણતા પ્રાપ્ત કરનાર(expert) Page #284 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ ગુરૂની કરૂણા. આ પ્રમાણે હકીકત હોવાથી કરૂણાયુક્ત ચિત્તવાળા ગુરૂમહારાજે પેલા મુનિ (ચોથા) જે તે વખતે સનેપાતની અસરથી અનેક પ્રકારની પીડા પામતા હતા તેને બોધ પમાડ્યો. જે મહાત્મા ગુરૂમહારાજે આ એક ચટ્ટ (મકવાસી) જેવા પ્રાણીને પોતાના વચનઅમૃતરૂ૫ ઔષધવડે સાધુ બનાવી સ્વસ્થ કર્યો, સનેપાતની અસરથી મુક્ત કર્યો, તે ખરેખર મોટા વૈદ્ય ગણાય. અવલોકના અને સદજ્ઞાન, “ ત્યાર પછી એમ કહેવામાં આવ્યું હતું કે “મારામાં તે વખતે બીજા ચટ્ટોની સોબતથી ઉન્માદ (ગાંડપણ) હતો, તેને પણ ઘણું યત્રપૂર્વક એ મહાત્માએ મટાડ્યો'-એ હકીકત આવી રીતે સમજવી. એ ગુરૂમહારાજે પ્રથમ તે મોટા ખાધરાપણને આકાર ધારણ કરનાર આભિગ્રાહિક મિથ્યાત્વને અજ્ઞાનીઓને બંધ કરવા દ્વારા નાશ કરીને પછી અન્ય તીર્થીઓના સંબંધમાં આવીને ઉન્માદ જેવા અભિનિવેશો થયા હતા તેને પણ ક્ષય કર્યો. પ્રથમ અજ્ઞાનદશામાં પ્રાણી હોય છે ત્યારે તે વડિલને માર્ગે ચાલ્યો જાય છે, પછી બધાં દર્શનને સારાં માને છે અને પછી પોતાની વાતને કુયુક્તિથી સાચી કરવાને પ્રયત્ન કરે છે. આ સનેપાત અને ઉન્માદ છે. ત્યાર પછી આ પ્રાણી સમગભાવમાં આવે છે ત્યારે તેને તે ચટ્ટોના મઠનો આકાર ધારણું કરનાર (આ) સંસારને વિસ્તાર ગુરૂમહારાજ સમજાવે છે અને આ રસાર કેવો છે તે તેને બતાવે છે; તે વખતે આ પ્રાણી જુએ છે કે જેમ મઠમાં ચો રહે છે તેમ સંસારમાં પ્રાણીઓ રહે છે અને કર્મભજનના દોષથી તેઓ સનેપાતથી પીડાય છે અને ઉન્માદની અસર તળે હેરાન થાય છે. તેઓની આવી સ્થિતિ જોઈને-તેઓને દુઃખના ભારથી ભરેલા મોટેથી રાડ પાડતા અને કેફમાં ચકચૂર થયેલા જોઈને અને તેઓને ગમે તેમ બકબકાટ કરતા જોઈને આ પ્રાણુને મહા ભય થાય છે. ત્યાર પછી એ મુનિએ પિતાના ગુરૂને કહ્યું “ચાર ગતિવાળા સંસારમાં સર્વ પ્રાણુઓ આપે મને બતાવ્યા તે સર્વે તો ઘણું દુઃખી દેખાય છે અને તેમને જોઈને મને ઘણે ઉદ્વેગ થાય છે. તેને મહાત્મા ગુરૂએ ઉત્તર આપ્યો “ભાઈ ! આ સર્વ પ્રાણુઓ દુઃખસમૂહમાં ડૂબી ૧ એ મિથ્યાત્વના સ્વરૂપ માટે જુઓ નેટ પૃ. ૧૯૧. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] પાંચ કુટુંબીઓનું ભજન. ૧૬૯૯ ગયેલા અને રક્ષણથી રહિત દેખાય છે તે જ ભદ્ર! તું પણ પૂર્વે હતું. અને વળી જે તારા શરીર ઉપર કર્મનું અજીર્ણ અત્યારે પણ દેખાય છે તે તેને પચાવવા માટે હું તને જે ક્રિયા બતાવું તે તું કર. અને વળી ભાઈ! તને હું જણાવું છું કે મારી એ સુંદર ક્રિયાને તું નહિ કર તો સંસાર માં ફરીવાર પણ દુખગ્રસ્ત થઈશ, જ્ઞાનનું ફળ. ગુરૂમહારાજે ઉપર પ્રમાણે વચન કહ્યાં તે સાંભળીને ગુરૂ પાસે એ મુનિએ જેનેંદ્ર મતની દીક્ષા લીધી અને ગુરૂમહારાજે જે ક્રિયાનું આસેવન બતાવ્યું તે સર્વ બરાબર કર્યું. હવે અત્યારે એ કર્મભોજનથી થયેલું અજીર્ણ ઓછું કરતો રહે છે. આવી રીતે મુનિએ પિતાને વૈરાગ્ય થવાનું કારણ આપણી પાસે કહી સંભળાવ્યું. ટીકા અને વિવેચન ભાઈ ઘનવાહન! માત્ર આ સાધુ મહારાજ જ આ સંસારમાં કર્મઅન્નથી થયેલા અજીર્ણથી પીડા પામેલા છે એમ ન સમજતા. આપણે સર્વ પણ એવી જ પીડા ભેગવીએ છીએ એમ તારે સમજવું. મનુષ્યભાવ પ્રાપ્ત કરીને આપણું જેવાએ પણ કર્મરૂપ અજીર્ણનું ધન કરવું જોઈએ અને તેમ કરવા સારૂં આપણે દીક્ષા લેવી જોઈએ.” અહીતસંકેતા! તે અવસરે મારામાં તે કર્મને ભાર ઘણો વધારે હોવાથી અકલેકે મને જે વિચારે બતાવ્યા તે કાંઈ મને રૂચ્યા નહિ અને મેં તે તેની અવગણના જ કરી. Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ હું. ચાર વ્યાપારી કથાનક. { પંચમ મુનિ વૈરાગ્યપ્રસંગ, } - સંસારીજીવ પોતાનું ચરિત્ર સદાગમ સમક્ષ આગળ કહે છે, અગૃહીતસંકેતાને ઉદ્દેશીને તે બાલે છે અને પ્રજ્ઞાવિશાલા તેમજ ભવ્યપુરૂષ તે સાંભળે છે. સંસારીજીવ આગળ કહે છે.— હે અગૃહીતસંકેતા ! હું ( ઘનવાહન ) અને અકલંક મારા મિત્ર ત્યાર પછી નજીકમાં બેઠેલા પાંચમા મુનિ પાસે ગયા, તેમને વંદન કરીને અત્યંત ઉદાર બુદ્ધિવાળા મારા મિત્ર અકલંક સાથે હું તેમની સામે બેઠો. મુનિરાજે અમને સામાન્ય પ્રકારે દેશના આપી તે અમે સાંભળી અને ત્યાર પછી અકલંક અને મુનિરાજ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ અકલંક— ખાળવયમાં આપે આવી આકરી દીક્ષા લીધી છે તે જોઇને મને સહજ કૌતુક થાય છે; આપને આવી દીક્ષા લેવાને શે પ્રસંગ બન્યો તે આપ મને જણાવવા કૃપા કરો.” tr મુનિ ભાઇ ! આ દૂર ગુરૂમહારાજ બેઠા છે તેમણે મને એક કથા કહી તે સાંભળીને મને વૈરાગ્ય થયા અને મેં દીક્ષા લીધી.” અકલંક મહારાજ ! જે કથા આપને આવા અનુપમ વૈરાગ્યનું કારણુ થઇ પડી તે કથા મારા ઉપર કૃપા કરીને મને જરૂર સંભળાવા. મને લાગે છે કે એ કથા ઘણી સાંભળવા જેવી હશે. આપ તેટલા માટે મારી પર મહેરબાની કરો.” મુનિ— એમાં કાંઇ વાંધા જેવું નથી, સાંભળ. ગુરૂમહારાજે મને કથા કહી તે નીચે પ્રમાણે હતી.” Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] * ચાર વ્યાપારી કથાનક */ ચાર વ્યાપારી કથાનક વસંતપુર નગરમાં ઘણા સાર્થવાહા ( મેટા વેપારીઆ ) રહેતા હતા. તેમાં ચાર સાર્થવાહપુત્રોને અંદર અંદર ઘણા સ્નેહ હતા અને પ્રીતિને પરિણામે તેએ એક બીજાના પરમ મિત્રો થયા હતા. વેપારીના કરાઓ અને સમુદ્રને કાંઠે રહેનારા એટલે તેમને વેપાર કરવાની ઘણી ઇચ્છા થતી હતી, તેથી તેઓ અનેક આવો જળચરો અને બીજા અનેક પ્રકારના સેંકડો ભયાથી ભરેલા સમુદ્રને આળંધીને વેપાર કરવા માટે રદ્વીપે ગયા. એ ચારે મિત્રોનાં નામે અનુક્રમે ચારૂ, ચેાગ્ય, હિતજ્ઞ અને મૂઢ હતાં. આ નામ ખરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે, કારણ કે જેવા તે નામે હતા તેવા જ તે કાર્યે પણ હતા, મતલબ તેમનાં નામને સાર્થક કરે તેવી પ્રકૃતિના તેઓ હતા, તે હવે પછી કહેવાની વાર્તા ઉપરથી તમારા સમજવામાં આવી જશે. રદ્વીપ સર્વ રત્નોની ખાણ કહેવાય છે, પરંતુ પુણ્ય વગર એ દ્વીપે જવાનું પણ બની શકતું નથી. એ દ્વીપ ઘણા સુંદર છે અને ભાગ્યવાનને જ પ્રાપ્ત થાય છે. છતાં ત્યાં પણ ઉપાય કર્યાં વગર-મહેનત કે પ્રયત્ન કર્યાં વગર રનના ઢગલા મળી જતા નથી. સામે ભેજન આવી પડેલું હેાય તા પણ જો પ્રાણી પેાતાના હાથ ન હલાવે તેા ભાજન ખાઇ શક્તા નથી. રતદ્વીપ. ચાર વ્યાપારી અને રવો. ૧૭૦૧ હવે ચારૂએ તે રદ્વીપે જઇને બીજા કોઇ પણ ધંધાને દૂર મૂકી દીધા. એણે તે શુદ્ધ મનથી રલો એકઠાં કરવાના ચારૂના ઉદ્યોગ. અને ગ્રહણ કરવાનેા જ ધંધા માંડ્યો અને બીજી કોઇ પણ આકાંક્ષા કે ઇચ્છાને માર્ગ આપ્યા નહિ. એ ચારૂ જાતે ઘણા વિચક્ષણ હતેા તેથી જૂદા જૂદા ઉપાય કરીને ત્યાંના લોકોને પોતાના તરફ આકર્ષતા હતા અને દરરોજ નવાં નવાં રવો એકઠાં કરતા જતા હતા. એ દૃઢ નિશ્ચયવાળા નરોત્તમે થાડા વખતમાં પેાતાના આખા વહાણને મહા મૂલ્યવાળાં રત્નોથી ભરી દીધું. એનું કારણ એ હતું કે એક તેા અને પાતાને જ રત્નની પરીક્ષા હતી, તેથી રત્તના ગુણુદોષ ખરાબર જાતે જ જાણતા હતા અને બીજી તેને ૩૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૭ ઉદ્યાન વિગેરેમાં ફરવા જવાનો કે બીજી રીતે વખત નકામો ગાળવાને જરા પણ શોખ જ નહોતું. આવી રીતે ચાર સુંદર જ્ઞાન (રતપરીક્ષા) અને સદાચાર પરાયણતાથી (ચારિત્ર) રતદ્વીપમાં રહીને આખો વખત પોતાને ખરે સ્વાર્થ સાધતો રહ્યો અને તેણે રતીપમાં આવવાને પિતાને હેતુ સફળ કર્યો. બીજે પિગ્ય નામનો સાર્થવાહપુત્ર જે ચારૂનો મિત્ર હતો તેણે પણ રવ મેળવવાની ઈચ્છાથી થોડે થોડે વેપાર ગ્યનું કૌતુક. રતદ્વીપમાં કરવા માં પણ એમાં તફાવત એટલે હતો કે એને વાડી ઉધાનમાં હરવા ફરવાનું થોડું કૌતુક થયા કરતું હતું. એને રવની પરીક્ષા તો હતી તેથી તે દરેક રનના ગુણદોષ જાણતો હતો, પરંતુ વચ્ચે વચ્ચે વાડી ઉદ્યાનમાં રમત ગમત કરવાના શેખમાં પડી જતો હતોતેથી તેની શક્તિ નરમ પડી જતી હતી. એવા શેખને પરિણામે તે દરરોજ બાગમાં ફરવા જતો હતો, વનખંડોમાં રખડવા જતા હતા, વાડીમાં લટાર મારવા જતો હતો અને સરવર જેવા જતો હતો અને એ હકીકતને લઈને એના કેટલાક દિવસે નકામા ચાલ્યા જતા હતા. વળી કઈ કઈ વાર એને મનમાં ચારૂનો ભય થઈ આવતો હતો કે રખેને તે ઠપકે દેશે, ત્યારે વળી અંતઃકરણના આદ૨ વાર રાજ્ય તરફની વેકથી કરે તેમ વચ્ચે વચ્ચે તે ર પણ થોડાં થોડાં એકઠાં કરતો જતો હતો. આવી રીતે યોગ્ય ત્યાં ઘણો વખત રહ્યો ત્યારે એણે સારા માણેકે માત્ર થોડાં એકઠાં કયાં. એને કુતૂહળ જોવામાં ઘણો પ્રેમ હોવાને કારણે એ મહા મૂલ્યવાળાં રવો બહ એકઠાં કરી શકો નહિ અને જે કે રતદ્વીપમાં વેપાર કરવા ગયે તો પણ તે થોડું જ ર અને ઘણું રળી શકે તેવું હતું તે સમય હારી ગયે; મતલબ તેણે થોડાની ખાતર ઘણાને ભેગ આપે. ત્રીજે હિતજ્ઞ નામનો સાર્થવાહપુત્ર પણ ચારૂને મિત્ર હતા. તેને તે જાતે રનની પરીક્ષા જ આવડતી નહોતી હિતજ્ઞની તેથી જ્યારે બીજા માણસો તેને ઉપદેશ આપે-૫અકુશળતા. રીક્ષા કરી બતાવે ત્યારે જ તે રતને ઓળખતા હતા. એમ એક તો એને રતની પરીક્ષા હતી નહિ અને વળી એને વાડીઓમાં ફરવાનું બગિચાઓમાં રખડવાનું અને ચિત્રો જોવાનું બહુ જ મન થયા કરતું હતું અને એ શેખને લઈને એના રતના વેપારમાં ઘણી અડચણ પડયા કરતી હતી. આળસ અને શેખને લઈને એ તો રતને કાંઈ જીવ જે વેપાર કરી શકશે નહિ. વળી Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] ચાર વ્યાપારી કથાનક. ૧૭૦૩ જ્યારે જ્યારે એ થાડો થાડા વેપાર કરવા મન કરતા ત્યારે ત્યારે ધૂતારા લોકોથી તે ઠગાઇ જતા હતા, કેમ કે જ્યારે એ શંખલા, કાચના કટકા અથવા કેડિઓ જોતા ત્યારે એના ઉપર ઉપરના ચકચકાટ જોઇને એને એ રન ધારતા અને એવી મામુલી ચીને ધૃતારા લોકો એની પાસે લાવી વેપારને અવસરે રત્ન તરીકે ઠસાવી દેતા અને એ આપડો પોતાને પરીક્ષા ન હેાવાથી એ વસ્તુ લેવાને તૈયાર થઇ જતેા. આવી રીતે હિતજ્ઞ રસદ્વીપે આવ્યો તે ખરા, પણુ પાતાના સ્વાર્થ સાધવાને અશક્ત રહ્યો. ચેાથે મૂઢ નામના સાર્થવાહના પુત્ર અને ચારૂના મિત્ર જાતે તે રતની પરીક્ષા ખીલકુલ જાણતા નહાતા પરંતુ અન્ય મૂઢની મૂર્ખતા. કોઇ એની પાસે આવીને રત્નના ગુણદોષ સમજાવે ત્યારે પણ માહમૂઢ હાઇને તે સ્વીકારતા નહાતા. વળી એને કમળના ઉદ્યાનમાં ફરવું ગમતું હતું, મેટા વનામાં શાભા જોવાનો શોખ હતા, અગિચામાં લટાર માર્યાં કરવી પસંદ હતી, ચિત્રો જોવામાં મહુ રૂચિ હતી અને દેવમંદિરની શોભા જેવામાં રસ પડતા હતા અને એવા એવા વેપારને નુકસાન કરે તેવાં કામેામાં જ તેના ઘણા ખરા વખત વ્યતીત થતા હતા. એટલે તે તે રત્નોને ઓળખી શકયા નહિ અને પરિણામે સાચાં રન ઉપર તેા ઉલટા દ્વેષ કરતા રહ્યો અને આખા વખત વાડીગિચામાં ફરવા હરવામાં અને કૌતુક જોવામાં તેમજ કુતૂહળ કરવામાં પડી રહ્યો અને કોઇ કોઇ વખત ધૂતારા લોકોના હાથે શંખલા કાચના ટૂકડા કે કેડિએ માત્ર લેતા રહ્યો. રવથી ભરેલ ચારૂનું વહાણ મિત્રો સાથે તેનું વિચારણીય સંભાષણ સાચા ઉપદેશની વ્યક્તિગત જૂદી જૂદી અસર. હવે ચારૂએ તેા પેાતાનું વહાણ મૂલ્યવાળાં રનોથી ભરી દીધું અને પેાતાને નગર (સ્વસ્થાન) પાછા ફરવાની ઇચ્છા કરી. તે વખતે પેાતાના મિત્રોનું શું થયું છે તેની ચિંતા કરતા તે પ્રથમ યાગ્ય પાસે આન્યા. બન્ને વચ્ચે તે પ્રસંગે નીચે પ્રમાણે વાતચીત થઇ. યા ગ્ય ના સંવ્યવહાર. ચારૂ—“ ભાઇ ! હવે હું તે દેશમાં જ છું. તારે આવવું છે?” ચાગ્— મિત્ર ! મારૂં વહાણુ તા હજી ભરાણું નથી, મને તે હજી સુધી માત્ર થાડાં રત્નો જ મળ્યાં તે મેં એકઠાં કર્યાં છે.” Page #290 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૭ ચાર–“ભાઈ ! મારે અને તારે આટલે બધે તફાવત પડવાનું કારણ શું? તે તું મને કહે.” યોગ્ય“મેં અત્યાર સુધી શું શું કર્યું તે તું સાંભળ.” એમ કહી યે પિતાની આખી વર્તના કહી સંભળાવી. ચારૂ–“ભાઈ ! વાડી બાગ બગિચાનો તારે શેખ જરા પણ રસાર નથી અને અહીં સુધી આવીને રનો એકઠાં કરવાનું ન થાય અને તે દ્વારા આત્મવંચન થાય તે તારા જેવાને ઘટતું નથી. જે મિત્ર! તું જાણે છે કે રો સુખનાં કારણ છે અને તે મેળવવા માટે આપણે અહીં આવ્યા છીએ, છતાં તે બાબતમાં પૂરતો આદર ન કરવો એ તે આત્મવેરીપણું કહેવાય-એ તે આત્મઘાત કરવા તુલ્ય ગણાય. વળી તે જો, કે બાગબગિચાને શેખ તે ઘણે વખત સુધી કર્યા છતાં તને તેથી રતિષ થયે નહીં, તું ધરાયો નહીં, તેથી તારે પિતાને સ્વાર્થ ખરેખર સધાય તેવાં જ કામ કરવાં એ વધારે ડહાપણભરેલું ગણાય; કારણ કે સ્વાર્થને નાશ કરે એ તો મૃઇ છે, વળી વિચાર કર, કે તું અહીં રતદ્વીપે રન ઉપાર્જન કરવાના હેતુથી જ આવ્યો હતો, છતાં જે કામ માટે તું અહીં આવ્યો હતો તે ન કરતાં બીજા કામમાં પડી ગયો તેથી તને તારા આત્માની લાજ પણ આવતી નથી ? તને એમ થતું નથી કે પિતાનું મૂળ મુદ્દાનું કામ છેડીને તું બીજા કામમાં પડી ગયો છે? માટે હવે ભાઈ ! મારા વચનથી તું આ મજશેખની બાબતે તદ્દન છોડી દે અને માત્ર રન ઉપાર્જન કરવાના કામમાં એક મને લાગી જા અને સઘળો વખત રત્ન એકઠાં કરતો જા. જે તું મારું માનીશ નહિ તે હું તે હવે દેશ તરફ જઇશ, કારણ કે મારું કામ તે લગભગ પૂરું થઈ ગયું છે, પણ હું તને કહું છું કે અત્યાર સુધી જેવી રીતે તે વર્યો છે તે જ પ્રમાણે ચાલુ રાખીશ તો તારા પિતાના સ્વાર્થથી તું ભ્રષ્ટ થઈશ અને નાહક દુઃખી થઈશ.” ચારૂનાં ઉપર પ્રમાણેનાં વચન સાંભળી ગ્ય પિતાનાં મનમાં ઘણું લજવાયો અને એને પિતાના વર્તન માટે ઘણે ખેદ થયું. પછી તે “બંધુ! તું તે ખરે ભાગ્યવાનું છે, પરંતુ તારે હમણુ કૃપા કરીને દેશ ન જવું. તું મને જેમ કહીશ તેમ હું કરીશ. તે ઉપર કહ્યું તે પ્રમાણે સર્વ કરીશ અને તે સિવાય બીજું પણ તું જે કહીશ તે કરીશ, પણ હાલ તું દેશ જ નહિ.” પછી બીજાં સર્વ કામો પડતાં મૂકીને, બીજો બાહ્ય શેખ વિસારી દઈને યોગ્ય માત્ર રત ઉપાર્જન કરવાના કામમાં લાગી ગયે. બુદ્ધિમાનું ચારૂનાં વચનની તેના ઉપર બરાબર અસર થઈ. Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] ચાર વ્યાપારી કથાનક. ૧૭૦૫ ત્યાર પછી ચારૂ પિતાના બીજા મિત્ર હિત પાસે આવ્યો તે વખતે બન્ને વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ તે હિતજ્ઞને છે. ઘણી વિચારવા યોગ્ય છે. ચારૂ યોગ્યને ઠેકાણે લાવીને કાણે આર. સીધે જ હિત પાસે આવ્યો હતો તે વાત લક્ષ્યમાં રાખવાની છે. ચાર– “કેમ ભાઈ હિતા! હું તો હવે (દેશ) જઉ છું. તારે કેમ છે? આવવું છે?” ચારૂનો આવો સવાલ સાંભળીને અત્યાર સુધી રનદ્વિીપમાં પિતે જે કાંઈ એક કર્યું હતું તે આંચકાપૂર્વક બીતાં બીતાં હિત તેને બતાવ્યું. ચારૂએ જોયું તે જે વસ્તુઓ હિત એકઠી કરી હતી તે તો માત્ર શંખલાના કટકા, કાચના ટુકડા અને કેડિઓનાં સમૂહો હતા. પછી આટલો બધો વખત શું કર્યું એવા સવાલના જવાબમાં હિતને પોતાનું આખું ચેષ્ટિત વિગતવાર જણાવી દીધું. એ વાત કરતાં હિતર એવું બતાવ્યા કરતો હતો તેથી ચારૂને તેના ઉપર ઘણી દયા આવી અને પછી કાંઈક ઠપકાને અને કાંઈક સમજાવટના આકારમાં તેણે હિતને નીચે પ્રમાણે કહ્યું - ચારૂ–“ભાઇ હિતજ્ઞ! પાપી ધૂતારા લેકેએ તને ખરેખર ઠગે છે! તું તદ્દન ભેળ માણસ છે અને રનની જરા પણ પરીક્ષા જાણતો નથી એ વાતનો તે પાપીઓએ લાભ લીધો છે. તું અહીં રતદ્વીપમાં વેપારી થઈને વેપારીના વેશે રન કમાવા સારૂં આવ્યો છે તે તારે હરવા ફરવાના મજશોખમાં પડી જવું એ જરા પણ યોગ્ય નથી. સાચા વેપારીને એ ખોટે શેખ પાલવે નહિ.” ચારૂનાં આવાં વચન સાંભળીને હિતશે વિચાર કર્યો કે–અહો! ચારૂની વચનકુશળતા કેવી ઉમદા છે! અને તેનો મારા તરફ સેહ પણું ખરેખર છે ! મારું હિત ક્યાં છે અને શેમાં છે અને મારું અહિત શા કારણથી થયું છે તે સર્વ બાબત આ મહા ભાગ્યવાન ચારૂ બરાબર જાણે છે તે પછી મારે હવે ખરેખરૂં કરવા જેવું શું છે તે બાબત પણ તેને જ પૂછી લઉં. પછી એણે પિતાપર પ્રેમ રાખનાર મિત્ર ચારૂને નીચે પ્રમાણે કહ્યું. હિતણ–“ભાઈ ચારૂ! હવે વાડીબગિચાના મેજ શેખમાં હું જરા પણ પડીશ નહિ અને ચિત્રો જોવામાં જરા પણ કુતૂહળ રાખીશ નહિ. પણ હવે તું મારા ઉપર કૃપા કરીને રોના ગુણદો મને બરાબર સમજાવ, જેથી મને રત્નોની પરીક્ષા કરતાં આવડે. પછી રોના બરાબર એગ્ય પરીક્ષક થઈ હું આ કાચ શંખલાં વિગેરેને ત્યાગ કરી Page #292 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ છે દઉં અને સાચાં ર જ ગ્રહણ કર્યું અને તેમ કરી તારા કહેવા પ્રમાણે મારા વહાણને થોડા વખતમાં સાચાં રોથી ભરી દઈને હું તારી સાથે જ આ રવદ્વીપથી આવીશ. માટે ભાઈ! તું થેડે વખત થોભી જા.” ચારૂએ વિચાર કર્યો કે યોગ્ય જેમ સાચા ઉપદેશથી પિતાના નામને સાર્થક કરનારે થયો છે તેમ આ હિતજ્ઞ પણ પોતાના નામને ગુણવડે સાર્થક કરે તેવો જણ્ય છે. આ વિચારને પરિણામે તેણે (ચારૂએ) હિતને રવાના ગુણ અવગુણ બતાવ્યા, સમજાવ્યા અને હવે પછી તેણે માત્ર સાચાં રનો એકઠાં કરવાના કામમાં જ પડવું એ બાબત ઘણુ પ્રયતથી તેને ગળે ઉતારી. ચારૂના સાચા ઉપદેશથી હિત વાડી બગિચા ચિત્રદર્શન વિગેરે બાબતને મોજશોખ અને કુતૃહળ તદન છેડી દીધાં, થોડા વખતમાં જ તેણે પિતાની પાસેનાં કાચ, શંખલાં અને કેડિઓનો ત્યાગ કરી દીધો અને મૂલ્યવાન સાચાં રત્રો કમાવાને પવિત્ર ધંધો એકચિત્તે આદરી દીધો. ત્યારથી હિતજ્ઞ તે વ્યાપારમાં ઘણે કુશળ થઈ ગયું અને જાતે જ રને પરીક્ષક થઈને તેને એકઠાં કરવાના કામમાં લાગી ગયો. ત્યાર પછી ચારૂ પિતાના ત્રીજા મિત્ર મૂઢ પાસે ગયા અને આ દરપૂર્વક તેને જણાવ્યું કે હવે પિતે દેશ તરફ વિદાય મૂઢની મૂર્ખતા. થાય છે. ત્યાર પછી મૃઢ અને ચારૂ વચ્ચે નીચે પ્ર માણે વાતચીત થઈ તે વિચારવા યોગ્ય છેમૃઢ–“ભાઈ ચારૂ! તું દેશમાં જઈને શું કરીશ? આ દ્વીપ તો તું આખો ચારે તરફ ફરીને જે ! આ બેટ કે રમણીય છે! આ બેટમાં ચારે તરફ કમળનાં વન છે, સારી મોટી હવેલીઓ છે, સુંદર અગિચાઓ છે, મોટાં મોટાં સરોવરો છે અને તે સર્વ આ બેટની શોભામાં ઘણે વધારે કરનારા છે; વળી આ બેટ ગમત અને આરામનાં સાધન નથી તેમ જ પુપોથી ભરેલો છે અને ચારે તરફ વનરાજીથી ખીલી નીકળે છે. તે અહીં વધારે વખત સુખભેગ ભેગવીને પછી આ પણ મરજી થશે ત્યારે આગળ ઉપર આપણે સ્વસ્થાન તરફ જશું. અને ભાઈ! મેં પણ મારું વહાણ તે તારી જેમ ભરી લીધું છે.” ત્યાર પછી મૃઢ પિતાનું વહાણ અને તેની અંદર ભરેલી સર્વ ચીજો ચારૂને બતાવી. ચારૂએ જોયું તે તે વહાણમાં મૂઢે માત્ર કે, શંખલાં અને કાચના નાના મોટા ટુકડાઓ જ ભરેલાં હતાં. સુંદર ચિત્ત ૧ અહીં છે. રે. એ. સેસાયટિવાળા મૂળ પુસ્તકનું પ. ૧૦૦૧ શરૂ થાય છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૬] ચાર વ્યાપારી કથાનક. ૧૯૦૭ વાળા બુદ્ધિશાળી ચારૂએ આ હકીકત જોઇને પોતાના મનમાં વિચાર કર્યો કે અરે આ બાપડો મૂઢ ખરેખર મૂઢ (મૂર્ખ ) જ હોય એમ લાગે છે. એ તે અહીં આવીને માજાખમાં પડી ગયા જણાય છે અને એના અજ્ઞાનના લાભ લઇને ધૂતારા લાકોએ એને સારી રીતે ઢગ્યા જણાય છે, છતાં હજુ પણ જો એ ઠેકાણે આવે તેા સારૂં; માટે એને સાચેા માર્ગ શું છે તેની સમજણુ તે જરા આપું. આવા વિચાર કરીને ચારૂ બુદ્ધિવાળા ચારૂએ તેને નીચે પ્રમાણે કહ્યું: ચારૂ—“ ભાઇ ! તારે ખાગગિચામાં ફરવાના શેખ રાખવા કે ચિત્ર જોવામાં આનંદ માનવા એ યોગ્ય નથી. એ તે ખરેખરૂં આત્યાને છેતરવાનું કામ છે અને વળી રત્નના વ્યાપાર કરવા અહીં સુધી આવેલાને તે વેપારમાં અડચણ કરનાર છે. વળી મિત્ર ! મને એમ લાગે છે કે ધૂતારા લોકોએ તને પૂરેપૂરા ઢળ્યા છે અને તેની ઠંગાઇના તું ખરેખરો ભાગ થઇ ગયા છે, કારણ કે જે બીલકુલ રસ નથી, પણ ઝગઝગતા ખોટા કાચના ટૂકડા છે તેને તેઓએ તારી પાસે રન તરીકે ઠસાવી દીધા છે. ભાઇ ! આ તે સર્વ કચરો (નકામી ખાટી વસ્તુઓ) છે, માટે તું જલ્દી એના ત્યાગ કર, એમાં કાંઇ દહાડો વળવાના નથી. અને ભાઇ ! તું મુલ્યવાન સાચાં રનો ગ્રહણ કર. સાચાં રત્નોનું લક્ષણ એ છે કે—ઝ આવી રીતે ચારૂ સાચાં રત્નોનું લક્ષણ કહેવા જતા હતા ત્યાં તે મૂઢ એકદમ આવેશમાં આવી ગયા અને ચારૂને કહેવા મંડી ગયા જા, જા! હું તેા તારી સાથે કાંઇ આવવાના જ નથી, તું જે કામમાં મંડી પડ્યો હ। તેમાં લાગી જા. તું તે એવોને એવા જ રહ્યો ! કારણ કે તું તે! હજુ એવીને એવી જ વાતા કર્યાં કરે છે. હું આવી રીતે છેલછે.ગાળા થઇને કરૂં છું તે મારા વર્તન ઉપર તું તિરસ્કાર બતાવે છે અને વળી મને જાણે રલની પરીક્ષા જ ન હેાય તેમ તું મારા રત્નના સંચય ઉપર પણ દોષના આરોપ કરે છે! મારાં રલો કદાચ તને બહુ પ્રભા( lustre )વાળાં ન લાગતાં હેય તે ભલે, મારે તારાં રત્નોનું કાંઇ કામ નથી અને મારે તે જોતાં પણુ નથી.” ઉપરની બાબતના જવાબ દેવા માટે ચારૂ હજી તેા હાટ ઉઘાડે છે ત્યાં તે મૂઢ પાછા બેલી ઉઠ્યો “ ભાઇ! મારે તારાં રત્નો જોતાં નથી અને તારાં જેવાં રતો પણ જોતાં નથી, હું એના વગર ચલાવી લઇશ. મારે તારાં સલાહ શિક્ષણ કે ઉપદેશની જરા પણ જરૂર નથી માટે છાનામાના જલ્દી સિધાવી જા !” ચારૂએ એ જવાબ સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે આ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ મૂઢને શિખામણ આપવાનો કે ઠેકાણે લાવવાને કોઈ માર્ગ જણને નથી, કારણ કે એ મારી વાત પણ સાંભળતું નથી અને પિતાની વાતને વળગી રહેવાને દઢ નિર્ણય કરી બેઠે છે. ત્રણે રો ભર્યો, ચેાથે રખડી ગયે. ગ્ય અને હિતજ્ઞ તે ચારૂના ઉપદેશ પ્રમાણે વર્તતા રહ્યા, તેને પરિણામે તેઓએ પિતાનાં વહાણે બહુ આનંદથી થોડા વખતમાં મૂલ્યવાન રત્નોથી ભરી દીધાં. ચારૂએ તે વખતે પિતાના મનમાં દેશ જવાને અગાઉ નિશ્ચય કર્યો હતો તેને અમલમાં મૂકો અને યોગ્ય અને હિતજ્ઞને સાથે લઈને પોતાના સ્થાન (દેશ) તરફ બહુ આનંદથી સીધા અને મૂહ તે કઈ રીતે રને મેળવનાર થયો નહિ તેથી તેને છેડીને ત્રણે મિ. ચાલ્યા ગયા. એ ત્રણે મિત્રોએ સ્વસ્થાનમાં જઈને રલો વેચ્યાં જેને લઈને તેઓ અપાર લક્ષ્મી મેળવી આનંદમાં પરિપૂર્ણ થઈને સુખે રહેવા લાગ્યા. હવે પેલે મૂઢ તે રતદ્વીપમાં રહી જશેખ જ કરતો રહ્યો અને એણે રો ઉપાર્જન કર્યા નહીં, જેથી નિર્ધન થઈ ગયું અને તેને પરિણામે અનેક પ્રકારનાં દુઃખ ભોગવવા લાગ્યું અને તદ્દન ભિખારી રહી ગરીબાઈને દુઃખમાં સબડવા લાગ્યો. કેઈ ત્યારે ક્રોધી રાજા એ જ દ્વીપમાં તેની ઉપર તેના માઠા વર્તનથી ઘણે ક્રોધે ભરાયે અને આખરે તેણે તેને રતદ્વીપમાંથી પણ કાઢી મૂક્યો અને મહા ભયંકર જળતંતુઓથી ભરેલા અને ભયાનક આવર્તીથી ત્રાસ આપનારા તેમજ જેના મૂળ અને છેડે દેખી પણ શકાતાં નથી એવા મેટા સમુદ્રમાં ફેંકી દીધે. પાંચમા મુનિ મહારાજ અકલંકને કહે છે કે–ભાઈ અલંક ! મારા પૂજ્ય ગુરૂમહારાજે ઉપર પ્રમાણે કથા કહી તે સાંભળીને મને વૈરાગ્ય થશે. અકલંક તે મુનિરાજના કહેવાને ભાવાર્થ બરાબર સમજી ગયો તેથી તેનું મુખ કમળ ઘણું વિકસ્વર થયું. પછી તેણે મુનિરાજને નમસ્કાર કર્યો અને પોતે બીજા મુનિ તરફ ચાલ્યો. ઘનવાહન–“ભાઈ! તે તે મુનિ મહારાજને તેમના વૈરાગ્યનું કારણ પૂછયું હતું અને મુનિરાજે આવી સંબંધ વગરની વાત શી કરી? માટે તેની અંદર કાંઈ ન સમજાય તે ભાવાર્થે ઊંડે ઊંડે રહ્યો હોય તે મને સમજાવ. મને તો એમાં કાંઈ સમજણ પડી નહિ.” આ સવાલના જવાબમાં અકલકે નીચે પ્રમાણે ખુલાસા કર્યા. ૧ સંસારીજીવ, Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] ચાર વ્યાપારી કથાનક. ૧૭૦૯ સ્પષ્ટ ભાવાર્થ-વિવેચન, ભાઈ ઘનવાહન! મુનિરાજે આ વાર્તા કરી તે ઢંગધડા વગરની નથી, અસંબદ્ધ નથી. એમાં ઘણે ઊંડે ભાવ રહેલું છે તે તું બરાબર ધ્યાન રાખીને સાંભળ. “મૂળ કથામાં જે વસંતપુર નગર કહેવામાં “આવ્યું હતું તે અત્ર અસંવ્યવહાર જીવરાશિ સમજવી. વેપાર કરનારાઓ તરીકે ત્યાં બરાબર નામ આપવામાં આવ્યાં છે તેને સાર્થક કરનારા ચાર પ્રકારના જીવો સમજવા. ત્યાં સમુદ્રની વાત કરવામાં “ આવી હતી (જેને ઓળંગીને વાણીઆઓ રદ્વીપે જાય છે ) તે “અત્ર સંસારનો વિસ્તાર સમજ: સમુદ્રમાં પાણું હોય છે તેમ “આ સંસારવિસ્તારમાં જન્મજરામરણરૂપ પાણી હોય છે, સમુદ્રને પાર પામવો મુકેલ પડે છે તેમ સંસારવિસ્તારનો પણ મિથ્યા“દર્શન અને અવિરતિને લઈને પાર પામ ઘણું મુશ્કેલ છે, સમુદ્રમાં ચાર મેટો પાતાળ કળશે છે તેમ સંસારવિસ્તારના સંબંધમાં મહા “ભયંકર ચાર કષા રૂપ પાતાળ કળશો હોય છે, સમુદ્રમાં વારંવાર મહાત્ આવતું થયા કરે છે અને તેથી તે ભયકર લાગે છે તેમ સંસારના વિસ્તારમાં મહામહ રાજાના આવર્તે વારંવાર થયા “ કરે છે અને તેથી તે ઘણે ભયંકર જણાય છે, સમુદ્રમાં અનેક મોટા “મોટા બજળચર જીવો ભરેલા હોય છે તેમ સંસારવિસ્તારમાં અનેક ૧ અસંવ્યવહાર રાશિ. રાક્ષ્મ અનંત નિગોદ. એના વિવેચન અને સ્વરૂપ માટે બીજા પ્રસ્તાવનું પરિશિષ્ટ જુઓ. ૨ સાર્થક- જૂદા જૂદા વિકાસક્રમ પર હોય છે. ચારૂનો વિકાસ બહુ સાર થયેલો છે, યોગ્ય અને હિતજ્ઞનો તેથી અનુક્રમે છે-જ્યારે બહુ થોડે વિકાસ પામેલે મૂઢ પાછો અપક્રાન્તિમાં પડી જાય છે. આથી ત્યારે પ્રકારના જીવો પોતાનાં નામ પ્રમાણે ગુણવાળા છે એમ કહ્યું. - ૩ પાર-છેડ. ગંભીર. સંસારમાં અજ્ઞાન અને અત્યાગને લઈને છેડે પ્રાપ્ત થતું નથી અને તેથી તે પણ સમુદ્ર પેઠે ગંભીર જણાય છે. મિથ્યાદર્શન એ અજ્ઞાન છે અને અત્યાગ તે સાંસારિક વિષયેની આસક્તિ છે. ૪ લવણ સમુદ્રમાં ચાર પાતાળ કળશ છે. રવદ્વીપ લવણ સમુદ્રમાં છે. કષાયે ચાર છે તેથી આ અર્થ ઘટે છે. * ૫ આવ-પાણી કેટલીક જગ્યાએ સમુદ્રમાં ચક્રાકાર ફરતું રહે છે (whirlpool) તેમાં વહાણ આવી જાય તો ફસી પડે છે-આવાં આવર્તી સંસા૨માં મહારાજ આખો વખત કર્યા કરે છે તે મહારાજાના વર્ણનમાં આપણે અગાઉ જોયું છે. ૬ જળચરમગરમચ્છ, વહેલ, સુસુમાર, કાચબા, સર્પ વિગેરે. ૩૨ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭. “પ્રકારના દુ:ખસમૂહ ભરેલા હોય છે, સમુદ્રમાં પવનથી ભ વારંવાર થયા કરે છે તેમ સંસારવિસ્તારમાં રાગદ્વેષજનિત આકરે પવન વાયા કરે છે અને તેથી મેટ ક્ષેભ નિરંતર ચાલ્યા કરે છે, સમુદ્રમાં પાણીના મેજાં દરેક ક્ષણે ઉછળતા હોવાથી તે આ “વખત ચપળ રહે છે તેમ સંસારવિસ્તાર પણ સંગ વિયોગ રૂપી “મેજાઓની હારથી ચપળ રહે છે. સમુદ્ર કિનારે ભરતીથી આ “કુળ રહે છે તેમ સંસાર અનેક પ્રકારના મનોરથો રૂ૫ ભરતીઓથી “નિરંતર આકુળ રહે છે, સમુદ્રનો એકથી બીજે છેડે દેખી શકાતે નથી તેમ સંસારવિસ્તારને આ કે પેલી બાજુને છેડો દેખાતો નથી. મૂળ વાર્તામાં રતદ્વીપે જવાની વાત આવી હતી તે અહીં મનુષ્યને ભવ સમજ. વાડીબગિચાનો શેખ તે અત્ર પાંચે છે. દ્રિયના વિષયો ભેગવવાની અભિલાષાઓ સમજવી. ત્યાં પ્રાણી કેડા, શંખલાં, કેડિઓ, અને કાચના ટૂકડાઓ એકઠાં કરે છે એમ “ કહેવામાં આવ્યું હતું તે કેડા વિગેરેને સ્થાને સર્વજ્ઞ મહારાજે બતા વેલા વિશુદ્ધ ધર્મથી વિપરીત રીતે વર્તનારા કુધર્મો સમજવા. એ “ રબદ્વીપમાં ધૂતારા લોકો હતા એમ કહેવામાં આવ્યું હતું તે સ્થાને “અહીં ઉતીર્થનો ઉપદેશ કરનારે આખું વર્ગ સમજ. વહાણેને ઠેકાણે અત્ર જીવસ્વરૂપ સમજવા. સ્વસ્થાન (દેશ) જવું એટલે “મોક્ષ નગરે જવું એમ સમજવું, કારણ કે એમાં ખરેખર આત્મિક ૮ લાભ છે અને એ પ્રાણીને પોતાને દેશ છે. વાર્તામાં મૂઢ ઉપર છે રાજા કે હતો એમ કહેવામાં આવ્યું હતું તે રાજા સ્વકર્મપરિKણામ (પિતાનાં કરેલાં કર્મોના ફળરૂપ) સમજવો, અને મૂઢને સમુબદ્રમાં ફેંકી દેવામાં આવ્યું હતું એમ કહ્યું હતું તે અનંત ભવભ્રમણ સમજવું. આ પ્રમાણે તું વિચાર કરીશ તો ભાઈ ઘનવાહન! તને આખી વાર્તાને અંદરને સાર બરાબર સમજાઈ જાય એમ છે, છતાં તને બરાબર વિશેષ સમજણું પડે તેટલા માટે હું વિસ્તારથી તેની હકીકત તારી પાસે સ્પષ્ટ કરૂં છું. ૧ સંગ વિયોગ પ્રાણીના મનને અસ્તવ્યસ્ત કરે છે તેથી તે મેન સાથે બરાબર સરખાવાય છે. નવું નવું મેળવવાના મારા પ્રાણીને વ્યાકુળ રાખે છે તે દરરોજના અનુભવને વિષય છે. ૨ છેડો સંસારને જ્ઞાનીઓ દેખે છે તે પણ અમુક પ્રાણીની અપેક્ષાએ અને તે પણ તેને બીજી તરફનો છેડો. બાકી સંસારમાં રહેલા અલ્પજ્ઞ પ્રાણીઓ તે એક છેડો દેખી શકતા નથી, Page #297 -------------------------------------------------------------------------- ________________ १७११ પ્રકરણ ૬] ચાર વ્યાપારી કથાનક. (૧) ચારૂના વર્તનનો ભાવાર્થ, જેવી રીતે ચારૂ વસંતપુર નગરથી નીકળે, સમુદ્રનું ઉલ્લંઘન કર્યું, રતદ્વીપે પહોં, ત્યાં જઈને સાચાં અને બનાવટી રોમાં તફાવત શું છે તે બરાબર સમજે, વાડીબગિચામાં ફરવાને મોજશેખ પિતે જરા પણ કર્યો નહિ, ધૂતારા લેકે કણ કણ છે તેને ઓળખી લીધા, ખોટાં રોને બીલકુલ ગ્રહણ જ ન કર્યા, સાચાં અને મૂલ્યવાળાં સુંદર ર લેવાને જ વેપાર કર્યો, થડા વખતમાં કિમતી સારાં રતોને સંગ્રહ કર્યો, એ દ્વીપના ઉત્તમ લોકેનાં મનને પિતા તરફ જીતી લીધાં, પિતાનું વહાણ ભરી લીધું અને તે પોતાને ખરે સ્વાર્થ સાધનાર થયો-તેવી રીતે જે અત્યંત સુંદર (સુંદરતમ) જે હોય છે તેમ નામાં ભવ્યતા હોવાને કારણે જેવા તેઓ અસાવ્યઅતિસુંદર વહાર જીવરાશિમાંથી બહાર નીકળે છે કે થોડા જીવવર્તન. વખતમાં સંસારના મોટા વિસ્તારને તેઓ ઓળંગી જાય છે અને મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. ત્યાં પણ તેઓનાં કર્મો પાતળાં હોવાથી પિતાને તજવા ગ્ય શું છે અને આ દરવા યોગ્ય શું છે તેને તફાવત બરાબર વિવેકપૂર્વક જાણે છે. આવા પ્રાણીઓ વિચાર કરે છે કે અહો! આ મનુષ્યને ભવ પામ ઘણે દુર્લભ છે. એ મનુષ્યપણું ખરેખર સાચાં (ભાવ) રત્નોની ખાણ છે, સત્ય અનંત સુખ નિર્વાણ (મોક્ષ)નું કારણ છે. અહો ! આવો મનુષ્યને ભવ આપણને મળી ગયો છે, આપણે હવે આવા ઉત્તમ સ્થાને પહોંચ્યા છીએ, તો હવે ઝેરથી પણ વધારે ભયંકર પરિણુમ નીપજાવનાર ઇદ્રિયના વિષયોમાં આસક્તિ રાખવી એ આપણુ જેવાને જરા પણ ગ્ય નથી. આવા અતિ સુંદર પ્રાણીઓ સર્વજ્ઞ મહારાજને મહા માર્ગ અન્ય કોઈના ઉપદેશ વગર પોતાની જાતે જ પ્રાપ્ત કરી લે છે. એવા પ્રાણીઓ કુતીથીઓથી કદિ પણ છેતરાતા નથી, ખેટ ધર્મ ગ્રહણ કરવાના કાર્યમાં પડતા નથી અને સાધુધર્મ ગ્રહણ કરવા રૂપ સાચાં રત્નોને વેપાર જ આખો વખત કરે છે. તેમજ ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, મૂછત્યાગ, બ્રહ્મચર્ય, સંતોષ, શાંતિ વિગેરે ગુણરતો દરેક ક્ષણે એકઠાં કરે છે; વળી તેઓ સદ્દગુરૂને, સાધુઓને, સાધમી ભાઈઓને પિતાની તરફ આકર્ષે છે, સગુણવડે આત્માને પૂરે છે અને ખરેખરા પિતાનું કામ કરનારા થાય છે.' ૧ અત્ર સમુદ્ર સાથે સંસારવિસ્તારને સરખાવ્યો, રદ્વીપને મનુષ્યભવ સાથે સરખા, ખાટાં રવો અને સાચાં રતોમાં તીર્થ અને સર્વજ્ઞધર્મ કથિત [ચાલુ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧૨ (ર) યાગ્યના વ્યાપારના ભાવાર્થ. ત્યાર પછી બીજા મિત્ર ચેાગ્યે રદ્દીપે જઇને રત્નના ગુણદોષની વિચારણા કરી, રનો ગ્રહણ કરવા માટે કાંઇક વેપાર પણ કર્યો, પરંતુ જેમ એને વાડીમગિચામાં હરવાફરવાના શોખ થયા કર્યો અને તેને લઇને એના ઘણા વખત નકામા ચાલ્યા ગયે, એ ત્યાં ઘણા વખત રહ્યો ત્યારે એને માત્ર બહુ થોડાં રત્નો જ મળ્યાં, તેમાં પણ એણે બહુ મુલ્યવાળાં મદાં રત્નોના સંગ્રહ એકઠો કર્યો નહિ-તેવી રીતે ભાઇ ઘનવાહન ! મધ્યમ સુંદર (સુંદરતર) જીવા હોય છે તેમનામાં ભવ્યતા હેાવાથી તેઓ પણ ધીમે ધીમે મનુષ્યભવમાં આવે છે અને તે પણ લઘુકર્મી હાવાથી ગુણ અવગુણુની પરીક્ષા કરી શકે છે, અને સર્વદર્શન પ્રાપ્ત કરીને શ્રાવકાને યોગ્ય કાંઇક કાંઇક ગુણરત્નોની પ પ્રાપ્તિ કરે છે, પરંતુ તેઓ લાભ ઉપર જીત મેળવી શકતા ન હેાવાથી અને તેઓની ઇંદ્રિયા ચપળ હોવાથી તેને ધન અને ઇંદ્રિયના વિષયા તરફ વારંવાર ખેંચાણુ થયા કરે છે અને તે બાબતની ઘણી આકરી લત લાગી જાય છે અને ધન વિષયમાં આસક્ત રહી આપડા ઘણા વખત નકામા કાઢે અને થોડી વાર રલના વ્યાપાર કરે છે તેા પણ શ્રાવક્રાગ્ય સાધારણુ કિમતનાં ગુણુરલો એકઠાં કરે છે, તે સાધુધર્મમાં પ્રાપ્ત કરી શકાય તેવાં મહા મૂલ્યવાળાં ગુણરનો એકઠાં કરી શકતા નથી. (૩) હિતજ્ઞ વ્યવહાર ભાવાર્થ. ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૨ સુંદ જીવવર્તન. [ પ્રસ્તાવ છ ત્યાર પછી ત્રીજે મિત્ર હિતજ્ઞ રનદ્વીપે (મનુષ્યભવે ) તા ૫હોંચ્યા પણ તેને આપડાને જાતે રતની પરીક્ષા જ આવડી નહિ, બીજાની દેારવણી પ્રમાણે દોરવાઇ જવાની સ્થિતિ તેણે પ્રાપ્ત કરી, વાડીબગિચા અને આચરણેા બતાવ્યાં, રત્નોમાં યતિધર્મો બતાવ્યાં, વિશિષ્ટ લાકે તે સાધુ અને સુશ્રાકા બતાવ્યાં, વહાણુ એટલે આત્મા બતાયૈા અને વાર્યું એટલે પરમાર્થ સમાન્યા. અતિસુંદર જીવેશને પેાતાના વિચારથી જ જ્ઞાન થાય છે, સ્વાભાવિક રીતે જ તેએ માર્ગપર આવે છે. આવા પ્રાણીઓને જૈન શાસ્ત્રકાર પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ કહે છે. ભવચક્રમાં એવા પ્રાણીએ બહુ અલ્પ હોય છે. તે સિવાય. આ વર્ગમાં પાછલા ભવમાંથી ઉચ્ચ વિકાસ લઇને આવેલા અલ્પકમાં છવા પણ આવે છે જેએ બહુ સારી રીતે પાવાથી જ બેાધ પામી જાય છે. ૧ ચાલુ સ્થિતિના ધર્મરક્ત પશુ સંસારને નહિ છેડનારા અનેક જીવે. આ વિભાગમાં આવે છે. આ વિભાગ પણ સારા છે, કારણ કે એને શુદ્ધ વિભાગમાં જતા વખત લાગતા નથી. Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬]. ચાર વ્યાપારી કથાનક ૧૭૧૩ વિહારના મજશેખમાં આનંદ મા, સાચાં ખરાં મૂલ્યવાન રત ગ્રહણ કરવાનું કાર્ય ન કર્યું, પારકાને છેતરનારા ધૂતારા લેકેને ઓળખ્યા નહિ, ઉપર ઉપરથી ઝગઝગતા કાચના ટુકડા, શંખલાં અને કેવાઓ એકઠાં કર્યા, એ શંખલા વિગેરે ઘણાં મૂલ્યવાન છે એ મનમાં વગર સમજણે નિર્ણય કરી દીધો અને ચારૂ સાથે ઉપદેશને પ્રસંગ પ્રાપ્ત થતાં પહેલાં પોતાને) આત્માને છેતર્યો તે પ્રમાણે ભાઈ ઘનવાહન ! સુંદર (સામાન્ય) જીવોમાં ભવ્યતા હોય છે તેથી જ્યારે તેઓ મુશ્કેલી એ મનુષ્યપણું પામે છે ત્યારે પણ કાંઈક ભારેકમસા માન્ય પણુને લઈને તેઓ ધર્મને ગુણુ અને દોષ ક્યાં લાગે છવવર્તન. છે, તેનાં કારણે શાં છે તેની પરીક્ષા જાતે ન કરી શકે તેવા રહે છે, બીજા પ્રાણીઓ પાસે ઉપદેશ લેવા ગ્ય પિતે હોય એવી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકે છે, પાંચ ઇંદ્રિયના વિષયે ધન અને એવી એવી સ્થળ બાબતમાં મહાન પ્રતિબંધ કરી બેસે છે, સર્વર મહારાજે બતાવેલ વિશુદ્ધ ધમૅરતને ઉપાર્જન કરવાનું કામ જરા પણ કરતા નથી, કુતીર્થીઓની જાળ પાથરવાની અને તે દ્વારા છેતરવાની બાજી સમજી શકતા નથી, શાંતિ, દયા, ઇદ્રિયનિગ્રહ વિગેરે અમૂલ્ય રત્નોને કિમત વગરનાં ગણે છે અને પિતાના ખરી સમજણ ન હોવાથી બહારથી ઝગઝગાયમાન થતાં બનાવટી રો જેવાં કુધર્મનાં અનુષ્ઠાને ધર્મબુદ્ધિએ કરે છે અને વળી તે ઘણું સુંદર છે, લાભ કરનાર છે એવી બુદ્ધિ ધારણ કરે છે અને તેમ કરીને સદગુરૂનો વેગ થવા પહેલાં પોતાના આત્માને ખરેખર છેતરે છે એમ ઉપર કહેવામાં આવ્યું છે.' (૪) મૂઠવંચકતા-ભાવાર્થ. મૂઢ રતદ્વીપમાં ગમે તે પણ જેમ તેને રનની પરીક્ષા કરતા આવડી જ નહિ, બીજાના ઉપદેશથી રતની પરીક્ષા તે શીખે પણ નહિ, બગિચા વાડીમાં ફરતો રહ્યો અને ચિત્રોના કૌતુક વધારે રસથી જેતે જ રહ્યો, સાચાં ર તરફ દ્વેષ જ રાખતો રહ્યો, કાચના કકડાઓ અને શંખલાંઓને રતની બુદ્ધિથી ગ્રહણ કરતો જ રહ્યો, એવાં કાચ શખલાં વિગેરે મૂલ્યવાન્ સાચાં રત્નો છે એમ માનતો જ રહ્યો, ધૂતારા લેકેએ તેનું ધન ધૂતી લીધું અને તે પોતાના આત્માને બહુ જ છેતરતો ૧ અહીં ચારૂનું કામ સદ્દગુરૂ બજાવે છે. ધૂર્ત લેકને સ્થાને કુતીથીઓ સમજવા, રવો સાચાં ગણે છે અને શંખલા વિગેરે અલ્પ લાભ કરનારાં અસદનુષ્ઠાને છે. આત્મવંચન કેવું થાય છે તે અહીં ખાસ જોવાનું છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૭ રહ્યો-તેવી રીતે ભદ્ર ઘનવાહન! જેઓ અત્યંત અધમ છે હોય છે તેઓ કોઈ પણ પ્રકારે આ મનુષ્યને ભવ પ્રાપ્ત કરે તો પણ જાતે અભવી અથવા દુર્ભવી હેવાથી અને અત્યંત ભારેકમ અ મ હોવાથી તેને પિતાને ધર્મના ગુણદોષની પરીક્ષા કરતા જીવવર્તન. આવડતી નથી, બીજાએ તેમની પાસે ખરા ગુણ દોષની પરીક્ષા કરવાના માર્ગ બતાવે કે વાત કરે તે તેઓ સાંભળતા પણ નથી, પચે ઇંદ્રિયોના વિષયોમાં તેમ જ ધનના સંચયમાં ને રક્ષણમાં અત્યંત લેલતા સાથે પ્રવૃત્તિ કરે છે, શાંતિ દયા વિગેરે શુદ્ધ અનુષ્ઠાનરૂપ ગુણરતનો ઠેષ કરે છે, આખો વખત સ્નાન કરવા, હોમ કરવા, યજ્ઞ કરવા વિગેરે જીવઘાત અને જીવત્રાસનાં પાપકારી અનુષ્ઠાનોમાં ધર્મબુદ્ધિ રાખે છે અને તેવાં અનુષ્ઠાનનું આચરણ કરે છે, એવાં અનુષ્ઠાન કરવામાં તત્ત્વબુદ્ધિ માની બેસે છે, કુતીથીઓ વડે તેનું ધર્મધન ચોરાય છે અને પિતાના આત્માને તે બહુ પ્રકારે છેતરે છે.... " પ્રકરણ ૭ મું. ચાર વ્યાપારી કથાનક (ચાલુ), પાગશ પા ચમા મુનિરાજે પિતાના વૈરાગ્યપ્રસંગની જે વાર્તા ચાર ને વ્યાપારીની કહી તેને ભાવાર્થ સમજાવતાં પ્રધાનપુત્ર પર અકલેકે આગલા પ્રકરણમાં ચાર વ્યાપારીના વર્તનને તે હેતુ અને તે વાતમાં રહેલ રહસ્ય સંબંધી ખુલાસો કર્યો; હવે તે વાર્તાને બાકીના ભાગનું રહસ્ય સમજાવતાં અકલકે જે કહ્યું તે ખાસ વિચારવા યોગ્ય છે. અકલંક આગળ કહે છે– કૃતકૃત્ય ચારૂની પ્રેરણા ગ્યને સન્માર્ગે લાવ, રતદ્વીપમાં કમાણુંના રસ્તા, ૧ હકીકત આવતા પ્રકરણમાં ચાલુ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૧૫ * હવે જેવી રીતે પ્રથમ મિત્ર ચારૂએ પિતાનું વહાણું મૂલ્યવાન રોથી ભરી લીધું, પોતે જે હેતુએ આવ્યો હતો તે પાર પાડ્યો (પતે કૃતકૃત્ય થયે), પિતાના સ્થાને જવાની ઈચ્છા કરીને ગ્ય પાસે આવ્યો અને તેને પૂછયું કે “કેમ ભાઈ ! તારે કેમ છે?,” તેના જવાબમાં યોગ્યે કહ્યું “મિત્ર ! મારું વહાણ તે હજુ ભરાણું નથી, અને તે હજુ સુધી થોડાં ર મળ્યાં તે મેં એકઠાં કર્યા છે, ત્યારે યોગ્યને તેમ થવાનું કારણ ચારૂએ પૂછયું, જેના જવાબમાં વેગે વાડીબગિચામાં ફરવાનું પોતાને કૌતુક હતું જે રક્તસંચયમાં વિધ્ર કરનાર છે એમ કહી સંભળાવ્યું તેવી રીતે ભાઈ ઘનવાહન! ચારૂ જેવા મહાત્મા મુનિરાજે પિતાના આત્માને તપ, સંયમ, શાંતિ, સંતોષ, જ્ઞાન, દર્શન વિગેરે સાચાં મૂલ્યવાન રત્નોથી ભરીને જ્યારે પિતાને અર્થે બરાબર સધાઈ રહે છે ત્યારે મેક્ષલક્ષણ સ્વસ્થાન (પિતાને દેશ) તરફ જવાની ઈચ્છા કરે છે, તે વખતે ગ્યનું રૂપ ધારણ કરનારા દેશ વિરતિધરે, ને મોક્ષ જવાનું આમંત્રણ જ જાણે કરતા હોય તેમ તેમને ધર્મદેશના આપે છે. તેના જવાબમાં શ્રાવકે તેમને કહે છે કે પિતાનામાં હજુ જોઈએ તેટલા–તેવા ગુણે એકઠા થયા નથી. તેવા ગુણરુચિવાળા છોને સાધુઓ કહે છે કે-“આ મનુષ્યપણું એવું છે કે એમાં રસગુણે એકઠા કરવાનું કામ બહુ સારી રીતે થાય છે અને તેમ કરવું તે તમારા પોતાના તાબામાં છે, તમારે આધીન છે, છતાં અમારી પેઠે તમે પણ ગુણરત્ર સંપૂર્ણ એકઠાં કરવાનું કામ કેમ કર્યું નહિ?” આ સવાલ સાંભળીને દેશવિરતિધર શ્રાવકો ઉપદેશ આપનાર ગુરૂને જવાબ આપતાં સંપૂર્ણ ગુણે એકઠાં કરવામાં વિઘભૂત થયેલ પિતાની વિષમાં લાલુપતા અને ધનમાં આસક્તિ કારણ તરીકે જણાવે છે. જાતે સરળ હોવાથી પોતાની સાચી સ્થિતિ જણાવી દે છે. ત્યાર પછી ચારૂએ યોગ્યને કહ્યું હતું કે ભાઈ! વાડીબગિચાને તારે શેખ જરા પણ સારો નથી, અને અહીં સુધી આવીને રો એકઠાં કરવાનું ન થાય અને ઉલટું આત્મવંચન થાય તે તારા જેવાને ઘટતું નથી. વળી મિત્ર ! તું જાણે છે કે અહીંનાં રો સુખનાં કારણું ૧ જુઓ આગલા પ્રકરણનું પૃ. ૧૭૦૧-૨, ૨ થોડો વધતો ત્યાગ કરનાર શ્રાવકે. ૩ અહીં એના ખરા અર્થમાં એ શબ્દ સમજવાનું છે. નામધારી શ્રાવકોને અત્ર સ્થાન નથી. ૪ જુઓ આગલા પ્રકરણનું પૃ. ૧૭૦૪, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ છે અને તે મેળવવા આપણે અહીં આવ્યા છીએ, છતાં એ બાબતમાં પૂરતે આદર ન કરો એ તે આત્મવૈરીપણું કહેવાય, આત્મઘાત કરવા તુલ્ય ગણાય. વળી તું જો કે બાગબગિચાને શેખ તે ઘણું વખત સુધી કર્યો તે પણ તેથી તેને સંતોષ થયે નથી (તું ધરાયે નથી), તેથી તારે પિતાને સ્વાર્થ ખરેખર સધાય તેવાં જ કામ કરવાં એ વધારે ડહાપણું ભરેલું ગણાય. કારણ કે સ્વાર્થને નાશ કરે એ ખરી મખઇ છે, વળી તું વિચાર કર કે તું અહીં રીપે રનઉપાર્જન કરવાના હેતુથી જ આવ્યું છે અને જે કામ માટે તું અહીં આવ્યું છે તે ન કરતાં બીજા કામમાં પડી ગયું છે તેથી તને તારા આત્માની લાજ પણ આવતી નથી? તને એમ થતું નથી કે પિતાનું મૂળ મુદ્દાનું કામ છોડીને તું બીજા નકામા કામમાં પડી ગયું છે? માટે હવે ભાઈ! મારા વચનથી તું હવે આ મોજશોખની બાબત છોડી દે અને મારી સહાયથી માત્ર રતઉપાર્જન કરવાના કામમાં એક મને લાગી જા અને આખો વખત રો એકઠાં કરતે જા...” વિગેરે ચારૂનાં વચન સાંભળીને યોગ્ય પિતાના મનમાં ઘણું લજવાય, એને પોતાના વર્તન માટે ઘણે ખેદ થયે અને ચારૂનાં વચને તેણે સ્વીકાર્યા, તે જ વખતથી યોગ્ય તથા પ્રકારનાં વિધાન–અનુષ્ઠાન કરવા માંડયાં અને સાચાં મૂલ્યવાન રતવડે વહાણું ભરવાથી પિતાને ખરે સ્વાર્થ સાધનાર તે થયે-તે પ્રમાણે ભાઈ! ઘનવાહન ! દેશવિરતિધારી શ્રાવકે જેમણે ચેડે થોડે ત્યાગ કર્યો હોય છે, પણ જેઓ ધનઇદ્રિ યમાં રક્તપણું હોય છે તેવામાં જ્યારે શુદ્ધ ગુરૂ પાસે ઉપદેશ. સાચી વાર્તા કહી દે છે ત્યારે તેમને ઉપદેશ આપતાં ગુરૂમહારાજા કહે છે કે “ભદ્રો! તમે મનુષ્યભવ “ પ્રાપ્ત કર્યો છે, જિનમહારાજના વચનામૃતને રસ તમે ચાખ્યો છે, “આ સંસારની અસારતા અને નિરર્થકતા તમારા જાણવામાં આવી છે, શરીર ઊંડા મળથી ભરેલું છે એમ તમારા સમજવામાં આવ્યું છે, જુવાની સંધ્યાકાળે વાદળાનાં થતાં સુંદર રંગેની પેઠે થોડા વખતમાં ઉડી જનાર છે એમ તમારા લક્ષ્યમાં આવ્યું છે, આખું જીવન “ગરમીથી તપી ગયેલા પક્ષીના ગળા જેવું ચંચળ છે તે તમે દરરોજ “જુઓ છો, પિતાના સગાંસંબંધીઓ અને સેહીઓ પર જે પ્રકાશ અને વિલાસ થોડા વખત દેખાય છે તેને તમે જાતે જ પાછો નાશ થત જુઓ છો, ત્યારે તમને ધન ઉપર અને ઇંદ્રિયના વિષય ઉપર મમત્વ બાંધો કે તેના સેવનની ટેવ પાડવી કેમ પાલવે? એ “ખરેખરૂં તમારી જાતને (આત્મા) છેતરવાપણું ઉઘાડું દેખાય Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૧૭ છે! અને એમ કરવાથી તે જ્ઞાન વિગેરે ખરાં સાધન પ્રાપ્ત કરવામાં ઉલટ અંતરાય થાય છે. અને ભદ્રો ! તમે સારી રીતે જાણો છે કે ઇન્દ્રિયના વિષયો પરિણુમે ઘણું ભયંકર છે, મનને ઉથલ“પાથલ કરનારા છે, સ્ત્રીઓ બહુ ચંચળ હૃદયની હોય છે, એ જાતે “લાંબા વખતનાં સુખનું સ્થાન કદિ બની શકતી જ નથી, વળી એ આર્ત અને રૌદ્ર સ્થાનનું કારણ અનેક પ્રકારે બને છે; વળી તમે જાણો “છે કે જ્ઞાન સારી ગતિને માર્ગ દર્શાવવામાં દીપક સમાન છે, મનમાં “અત્યંત આનંદનું કારણ બને છે, ખરાબ નિઓમાં જન્મ પામવા “રૂપ ખાડામાં પડતાં બચાવવા માટે હાથને ટેકો આપનાર છે; તેમજ દર્શન મનને અનંત અમેદ કરાવનાર છે અને વળી મહા સુખ આપનારા “મોક્ષમાં જાતે એકદમ નિક્ષેપ કરનાર છે; અને ચારિત્ર હૃદયમાં એક પ્રકારના હમેશનો ઉત્સવ કરનાર છે અને વરૂપ વસ્ત્રપર “ અનાદિકાળથી લાગેલા મેલને દૂર કરવા સારૂ પાણીનું કામ કરનાર “છે; તપ અવયંગરહિતતા વિગેરે ગુણસમૃહોને આપનાર છે અને “નહિ લાગેલા કચરાને લાગતા અટકાવનાર છે; તેમજ સંયમ ભવ“ભ્રમણમાં થતા ભયને દૂર કરી ભવિષ્યકાળમાં થવાના ભારે હર્ષનું “કારણ બને છે. અરે ભદ્રલોકો! તમે આ હકીકત પણ સારી રીતે જાણે છે છતાં તમારી આ અવિદ્યા (અજ્ઞાન) કેટલી? તમને આ “મેહ છે? તમારું આત્મવંચન (છેતરવાપણું) કેવું? તમારું આત્મછે વેરીપાવું કેટલું ? કે જેને લઈને તમે વિષયોમાં આવડી બધી આ “સક્તિ રાખો છો, સ્ત્રીઓમાં મોહ પામી જાઓ છે, ધન ઉપર આટલો “ બધા લાભ રાખે છે, સગાઓ ઉપર આવડે એહ રાખો છો, જુવાની “ઉપર આટલા બધા મલકાઈ જાઓ છો, તમારું પિતાનું રૂપ જોઈને “અવડા રાજી રાજી થઈ જાઓ છો, તમને અનુકુળ સંગ–પ્રસંગો પ્રાપ્ત “થાય તેની પાલન કરે છે, તમને તમારા હિતને ઉપદેશ આપનાર પર “ક્રોધ કરે છે, ગુણને દેવ આપે છે, અમારા જેવા તમને સહાય કરનાર સાથે હોવા છતાં સન્માર્ગથી નાસી જાઓ છો-ખસી જાઓ છે, “સાંસારિક સુખોમાં રાજી થઈ જાઓ છો, અને વળી તમે જ્ઞાનનો અ ભ્યાસ કરતા નથી, દર્શનનો આદર કરતા નથી, ચારિત્ર પાળતા નથી, તપ કરતા નથી, સંયમ ધારણ કરતા નથી અને આત્માને અનેક ગુણુના ભાજનભૂત કરતા નથી !! આ તે તમારી કેટલી બધી “ભૂલ કહેવાય ! આ તમારે પ્રમાદ અને આ તમારી આત્મવંચકતા કેટલી બધી આકરી અને નુકસાન કરનારી કહેવાય! આ પ્રમાણે જ્યાં“સુધી તમે ચલાવ્યા કરે ત્યાં સુધી ભદ્રો! આ મનુષ્યભવ તમને પ્રાપ્ત ૩૩ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ૭ થયો છે તે નિરર્થક થાય છે, તમે અમારા જેવાની પાસે રહે અને “અમારાં પડખાં સેવે તે નકામું થાય છે, તમને એ સર્વ બાબતનું જ્ઞાન “થવાનું અભિમાન છે તે પ્રજન વગરનું છે અને તમને ભગવાનના “ દર્શનની પ્રાપ્તિ થઈ છે તે પણ કાંઈ લાભ કરનાર થતી નથી; એ “પ્રમાણે તે માત્ર તમારા સ્વાર્થને તદ્દન નાશ જ થાય છે અને એ તો “માત્ર તમારું અજ્ઞાન જ બતાવે છે. વળી તમે વિચાર કરશે તે જ“શે કે એ વિષને તમે ઘણા લાંબા વખત સુધી સે, ધન ગમે તેટલું મેળવે, તે પણ તેથી તમને સંતોષ થતો નથી, થવાનો નથી“આ પ્રમાણે છે તે તમારા જેવાએ એવી રીતે બેસી રહેવું એ જરા પણ ગ્ય નથી. માટે હવે તમે વિષય તરફને પ્રેમ છેડી દે, તમારા સ્વજનો તરફ એહ મમતા છે તેને તજી દે, ધન એકઠું કરવામાં અને “ઘરબારમાં જે ખાલી મમતા છે તેને ત્યાગ કરે, સર્વ સાંસારિક મળરૂપ કચરે ફેંકી દે, ભગવાનના મતની ભાવદીક્ષા ગ્રહણ કરે, સત્ય જ્ઞાન વિગેરે ગુણસમૂહોને સંચય કરે, એવા ગુણો વડે આત્માને ભરી દે અને અમે તમારી પાસે છીએ ત્યાં સુધીમાં ખરા સ્વાર્થસાધક બની જાઓ. જે એમ નહિ કરે અને અમારે ઉપદેશ તમને મળતું “ બંધ થઈ જશે તે પછી બુદ્ધિથી રહિત થયેલા તમે તમારા સ્વા ર્થથી ભ્રષ્ટ થશે.” આવી રીતે અંદરખાનેથી ઠપકે આપવા સાથે ચારૂ જે ઉપદેશામૃત આપે છે તે સમુનિના વચનામૃત તુલ્ય સમજવું. એ ઉપદેશ સાંભળીને યોગ્ય જેવા દેશવિરતિધરે પોતાના વર્તન તરફ લજા પામે છે, સાચા ખેટા અથવા ભળતા ઉત્તર આપતા નથી અને મનમાં ખોટા અભિનિવેશ કરતા નથી, પરંતુ સાધુનાં વચને પિતાના ખરા હિત માટે જ છે એમ સ્વીકારે છે અને સાધુમહારાજ કહે તે પ્રમાણેનાં વિધાનપૂર્વક તે વચનેને આદર કરે છે, ભગવાનનાં કહેલાં મહાવ્રતને સ્વીકાર કરે છે અને એ રીતે આત્મવહાણને ગુણરત્નોથી ભરતા જાય છે. હિતાને આમંત્રણ, શુદ્ધ સ્વરૂપ આદર્શ. માર્ગ અને તેના ઉપાય. ત્યાર પછી ચારૂ પેલા હિતજ્ઞની પાસે ગયો. તેને પોતાની સાથે સ્વાસ્થાન (દેશ) તરફ જવાનું આમંત્રણ કર્યું, તે વખતે હિતશે તે વખત સુધી પિતે જે ઉપાર્જન કર્યું હતું તે સર્વ બતાવ્યું, તે જોતાં સર્વ કાચના કકડા, શંખલાં અને કેડાં જ જણાયાં, કારણ સંબંધી સવાલ કરતાં તેને ૧ જુઓ પૃ. ૧૭૦૫, Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૧૯ બાગબગિચાના મોજશેખે કરવા વિગેરે બાબતની પિતાની આખી વર્તના કહી બતાવી–તેવી રીતે ભાઈ ઘનવાહન! પ્રાણુઓના સંબંધમાં જે હકીકત બને છે તે તું વિચારી જે. ઘણું પ્રાણીઓ મિથ્યાદષ્ટિવાળા હોય છે પણ ભવ્ય હોય છે અને જાતે ભદ્રક હોય છે તેવાઓને માહાત્મા સાધુઓ સાચો ઉપદેશ આપવા તૈયાર થાય તે ચારૂ હિતા પાસે ગયે તેની બરાબર સમજવું. ત્યાર પછી મહાત્મા સાધુઓ ભદ્રક મિથ્યાદષ્ટિઓને ધર્મદેશના આપીને તે દ્વારા મોક્ષહિતણે માનેલે ગમનનું આમંત્રણ કરે છે, જેને જવાબ આપતાં પેલા ધર્મ વ્યવહાર. મિથ્યાદષ્ટિ (વ્યાપારી) કહે છે કે “સાહેબ! અમે પણ ધર્મ તો કરીએ છીએ. જુઓ, અમે દરરેજ સ્નાન કરીએ છીએ, અગ્નિહોત્ર ઘરમાં રાખે છે તેને બલિદાન આપીએ છીએ, તેમાં તલ હેમીએ છીએ અને લાકડાં (સમિધુ) બાળીએ છીએ, ગાય ભૂમિ અને સેનાનું દાન દઈએ છીએ, કાચતુલ્યતા. વાવ કૂવા તળાવ ખેદાવીએ છીએ, કન્યાદાન આ પીએ છીએ.” આ સર્વ હકીકત કહે છે તે તેવા પ્રકારના પ્રાણીઓએ એકઠાં કરેલા કાચ વિગેરેના ટુકડાઓ બરાબર સમજવું. વળી એવા પ્રાણીઓ સુસાધુઓને જણાવે છે કે “સાહેબ! અમે સુખે રહીએ છીએ કારણ કે અમે માંસ ખાઈએ કે તુ ક છીએ, દારૂ પીએ છીએ, બત્રીશ પ્રકારનાં ભેજન તુક્યતા. અને તેત્રીશ પ્રકારનાં શાક આરોગીએ છીએ, સુંદર સ્ત્રીઓ સાથે વિલાસ કરીએ છીએ, અતિ સુંદર ઉજળાં મૂલ્યવાળાં વસ્ત્રો પહેરીએ છીએ, પંચ સુગંધીયુક્ત પાન ચાવીએ છીએ, વિચિત્ર પ્રકારની પુષ્પમાળાઓ શરીરપર ધારણ કરીએ છીએ, આખા શરીર પર વિલેપન કરીએ છીએ, ધનનો મટે ઢગલે એકઠે કરીએ છીએ, અમારા ધ્યાનમાં આવે તેવી ચેષ્ટાઓ કર્યા કરીએ છીએ, અમારા દુશમનની એક જરા ગંધ પણ સહન કરતા નથી, અમારી કીર્તિને ચોતરફ ફેલાવીએ છીએ, અમે જાણે મનુષ્યભૂમિના દેવતા હેઇએ એવી અમારી કાંતિ અને વર્તના બતાવીએ છીએ અને મનુષ્ય ૧ પંચસુગધી પાનમાં પાંચ સુગંધી નખાય છે. એવું પાન લીજતદાર કહે વાય છે. कर्पूरककोललवंगपुष्पगुवाकजातिकलपंचकेन । समांशभागेन च योजितेन मनोहरं पञ्चसुगन्धकं स्यात् ।। કપૂર, બકુલની છાલ, લવીંગના પુષ્પ, તજ અને જાઈફળ એ પાચેને પ્રમાણે સર જવાથી પંચસુગંધી તાંબુલ થાય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ १७२० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ પણમાં જે જે સારભૂત હોય તે તે સર્વ બાબતેનો જાતે અનુભવ લઈએ છીએ.” આવા પ્રકારની વાતો કરવી તે પોતાને વાડીબગિચામાં ફરવાનો શોખ હતો તે સર્વ બાબત હિત કહી બતાવી તેની બરાબર સમજવું. ઉપર પ્રમાણે હકીકત સાંભળીને ચારૂને પિતાના મનમાં હિતા તરફ ઘણી જ કૃપા ઉત્પન્ન થઈ તે દયાની પ્રેરણુથી રંગાયેલા હૃદયે તેણે કહ્યું “ભદ્ર! તને પાપી ધૂતારા લેકે એ ખરેખર છેતર્યો જણાય છે અને તું પતે ભેળે હેવાથી રનની પરીક્ષા જરા પણ કરી શક્યો નથી, રનમાં ગુણ ક્યા છે અને દોષ (blots)-(એ) કઈ છે તે તું બીલકુલ સમ જ નથી અને વળી રેતદ્વીપે તે વ્યાપાર કરી રન કમાવા સારૂ આવ્યું છે તે તારે અહીં ફરવા હરવાનું કૌતુક તો જરા પણ રાખવું જ ન જોઈએ, કારણ કે પરમાર્થની નજરે એમાં તને ખરેખરી આખરે છેતરાણ જ જવાની છે.” આવી મતલબની તેની વાત સાંભળીને હિતને મનમાં નિશ્ચય થયો કે ચારૂ પિતાના ઉપર ખરેખરે પ્રેમભાવ રાખનાર છે અને રત્નની પરીક્ષા કરવામાં તેનું જ્ઞાન પાકું થઈ ગયેલું છે, ત્યાર પછી ચારૂની સલાહ પ્રમાણે પોતે ફરવા હરવા જેવા વિગેરે બાબતનું કૌતુક છોડી દેવાની ઈચછા જણાવી અને પિતાને રનની પરીક્ષા કેમ થઈ શકે તે સંબંધી સવાલો પૂછડ્યા. પોતે ચારૂના વર્તનથી એટલે બધા રાજી થઈ ગયો છે તે વાતને પરિણામે તે તેને શિષ્ય થઈ ગયે. ચારૂ પણ હિતને ગુણપ્રેમથી રાજી થઈ ગયો, તેને રનની પરીક્ષા શીખવી અને હિતજ્ઞ તે કામમાં પાવરધો થઈ ગયો, ત્યાર પછી કૃત્રિમ ખોટાં રનોનો ત્યાગ કરીને માત્ર સાચાં રો મેળવવાના કામમાં હિતશ એકચિત્ત લાગી ગયો–આ પ્રમાણે વાર્તા મુનિરાજે આપણને કહી હતી તેને ભાવાર્થ તું બરાબર વિચાર. કરૂણાતત્પર મુનિઓ જ્યારે ભદ્રક પરિણમી મિથ્યાષ્ટિ પ્રાણી એને જુએ છે ત્યારે તેઓ તેને નીચે પ્રમાણે કહે ગ વંચકતા. છે “ભદ્રો! તમે ખરેખર ધર્મશીન છો અને આત્મ “બુદ્ધિએ સાચું માનીને તમે ધર્મ કર્યા કરે છે, “પરંતુ સાચો ધર્મ ક્યાં છે અને કેવું છે તે તમારા ભેળપણને લઈને “તમે જાણી શકતા નથી. હિંસાનાં કામો કરવાથી ધર્મ કદિ થતું નથી. ભગવાનનો વિશુદ્ધ ધર્મ તે સર્વ પ્રાણુઓ ઉપર દયામય હોય તે જ ૧ જુઓ પૃ. ૧૭૦૫-૬. અહીં તે હકીકતને સાર લખ્યો છે, વિગત માટે હકીકત ત્યાંથી જોઈ લેવી. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨૧. પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). હેઈ શકે છે અને અત્યારે તમે જે હમ અથવા યજ્ઞો કરે છે તે તો તેનાથી વિરૂદ્ધ છે. ધર્મની બુદ્ધિથી આવી રીતે તમારે અધર્મનું સેવન કરવું કેઈપણ રીતે યુક્ત નથી. વળી તમે હમણું જણાવ્યું કે તમે સુખે રહો છો કારણ કે તમે માંસ ખાઓ છો વિગેરે, તે પણ તમારું અજ્ઞાન જ બતાવે છે અને ડાહ્યા સમજુ માણસો તો એવી વાત સાંભળીને જરૂર હસવા જ મંડી જાય તેવું છે; કારણ કે જ્યાં શરીરની બાજુમાં જ અથવા શરીરમાં જ અનેક પ્રકારની પીડાઓ સાથે જ રહેલી હોય, અનેક પ્રકારના રેગે વળગી રહેલા હોય, ઘડપણું એકદમ જલદીથી ચાલ્યું આવતું હોય, રાજ્ય તરફની તેમજ “બીજા અનેક પ્રકારની હેરાનગતિઓ અને ત્રાસ શરીરને અને મનને “સંતાપ આપી રહ્યા હોય, જુવાની વાંકી ચુકી ચાલી જનાર (અથવા “ઢંગધડા વગરની) હોય, પ્રાપ્ત થયેલી સંપત્તિઓ સર્વ પ્રકારનાં દુઃ“ખને ઉત્પન્ન કરનાર હોય, વહાલાઓના વિશે મનને બાળી નાખતાં “હાય, પિતાને ન ગમે તેવા અપ્રિયના સંગે મનને આકુળવ્યાકુળ “કરી દેતા હોય, દરરોજ મરણ વધારે ને વધારે નજીક જ આવ્યા “કરતું હોવાને ભય માથે લટકી રહેલે હોય, શરીર અપવિત્ર પદા ને એકઠા કરી રાખવાનાં ભંડાર જેવું હોય, વિષયે માત્ર પુગળોના “પરિણામ માત્રને જ બતાવનારા હોય, આખું જગત્ અસંખ્ય દુઃખોથી ભરેલું જ હોય, ત્યાં પ્રાણીઓને “સુખની વાત શી કરવી? એમાં “સુખનો સવાલ જ ક્યાં રહે છે? પરમાર્થ એ સર્વ એકલું દુઃખ જ છે, “પણું તમને એમાં સુખનો ખોટો ખ્યાલ બંધાઈ ગયો છે. એ જે “ તમને ખોટે ભ્રમ થયો છે તે તમારા કર્મોને લઈને જ થયો છે અને તે અનંત સંસારમાં ભમવાનું જ કારણ છે. એટલા માટે ભદ્રો ! આવો સુંદર મનુષ્યનો ભવ મહા મુશ્કેલી એ પામ્યા છે, તમને ધર્મ કરવાને ગ્ય સર્વ સામગ્રીઓ અને અનુકૂળતા પણ મળી ગઈ છે, અમારે ઉપદેશ પણ તમને ચાલુ મળ્યા કરે છે, ગુણ પ્રાપ્ત “કરવા એ પણ તમારે પિતાને સ્વાધીન છે, જ્ઞાનાદિ મોક્ષનો માર્ગ “ઉઘાડે છે, જીવ વસ્તુસ્વભાવે અનંત આનંદરૂપ છે, જીવના અસલ “ સ્વરૂપની પ્રાપ્તિ થાય એ જ તેને મેક્ષ છે અને તે પ્રાપ્તિ બેધ “(જ્ઞાન), શ્રદ્ધા (દર્શન) અને અનુષ્ઠાન (ચારિત્ર)ની ઉપર જ આધાર રાખે છે–આ સર્વ બાબતે છતાં તમે તમારા આત્માને આટલે બધે છેતરે છે એ બીલકુલ એગ્ય નથી.” મહાત્મા મુનિનાં આવાં સુંદર વચનો સાંભળીને હિત જેવા ભદ્રક ભવ્ય મિથ્યાદષ્ટિ જ હોય છે તે વિચાર કરે છે કે એ Page #308 -------------------------------------------------------------------------- ________________ १७२२ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૭ મહાત્મા મુનિઓ પિતાની તરફ ખરેખર સાચો પ્રેમ રાખનારા છે, મહાત્મા મુનિઓનું જ્ઞાન ઘણું વિશાળ છે એ વાત પણ તેમના મનપર ઠસી જાય છે. ત્યાર પછી ઉપદેશને પરિણામે જે સુંદર વાસના થઈ આવેલી હોય છે તેને લઈને ધનપ્રાપ્તિ કરવાનો અને વિષે ભોગવવાને જે પ્રતિબંધ અત્યાર સુધી તેઓને થતું હતું તે ઘટતો જાય છે, નિવર્તતો જાય છે, દૂર થતો જાય છે અને પછી તે મુનિમહારાજને સાચો ધર્મ પૂછે છે, પિતે તેમની પાસે શિષ્યભાવ ધારણું કરે છે અને વિનય વિગેરે ગુણોએ કરીને ગુરૂમહારાજનાં મનનું રંજન કરે છે. ગુરૂમહારાજ પણ પ્રસન્ન થઈને ગૃહસ્થદશાને ઉચિત તથા સાધુપણાને ઉચિત ધર્મમાર્ગ તેને બતાવે છે અને ઘણી યતનાપૂર્વક તે પ્રાપ્ત કરવાના ઉપાય પણ બતાવે છે. તે આ પ્રમાણે – ભદ્રો! તમે વિશુદ્ધ ધર્મોનું સાધન તમારા આત્માને પ્રાપ્ત થાય - “એવી ઈચ્છા રાખે છે તે તમારું પ્રથમ કર્તવ્ય શ્રાદ્ધ ધર્મ યોગ્ય- “તે એ છે કે શરૂઆતમાં તમારે દયાળુતા સેવવી, તા અને તે ઉપા- “બીજાને જરા પણું તિરસ્કાર કર નહિ, કોધીપણું જૈનને ઉપાય. “તદ્દન છોડી દેવું, ખરાબ માણસો (દુર્જન) સાથે સંબંધ સર્વથા તજી દેવો, જુઢાપણા (ખોટું બોલ“ વાપણું)ને સવેથા ત્યાગ કર, અન્યના ગુણ તરફ પ્રેમ કરવાનો “ અભ્યાસ પાડે, ચોરી કરવાની બુદ્ધિ પણ ન કરવી, મિથ્યાભિ“માનને તદ્દન તજી દેવું, પરસ્ત્રીને કઈ પણ પ્રકારને અભિલાષ તદ્દન ન કરે, પિતાને ધન ઋદ્ધિ કે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેને ગર્વ છોડી દે, દુઃખી પ્રાણીઓને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા ધારણું કરવી, ગુરૂમહારાજની ભક્તિ કરવી, દેવને વંદન કરવું, સગાંસંબં“ધીઓનું યોગ્ય સન્માન કરવું, પ્રેમ રાખનાર જનોની હસે પૂરી કરવી, મિત્ર વર્ગને અનુસરવું, પારકાના દોષો કે અપવાદ જરા પણ “બલવા નહિ, પારકાના ગુણોને ગ્રહણ કરવા, પોતાના ગુણોની પ્રશંસા Kકરતા શરમાવું, પોતે જરા નાનું સરખું સારું કામ (સુકૃત્ય) કર્યું હોય તે તેને પણું મનમાં વારંવાર સંભાર્યા કરવું, પારકાને માટે“પપકાર કરવા સારૂ બને તેટલે પ્રયત્ન કરો, મહાપુરૂષેની સાથે પ્રથમ ભાષણ કરવું, ધર્મ કરનાર માણસોની હમેશાં અનુદના કરવી, પારકાના મર્મો (ખાનગી વાતે) જરા પણ પ્રગટ કરવા નહિ, ૧ પ્રતિબંધ તીવ્ર પ્રેમ. આસક્તિ પૂર્વક રોકાણ. ૨ તેઓને પ્રથમ પિતે બેલાવવા, તેઓ બેલાવશે તે બેલશું એ આગ્રહ ન રાખો, Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૨૩ અને હમેશા સારે વેષ પહેરે અને આચારે પણ સારાં રાખવાં આ પ્રમાણે કરવાથી સર્વજ્ઞ મહારાજે બતાવેલા શુદ્ધ ધર્મનું અને “ નુષ્ઠાન કરવાની યોગ્યતા તમને પ્રાપ્ત થશે. ત્યાર પછી ગૃહસ્થ (શ્રાદ્ધ-શ્રાવક) થયા હોય તેમણે અકલ્યાણ “મિત્રને સંબંધ છેડી દે, કલ્યાણ મિત્રોની સેસાધુધર્મ ગ્યતા “વન કરવી, પોતાને ઉચિત સ્થિતિમર્યાદાનું ઉલ્લંધન તદુપાર્જન માર્ગ. “ન કરવું, વ્યવહારમાર્ગ (લેકમાર્ગ)ની હમેશા “અપેક્ષા રાખવી, ગુરૂમહારાજને-વડીલ પુરૂષોને યોગ્ય માન આપવું, તેઓ જે ફરમાન કરે તે પ્રમાણે વર્તવું, દાન વિગેરે સદ્દગુણોમાં વિશેષ પ્રવૃત્તિ કરવી, ભગવાન્ દેવની ઉદાર પૂજા કરવી, “સાધુમહાત્મા પુરૂષોની નિરંતર શોધ કર્યા કરવી, તેમને સંગ મેળવીને “ધર્મશાસ્ત્રનું વિધિપૂર્વક શ્રવણ કરવું, મહા યનપૂર્વક તેની પર્યાચના કરવી, તેમાં કહેલ બાબતોનો અર્થ સમજી વિધાનપૂર્વક તેનું અનુષ્ઠાન કરવું. પૈયને ધારણ કરવું, ભવિષ્યકાળને વારંવાર વિચાર કરે, મરણને “વારંવાર નજરે સન્મુખ રાખ્યા કરવું, પરલોક સાધનમાં તત્પરતા “રાખવી, ગુરૂમહારાજની સેવના કરવી, યોગપટ્ટનું દર્શન કરવું, તેના “રૂપને પિતાના મનમાં વારંવાર સ્થાપન કરવું, ધારણુને સ્થિર કરવી, કઈ પણ પ્રકારનો આંતર વિક્ષેપ થાય તેવો માર્ગ તજી દે, ગ“(મન વચન કાયા)શુદ્ધિ થાય તે માટે પ્રયત્ન કર્યા કરે, ભગવાનનાં મંદિરે તેમજ મૂર્તિઓ તૈયાર કરાવવાં, તીર્થંકર મહારાજનાં વચનને લખાવવાં, મંગળજાપ (નવકારમંત્રસ્મરણ ) વારંવાર કર્યા કરે, ૧ આ પ્રમાણેના કમસર સદગુણ શાસ્ત્રમાં બીજી કઈ જગાએ લખેલાં છે કે કેમ તેની તપાસ કરતાં મને તે મળી શકયા નથી. આ સગુણે ઘણું સુંદર છે અને ધર્મયોગ્યતા પ્રાપ્ત કરાવે તેવા છે તેમાં સંદેહ નથી. માર્ગાનુસારીના ગુણેને આધારે તેની રચના થઈ હોય એમ જણાય છે. ભા. ક. ૨ અકલ્યાણમિત્ર પ્રાણીનું અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવામાં વિન્ન કરનાર અવગુણોનું સમુચ્ચય નામ. એમાં મેહ વિગેરે સર્વ આતર રિપુઓનો સમાવેશ થાય છે. ૩ કલ્યાણમિત્ર પ્રાણીનું અંતિમ સાધ્ય પ્રાપ્ત કરવામાં સહાય આપનાર. એમાં ચારિત્રરાજ વિગેરે આંતર સ્નેહીઓને સમાવેશ થાય છે. ખરા પ્રેમીઓનું એ સમુચ્ચય નામ છે. ૪ ગપટ્ટઃ યેગી લોક ગાભ્યાસ વખતે કેડે વસ્ત્ર બાંધે છે તે જણાય છે. ૫ વચનેને લખાવવાં એટલે પુસ્તકેદ્ધાર કર. Page #310 -------------------------------------------------------------------------- ________________ १७२४ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૭ ચાર શરણેને વારંવાર અંગીકાર કરવાં, પિતાનાં દુષ્ક (ખરાબ “કામે)ની વારંવાર નિંદા કરવી, પોતાનાં સારાં કામની વારંવાર “અનુમોદના કરવી, મંત્ર દેવોની પૂજા કરવી, પૂર્વ પુરૂષની સુંદર વર્તનાઓનાં ચરિત્ર વારંવાર સાંભળવાં, ઉદારતા રાખવી અને ઉત્તમ જ્ઞાનમાં વારંવાર રમણ કર્યા કરવું-એ પ્રમાણે કરવાથી સાધુ મહારાજના ધર્મો અને અનુષ્ઠાન કરવાની તમારામાં યંગ્યતા આવશે. “ ત્યાર પછી તમે બાહ્ય અને અંતર સંગને ત્યાગ કરેલ હોવાથી અને પારકા મળેલા આહાર ઉપર આધાર રાખસિદ્ધાન્ત ગ્રહણ “નાર ભાવમુનિ થયેલ હોવાથી તમારે ગ્રહણશિક્ષા પાત્રતાનાં કારણે. “ધારણ કરવી અને તેટલા માટે વસ્તુતત્ત્વ સમ જવાની બરાબર જિજ્ઞાસા મનમાં ઉત્પન્ન કરવી; પિતાનાં અને પારકાં શાસ્ત્રોને બરાબર જાણનાર, પારકાનું હિત કરવાનાં કાર્યમાં સદા તત્પર, સામા માણસના હૃદયને આશય બરાબર “સમજનાર, અને પિતાના નામને સાર્થક કરનાર ગુરૂમહારાજ સાથે સાચો સંબંધ કેવી રીતે થાય તેની શોધ કરવી; ગુરૂમહારાજનો “વિનય બરાબર કરવો, અનુષ્ઠાનેની સર્વ વિધિઓ કરવા તત્પર રહેવું, ૧ ચાર શરણ અરિહંત શરણ, સિદ્ધ શરણ, સાધુનું શરણું, અને કેવળીભાષિત ધર્મનું શરણ. ૨ નિંદાઃ પતે ખરાબ કામ કર્યો હોય અથવા સમુચ્ચયે જે જે દુષ્ક હોય તેની નિંદા કરવી, કામ કરનારની નહિ પણ ખરાબ કામની નિંદા કરવી, તે ન કરવા યોગ્ય છે એમ કહેવું. આ તફાવત ખાસ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. અન્યની નિંદા કરવાને કોઈને અધિકાર નથી. ૩ આ કઈ હદની વાત છે અને આપણે કયે સ્થાને છીએ તે ખાસ વિચારવા યોગ્ય છે. શ્રાવક તો નહિ પણ શ્રાવકપણું પ્રાપ્ત કરવાની યેગ્યતા ક્યારે થાય અને સાધુપણાની યોગ્યતા ક્યારે થાય તે વિચારવાથી પોતાનું સ્થાન ધર્મવિકાસમાં કયાં છે તે સમજાશે. ૪ ગ્રહણશિક્ષાઃ દરરોજ સૂત્ર અર્થનું ગ્રહણ કરવું તે. ૫ વિનયઃ પ્રવચનસારેદાર ગ્રંથના ૬૫ માં દ્વારમાં બાવન (૫૨) પ્રકાર વિનયના બતાવ્યા છે. તીર્થકર, સિદ, કુળ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વીર, ઉપાધ્યાય અને ગણી એ તેરની આશાતના ન કરવી, તેમના તરફ ભક્તિ રાખવી, તેમનું બહુમાન કરવું અને તેમની કીતિને પ્રગટ કરવી એ પ્રત્યેક સાથે મેળવતાં બાવન ભેદ થાય છે. વિનયના પ્રકાર માટે જુઓ ક. ૪ ક. ૨૫. ૬ વિધિઃ સાધુધર્મની આહાર લેવાની, ચારિત્ર ગુણમાં સ્થિરતા કરવાની, કિયાએ ક૨વાની વિધિ અનેક ગ્રંથોમાં બનાવી છે તે પ્રમાણે કરવા તૈયાર રહેવું, તેમાં આનંદ રાખ, ઉત્સાહ રાખવો વિગેરે. Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ ). ૧૦૨૫ “ મંડલિ` નિષદ્યાઅક્ષર વિગેરેમાં ખરાખર યત્ન કરવા, નાના મોટાના ક્રમ “ શાસ્ત્રમાં ફરમાવ્યો છે તે ખરાખર પાળવા, સાધુને યોગ્ય ઉચિત “ અશનક્રિયા' પાળવી, વિકથા' વિગેરે વિક્ષેપેાના સર્વથા ત્યાગ કરવા; “ ભાવપૂર્વક સર્વ ક્રિયા વિગેરેમાં ઉપયોગ રાખવેા; (સૂત્ર અર્થ) “ સાંભળવાના વિધિ અરાબર શીખવા, મેધ પરિણતિ ખરાખર આ“ ચરવી; સમ્યગજ્ઞાનમાં સ્થિરતા પ્રાપ્ત થાય તે માટે બને તેટલા “ ચન્ન કરવે; મનની સ્થિરતા કરવી; પેાતાને જ્ઞાનરૂપ ધન મળી જાય “ તેનું જરા પણ અભિમાન ન કરવું; જ્ઞાનથી જે અજાણ્યા રહ્યા હોય ( અભણુ હાય) તેની હાંસી જરા પણ કરવી નહિ; વિવાદના સર્વથા ત્યાગ કરવા; સમજણુ વગરના માણસાની બુદ્ધિનું પ્રથક્કરણ કરવાનેા “ પ્રયાસ માંડી વાળવા અથવા અભણ અને ભણેલા વચ્ચેના તફાવત ** દ્ર ૧ સંલિઃ-સૂત્ર, સૂત્રને અર્થ, ભેાજન, કાલગ્રહણ, આવશ્યક, સઝાય અને સંથારે! એ સાત માંડલી કહેવાય છે, તે દરેકમાં એક એક આંખેલ કરીને પ્રવેશ કરવાના છે. (પ્ર. સા. દ્વાર, ૮૭). ૨ નિષદ્યાઃ શ્માસન, અક્ષઃ સ્થાપનાચાર્યું. ૩ ક્રમ-નાના સાધુએ વિડેલને વંદન કરવું, સાધુ થયાના કાળથી પેાતાના જન્મ માનવેા, સાધ્વીએ સર્વ સાધુને વંદન કરવું વિગેરે જ્યેષ્ઠલક્રમ પંચવસ્તુ વિગેરેમાં તાન્યેા છે, આપણે કલ્પસૂત્રની સુખેાધિકા ટીકાની ઉપેાધાતમાં તે સાંભળીએ છીએ. એ ક્રમપર આ ઉલ્લેખ છે, ૪ અશનક્રિયાઃ સાધુની ભેાજનક્રિયા ઉપર બહુ જ ભાર મૂકયા છે અને તેના નિયમેા ઘણા આકરા છે. આહાર લેવા જવામાં જ બહુ સમજણ રાખવી પડે છે. પિંડવિશુદ્ધિમાં આહાર લેવાના ૪૨ દષા તજવાના ખતાવ્યા છે તે કરણસિત્તરીને અંગે પ્રાપ્ત થાય છે. તેનું બહુ વિસ્તારથી વિવેચન પ્રવચનસારાદ્વાર ગ્રંથના સડસઠમાં દ્વારમાં આપેલ છે તે વાંચવાથી જણાય છે કે આ વ્યવહાર બહુ - કરી છે. ભેાજન કરતી વખત પણ પાંચ દેષા સંબંધી સાવચેતી રાખવી પડે છે. સાધુજીવનના ક્રિયા માર્ગના પુસ્તકો પૈકી લગભગ પચાસ ટકાથી વધારે વિભાગ ભેાજનવિધિની સાથે આગળ પાછળ સંબંધ રાખનાર છે. આ મહત્વના વિષયપર પુસ્તકા ભરાય તેટલું લખાય તેમ છે. જિજ્ઞાસુએ પંચવસ્તુ, પ્રવચન સારાદ્વાર વિગેરે પુસ્તકા જોવાં એવી ખાસ ભલામણ છે. ૫ વિકથા; રાજકથા, દેશકથા, સ્ત્રીસંબંધી કથા અને ભેાજન સંબંધી કથા. આ ચારને વિકથા કહેવામાં આવે છે. એ અનર્થે દંડ છે, નકામી વાતેા કરવી તે પ્રમાદને એક પ્રકાર છે, સંસાર વધારનાર છે અને નકામેા ખેદ ઉત્પન્ન કરનાર છે. ૬ ઉપયોગ: જ્ઞાન દર્શન ગુણના વ્યયને ઉપયાગ કહેવામાં આવે છે. ઉપયોગ વગર અન્યચિત્તે કે નિરાદરપણે અનુષ્ઠાન થાય તે નકામાં જેવાં થઇ પડે છે. ૭ તફાવત: અભણ અને ભણેલાનેા તફાવત અભણ સન્મુખ પાડવાથી તેને અપમાન લાગે છે અને તે ધર્મથી વિમુખ થાય છે. આટલા સારૂ તેનેા ભેદ મનમાં સમજવેા, પણ પ્રગટ રીતે અપમાન લાગે તેમ તેમને ભેદતેમની સમક્ષ પાડવા નહિં. ૩૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસતાવ ૭ “કદિ પાડે નહિ; કુપાત્ર (અયોગ્ય) માણસને શાસ્ત્રને અભ્યાસ કરાવ નહિ–આ પ્રમાણે કરવાથી ગુણ જાણનારાઓ જેનું બહુ“માન કરે છે એવી યોગ્યતા તમને પ્રાપ્ત થશે, શાંતિરૂપ લક્ષ્મી તમને આપોઆપ મળી આવશે અને ભાવસંપત્તિઓનું તમે આ “શ્રયસ્થાન થઈ પડશે. ઉપર પ્રમાણે જ્યારે તમારી અંદરથી સાચી યોગ્યતા થશે ત્યારે “ગુરૂમહારાજનો તમારા ઉપર ખરો પ્રસાદ થશે, તમારા પર તેમની “કૃપા થશે; પછી તેઓ તમને સિદ્ધાન્તનો સાર બતાવશે અને તમારામાં (૧) સાંભળવાની ઈચછા (૨) સાંભળવાનું કાર્ય (૩) શાસ્ત્રગ્રહણ “(૪) શાસ્ત્રધારણુ (૫) રહ' (૬) અપહ' (૭) વિચારણા (૮) તત્ત્વજ્ઞા“નની પ્રાપ્તિ એ બુદ્ધિગુણે ખીલવશે. પછી તમારે આસેવના શિક્ષા ગ્રહણ કરવી, સર્વે ઉપકરણે અને કપડાઓની પ્રત્યુમક્ષ રમણ “પેક્ષ" કરવી, વારંવાર પ્રમાર્જન કરવું, ભિક્ષાચર્યા ચ ગુ. “કરવાની વિધિ પિતાના આત્મા સાથે એકમેક કરી દેવી, ઇર્યાપથિકી દોષનું પ્રતિક્રમણ કર્યા કરવું, ૧ ઉહ નણવામાં આવેલા પદાર્થનું અવલંબન કરી તેવા પ્રકારના બીજા પદાર્થો સંબંધી વિતર્ક કરવો તે અથવા સામાન્ય જ્ઞાન. ૨ અપેક અનુમાનાદિથી વિપરીત જણાતા પદાર્થોનો ત્યાગ કરવો તે અથવા વિશેષ જ્ઞાન. ઉહાપોહના યોગથી અજ્ઞાન, સંશય અને વિપરીત૫ણાને ત્યાગ થવાથી સાત અર્થવિજ્ઞાન નામનો ભેદ પણ ગણવામાં આવે છે અને આઠમો ભેદ તત્વજ્ઞાનનો ગણવામાં આવે છે. ૩ બુદ્ધિના આઠ ગુણેઃ (1) curiosity. (2) hearing. (8) grasping. (4) digesting. (5) ruminating. (6) discriminating. (7) knowledge and (8) philosophy. આ ગુણે બહુ વિચારવા યોગ્ય છે. ૪ શિક્ષા બે પ્રકારે છેઃ ૧ ચહણ શિક્ષા ૨ આસેવના શિક્ષા ગ્રહણ શિક્ષા: દરરોજ સૂત્ર અર્થનું ગ્રહણ કરવું. આસેવન શિક્ષા: દરરોજ સ્વયોગ્ય સામાચારી અનુસાર ક્રિયામાં ઉદ્યમ રાખવો તે. ૫ કયુપેક્ષણ: પડિલેહણ. વસ્તુ લેવી મૂકવી, વસ્ત્રોને લેવાં મૂકવાં બદલવા ત્યારે તેને તપાસીને નિર્જીવ છે એમ ખાત્રી કરવી વિગેરે. એ પડિલેહણાના વિધિ માટે જુઓ આંધ નિયુક્તિ. - ૬ ભિક્ષાચર્યાઃ આને માટે જુઓ એષણાના ૪૨ દે. એ વિષય પર બીન ભાગમાં પરિશિષ્ટ ન. ૪ આપ્યું છે તે જુઓ. ૫. ૧૪૦૪-૨૯. ૭ ઈપથિકી ચાલતી વખતે સાડા ત્રણ હાથ જમીન જેઈને નીચી નજરે ચાલવું જેથી કોઈ જીવ પગતળે દબાઈ ન જાય. છતાં પ્રમાદથી મરી જાય અથવા અનણે દબાઈ અય તે પાપને ખમાવવું તે ઇર્યાયિકીનું પ્રતિક્રમણ. Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૨9. આલોચના લેવી, નિર્દોષ ભોજનવિધિ શીખવી, ભાજન પરિકર્મ વિધિપૂર્વક સાફ કરવાં, આગમને અનુસાર મળવિસર્જન વિધિ કરવી, “સ્થડિલ ભૂમિનું બરાબર નિરીક્ષણ કરવું, સર્વ પ્રકારની ઉપાધિઓથી “રહિત થઈને આવશ્યક કરવું, આગમમાં કહેલ વિધિપ્રમાણે કાલ“ગ્રહણ કરવું, પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવો, તેમજ દરરેજની કિ“યામાં સાવધાન રહેવું, પાંચ પ્રકારના આચારો બરાબર પાળવા, ચરણ કરણની બરાબર સેવા કરવી, અપ્રમાદભાવને આત્મા સાથે ૧ આલોચનાઃ પ્રાયશ્ચિત. કરેલ અપરાધની સા. ૨ ભાજનપરિકર્મઃ પાતરાં વિગેરે પ્રમાર્જવાં. ૩ સ્પંડિલઃ મળ વિગેરે વિસર્જન કરવા ગ્ય નિર્જીવ ભૂમિ. ૪ આવશ્યકઃ સવાર સાંજ પ્રતિક્રમણ અથવા સામાયિક વિગેરે છ આવશ્યક, એ સર્વને પ્રતિક્રમણમાં સમાવેશ થઈ જાય છે. ૫ કાલગ્રહણઃ સાધુઓને યોગદ્વહન કરવાના વિધિમાં કાલગ્રહણ લેવાનું - ૬ સ્વાધ્યાયઃ (૧) વાચનાઃ ગુરૂ પાસે વાંચના લેવી તે. (૨) પૃચ્છનાઃ પૂછવું . (3) પરાવર્તનાઃ ભણેલ બાબતે વારંવાર યાદ કરી જવી તે. (૪) અનપેક્ષા: અભ્યાસના વિષય ઉપર વિચાર કરો. (૫) ધર્મકથાઃ ધર્મસંબંધી વાતે વિચારો કરવા, તેના રહસ્યને તારવવા. આ પાંચ પ્રકારના સ્વાધ્યાય એ અત્યંતર તપમાં આવે છે. ૭ પંચાચારક જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવી તે જ્ઞાનાચાર'; દર્શનમાં પ્રવૃત્તિ કરવી તે દર્શનાચાર'; ચારિત્રમાં પ્રવૃત્તિ કરવી તે “ચારિત્રાચાર'-આમાં સાધુનાં સર્વ મહાવ્રત અને શ્રાવકોનાં અણુવ્રતોનો સમાવેશ થાય છે; (૪) ‘તપાચાર:' બાહ્ય અને અત્યંતર તપ કરવા અને (૫) “વીયોચાર:' ક્રિયા અનુષ્ઠાન વિગેરેમાં મનવચનકાયાની શક્તિને ફેરવવી. ૮ ચરણ કરણઃ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી. દરેકના સિત્તેર સિત્તેર ભેદ છે. ચરણ સિત્તરીમાં પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તિ, જ્ઞાનત્રિક (જ્ઞાનદર્શનચારિત્ર), બાર પ્રકારે તપ અને કોંધાદિ ચારનો નિગ્રહ. કરણસિત્તરીમાં ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પડિમા, પાંચ ઇંદ્રિયને નિગ્રહ, પચીશ પડિલેહણ, ત્રણ ગુપ્તિ અને ચાર અભિગ્રહ. આ ચરણકરણસિત્તરીના સીત્તેર સીત્તેર ગુણને વિસ્તાર પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં છાસઠમાં અને સડસઠમાં તારમાં છે તે જોઈ લેવા, એ બહુ વિચારવા યોગ્ય છે. જુઓ અધ્યાત્મ કલ્પકુમ નેટ તેરમો અધિકાર પૃ. ૩૯૬-૯૮ ત્રીજી આવૃત્તિ.) ૯ અપ્રમાદભાવઃ પ્રમાદ: આળસ. મઘ, વિષય, કષાય, વિકથા, નિદ્રામાં વખત કાઢો તે સર્વ પ્રમાદ છે. એમાં બેસી રહેવાને પ્રાધાન્ય નથી, પણું પરભાવ૨માતા એ પ્રમાદ છે, સાધુઓએ એક સમય પણ બને ત્યાં સુધી પ્રમાદ ન કરો એ ઉપદેશ છે. અપ્રમાદભાવ ધારણ કરવો એટલે પરભાવમાં રમતા ન કરવી એ અત્ર ઉપદેશ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૮ ઉપમિતિ ભવપ્રપંગા કથા. [ પ્રસ્તાવ છે “ એકમેક કરી દેવા, અતિ ઉગ્ર વિહારીપણું ધારણ કરવું–આ પ્રમાણે “ કરવાથી મોક્ષમાં અસ્ખલિત પહોંચાડનાર ગુણસમૂહની તમને “પ્રાપ્ત થશે, ” એવી રીતે મહાત્મા મુનિમહારાજ સદ્ગુણા ઉપાર્જન કરવાના ઉપાયો તેમને બતાવે છે. તેમના એવા ઉપદેશથી અત્યાર સુધી મિથ્યાદષ્ટિપણામાં રહેલા પરંતુ જાતે ભદ્રક અને આગામી કાળે હિત સાધવાની યોગ્યતા ધરાવનારા (ભવ્ય) પ્રાણી હુશિયાર થઇ જાય છે, ભાવરતની (ખરા ધર્મની) પરીક્ષા કરનાર બને છે અને ધર્મોના આ સેવનને છેડી દે છે, સદ્ગુણ ઉપાર્જન કરવાના કામમાં મંડી જાય છે અને પછી જાતે જ ભટ્ટારક ગુરૂપ્રત્યે કહેવા લાગે છે-“અહા ભટ્ટારક ! અત્યાર સુધી આ મહાવિપત્તિઓના હેતુભૂત વિષયભાગેાથી અમે તે અહુ છેતરાયા! અને અંદરખાને ધૃતારાને આકાર આદર અને ધારણ કરનાર અન્ય તીર્થીઓએ અમને ઘણા ભઅર્થ સાધક્તા. માવ્યા! પરંતુ એ સર્વનું કારણ અમારો પોતાના માહદોષ જ હતા એમ હવે અમને માલૂમ પડે છે. હાલમાં આપે અમારા ઉપર અત્યંત પ્રેમ બતાવીને અમને સાચેા માર્ગ બતાવ્યો તેા નાથ ! આપે કહ્યું તે સર્વ હવે અમે કરશું.” એવા પ્રકારના પ્રાણીઆપર સાધુઓનાં મનેાહર વાક્યની ખરાખર અસર થાય છે અને તેમના ઉપદેશ પ્રમાણે ચાલવાના નિર્ણયને અનુસરવાથી આખરે તેવા ભદ્રક પ્રાણીએ પોતાના ખરા સ્વાર્થ સાધનારા થાય છે. મૂઢને વસ્વરૂપ દર્શન. મૂઢના તત્સંબંધી વિચિત્ર જવાબ, અસાધ્ય વર્ગમાં તેની ગણના ત્યાર પછી આગળ કથાનકમાં કહેવામાં આવ્યું હતું કે ચારૂ ત્યાર પછી પાતાના ત્રીજા મિત્ર મૂઢ પાસે ગયા અને આદરપૂર્વક તેને જણાવ્યું કે પાતે દેશ તરફ વિદાય થાય છે. ત્યારે મૂઢે તેને કહ્યું “ ભાઈ ચારૂ ! તું દેશમાં જઇને શું કરીશ ? આ દ્વીપ તે। તું આખા ફરીને જો ! આ બેટ ઘણા મજાના છે! આ બેટમાં ચારે તરફ કમળનાં વના છે, ૧ ઉગ્ર વિહારઃ સાધુએ વધારેમાં વધારે એક સ્થાને શેષકાળે એક માસ અને વર્ષાકાળે ચાતુર્માસ રહેવું, પ્રતિબંધ ન થાય તે તેનેા હેતુ છે. એક સ્થાનેથી ખીજે સ્થાને જવાને ‘વિહાર’ કહેવામાં આવે છે. ઉગ્ર વિહાર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પ્રતિબંધરહિત સખ્ત વિહાર કરવા, ૨ જુએ પૃ. ૧૭૦૬-૭, Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક ( ચાલુ ). ૧૭૨૯ સારી મેાટી હવેલીએ છે, સુંદર ગિચાએ છે, માટાં મોટાં સરોવર છે, અને તે સર્વ આ બેટની શાભામાં ઘણા વધારા કરનારા છે; વળી આ બેટ ગમત અને આરામનાં સાધનાથી તેમજ પુષ્પોથી (ફૂલોથી) ભરેલેા છે અને ચારે તરફ વનરાજીથી ખીલી નીકળેલા છે. તે અહીં વધારે વખત સુખ ભોગવીને પછી આપણી મરજી થશે ત્યારે આગળ ઉપર આપણે દેરા તરફ જશું. મને તે અહીંથી જવું ગમતું જ નથી. જો કે ભાઈ ! મેં પણ મારૂં વહાણ તા તારી જેમ ભરી લીધું છે.” ઉપર પ્રમાણે કહીને મઢે પેાતાનું વહાણુ અને તેની અંદર ભરેલી સર્વ ચીને ચારૂને બતાવી. ચારૂએ જોયું તો તે વહાણમાં મૃઢે માત્ર કોડા શંખલાં અને કાચના નાના મોટા ટુકડાઓ જ ભરેલાં હતાં. સુંદર ચિત્તવાળા ચારૂને આ હકીકત જોઇને મૃઢ ઉપર દયા આવી અને તેણે તેને કહ્યું “ ભાઈ ! તારે ખાગગિચામાં ફરવાનેા શાખ રાખવા કે ચિત્રો તેવામાં આનંદ માનવો એ ચાગ્ય નથી, એ તો ખરેખરૂં આત્માને છેતરવાનું કામ છે અને વળી રત્નોના વ્યાપાર કરવા અહીં સુધી આવેલાને તે વેપારમાં અડચણ કરનાર છે. ભાઇ ! તને ધૃતારાએ ઢગ્યા છે, કારણ કે ખાટાં રતોને સાચાં રમો તરીકે તેમણે ઠસાવી દીધાં છે. ભાઇ ! આ વહાણમાં ભરેલા તા સર્ચ કચરા છે, માટે તું જલ્દી એના ત્યાગ કર, એમાં કાંઇ દહાડો વળવાના નથી. અને ભાઇ ! તું મુલ્યવાન્ સાચાં રતો ગ્રહણ કર. તું સાંભળ ! માચાં રત્નોનું લક્ષણ એ છે કે—” આવી રીતે ચારૂ સાચાં રત્નાનું લક્ષણ કહેવા જતા હતા ત્યાં તેા મૃઢ એકદમ આવેશમાં આવી ગયા અને ચારૂને કહેવા મંડી ગયા “ જા જા! હું તેા કાંઇ તારી સાથે આવવાના નથી, તું જે કામમાં લાગ્યા હો તેમાં લાગી જા, તું તેા એવા ને એવા જ રહ્યો, કારણ કે હજી તું એવીને એવી જ વાતેા કર્યાં કરે છે. હું આવી રીતે લગાળેા થઇને ફરૂં છું તેથી મારા તેવા વર્તન ઉપર તું તિરસ્કાર બતાવે છે અને જાણે મને વળી રલની પરીક્ષા જ ન હાય તેમ તું મારાં રમના સંચય ઉપર પણ દોષના આરોપ કરે છે! આથી તું મારો મિત્ર જ નથી; માટે મારા રનો કદાચ તને બહુ પ્રભા (1ustre) વાળાં ન લાગતાં હાય તેા ભલે, મારે તારાં રત્નોનું કાંઇ કામ નથી અને મારે તે જોતાં પણ નથી.” એ બાબતના જવાબ દેવા ચારૂ હજી તેા હેાઠ ઉપાડે છે ત્યાં તે વળી મૂઢ પાછા ખેલી ઉડ્ડયા ભાઇ! મારે તારાં રત્નો જોતાં નથી અને તારાં જેવા રનો પણ જોતાં નથી. હું એના વગર ચલાવીશ. મારે તારાં સલાહ શિક્ષણ કે ઉપદેશની જરા પણ જરૂર નથી માટે છાનામાના જલ્દી સિધાવી જા” ચારૂએ એ જવામ સાંભળી પાતાના મનમાં વિચાર કર્યાં Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ છે કે આ મૃઢને શિખામણ આપવાનું કે ઠેકાણે લાવવાનું કે માર્ગ જણાતો નથી, કારણ કે એ મારી વાત પણ સાંભળતો નથી અને પિતાની વાતને વળગી રહેવાનો દઢ નિર્ણય કરી બેઠા છે. ઉપર પ્રમાણેની હકીકત આગલા પ્રકરણમાં કહેવામાં આવી હતી તેવી રીતે ભાઈ ઘનવાહન! ચારૂ જેવા મહાત્મા મુનિઓ જ્યારે દુભેવ્ય અથવા અભવ્ય પ્રાણીને ધમપદેશ દેવા તૈયારી કરે છે ત્યારે તેઓ જાણે તેની સમીપ જાય છે એમ સમજવું. ત્યાર પછી તે મને હાત્મા મુનિએ તમને વિશુદ્ધ ધર્મની દેશના આપવા દ્વારા તેઓને મેક્ષ (દેશ) ગમન માટે આમંત્રણ કરે છે તે વખતે મૂઢ જેવા પ્રાણીઓ ગુરૂમહારાજને જવાબ આપે છે “ અરે સાધુઓ ! તમારા મોક્ષનો અમારે ખપ નથી અને તમારે પણ ત્યાં જવાની વાત તે શા માટે કરવી જ જોઈએ? જુઓ તમારા મેક્ષમાં ખાવાનું તમારૂં મોક્ષ અ. કાંઈ છે નહિ ! નથી કાંઈ પીવાનું! ત્યાં કાંઈ ભોગમને ન જોઈએ. વિલાસ કરવાના નથી કે નથી કોઈ ઐશ્વર્યમાં આળ ટવાનું! ત્યાં દિવ્ય દેવાંગનાઓને સંગ થવાને નથી કે મનુષ્યની કમલાક્ષીઓનાં ત્યાં કટાક્ષે નથી ! ત્યાં પ્રેમવિલાસનાં ભાષણ પણ નથી. અરે ત્યાં નથી ગાયન કે નથી નાચ, નથી હસવાનું કે નથી રમવાનું ! એ તે મોક્ષ (મૂકાવું તે ) કહેવાય ? એ તો ખરેખર બંધન ( બંધાવું તે) છે ! આ અમારો સંસારવિસ્તાર જેની તમે અત્યંત નિંદા કરે છે તે અમારા દિલને ઘણો આનંદ આપે છે અને અમને તે ઘણો સુંદર લાગે છે. આ અમારા સંસારમાં ખાવાનું ખૂબ મળે છે, પીવાનું પુષ્કળ મળે છે, અહીં ધનસંપત્તિ સાંપડે છે, વિલાસમેજ ઉડાવાય છે, ઘરેણું ગાંડાં પહેરાય છે, ઇચ્છિત સુખ આપનાર કમલાક્ષી સ્ત્રીઓ સાથે આનંદ થાય છે, અમારી મરજીમાં આવે તેવું વર્તન કરીએ છીએ, નાચીએ છીએ, ગાઈએ છીએ, વિલેપન કરીએ છીએ અને અમને અહીં સર્વ પ્રકારનાં સુખનાં સાધનો પ્રાપ્ત થાય છે. અરે સાધુઓ ! આવ મજાનો સુખસામઝિથી ભરેલે સંસાર મૂકીને તમારે પણ મેક્ષ જવાને વિચાર કરે ગ્ય નથી, માટે હવે મેક્ષ જવાની વાત પડતી મૂકે! આ સંસારમાં ભારે મજા છે! તેમ છતાં તમને મેક્ષમાં વધારે સુખ લાગતું હોય તે અહીંનું મળેલું સુખ હાલ તો ભેગવી લે, પછી વળી આગળ ઉપર મે જજે. “વળી તે સાધુઓ! તમે સદ્ધર્મ(સાચા ધર્મ)ને વાદ કરી રહ્યા છે તે તે વાત તે અમારા મનમાં પણ વસેલી જ છે, તમે ખાલી ધર્મને ગર્વ શેના કરી રહ્યા છો? તમે જુઓ! અમે અનેક Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭]. ચાર વ્યાપારી કથાનક (ચાલુ). ૧૭૩૧ પાડાઓ, બકરાઓ અને ભુંડને મારીને તેના લેહથી મને મા- ચંડિકાનું તર્પણ કરીએ છીએ; વળી અમે ગમેધ નેલો ધર્મ. યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ અને નરમેધ યજ્ઞ કરીએ છીએ, અનેક બકરાઓ વડે યજ્ઞ કરીએ છીએ અને એવી રીતે અનેક પ્રાણીઓનું મર્દન કરી ચારે પ્રકારના યજ્ઞો કર્યા કરીએ છીએ. બીચારા અનેક પશુ અને પ્રાણીઓ ખરાબ નિમાં પડેલા હોઈ દુ:ખથી રીબાતા હોય છે તેમના ઉપર કૃપા કરીને તેમને અમે દુઃખથી મૂકાવીએ છીએ અને અમારી પાપઋદ્ધિવડે જીવોને દિને દિને મારીને યજ્ઞસ્થાનને અમે માંસથી ભરી મૂકીએ છીએ. પછી અમારી મરજી પ્રમાણે એ સર્વનું દાન કરી દઈએ છીએ. આવાં આવાં ધર્મો તે અમે કર્યા જ કરીએ છીએ અને તેથી અમારી ફરજ બજાવતા રહીએ છીએ, માટે અમે તમારા આ ધર્મની ચિંતા કરતા જ નથી.” મૂઢ જેવા અભવ્ય પ્રાણીઓ ગુરૂમહારાજને આવો જવાબ આપે અથવા આને મળતી દલીલ કરવા લાગે ત્યારે શાંત મુનિરાજાને તેમના ઉપર વધારે દયા આવે છે અને તેને રસ્તે લાવવા તેમના મનમાં વિચાર આવે છે, તેને પરિણામે તેને જાગૃત કરવા મુનિઓ આ પ્રમાણે કહે છે “ ભદ્રો ! તમારે આ સંસાર વધારે તેવો બેટો ભ્રમ રાખવો ઉચિત નથી. તમે ખોટે રસ્તે દેરવાઈ ગયા છે. તમે ગુરૂને સ્વ. જે ઇંદ્રિયના ભેગની વાત કરી તે સર્ષના ભાગની રૂપદેશ. પિઠે પરિણામે ઘણું ભયંકર છે, એનો છે. આખરે ઘણે કડવો આવે છે, તે પાપથી ભરપૂર છે અને મહા ભયંકર કલેશને વધારનાર છે. વળી તમે સ્ત્રીઓમાં રાચે મા છે પણ ખરેખર તેઓ પ્રાયે નીચ સ્વભાવની હોય છે, અકાળે કરનારી હોય છે અને જાતે માયાનો કરંડિ છે. તેઓનાં વિલાસ નાચ ગાયન અને ચાળાચસકા સર્વ વિડંબના જ છે. અને ભાઈઓ! મેક્ષ તો અનંત આનંદથી ભરપૂર છે અને તે આનંદ હમેશા બન્યો બન્યો રહે છે. જીવોની આત્મવ્યવસ્થા સર્વ લેશથી રહિત છે. માટે ભાઇઓ ! મનુષ્યને ભવ પ્રાપ્ત કરીને ખાવા પીવાના વિલાસનું કૌતુક કરવું અને ૧ ચાર મુખ્ય ચાર પ્રકારના છે. જેમાં ગાય, અશ્વ, મનુષ્ય અને બકરા હોમાય તે અનુક્રમે ગમેધ, અશ્વમેધ, નરમેધ, અને અજમેધ યજ્ઞ કહેવાય છે. એ યજ્ઞનો વિધિ મનુસ્મૃતિ વિગેરેમાં બતાવેલ છે. - ૨ દાનઃ સત્ર-ચક્ષસ્થાનમાં આખરે બ્રાહ્મણને દાન આપવામાં આવે છે. આ એક યજ્ઞવિધિ છે. ૩ સર્ષના ભેગા શરીર તથા ફણ. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૧૭થી ઉપમિતિ ભવપ્રપયા થા. પ્રસ્તાવ છે તે દ્વારા આત્માને છેતરો (આત્મવંચના કરવી) એ તમારા જેવાને યોગ્ય નથી; માટે માત્ર થોડા દિવસ સુધી ટકી શકે તેવા એ ઇદ્રિયજોગોમાં આસક્ત રહી તમે મેક્ષને ઘેરી માર્ગ છોડી દઈ અનંત સંસારમાં ચાલ્યા ન જાઓ. વળી ધર્મનાં અનુષ્ઠાન કરવાની બુદ્ધિએ આ અન્ય જીને મારવાનું પાપ તમે કરો છો તે તો સંસારને વધારનાર છે, માટે એવા શાસ્ત્રકાર ઉપર ખોટો મેહ રાખીને તમે આ ધંધે કરે નહિ, તમે દેવોને કાપનાર અહિંસામુળ ધર્મમાં પ્રવૃત્તિ કરે.” મુનિરાજ ઉપર પ્રમાણે સુંદર ઉપદેશથી ભરેલાં વચને શાંત રીતે કહે તે સાંભળીને મૃઢ જેવા પ્રાણીઓ એકદમ ઉકેઉત્તરમાં રાઈ જાય છે અને આવેશની અસર તળે મુનિને કહે કે ૫. છે-“અરે સાધુઓ! તમારે અમને ઉપદેશ આપ વાની અને તે દ્વારા તમારું ડહાપણું બતાવવાની જરૂર નથી, જેવા આવ્યા છે તેવા જ રસ્તે પડી જાઓ. અરે મૂ! તમે ભેગોની આટલી બધી નિન્દા કરે છે અને વળી વધારામાં અમારા માનેલાં ધર્મનું પણ વાંકું બેલે છે ! માટે તમે તે અમારા ખરેખર દશમન છે, તમને તે સીધા યમમંદિરે જ મેકલાવી દઈએ !! અમારે આવો સુંદર વિશુદ્ધ ધર્મ છે તે તમને ગમતો નથી તે પછી અધમ પુરૂ! અમારે તમારા ધર્મનું જરા પણ કામ નથી. તમારા પિતાના કે માણસો હોય તેને તમારે ધર્મ સંભળાવ, અમારે તમારા ધર્મનું કાંઈ પ્રયોજન નથી.” મૂઢ પ્રાણીઓ ઉપર કહ્યો તેવો જવાબ તાડુકીને આપે છે ત્યારે વળી સાધુઓને તે બાપડ ઉપર દયા આવે છે અને વળી ફરી વાર તેને ધર્મનું લક્ષણુ કહેવા પ્રયત્ન કરે છે. સાધુઓનું કર્તવ્ય વારંવાર સાચા ધર્મની હકીકત કહેવામાં સમાય છે, પણ સંસારરસી આ જ ઉપર તેની અસર થતી નથી અને ઉલટા કહેનાર પર ગુસ્સો કરે છે. જ્યારે મુનિરાજ ધર્મનું લક્ષણ કહેવા ફરી વાર તૈયાર થાય છે ત્યારે તે આ ભાઈની આંખ લાલચોળ થઈ જાય છે અને ક્રોધમાં હોઠ દબાવીને લાત મારવા કે ધક્કામુક્કી અથવા પ્રહાર કરવા તે તૈયાર થઈ જાય છે અને એક બે લાતે તફડાવી પણ કાઢે છે. મૂઢની આવી ચેષ્ટા જોઈને શાંત મુનિએ પોતાનાં મનમાં નિશ્ચય કરે છે કે આ પ્રાણી કઈ પણ પ્રકારે ઠેકાણે આવે તેમ લાગતું નથી. આવા સાધુનો નિર્ણય. નિશ્ચયને પરિણામે સાધુઓ એવા તદ્દન અસાધ્ય મૂઢ અસાધ્ય. પ્રાણુઓ તરફ ઉપેક્ષા બતાવે છે, કારણ કે એક વખતે નિર્ણય થયો કે અમુક ગાય વંધ્યા જ છે પછી તેનાથી દૂધ મેળવવા પ્રયત્ન કરવો એ તદ્દન નકામે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક' (ચાલુ). ૧૭૩૩ અંતિમ રહસ્ય, પિલા પગે અને હિત ચારૂનો ઉપદેશ મા અને પિતાના વહાણો થોડા વખતમાં મૂલ્યવાનું રથી ભરી દીધાં, બધાં વહાણે અને તે બન્નેને સાથે લઈને ચારૂ સ્વસ્થાને ગયે, ત્રણે જણ રોના વ્યાપારથી સતત આનંદના ભાજન થયા, મૂઢના ખરાબ વર્તનથી પ્રાંતે રતદ્વીપનો રાજા તેના ઉપર ક્રોધે ભરાય, તેને રસદ્વીપમાંથી કાઢી મૂક્ય, સમુદ્રમાં ફેંકી દીધો અને તે અનંત દુઃખ સહન કરનાર થ. આવી મતલબની વાત તને અગાઉ મૂળ કથામાં મુનિરાજ તરફથી પતાના વૈરાગ્યનું કારણ જણાવતાં કહેવામાં આવી હતી તે તને યાદ હશે.' ભાઈ ઘનવાહન! હવે એ સર્વ બાબતને મેળ તને ટુંકામાં કહી દઉ છું તે સાંભળ. દેશવિરતિધર શ્રાવકો અને ભદ્રક પ્રકૃતિના ભવ્ય મિધ્યાષ્ટિઓ જ્યારે મુનિ મહારાજનો ઉપદેશ સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે ત્યારે આખરે તેઓ ભગવાનના મતમાં બતાવેલાં પાંચ મહાવ્રત આદરે છે, એને લઈને તેમનામાં જ્ઞાન વિગેરે ગુણે વધારે પ્રમાણમાં આવે છે, એવા ગુણાવડે તેમને આત્મા ભરાય છે અને તેથી સર્વ આખરે પરમ પદે (મે) જાય છે અને નિરંતરને માટે સતત આનંદના ભાજન બને છે, કારણ કે ત્યાં તેઓને એકઠાં કરેલાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રતોને જ વ્યાપાર કરવાનો હોય છે. હવે પેલે મૂઢ અને તેના જેવા પ્રાણુઓ પાપથી પૂરેપૂરા ભરાય છે એટલે પછી એના ઉપર કર્મપરિણામ રાજા બહુ ક્રોધે ભરાય છે, તેને મનુષ્યભવરૂપ રતદ્વીપમાંથી હાંકી કાઢે છે, સંસારસાગરમાં તેને ફેકી દે છે અને નિરંતર તે દુઃખસમૂહનું ભાજન બને છે. તેટલા માટે. આ કથાનકનો ભાવાર્થ આવી રીતે જાણી વિચારીને એ (પાંચમાં) મુનિએ દીક્ષા લીધી, સંસારનો ત્યાગ કર્યો. ભાઈ ઘનવાહન ! કથામાં સાચી ખોટી હકીકતની વહેંચણ બહુ યોગ્ય રીતે કરી છે. એને વિચાર કમેને કાપી નાખનાર છે. એ કથા સાંભળી વિચારીને કર્યો સમજુ માણસ મુનિપણું ન લે અને આવા રતદ્વીપ જેવા મનુષ્યભવને પ્રાપ્ત કરીને એ કેણું સમજુ માણસ હોય જે પોતાનું વહાણ રત્નોથી ભરે નહિ અને શિવાલયે પહોંચી જાય નહિ! એ કથા એવી સુંદર છે કે એને વિચાર કરતાં જરૂર પ્રાણી સંસારથી ભય પામી જાય અને સ્વ ૧ જુઓ પૃ. ૧૭૦૮. ૩૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા [અલાવ ૭. ધર્મમાં લાગી જાય. મુનિએ એ પ્રમાણે જે વાત કરી હતી તેને ભાવાર્થ તારા સમજવામાં હવે આવ્યું હશે. ઉપરની હકીકત સાંભળીને સંસારીજીવ કહે છે કે મારા ઉપર પણુ સહજ અસર થઈ. અગૃહીતસંકેતા! તે વખતે સંસારી જીવ. મારી કમેસ્થિતિ પણ ઘણી પાતળી પડી ગઈ, મારા પર અસર. મનમાં કાંઈક ભદ્રક ભાવ પણ જાગ્રત થશે અને અકલકની વાત મને કાંઈક સુખ આપનારી લાગી, મીઠી લાગી, છતાં હું ગુપચૂપ રહ્યો, હું કાંઈ બોલે નહિ. પ્રકરણ ૮ મું. સંસારબજાર, - - - gિ IEEER : (છઠ્ઠા મુનિનું વૈરાગ્ય કારણ,) અા કલેકે કહેલ ભાવાર્થ વિચારી તેને પરિણામે ભદ્રભાવ પામેલે હું (ઘનવાહન સંસારીજીવ) મારા મિત્ર (અકલંક) સાથે છઠ્ઠા મુનિરાજ તરફ ચાલે. મારા | મિત્ર સાથે મેં પણ મુનિ મહારાજને વંદન કર્યું અને | મુનિરાજે અમને ધર્મલાભ આપે. પ્રસ્તાવના કર્યા બાદ અગાઉની માફક વૈરાગ્યનું કારણ તે મુનિરાજને પણ અકલેકે પૂછયું. મુનિરાજે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું – ૧ અહીંથી સંસારજીવનો ઉત્થાનકાળ શરૂ થાય છે તે હવે પછીની કથામાં બરાબર લક્ષ્યમાં રાખશો. એક કથા, એક બનાવ, કેટલી અસર કરે છે તે આ પરથી જોવાનું છે. જીવનના નાના બનાવે કેટલીક વાર પ્રાણીની આખી પરિસ્થિતિને ફેરવી નાખે છે અને તેને સન્મુખ લઈ આવે છે, તેને આ માર્ગ ફેરવી નાખે છે. સદુપદેશની મહત્તા ઘણી છે. ૨ આ વાક્યથી જણાય છે કે હજી માનસિક ઉત્થાન થયું છે, તેની ક્રિયા આગળ થશે. ૩ ધર્મલાભ, જૈન સાધુને કે વંદન કરે ત્યારે જવાબમાં સાધુ તેને “ધર્મલાભ” તેને ધર્મપ્રાપ્તિ થાઓ એટલે આશીર્વાદને શબ્દ બોલે છે. એ જૈનનો ખાસ પારિભાષિક શબ્દ છે, Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮]. સંસારબજાર. ૧૭૩૫ હાટમાર્ગ-દુકાને. ભાઈ અકલેક! આદિ અને અંતવગરની સંસ્કૃતિ નામની એક નગરી છે. તે નગરીમાં આવેલ દુકાનો માર્ગ ( બજાર) મારા વૈરાગ્યનું કારણ ” અકલકે પોતાના મનમાં વિચાર કર્યો કે અગાઉ જેમ (ત્રીજા) મુનિએ રેટ-અરઘટ્ટને પિતાના વૈરાગ્યના કારણ તરીકે જણુવ્યો હતો તે જ આ હાટનો માર્ગ હશે; છતાં એ બાબતને નિર્ણય કરવા માટે પેલા સાધુને તેણે પૂછ્યું “મહાશય! એ બજારને માર્ગ આપને કેવી રીતે વૈરાગ્યનું કારણ થઈ પડ્યો અને તે કે તે તે આપ સ્પષ્ટ શબ્દોમાં મને સમજાવો.” સંસારબજાર વર્ણન મુનિરાજે જવાબ આપતાં કહ્યું “મહાભાગ! આ સામે ધ્યાનમાં સ્થિત થયેલા મુનિ મહારાજ છે, તેમણે અનેક જન્મને ઉત્પન્ન કરનાર બજાર મને બતાવ્યો. એ બજારમાં બહુ લાંબી લાંબી ભવ (જંદગી) રૂપ શ્રેણીઓ હતી, દુકાનમાં સુખદુઃખ નામનાં કરીઆણું મોટા પ્રમાણમાં ભરેલાં હતાં, એમાં વેપારની લેવડ દેવડની ધમાલમાં પડી ગયેલા અને કરીયાણું એકઠું કરવાના કામમાં મશગૂલ અનેક જીવરૂપ વ્યાપારીઓ પોતાના સ્વાર્થોમાં તત્પર અને આકુળવ્યાકુળ થઈ રહેલા દેખાતા હતા, ત્યાં થડા વધારે અથવા સાધારણ પુણ્ય અને પાપ રૂપ મૂલ્ય આપીને પોતાને યોગ્ય વસ્તુઓ ખરીદી શકાતી હતી, અનેક અપુણીઆ ગરીબ જીવોથી એ બજાર ભરાઈ ગયેલે અને હમેશા ઉઘાડે જ રહે હતે, એ સંસ્કૃતિનગરીનો મહામહ નામને રખેવાળ (સરસુબ) હતે, કામ કેપ વિગેરે તેના હાથ નીચેના અમલદારે હતા, ત્યાં કર્મ નામના ઘર લેણદારે જીવરૂપ દેવાદાને અતિ આકરા અને ન છેડાવી શકાય તેવા કેદખાનામાં નખાવતા હતા. લેકને ઉદ્વેગ કરાવીને ધમાલ કરી મૂકનારા કષાય નામના મદોન્મત્ત તોફાની છોકરાઓ ૧ સંસ્કૃતિઃ આમાં જ ધાતુ છે તેનો અર્થ “વહેવું થાય છે. સમ ઉપસર્ગ સાથે જોરથી વહેનાર શબ્દ થાય છે. સંસારનો પ્રવાહ ચાલ્યા જ કરે છે તેથી “સંસાર અર્થમાં આ શબ્દ વપરાય છે. પાણીના રેલા સાથે આ શબ્દ સરખાવો. ૨ કરીઆણાં વ્યાપારની ચીજોનું સમુચ્ચય નામ. ૩ મૂલ્યઃ કિમત. price. ૪ જેમ ધનવાન ધનવડે માલ તળી લે અથવા દાસદાસી ખરીદે અને દેવું ન આપનારને દીવાની જેલમાં નાખે, તેમ અહીં કામ કોઇ વિગેરે બેલીફેવડે કર્મ નામના લેણદારો દેવાના. બદલામાં પ્રાણીઓને આકરી કેદમાં નાખતા હતા. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ ગડબડ મચાવી મૂકતા હતા. એ બજાર અનેક નવાઈઓથી ભરપૂર હત, નિરંતર આકુળવ્યાકુળ અને જાગતો રહેતો હતો અને આ દુનિયામાં એના જેવો બજાર બીજે કઈ જોવામાં આવતું નહોતું. મેં જ્યારે એ લેકેને બહુ બારિકીથી સારી રીતે નિરીક્ષણ કરીને જોયા ત્યારે મને માલુમ પડ્યું કે એ બજારમાં રહેલા સર્વે લેકે અંદરખાનેથી બહુ દુઃખી હતા. હવે તે વખતે આ સામે બેઠેલા મુનિરાજે (મારા ગુરૂએ) મારી ઉપર કૃપા કરીને જ્ઞાનરૂપ અંજન (આંજણ) મારી આંખોમાં આંક્યું. એ અંજનના ઉપયોગથી મારી નજર બહુ નિર્મળ થઈ ગઈ અને તેના ઉપયોગથી એ દુકાને પૂરી થાય ત્યાં એક મઠ શિવાલય. મઠ નામનું શિવાલય દૂરથી મારા જેવામાં આવ્યું. એ શિવાલયમાં “મુક્ત” નામના અનંત પુરૂષો મારા જોવામાં આવ્યા. તેઓ નિરંતર આનંદથી સુંદર અને કઈ પણ પ્રકારની બાધા પીડાથી રહિત હતા એમ મારી બુદ્ધિવાળી નજરથી મારા જેવામાં આવ્યું. હું પણ પેલી દુકાનોમાં વેપાર કરતે હોઉ એમ મને જણાયું; પણ પેલા મઠ શિવાલયને જોયા પછી મને તે મઠને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છાવાળે નિર્વેદ (વૈરાગ્ય) થઈ આવ્યો. પછી આ મારા ગુરૂરાજને મેં કહ્યું કે “હે નાથ ! આપણે આ બજાર છેડીને ચાલે પેલા શિવાલયમાં રહેવા જઈએ, કારણ કે આ અત્યંત આકરા બજારમાં અને તે એક ક્ષણ વાર પણ શાંતિ વળતી નથી, મારી તે આપસાહેબની સાથે પેલા મઠમાં જવાની ઈચ્છા થાય છે. મારી આવી ઈચ્છા સાંભળીને ગુરૂરાજે મને કહ્યું “ભાઈ! તારે મઠમાં જવાની ઈચ્છા હોય તે તું મારી દીક્ષા ગ્રહણ કર, કારણ કે એ દીક્ષા મઠને જલદી પ્રાપ્ત કરાવી આપનાર છે. જવાબમાં મેં મારા ગુરૂને કહ્યું મહારાજ! એમ હોય તો મને એ દીક્ષા જલદી આપો, એમાં જરા પણ વિલંબ કરે નહિ.” મારે આવો જવાબ સાંભળીને તેઓશ્રીએ મને આ પરમાત્માના મતની દીક્ષા આપી અને પેલા મઠને પ્રાપ્ત કરવાનાં કારણે રૂપ કર્તવ્ય મને બરાબર સમજાવ્યાં. ભાઈ! એ કર્તવ્યો બજાવતો અત્યારે હું અહીં રહ્યો છું.' ૧ વિવેચન. આ હાટમાર્ગ. બજારનું વર્ણન બરાબર સમજી શકાય તેવું છે. વ્યાપારીઓ તેનો અક્ષરેઅક્ષર સમજે તેવું છે. બજારમાં છોકરાઓ ગરબડ કરે તે નાના શહેરની બજારો જેવાથી જણાઈ આવશે. સખ્ત પ્રવૃત્તિવાળા બજારના લોકો ઉપર ઉપરથી ધન પેદા કરતાં હોય પણ તેઓ પ્રવૃત્તિચક્રપર ચઢેલા હોવાથી સુખ મેળવી શકતા નથી તે મુંબઇની બજારમાં મોટા ધનસાથે કામ કરનારા તુરત સમજી શકે તેવું છે. શિવાલય મોક્ષ સ્થાન છે. ત્યાંના છાને એ ઉપાધિ હોતી નથી. Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] સંસારમજાર. ૧૭૩૭ ' અકલંકે બજારનું અને મઢનું વર્ણન સાંભળી લીધું, પછી પૂછ્યું · મહારાજ ! આપને આપના ગુરૂમહારાજે કર્તવ્ય કેવા પ્રકારનું બતાવ્યું કે જેના બળથી આપ મઢમાં જવાનું ધારે છે ? આપ કૃપા કરીને તે મને વિસ્તારથી કહો.” કાચા-ઓરડા. પંચાક્ષ-ગેાખ. ક્ષયે પશમ-ખારી. કાર્યણશરીર-ચાક. ચિત્તાનર બચ્ચું સ્વવીયે હાથ. અપ્રમાદ-વજદંડ, ગુરૂ કથિત કર્તવ્ય ચિત્તવાંદરાને ભય. તક્ષણના ઉપાય. રક્ષણનું પરિણામ. (મનનું રૂપક.) તેને ઉપદ્રવ કરનારા. કષાય-ઉદર. ને કષાય-વીંછી. સંજ્ઞા-બિલાડી, રાગદ્વેષ-ઉંદર. મહામે હ-બિલાડા, પરીષહ ઉપસર્ગ-મચ્છર, દુષ્ટાભિલાષ વિતર્ક-માંકડ. ખોટી ચિતા-ગરાળી. પ્રમાદ-કાફિડા. અવતિ-હૂં. મિથ્યાદર્શન-અંધકાર. રૌદ્રધ્યાન-કુંડ. આર્ત્તધ્યાન-ગુફા વિષય-વિષવૃક્ષ. અર્થનિચય-કચરો. કર્મપરમાણુનિચયફળફૂલની રેણુ. ભાગસ્નેહ-મધનો વરસાદ. મુનિરાજે અકલંકને મારા સાંભળતાં ઉપરના સવાલના જવાબ આપ્યા તે આ પ્રમાણે હતેાઃ “ભાઇ અકલંક ! સાંભળ. મારા ગુરૂમહારાજે મને તે વખતે કહ્યું કે 'ભાઈ ! તારી “ મિલ્કતમાં તારે રહેવાને એક સારા આરડો છે તેનું નામ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ r કાયા છે અને તેમાં પંચાક્ષ નામના ગોખા છે. એ એર “ ડાના ગોખને ક્ષયાપશમ નામની ખારી છે તેની ખરાખર “ સામે કાર્યણ શરીર નામનેા ચેક અથવા અંદરના એરડો છે. “ એ ચેાકમાં ચિત્ત નામનું અતિ ચપળ વાંદરાનું બચ્ચું છે.’” મેં મારા ગુરૂમહારાજને કહ્યું હા મહારાજ ! એ સર્વ ખરા બર છે.’ “ એટલે ગુરૂમહારાજે આગળ ચલાવ્યું · એ સર્વને સાથે રાખીને તારે દીક્ષા લેવી, કારણ કે તેને યોગ્ય અવસર પ્રાપ્ત થયા પહેલાં છેડી શકાય તેમ નથી.' ' “મેં ગુરૂમહારાજને જવાબમાં કહ્યું જેવી પ્રભુની આજ્ઞા!' ત્યાર પછી ગુરૂમહારાજે મને દીક્ષા આપી. ગુરૂમહારાજે પછી મને કહ્યું ભાઈ ! તારે આ વાંદરાના બચ્ચાના રૂપનું સારી રીતે રક્ષણ ( કરવું, એ બરાબર જાળવવા યોગ્ય છે અને તેનું સારી રીતે જતન કરવાની જરૂર છે.' “ મેં ગુરૂમહારાજને કહ્યું ‘જેવા મહારાજના હુકમ ! આપ કૃપા કરીને મને જણાવશેા કે એ વાંદરાના બચ્ચાંને કાનાથી ભય છે એટલે સંભાળ રાખી એ ભયાથી તેને અચાવી લઉં.’એટલે ગુરૂમહારાજે મને વિસ્તારથી તેના જવાબ આપ્યા એ વાંદરાનું બચ્ચું ઘરના “ ઓરડામાં ( ઘરના મધ્યભાગમાં) રહે છે ત્યાં તેને અનેક ઉપદ્રવ કરનારા છેઃ કારણ કે એ બાપાને કષાય નામના ચપળ ઉંદરો “ કાપી ખાય છે, ડંખ મારવામાં ઘણા હુશિયા નાકષાય નામના ૮ ભયંકર વીંછીઓ પોતાના ડંખથી એને ઊંચું નીચું કરી મૂકે છે, “ સંજ્ઞા નામની ઘાતકી ખિલાડી એને ખાઇ જાય છે, રાગદ્વેષ tr ચિત્તવાનરરૂપ તેને ભયેા. ૧ ચિત્ત વાનરઃ શરીરમાં પાંચ ઇંદ્રિયા, આત્મા શરીરમાં હોય ત્યાંસુધી એ પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા બાહ્ય વિષયેા વ્યક્ત કરે છે, છદ્મસ્થને perception ઇંદ્રિય અથવા મનદ્વારા જ થાય છે. ક્ષયાપશમ એ જ્ઞાનની તરતમતા છે. કામૈથુ શરીર કર્મને સમૂહ આત્મા સાથે સંબંધ કરી રહે તે છે. એના ચાકમાં મધ્યમાં અથવા અંદરના નાના ઓરડામાં ચિત્ત રહે છે. ૨ સંજ્ઞાઃ આહાર, ભય, મૈથૂન અને પરિગ્રહ. ચાર પ્રકારની સંજ્ઞા સ્થાનમાંગમાં કહી છે. પ્રથમની વેદનીય કર્મના ઉદયથી અને બાકીની મેાહનીય કર્મના હૃદયથી થાય છે. અથવા એ ચાર સાથે ક્રોધ, માન, માયા, લાભ, લેાક અને આધ મેળવતાં ભગવતીસૂત્ર પ્રમાણે દશ સંજ્ઞા થાય છે. સર્વ જીવાને સર્વ સંજ્ઞા હોય છે. (લાપ્રકાશ. તૃતીય સર્ગ-લેાક ૪૪૨-૪૬૩), Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮]. સંસારબજાર. ૧૭૩૯ “ નામના ભયંકર ઉદર એનો લેપ કરી નાખે છે, મહામહ નામને “અતિ ભયંકર બિલાડો એને આખું ને આખું ગળી જાય છે, પરીષહ ઉપસર્ગ નામના હસો અને મચ્છરો એને વારંવાર ખ મારીને ગરમ ગરમ કરી મૂકે છે, દુષ્ટાભિસંધિ અને વિતર્ક નામના વ્રજ જેવી આકરી સુંઢવાળા માંકડે એનું લેહી ચૂસીને એને આકુળવ્યાકુળ કર્યા કરે છે, ખોટી ચિંતા નામની ગોળીઓ એને વારંવાર “ત્રાસ આપ્યા કરે છે, ભયંકર આકૃતિ ધારણ કરનારા પ્રમાદ' નામના “કાકિડાઓ તેનો વારંવાર તિરસ્કાર કર્યા કરે છે. અવિરતિ જાઓલ (કચરા) નામની જૂના જાળાઓ વડે વારંવાર પંખ ભરાય છે અને “મિથ્યાદર્શન” નામનું અતિ ભયંકર અંધારું તેને તદન આંધળું કરી ૧ પરીષહ ઉપસર પરીષહ-કર્મનિર્જરા એ સહન કરવામાં આવે તે. તેના પ્રસિદ્ધ બાવીસ પ્રકાર છે. જુઓ નવતત્ત્વપ્રકરણ, સંવરદ્વાર. વિસ્તાર માટે પ્રવચન સારોદ્ધાર દ્વારા ૮૬ મું. દેવ, મનુષ્ય, તિર્યંચ વિગેરેથી ઉત્પન્ન કરાતાં દુઃખને ઉપસર્ગ કહેવામાં આવે છે. વીરપરમાત્માને ચંડકોશીઆએ, સંગમ, ગોશાળે કર્યા હતા તે સર્વ ઉપસર્ગ કહેવાય છે. ૨ દુષ્ટાભિસંધિઃ દુષ્ટ પરિણામનું ચિંતવન. કોઈને વિનાશ કરવા માટે અને કોઈને નુકસાન કરવાના વિચારે. એથી તેમાં થાય છે. દુષ્ટાભિસંધિને પરિવાર ત્રીજા પ્રસ્તાવમાં વિસ્તારથી બતાવાઇ ગયો છે, જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. ૩ વિતર્ક અસ્તવ્યસ્ત વિચાર આવે તેને વિતર્ક કહે છે. ૪ ખોટી ચિતાઃ ભવિષ્યમાં શું થશે તેની ખાલી કલ્પનાઓ. ગોળીઓ વારંવાર અવાજ કરીને તેમજ જીને પકડીને ત્રાસ આપે છે તે જાણીતી વાત છે. બેટી ચિતા મનની એવી જ સ્થિતિ કરી મૂકે છે. ૫ પ્રમાદઃ મધ, વિષય, કષાય, વિકથા અને નિદ્રા. ચિત્તને ઠેકાણે પડવા જ દેતા નથી. કાકિડો નકામી ડોક હલાવી જેમ ઘરમાં તિરસ્કાર કરે છે તેમ પ્રમાદો પણ પ્રાણીના ચિત્તને અપમાન આપ્યા જ કરે છે. અથવા પ્રવચનસારોદ્ધારના ૨૦૭ મા દ્વાર પ્રમાણે પ્રમાદો આઠ પ્રકારના છે: ૧. અજ્ઞાનઃ મૂઢપણું; ૨. સંદેહઃ આ વાત આમ હશે કે કેમ એવી શંકા; ૩, મિથ્યાજ્ઞાન ઉલટા પ્રકારના જ્ઞાનને આદર; ૪. રાગઃ પ્રેમ, વિચાર વગરને આદ૨; ૫. શ્રેષ: અપ્રીતિ, વ્યવસ્થા વગરની; ૬. સ્મૃતિભ્રંશઃ વાતો ભૂલી જવી, વિસ્મરણ થયું; ૭, ધર્મ અનાદરઃ ધર્મને આદર ન કર; આળસ કરવું; ૮, યોગ: મન વચન કાયાને દુષ્ટપણે ધારણ કરવા. ૬ અવિરતિઃ વાંદરાના શરીરમાં નું બહુ પડી જાય છે અને તેને આખા વખત હેરાન કર્યા કરે છે. કોઈ પ્રકારના વ્રત નિયમ ન લેવા એ અવિરતિ દશા કહેવાય છે. વાનર શરીરને એ દશા બહુ ત્રાસ આપનારી છે એ અત્ર વક્તવ્ય છે. એ દશામાં શરીરમાં જેમ મેલ વધારે થાય છે તેમ આત્માપર ઘણો કચરો ચઢયા કરે છે. ૭ મિથ્યાદર્શનઃ અજ્ઞાન. અનાદિ કાળથી ચાલ્યું આવતું અજ્ઞાન-અંધકારમાં અને મિયાદશનમાં જરા પણ ફેર નથી. આત્મામાં તદ્દન અંધકાર રહે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ૭ “ મૂકે છે. આવી રીતે ભદ્ર ! એ આરડામાં રહેતાં રહેતાં એ વાંદરાના “ અચ્ચાને ઘણા ઘણા ઉપદ્રા વારંવાર થયા જ કરે છે. હવે એ ચિત્ત “ નામના વાંદરાના બચ્ચાને વારંવાર એવા એવા અનેક ઉપદ્રવેા થયા “ કરે છે તેની વેદનાને આકરા ભાર તે ખાપડું ઉપાડી શકતું નથી તેથી કાઇ વખત તે રૌદ્રધ્યાન નામના ખેરના અંગારાથી ભરેલ “ << “ ધગધગતા જાજ્વલ્યમાન કુંડમાં પડે છે, કોઇવાર અનેક પ્રકારના કુવિકા રૂપ કરાળીઆના જાળાથી જેનું મોઢું છુપાઇ રહેલું છે “ એવી અત્યંત ભયંકર આર્ત્તધ્યાન નામની ઊંડી ગુફામાં પેસે છે, “ તારે એ વાંદરાના બચ્ચાને અહુ સંભાળ રાખી સાવચેતીથી એ “ મળતા કુંડમાં કે ઊંડી ગુફામાં જતું અચાવી લેવું. Sp < “ મેં પૂછ્યું ઃ મહારાજ ! એને કુંડમાં કે ગુફામાં પડતાં બચાવવાના ઉપાયે શા શા છે?' એટલે ગુરૂરાજે વાત આગળ ચલાવીઃ“ ભાઇ! પેલા કાયા નામના ઓરડામાં પાંચ ગેાખે છે તેમનાં “ મારણાં પાસે પાંચ વિષય નામના ઝેરી ઝાડો છે. “ એ ઝેરી ઝાડો સ્વરૂપે ઘણા ભયંકર છે કારણ કે “ એ તેને વિહ્વળ કરી દે છે, ગંધથી પણ એ વાંદ“ રાના મચ્ચાને ઘેન લાવી મૂકે છે,” એને જોવામાં વાનર રક્ષણના ઉપાયા. ૧ રૌદ્રધ્યાનઃ ક્રૂર આશયથી ઉત્પન્ન થાય છે. હંસાનંદી, મૃષાનંદી, ચૌ - નંદી અને સંરક્ષણાનંદી એ ચાર એના પેટા વિભાગેા છે. એ મનને ઉકળાવે છે અને તેને ઉત્પન્ન થવાનાં કારણેા અને તેનાં સાધ્યા બહુ ખરાબ હોય છે. ( વિશેષ વિગત માટે જુએ જૈન દૃષ્ટિએ યાગ પૃ. ૧૩૫-૩૮ ). ૨ આર્તધ્યાન: અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. અનિષ્ટસંયેાગ, ઇષ્ટવિયેાગ, રાગચિંતા અને ભવિષ્યની ચિંતા આ ચાર એના પ્રકાર છે. એ ધ્યાનમાં પડેલા પ્રાણી સંસારખાડામાં પડતા જ જાય છે અને તેને યાગ્ય રીતે ગુફા કહેવામાં આવેલ છે. એના વિશેષ વિગતવાર સ્વરૂપ માટે જીએ છૈ. દે. યા. પૃ. ૧૩૧-૩૫. ૭ આ સર્વે હકીકત ગુરૂમહારાજે છઠ્ઠા મુનિને કહેલી છે અને તે સર્વ વાત છઠ્ઠા મુનિ અકલંક પાસે ફરીવાર કહી બતાવે છે. ગેરસમજુતી ન થાય તે સારૂ જણાવવાની જરૂર છે. હજુ છઠ્ઠા મુનિના પેાતાને અભિપ્રાય કાંઇ આવ્યા નથી. ગુરૂ અને પેાતાની વચ્ચે થયેલી વાત તે કહી બતાવે છે. ઘનવાહને સાંભળેલી તે સર્વ વાતને સંસારીજીવ તરીકે સદાગમ સમક્ષ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને કહી મતાવે છે. ૪ વિષવૃક્ષા: ઝેરી ઝાડા. પાંચ ઇંદ્રિયના ત્રેવીશ વિષયા. એના વર્ણનમાં પ્રથમ પ્રાણઇંદ્રિય લે છે, પછી ચક્ષુરિંદ્રિય, શ્રોત્રંદ્રિય, સ્પર્શનેંદ્રિય અને રસેંદ્રિય લેવામાં આવી છે. આ પાંચે ઇંદ્રિયા મનપર કેવી અસર કરે છે. તેનું અત્ર આખેહુબ વર્ણન છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૧ પ્રકરણ ૮] સંસારબજાર. આવે તો દર્શન માત્રથી વાંદરાને એ ચપળ બનાવી દે છે, એના નામ“શ્રવણ માત્રથી એ વાંદરાના બચ્ચાને મારે છે તો પછી એને અડ“વામાં આવે છે અથવા એને સ્વાદ લેવામાં આવે તે એ બચ્ચાને “વિનાશ કરી મૂકે એમાં શું આશ્ચર્ય જેવું છે? વાંદરાના બચ્ચાને “જૂદી જૂદી રીતે ઉપર કહેવામાં આવેલા ત્રાસ આપીને એ એવું “તે વ્યાકુળ બનાવી મૂકે છે કે એ ત્રાસની અસર નીચે એ બન્યું પેલા વિષવૃક્ષને આંબાના ઝાડે ગણવાની ભૂલ કરે છે; અને એ “વિષવૃક્ષેપર અત્યંત રાજી થઈ તેમાં આસક્ત થાય છે. અગાઉ જણ વેલા પાંચ ગોખોદ્વારા તે બહાર નીકળી આવી અત્યંત અભિલાષા“ પૂર્વક એ વૃક્ષો તરફ દોડે છે, એનાં કેટલાંક ફળ સારાં છે એમ ધારી લઈને એના ઉપર તે શદા થઈ જાય છે, વળી એનાં કેટલાંક ફળે સારાં નથી એમ ધારીને તે (ફળ)ની ઉપર દ્વેષ કરે છે. એના “ઉપર અત્યંત આસક્ત થઈને એ વૃક્ષની ડાળીઓમાં વારંવાર ભમે Kછે, એ ઝાડની નીચે અર્થનિચય નામનો પાંદડાં, ફળ, ફૂલ, રજ અને બીજે કચરો એકઠા થયેલ હોય છે તેના ઉપર તે આળેટે છે, એમાં ફરતાં ફરતાં કર્મપરમાણુનિચય નામની એ વૃક્ષોનાં ફળો અને ફુલની પરાગને આખા શરીરે ચુંટાડે છે અને ભેગાસ્નેહ નામના જળબિંદુ ઝરમર ઝરમર વરસાદથી એ ભીનું થાય છે. આ ત ૨ મારા ગુરૂમહારાજે જે વાત કરી તેને અંદરને ભાRભા વા ઘં. હાથે મારા સમજવામાં આવી ગયે તેથી મેં વિચાર કર્યો--આ મહારાજશ્રી કહે છે તે વિષવૃક્ષે (ઝેરી ઝાડ) તે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ સામાન્ય પ્રકારે જણાય છે, એનાં ફૂલે એ તો કાંઈક વધારે ફુટ પણ દેખી ન શકાય તેવા તેનાં વિશેષ પ્રકારે જણાય છે, જ્યારે એનાં ફળ એ એનાં વધારે સ્કૂટ સમજી શકાય તેવા વિશેષ આવિર્ભાવ જણાય છે, એની ડાળીઓ તે વિષયના આધારની વસ્તુઓનાં ૧ આ રાગદ્વેષનું સ્વરૂપ છે. ઇન્દ્રિયના કેટલાક વિષયો ગમે છે તે પર રાગ થાય છે, કેટલાક ખરાબ લાગે છે તે પર દ્વેષ થાય છે, તજે છે તે પણ ત્યાગબુદ્ધિથી નહિ પણ શ્રેષથી. જરા વિચાર કરવાથી આ વિષવૃક્ષનું આખું સ્વરૂપ સમજાઈ જાય તેવું છે. ૨ અર્થનિચય: વિષયના સ્વરૂપે. બાહ્ય દેખાવો. નીચે ભાવાર્થ જુઓ. ૩ કર્મપરમાણુનિચય કર્મ રજથી આખા શરીરને વ્યાપ્ત કરી નાખવું તે, ૪ વિશેષ પ્રકારઃ આવિર્ભાવ. Manifestations, Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૭ સ્થાનો જણાય છે, એ ડાળીઓમાં ચિત્તરૂપ વાંદરાના બચ્ચાનું હરવું ફરવું લોકેના ઉપચાર માત્રથી થાય છે, કારણ કે લેકે સાધારણ રીતે એમ બોલે છે કે મારું મન અમુક જગ્યાએ અત્યારે ગયું છે. આ પ્રમાણે હેવાથી મુનિરાજે જે વાત કહી તે મારા સમજવામાં બરાબર આવી ગઈ છે અને તે હવે પછી પણ સર્વે બરાબર સમજાઈ જશે-આવો વિચાર કરી મેં મારા ગુરૂમહારાજને પિતાની વાર્તા આગળ ચલાવવા વિ જ્ઞપ્તિ કરી. “ “ભદ્ર! ઉપર જણાવ્યું તેમ ભોગસેહ નામના જળથી એ વાંદરાના બચ્ચાનું શરીર ભીનું થયેલું હોય છે ત્યારે તેના ઉપર કર્મપરમાણુનિચય નામની રજ ઘણું ચુંટે છે અને એ રજથી એ વાંદરાના બચ્ચાનું આખું શરીર ધૂધૂડ થઈ જાય છે; હવે એક તો વાનરમાં સ્થિરતા હોતી નથી અને વળી પેલી ઝેરી રજ આખા શરીરને ભેદ કરનારી હોવાથી એ વાંદરાના બચ્ચાના શરીરમાં જખમે પડે છે, શરીર ક્ષીણતાથી ખરખર બોરડી જેવું (ઘરડું “અને શિથીળ) થઈ જાય છે, એનો મધ્ય ભાગ ચારે તરફથી વેરાઈ જાય છે અને પેલી ઝેરી રજ આખા શરીરને અને ખાસ કરીને “મધ્યભાગને અસર કરે છે અને આખું શરીર બળવા માંડે છે; પરિણામે આખું શરીર કાળું પડી જાય છે અને તેમાં કાંઈક કાંઈક રતાશનો ભાગ પણ જોવામાં આવે છે. ત્યાર પછી પાછું તે ઓરડામાં એ વસે છે તે વખતે ઉપર લખેલા સર્વ ઉપદ્ર તેને પાછા વારંવાર થયા “ જ કરે છે, વધારે આકરા રૂપમાં તેના ઉપર તે ઉપદ્રના હુમલા Kઆવ્યા કરે છે અને એક અથવા બીજા હુમલાઓ અવાર નવાર “તેના ઉપર અસર કર્યા કરે છે. “ “ભદ્ર! એ ચિત્ત નામના વાંદરબચ્ચાંને ઉપર કહ્યાં તેવા “ઉપદ્રવો અને પીડાઓ થયા જ કરે છે અને તેનું સીધે આખું શરીર બળતું બળતું કાળું પડી જાય છે હપાય. તેમાંથી તેનું રક્ષણ કરવાને આ સીધો ઉપાય છે–સ્વવીર્ય નામના પોતાના (આત્માના હાથમાં ૧ ભીના શરીરમાં હમેશા રજ વધારે ચોંટે, તેમાં વળી સ્નેહમાં ચીકાશ છે એટલે વધારે ટે. એ ભીનાશ જતાં રજ ખરવા માંડે છે તે આગળ જણાશે. પોતાની શક્તિ. આત્મા અનંત શક્તિનો ધણી છે, અંદર રહેલી. શક્તિને બહાર વ્યક્ત કરવાની છે. હાથ દ્વારા શક્તિ બતાવાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] સંસારબજાર, ૧૭૪૩ અપ્રમાદ નામને દઢ વજદંડ (સખ્ત ન ભાંગે તે દાંડે) લઈને પિલા પાંચે ગેખલાઓ પાસે ઊભા રહેવું અને જ્યારે જ્યારે પેલું વાંદરાનું બ ઝેરી ઝાડનાં ફળ ખાવાની ઈચ્છાથી બહાર આવે ત્યારે ત્યારે તેની સમક્ષ પેલે દાડ ઉગામીને તાળી પાડીને તેને બહાર આવતું અટકાવવું, એમ છતાં પણ એ બચ્ચું ઘણું ચપળ હોવાને લીધે કદાચ બહાર આવી જાય તો તેને જોરથી ધમકાવવું; ત્યાર પછી “એને બહાર આવવાનો નિષેધ કરેલ હોવાને લીધે અને તેને આંબાનાં ફળ (કેરીઓ) ખાવાની અભિલાષા નિવૃત્ત થતી હોવાને લીધે તેના આખા શરીરે ભેગસેહના વરસાદથી જે શરદી થઈ આવેલી હશે તે સોપાઈ જશે. શરીરમાં ગરમી આવતી જશે, પછી એનું શરીર સૂકું પડેલું હોવાને લીધે તેના ઉપર જે રજ-ધૂડ લાગેલી હશે તે પણ પ્રત્યેક ક્ષણે ખરવા માંડશે, એના શરીર પર પડેલા જખમો રોકાવા “માંડશે, એનાં શરીરની ક્ષીણતા દૂર થતી જશે, એ કાળું પડતું અટકશે, એના શરીરની ખોટી લાલાશ નાશ પામશે, એના શરીર પર ઘેળો રંગ આવવા માંડશે, શરીરની સ્થિરતા પ્રાપ્ત થશે અને એનું આખું “રૂપ જોવા લાયક થશે. આ પ્રમાણે થયા પછી તે બચ્ચે પેલા ઘરના “ઓરડામાં રહેશે તે પણ તેને ઉપર જણાવેલા ઉપદ્રવ થશે નહિ છે અથવા પેલા ઉપદ્રો પોતાનો પ્રભાવ તેના ઉપર જરા પણ બતાવી શકશે નહિ. વળી પેલા બિલાડા ઉંદર કાળ વિગેરે જે વાંદરાના બચ્ચાને “વારંવાર ઉપદ્રવ કર્યા કરતા હોય છે તેમનો સર્વને તારે એ અપ્રમાદ “નામના વજદંડ વડે ચૂરેચૂરો કરી નાખો. જ્યારે એ સર્વના ચૂરેચૂરા થઈ જશે ત્યારે પછી પેલા ચોકને રસ્તે એ વાનરબચું બહાર “નીકળશે તે પણ એને કેઈના તરફનો જરા પણ ભય રહેશે નહિ. એ વાંદરાના બચ્ચાને ઉપદ્રવોમાંથી બચાવવાનો આ ઉપાય છે.” પ્રથમ ચક, “વળી મેં મારા ગુરૂ મહારાજને પૂછયું “એ વાંદરાના બચ્ચાંનું આટલું બધું રક્ષણ કરવાથી મારું શું કામ થશે? મને સંરક્ષણનું પરિણામ. શે લાભ મળશે? તે આપ જણાવો.” એટલે વળી ગુરૂમહારાજે આગળ ચલાવ્યું ૧ અપ્રમાદઃ આળસને ત્યાગ, આત્મગુણમાં ચાલુ ઉઘોગ. “સમય” ગોયમ! મ કરે પ્રમાદ.” પ્રમાદ એટલે સંસાર આસક્તિ. ૨ શરદીઃ જ્યાં ત્યાં રખડવાથી અને જે તે ખાવાથી થાય છે, તેને નિષેધ થતાં શરદી મટે છે, ડોકટરે શરદી થાય ત્યારે આરામ લેવાનું અને ખાવાનું બંધ કરવાનું કહે છે તે ધ્યાનમાં લેવાનું છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [કરતાવ ૭. “ “ભદ્ર! તને પેલે શિવાલય નામને મઠ બહુ પસંદ આવ્યું “હતા અને ત્યાં જવાની તને ઈચ્છા થઈ હતી, એ શિવાલય મઠે પહોંચવાનો મુખ્ય ઉપાય આ વાંદરાના બચ્ચાંનું સારી રીતે રક્ષણ જ કરવું એ છે. એ વાંદરાના બચ્ચાંને સારી રીતે રક્ષણ કર્યું હોય તો તે કોઈ પણ પ્રકારની અડચણ અગવડ વગર એકદમ શિવાલય “મઠમાં પહોંચવાનું પ્રબળ કારણભૂત બને છે; તેટલા માટે ભાઈ! “તારી મરજી જે એ મઠમાં જવાની જરૂર થઇ હોય તે તારે આ વાંદરાના બચ્ચાનું સારી રીતે રક્ષણ કરવાનો મજબૂત પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે એ વાંદરાનું બચ્ચું ઘણું કાળથી ચક્રમાં પડી ગયું Kછે અને એ ચક્રમાંથી તેને બહાર લાવવું એ ઘણું મુશ્કેલ કામ છે. એ ચક્કરમાં (વમળમાં) તે કેવી રીતે પડી ગયું છે તે તું સમજ: “ઉપર અનેક પ્રકારના ઉપદ્રવો બતાવવામાં આવ્યા છે તે ઉંદર “બિલાડા વિગેરેથી પીડા પામતે આ પ્રાણી મેહની અસરતળે આમ્ર “ ફળ ખાવા દેડિયો જાય છે એટલે એના શરીર પર ધૂડ સારી રીતે “મેટા પ્રમાણમાં ચુંટે છે અને વળી એ પાણીથી ભીંજાઈ જાય છે, “એટલે એના શરીર પર ઘારાં પડે છે, એટલે વળી પેલા ઉંદર બિ“લાડા એના પર વધારે ત્રાસ કરે છે, ત્યાર પછી એ વસ્તુઓ ખાવા માટે ઉંદર બિલાડ વિગેરે સંખ્યા અને જેરમાં વધતા જાય છે અને તેઓ જેમ જેમ એને વધારે પીડા કરે છે તેમ તેમ શાંતિ મેળવવાના બહેતુથી બચું આંબા તરફ દોડે છે, પરિણામે વળી એના પર વધારે “રજ ચોંટે છે, એનામાં ભીંજાશ વધતી જાય છે અને પરિણામે શરીરપર વધારે ઘારાં પડતાં જાય છે અને તેવી રીતે એ ચક્કરમાં પડયા પછી એને ઉપદ્રવો વારંવાર વધતા જ જાય છે. આવા ખરાબ “વમળમાંચકમાં પડી ગયા પછી જ્યાં સુધી તે પોતે જ એનું રક્ષણ “ નહીં કરે ત્યાં સુધી એ બાધા પીડા વગરનું કઈ રીતે થઈ શકે “ એમ નથી. એટલા માટે ભાઈ! એને રક્ષણ કરવાનો જે ઉપાય મેં ઉપર જણું છે તે તારે નિરંતર અમલમાં મૂક, નિરંતર તે પ્રમાણે ઉપાય કર્યા કરો જેથી એ બચ્ચે બાધા પીડા વગરનું થાય. વિવેચન-સમજણ (છઠ્ઠ મુનિ મહારાજ અકલંકને કહે છે કે, “મારા ગુરૂમહારાજે જે હકીકત કહી તેને અંદરને ભાવાર્થ હું સમજી ગયો અને તે પર -િ ૧ ચ: whirlpool, circle. પાણીમાં “વમળ” થાય છે, ચારે તરફ ગોળ ફરે છે, વહાણ તેમાં આવી નય તો આગળ વધી શકતું નથી, ગોળ ફર્યા કરે છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] સંસારબજાર. ૧૭૪૫ ચાર કરતાં કરતાં મેં ચિતવના કરી કે ગુરૂમહારાજે વાર્તાદ્વારા મને જે હકીકત સમજાવી તે આ પ્રમાણે જણાય છે:— “ રાગ વિગેરેથી ઉપદ્રવ પામેલું ચિત્ત ઇંદ્રિયના વિષયામાં પ્રવર્તે “ છે, અને જ્યારે જ્યારે એ વિષયામાં પ્રવર્તે છે ત્યારે ત્યારે એને “ કર્મસંચય વધતા જાય છે અને ભાગસેહની તેની વાસના તેની “ સાથે એકરૂપ થતી જાય છે. એ ભાગસ્રહની વાસનાને લઇને સંસાર “ સંબંધી સંસ્કારો તેને થાય છે. તે સંસ્કારો ઘારાંઓની સાથે “ સરખાવવા યોગ્ય છે. એ સંસ્કારને લઈને રાગ વિગેરે ઉપદ્રવે “ પેાતાનું જોર વધારે પ્રમાણમાં બતાવે છે. ઊંદર બિલાડી જેવા એ “ ઉપવા દરેક ક્ષણે વધતા જ જાય છે અને તેઓની અસર અને “ પ્રેરણા નીચે ચિત્ત વિષયા તરફ વારંવાર દોડ્યું જાય છે. તેને લઇને “ એ ફરીવાર કર્મ બાંધે છે, એથી ચીકાશ વધારે વધારે થાય છે “ અને ચીકાશને પરિણામે વધારે વધારે ઉપદ્રા થાય છે. આવા “ પ્રકારનું એ ચક્ર જેનું મૂળ કે છેડો દેખાઇ શકાતા નથી તેમાં એ ። ( ચિત્ત ) પડી જાય છે અને તેમાં એને કરોડો દુ:ખા થાય છે તે“ માંથી તે છૂટી રાકતું નથી. એને અચાવવાના ઉપાય તરીકે ગુરૂમહા“ રાજે સ્વવીર્ય હાથમાં અપ્રમાદ નામના સખ્ત દાંડા લેવા જણાવ્યું, “ તેા પછી ગુરૂમહારાજે જે અપ્રમાદ કરવા કહ્યું છે તેને હું હવે ખરા“ ખર અનુસરીશ, ગુરૂમહારાજના ઉપદેશને બરાબર અમલમાં મૂકીશ. કારણ કે આ શરીર, સંપત્તિ, ભાગેા અને આ સગાસંબં“ધીએ બહારથી દેખાય છે તે સર્વ સ્વસ છે, ઇંદ્રજાળ છે, ગંધર્વ “ નગર છે. આ પ્રમાણે સત્બુદ્ધિપૂર્વક વિચાર અને નિર્ણય કરીને તે ૮ ખામતની ભાવના વારંવાર કર્યા કરીશ. એમ કરવાથી મારા ચિત્તનું “ બંધન આ સંસારના જાળામાંથી પાછું હઠી જશે. હવે મારા એ “ ચિત્તને સંસારની સાથે અનાદિ કાળથી સંબંધ હાવાને લીધે વળી ። ' '' પાછું એ સંસાર તરફ ગયા તા કરશે પરંતુ તે હકીકત આત્માને ઘણી નુકસાન કરનારી છે તેથી પ્રયત્ન કરીને ચિત્તને હું તેમ જતાં “રોકી રાખીશ અને વળી તેને શિક્ષા આપીશ કે ચિત્ત ! તારે “ આવી રીતે બહાર નીકળવામાં શે લાભ છે? તું તારા પોતાના ખરા રૂપમાં ( સ્વરૂપમાં-આત્મસ્વ“રૂપમાં) સ્થિર રહે, જેથી તું આનંદમાં લીન થઇને “ રહી શકે. આ આખા સંસાર છે તે બહાર નીકળવા જેવા છે ( તે ચિત્તને શિક્ષા. * તારા બહારના ચારા જેવા છે) અને તે સંસાર આખેા અનેક ↑ અહીં રા. એ. સાસાયટિવાળા મૂળ ગ્રંથનું રૃ. ૧૦૨૬ શરૂ થાય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૭ “દુઓથી ભરેલો છે અને મોક્ષ પિતાના સ્વરૂપમાં રહેવા જેવું છે અને “તે જ માત્ર અનેક સુખોથી ભરપૂર છે. માટે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તારે બહાર નીકળવાની જરૂર નથી; બહાર તો સંસાર છે અને ત્યાં દુઃખ જ છે; તારે તે આત્મામાં રહેવું–સ્થાન કરવું અને બાહ્ય ભ્રમ બિલકુલ છોડી દેવા એ જ એગ્ય છે. સુખ તો ખરેખરૂં આત્મઅવસ્થાનમાં જ તને મળે તેમ છે. જે, આત્મામાં અવસ્થાન કરીશ તે તને આ જન્મમાં પણ ઘણું સુખ મળશે અને જે બહાર નીકળીશ તે આ ભવમાં પણ તને ઘણું દુઃખ પડશે એ વાત તું બરાબર લક્ષ્યમાં રાખજે. કારણ કે " सर्व दुःखं परायत्तं सर्वमात्मवशं सुखम् । "बहिश्च ते पराधीनं स्वाधीनं सुखमात्मनि ॥ જેટલે અંશે પરવશપણું હોય છે, જેને માટે પારકા ઉપર “આધાર રાખવો પડતો હોય છે તે સર્વ દુઃખ જ સમજવું અને જેટલું પિતાના તાબામાં હોય, પોતાને કબજે હોય તે સર્વ સુખ સમજવું. “હવે બહાર જવું તે તારે પરાધીન છે અને પિતાનામાં રહેવું તે સ્વા“ધીન છે. એટલા માટે બહાર નીકળવામાં (પરપ્રવેશમાં) દુઃખ છે ૮ અને આમ અવસ્થાનમાં આનંદ છે. વળી તે ચિત્ત ! આત્માની “બહાર રહેલી કોઈ પણ વસ્તુ તને વહાલી લાગતી હોય તે તે સંબં“ધમાં તને કહેવું જોઈએ કે તે સર્વ વસ્તુઓ નાશ પામે તેવી છે, દુ:ખ આપનારી છે, આત્મસ્વભાવથી જુદી છે અને મેલ કચરાથી ભરેલી છે. તે ચિત્ત ! એવી વસ્તુઓ સારૂં તું શા માટે નકામે કલેશ કરે છે? અને શા માટે આત્માને મૂકીને આવી રીતે વારંવાર “રખડ્યા કરે છે? તું વિચાર કરો કે આત્માની બહાર જે કઈ સુંદર “વસ્તુ હોત તે દુઃખમાંથી તેનું નિવારણ કરવાને રસ્તો પણ હેત; અને તે ચિત્ત! એવો તે કઈ રસ્તો હોય એમ જણાતું નથી. ભેગ રૂપ ભયંકર અંગારાઓ જ્યારે તને બાળતા હોય છે ત્યારે આનંદસ્વરૂપ આત્મામાં તેનું નિવારણ (અટકાવ) થાય છે પણ તેમ થાય છે ત્યારે તું ફેગટ ફ્લેશ કરે છે; પરંતુ તેમ ન કરતાં તે ચિત્ત ! અનંત દર્શન જ્ઞાન વીર્ય અને આનંદથી ભરેલા આત્મામાં અવસ્થાન કરીને “તું શીધ્ર નિરાકળ થા. આ સ્થાન (આત્મામાં અવસ્થાન) પર કાયમ રહેવાથી ભગ રૂ૫ ચીકાશ ઓછી થતી જાય છે અને તેથી ચોંટેલી રજ અવશ્ય ખરતી જાય છે એમાં જરા પણ શંકા જેવું નથી. ત્યાર પછી તે વિચાર કર કે તારા શરીર પર જે ભયંકર ઘારાએ પડે છે તે માત્ર અત્યંત ખરાબ વાસનાથી ઉત્પન્ન થાય છે, પરંતુ Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] સંસારબજાર. ૧૯૪૭ “ જ્યારે તું એ વાસનાઓની પીડાથી મુક્ત થઇશ ત્યારે પછી ભાગો “ ઉપર તને પ્રેમ જ નહિ આવે. ઘારાંમાં એ ભાગો પિંડ જેવા “ થઇને રહેલા છે એમ ડાહ્યા માણસેા કહે છે. આથી જરા થોડો “ વખત તે આનંદ આપે છે, પરંતુ તે ભાગપિંડને ભાગવવામાં “ આવે છે ત્યારે પાછી પીડા વધારી મૂકે છે. એવી રીતે એ ભાગાને “ ભાગવ્યા ત્યારે થોડો વખત જરા નિરાત વળે છે પણ ખરામ વાસ“ નાના ધ્યાનને લઇને અંતે ઘાની પીડાને એ વધારે છે. હવે જો તારા “ શરીરમાંથી ખરાબ વાસના નીકળી જાય તેા તારૂં શરીર કાઇ “ પ્રકારની માધાપીડારહિત અને નિરંતર આનંદયુક્ત થાય અને “ એવી સ્થિતિ ઉપજે તે તને એ ભાગાની ઇચ્છા જ થશે નહિ–આ * પ્રમાણે હકીકત હોવાથી હે ચિત્ત ! અહારના સર્વ ભ્રમ છેડી દઇને “ તારા પોતાના અસલ સ્વરૂપમાં આસક્ત થઇ તું એસ અને આધા “ પીડા વગરનું થઇ જા. “ ચિત્તને એ પ્રમાણે શિક્ષા-સમજણ યોગ્ય રીતે આપીને અરા“ અર લક્ષ્યપૂર્વક એના રક્ષણમાં હું તત્પર થઇ રહીશ. આવી રીતે ચિત્તને “ શિક્ષા આપ્યા છતાં એ પાપી સ્થિર ન રહેતાં ચપળતા કરશે તે “ એને બહાર દોડતાં વારંવાર ફરી ફરીને યન કરીને અટકાવીશ; વળી “ કષાય નાકષાય વિગેરે એને ઉપદ્રવ કરનારા છે તે સર્વને અપ્રમાદ * રૂપ શસ્ત્રથી વધ કરી નાખીશ. જ્ઞાનના ઉપયોગથી અને શુભ ધ્યા“ નના સેવવાથી અને એ રાગ વિગેરે ઉપદ્રવાના પ્રતિપક્ષીઓના “ આલંબનથી તે જલ્દી નાશ પામી જશે. એ રાગદ્વેષના નાશ “ થશે એટલે પરીષહ ઉપસર્ગ વિગેરે બહારના ઉપદ્રા છે તે ખાધા “ પીડા કરનારા થશે નહિ-તે પેાતાનું જોર જરા પણ બતાવી “ શકશે નહિ. એટલે પછી મારૂં ચિત્ત આત્મારામ થઇ જશે, રાગાદિ “ ઉપદ્રવથી મુક્ત થઇ જશે, બહાર ભટકતું અટકી જશે એટલે મે“ ક્ષને ચાગ્ય થઇ જશે. આવે! મારા મનમાં વિચાર કરીને અને તે “ વિચાર પ્રમાણે વર્તવાના નિર્ણય કરીને ભાઇ અકલંક ! હાલ હું “ પ્રમાદના ત્યાગ કરી સાવધાન થઇને રહું છું. ૧ ભાગે ભાગવતાં જરા સારા લાગે પણ વાસનાને પરિણામે આખરે જોર કરે એટલે ઉલટી વધારે પીડા થાય છે અને ઘારાં વધતાં જાય છે. ૨ ધ્યાન તે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન સમજવાં. આવતા પ્રકરણમાં તે વધારા સ્પષ્ટ થશે. Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ મું. સંસારબજાર (ચાલુ). બીજું ચક : / R : છે. છ ા મુનિરાજે આગલા પ્રકરણમાં વાત કરી તે સર્વ જ સાંભળ્યા પછી અકલકે કહ્યું “મહારાજ બહુ સારું મ થયું! આપે ગુરૂમહારાજનાં વચનો સાર બહુ સારી વિક રીતે જાણે અને ગ્ય રીતે તેનું આચરણ પણ કરી Wી રહ્યા છે. આપે જે વાત કરી તે સાંભળીને મને પણ બહુ પ્રમોદ થયો છે. આપે જેમ એક ચક્કરની વાત કરી તેમાં મારા ધારવા પ્રમાણે બીજું પણ એક ચક્કર જણાય છે. મારી એ ધારણ બરાબર છે કે નહિ તે આપશ્રી સાંભળે અને પછી મને તે બાબતને ખુલાસો આપશે. મારા ધારવા પ્રમાણે નીચે પ્રમાણે હકીકત છે.” ગુરૂમહારાજે હકીકત નિવેદન કરવાનું કહેવાથી અકલેકે પિતાના વિચાર જણાવ્યા. “ “ચિત્ત–મન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. એક દ્રવ્યમન અને બીજું ભાવમન. એમાં જે દ્રવ્યચિત્ત છે તે કન્યમન: મનપર્યાપ્તિવાળા આત્માએ ગ્રહણ કરેલા મને ભાવમન. “વર્ગણના પુગળ સ્વરૂપ છે. છ પર્યાપ્તિમાં છઠ્ઠી “મનપર્યાપ્તિ છે, તેનાવડે મને વર્ગણું ગ્રહણ કરી શકાય છે તેને દ્રવ્યમન કહેવામાં આવે છે. એ દ્રવ્યમનમાં જ્યારે “ જીવ-આત્મા જોડાય ત્યારે તેને ( આત્માને ) ભાવમન કહેવામાં “આવે છે. આ ભાવમન કામણુ શરીરમાં રહે છે અને તેથી તેને જુદું ૧ પ્રકરણ ૮ મું અને ૯ મું સાથે જ વાંચવાનું છે, વધારે લંબાણ થવાથી તેને બે વિભાગમાં વહેંચી નાંખ્યું છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮]. સંસારબજાર (ચાલુ). ૧૭૪ કહેવામાં આવે છે. આ પ્રમાણે હોવાથી ભાવમન તે નિયમસર “જીવ જ છે, પણ જીવ ચિત્તરૂપ હોય કે ન પણ હોય. દાખલા તરીકે “કેવળીઓ ભાવચિત્ત વગરના હોય છે. કેઈને મનથી ઉત્તર દેવામાં તેઓ દ્રવ્યમનનો ઉપયોગ કરે છે, પરંતુ કેવળજ્ઞાન થયેલું હોવાથી તેમને ભાવમનની અપેક્ષા રહેતી નથી, એટલે કેવળજ્ઞાનીને દ્રવ્ય“મન હોય છે પણ ભાવમન હોતું નથી. જ્યારે આ પ્રાણી રાગદ્વેષ “વિગેરેની સાથે જોડાયેલો હોય છે ત્યારે મિથ્યાજ્ઞાનને પરિણુમે તેને “ઉલટા નિર્ણય (વિપર્યાસ) થાય છે અને પરિણામે તે દુઃખ આપનારી વસ્તુમાં સુખ મેળવવાની બુદ્ધિથી પડે છે. રાગદ્વેષ વિગેરેથી એને સાચો નિર્ણય થતું નથી, વાસ્તવિક સુખ અને દુઃખ ક્યાં છે તેને “નિર્ણય મિથ્યાજ્ઞાન તેને થવા દેતું નથી. ખેટી પ્રવૃત્તિ થયા પછી એના સેહના તંતુઓ કર્મનાં પરમાણુઓને ખેંચી લાવે છે, એ કર્મનાં પરમાણુઓથી જન્માંતરનો આરંભ કરે છે; વળી એ જન્માં“તરમાં પ્રાણી પાછો મિથ્યાજ્ઞાન વિષયસ વિગેરેમાં પડે છે અને રાગાદિની સંતતિને વધારે છે. રાગાદિ સંતતિથી વિષયાકાંક્ષા થાય છે, “વિષયાકાંક્ષાથી સેહતંતુઓ જન્મે છે, સેહતંતુઓથી કર્મોનું ગ્રહણ થાય છે અને કર્મગ્રહણથી પાછો જન્મ થાય છે; વળી ત્યાં વિપયંસ થાય છે-એવી રીતે ઉપર જે કમ જણાવ્યું તે ચાલ્યા જ “કરે છે. આથી જ્યાં સુધી ખોટા નિર્ણયે (વિપર્યાસો )ની શ્રેણી ચા“લતી હોય છે ત્યાં સુધી સંસાર રખડપટ્ટીની શ્રેણી ચાલ્યા જ કરે છે. ભગવન્! મેં આપની પાસે આ બીજા ચક્રની વાત કરી સંભળાવી એ વાત બરાબર છે કે નહિ તે આપ મને કૃપા કરીને કહો.” મુનિ મહારાજે જવાબ આપતાં જણાવ્યું “તે જે વાત કરી તે બરાબર છે એમાં જરા પણ સંશય જેવું નથી. વિષય સ “તારા જેવા ખોટી વાત સમજે એ કેમ બને? વ જે ન. “ઉપરની વાતથી મેં પણ જાણ્યું અને ગુરૂમહારાજે પણ તેનું સમર્થન કર્યું કે એ ખોટા નિર્ણય (વિપર્યાસો)નું જે ચક્ર છે તે જ નહિ પસંદ કરવા યોગ્ય ભવચક્રનું કારણ છે. આ પ્રમાણે હકીકત હોવાથી સાચી ખોટી બાબતનો સત્ય “વિવેક કરનાર પ્રાણીએ વિપર્યાસ (ખોટા નિર્ણ) ને બનતા પ્રયાસે “ તજી દેવા, અને એક વાર નાશ થશે એટલે ચકની બીજી બાબતો આપોઆપ મૂળથી જ નાશ પામી જશે. વિપસને છોડી દેવા એ “ખરેખર વિવેક છે, એ ખરેખરૂં તત્ત્વજ્ઞાન છે અને એ આસવ ૧ આવઃ જે દ્વારા કર્મો આવે તે પરનાળને આસ્રવ કહે છે. ૨૭. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વગરને ધર્મ છે. જે અપ્રમાદી પ્રાણી એવા ખોટા નિર્ણયો (વિપ ર્યાસ) છેડી દે છે અને સાચે જાણકાર બને છે તેને પિતાના મને“વિકારનું જાળું પિતાથી તદ્દન અલગ લાગે છે. એક વખત મનને “ એ જાદં જાએ છે અને પોતાની જાતને ( આત્માને ) તેનાથી ભિન્ન “ જુએ છે એટલે આત્મા એને નિરંતર આનંદમય લાગે છે; પછી એને “ દુઃખ ઉપર દ્વેષ થતો નથી, સુખ મેળવવા માટે ઈચ્છા થતી નથી.' આવી રીતે મનથી તે અલગ થતાં-મન ઉપરથી તેની આસક્તિ દૂર થતાં ઇન્દ્રિયોના વિષે ઉપર તેને એહ થતો નથી અને એકવાર એહ (ચીકાશ) ગયો એટલે કર્મપરમાણુનો સંચય થતે એકદમ અટકી જાય છે; આવી રીતે એ નિઃસ્પૃહ થવાથી અને એને (સંસાર) “બીજને નાશ થયેલ હોવાથી એ મુક્ત જીવોની માફક ભવાંતરને આરંભ કરતો નથી અને તેથી એનું ભવચક્ર ફરતું બંધ થાય છે. “એ પ્રમાણે હકીકત હોવાથી ઉપર બે પ્રકારની વાત કહી તે તારા લક્ષ્યમાં આવી ગઈ જણાય છે. એક તે ચક્રજ્ઞાનનું “કર્મબંધન અને બીજું તેનાથી વિસ્તરતું સંસારચક. પરિણામ. “એ બન્ને કેવી રીતે પ્રવર્તે છે અને કેવી રીતે નિવર્તિ છે તે સંબંધી સત્ય હકીકત જાણે તે પછી સંસારને વધારનાર શરીર ઉપર, ધન ઉપર, કે ઇદ્રિના ભેગો ઉપર અથવા તે “બીજા કેઈ પણ પદાર્થ ઉપર કદિ પણ રાગ કેમ કરે? જે પ્રાણીને “સાંસારિક પદાર્થો ઉપર ચિત્તની આસક્તિ થાય, જેને તેમાં આનંદ અને સુખ લાગે તેણે હજુ સુધી બન્ને ચક્રો (સંસારચક અને “વિપર્યા ચક) ખરેખર તત્ત્વથી જાણ્યાં નથી એમ સમજવું. એનું “કારણ એ છે કે જ્ઞાન અને ક્રિયાને યોગ થાય ત્યારે જ ખરેખર ફળની પ્રાપ્તિ થાય છે, તે સિવાય બીજા કોઈ પ્રકારે થઈ શકતી “નથી. સાધ્ય અર્થ શું છે તે બરાબર જાણીને (જ્ઞાન) જ્યારે તે બાબતમાં સભ્ય પ્રકારે પ્રવૃત્તિ (કિયા) કરજ્ઞાનક્રિયા. “વામાં આવે ત્યારે તે સાથે પ્રાપ્ત કરી શકાય છે. “મહામતિ મહાત્મા વસ્તુસ્વરૂપને એ જ આકારમાં ૧ સરખા-માન અપમાન સહુ સમ ગણે, સમ ગણે તુર્ણ મણિ ભાવ; અને મુક્તિ સંસાર બહુ સમ ગણે રે વિગેરે. અને ખરો ખ્યાલ આપતાં આનંદધન કહે છે કે આપણે આતમભાવ જે, એક ચેતનાધાર, અવર સવી સાથ સંજોગથી, એહ નિજ પરિકર ધારરે, ૨ આ વિભાગ ખાસ મનન કરવા યોગ્ય છે, Page #337 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] સંસારબજાર (ચાલુ). ૧૭૫૧ “બતાવી ગયા છે.' પ્રવૃત્તિ સાથ0 grશુપ, ડમરી સાધ્ય “પ્રાપ્તિનો ઉપાય સમ્યગ પ્રકારે તેમાં પ્રવૃત્તિ કરવી તે જ છે અને “જે એવી રીતે સાધ્યની પ્રાપ્તિ થતી ન હોય તે એ ઉપાયનું ઉપાય “પણું જ રહેતું નથી. જ્યાં અસાધ્યનો આરંભ છે (સાધ્યને આરંભ “નથી) ત્યાં સમ્યક્ જ્ઞાન નથી અને જ્યાં સભ્ય જ્ઞાન નથી ત્યાં “ સાધ્યનો આરંભ નથી. આવી રીતે સાધ્ય અને સમ્યગૃજ્ઞાનને પર“સ્પર અ ન્યાશ્રય સંબંધ છે, તેટલા માટે આગમના જ્ઞાનવાળી જે ક્રિયા કરે છે તે જ ખરી ક્રિયા કહી શકાય છે અને જે યોગ્ય “ક્રિયામાં સ્વશક્તિ અનુસાર ઉદ્યમ કરે છે તે જ આગમને જાણકાર “કહી શકાય છે. ચિંતામણિ રતનું જે પ્રાણુ બરાબર સ્વરૂપ જાણતો હોય અને તેની પ્રાપ્તિના અનેક પ્રકારના ઉપાયો વિદ્યમાન હોય છે અને પોતે દ્રારિદ્ઘાવસ્થાથી પીડાતા હોય તો તે ચિંતામણિ રત મેળ“વવાનો માર્ગ છોડી અન્ય માર્ગમાં પ્રવૃત્તિ ન જ કરે. માટે જે સાથી ઉલટી રીતે પ્રવૃત્તિ કરે તે ખરેખર વસ્તુનો જાણકાર જ ન હોવો જોઈએ, જે ભમર માલતીના ફુલની ગંધ જાણતો-સમ“જતો હોય તે ઘાસ કે દર્ભ ઉપર બેસવાની કદિ પ્રવૃત્તિ કરે જ નહિ. “આવી રીતે સંસારને અભાવ થતાં પ્રાણી મુક્તિ પામી જાય છે આવી અનેક વાતો છે તે સઘળીથી સર્યું. માત્ર મારા કહેવાની મત“લબ એ છે કે તે જે બીજા ચક્ર માટે વાત કરી તે તદ્દન બરાબર છે. મારા ગુરૂમહારાજે આ સર્વ વાતને પરિણામે મને કહ્યું હતું કે પેલા વાંદરાના બચ્ચાંનું બહુ સારી રીતે આખો વખત જતન “કરવું અને એ કાર્ય મારા ખાસ કર્તવ્ય તરીકે તેમણે મને જણાવ્યું હતું.” મઠપ્રાપ્તિના ઉપાય, છ લેશ્યાઓનું સ્વરૂપ, દાદર-તેનાં પગથી અકલેકે મુનિરાજને પૂછયું “ત્યારે મહારાજ! એ વાનરને શિવાલય મઠમાં કેવી રીતે લઈ જવો-તેના ઉપાય શા શા છે તે સંબંધી આપશ્રીને ગુરૂમહારાજે જે કહ્યું હોય તે સર્વ મને જણાવે. છઠ્ઠામુનિરાજે એ સવાલનો જવાબ આપતાં કહ્યું – ૧ મહામતિઃ આ નામ શ્રી ઉમાસ્વાતિ વાચકને અપાય છે. તેઓશ્રી કહે છે કે પાકિસાન્યા મોક્ષ ઉપર મૂળમાં લખેલ સૂત્ર પણ તેઓશ્રીનું જ છે. સ્થળ મળી શ નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતાવ ૭ “ભદ્ર! એ ઉપર તને ગર્ભગૃહ બતાવવામાં આવ્યું હતું તેમાં * છ નોકર જાતની સ્ત્રીઓ વસે છે, તેઓનું સામાન્ય નામ (ઓળખ) “લેશ્યા તરીકે જાણીતું થયેલું છે અને પ્રત્યેકનાં નામ અનુક્રમે કૃષ્ણ, “નીલ, કપોત, તિજસી, પદ્મ અને શુકલ છે. એ જ ગર્ભગૃહમાં તેઓ ઉત્પન્ન થાય છે, તેની જ દોલતથી એ ઉછરે છે, વધે છે અને તે સ્થાનની જ પુષ્ટિ કરનારી પણ થાય છે. એ છ સ્ત્રીઓ પૈકી પ્રથ“મની સ્ત્રી ઘણીજ કર છે, બીજી સ્ત્રી પ્રથમની સ્ત્રી કરતાં કાંઈક “ઓછી કૂર છે, ત્રીજી તેથી પણ સહજ ઓછી ક્રૂર છે, પણ ત્રણે સ્વરૂપે ક્રૂર છે, અનેક પ્રકારના સેંકડે અનર્થોનું કારણ છે, પેલા વાનરાના બચ્ચાની તો ખરેખરી દુશમન છે, એ ગર્ભગૃહમાં અનેક જ પ્રકારનો અશુભ કચરો એકઠો થવામાં કારણભૂત છે, તેને પણ આ ૮ અનેક દ:ખથી ભરેલા બજારમાં ધારણ કરી રાખનાર છે અને મઠગમનનું નિવારણ કરનાર છે-તેમાં અડચણ કરનાર છે. બાકીની ત્રણે સ્ત્રીઓ છે તે અનુક્રમે શુદ્ધ છે, વધારે શુદ્ધ છે અને અતિ “વિશુદ્ધ છે, ત્રણેનું સ્વરૂપ જ શુદ્ધ છે, અનેક પ્રકારના આહાદે પ્રગટ કરવાનું કારણ થાય છે, પેલા વાનરાના બચ્ચાની ખરેખરી મદદ “કરનારી વ્હેનો જેવી છે, પેલા ગર્ભગૃહમાં શુદ્ધિની વૃદ્ધિ થવામાં હેતુ ભૂત છે, અનેક પ્રકારની અસારતાની પરંપરાથી ભરપૂર આ બજારમાંથી તેને બહાર કાઢી લાવનાર છે અને મઠગમનના કામમાં ઘણી અનુકૂળતા કરી આપનારી છે. એ છ એ સ્ત્રીઓએ પેલા ૧ ગર્ભગ્રહ ક્ષ પશમ નામે જુઓ પૃ. ૧૭૩૮. ૨ ચિત્ત અને શ્યા: આ વિષય ઘણો વિચારવા યોગ્ય છે અને ટૂંકામાં કહીએ તે જમદષ્ટિએ માનસશાસ્ત્ર (Psychology) કેવી રીતે બતાવવામાં આવ્યું છે તે સર્વ બાબતે અત્ર વિચારવા યોગ્ય જણાય છે. મન અને અધ્યવસાયને કેવા પ્રકારને સંબંધ છે, આત્મા અને મનને શું સંબંધ છે, અધ્યવસાય અને વિચારમાં શું તફાવત છે અને મન અને તેને કેવો સંબંધ છે-આ સર્વ પ્રશ્નોને નિર્ણય આવી ટુંકી નેટમાં તે થઈ શકે નહિ પણ સહજ ખ્યાલ આ૫વા પ્રયત્ન કર્યો છે તે વિચારશે. નવીન અને પ્રાચીન અભ્યાસ શૈલી સાથે કર્યો હોય તો જ આ વિષયનો ઉલ્લેખ થઈ શકે તેમ છે તેથી આ અગત્યના વિષય પર કેઇ સુંદર લેખ અભ્યાસ કરીને વિસ્તારથી લખશે એવી પ્રાર્થના છે. આત્મા જાતે સ્ફટિક રત્ર જેવો નિર્મળ છે, પારદર્શક છે, મેલ વગરને છે, ઉચ્ચગામી સ્વભાવવાળે છે. સ્ફટિક રન જ્યારે બીજા પદાર્થના સંબંધમાં આવે ત્યારે તેના જૂદા જૂદા રંગ દેખાય છે. સ્ફટિકની પછવાડે પીળો પદાર્થ ધરવામાં આવે તો તે પીળું દેખાય છે, લાલ ધરવામાં આવે તે તે લાલ દેખાય છે, છતાં જાતે તે [ચાલ, Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯]. સંસારબજાર (ચાલુ). ૧૭૫૩ છે ગર્ભગૃહમાં ઉપર ચઢવા માટે પોતાની શક્તિના જોરથી પરિણામ નામનો એક દાદર બનાવે છે. વળી એ જ છે સ્ત્રીઓએ એક પછી “એક પગથી પણ એ દાદરાપર ચઢવા માટે બનાવ્યાં છે, એ પગ નિર્મળ પારદર્શક જ હોય છે અને રહે છે તે પ્રમાણે આત્મા જ્યારે મન વચન કે કાયાના સંબંધમાં આવે ત્યારે તેના જુદા જૂદા રંગ દેખાય છે તે આત્માના પરિણામોને લેયા કહેવામાં આવે છે. મનમાં વિચાર આવે છે તે અમુક આકાર ધારણ કરે છે. વિચારો પૌગલિક છે, મને વર્ગણાનાં રૂપો છે; મન માત્ર પંચેન્દ્રિયને જ હોય છે, તે સિવાયના છાને દ્રવ્ય મન હોતું નથી અને પંચંદ્રિયમાં પણ અસંસી છોને દ્રવ્ય મન હેતું નથી. સર્વ આત્માઓને જે જૂદા જૂદા વ્યક્ત ખ્યાલ થાય તેને અધ્યવસાય કહેવામાં આવે છે. અધ્યવસાયને અને મનના વિચારોને કેવા પ્રકારનો સંબંધ છે તે ખાસ વિચારવા યોગ્ય છે. આત્માને જે અધ્યવસાયે થાય છે તે સંજ્ઞી પંચેદ્રિયને મનદ્વારા જણાય છે અને ત્યાં મનેવર્ગણાને જે આકાર મળે તે વિચાર તરીકે વ્યક્ત થાય છે. આથી સંજ્ઞી પંચંદ્રિયના અધ્યવસાય અને વિચારે છે કે તદન જુદા છે છતાં વ્યક્ત રૂપે તેમાં ખાસ જાણવા જે તફાવત પડતો નથી. આ હકીકત સ્પષ્ટ કરવા પ્રથમ જ્ઞાન કેવી રીતે થાય છે તે જરા જોઈ લઈએ. પંચંદ્રિય જીવોને જ્ઞાન પ્રાપ્ત કરવાના-જાણવાના છે દ્વારોબારીઓ છે; પાંચ ઇંદ્રિય અને મન. શરીર સાથે કાંઇ અથડાતાં, જીભ સાથે સ્વાદ થતાં, નાકમાં ગંધ આવતાં, ચક્ષુથી દેખાતાં, કાનથી સંભળાતાં અથવા મનમાં તર્ક થતાં આ કાંઈક છે” એવું જ્ઞાન થાય છે અને જૈન પરિભાષામાં “વ્યંજનાવગ્રહ’ કહે છે, નવીન ન્યાય (logic)ના perception શબ્દ સાથે એની સરખામણી થઈ શકે, જે કે perception બૅર્જનાવગ્રહથી કાંઇક જાડું છે અને અર્થવગ્રહ’ની કટિમાં કેટલેક અંશે જાય છે. આવી રીતે “ આ કાંઈક છે” એવું જ્ઞાન થયા પછી અમુક જાતિ (genus) નું એ છે એમ સહજ ખ્યાલ થાય છે એને અર્થાવગ્રહ’ કહેવામાં આવે છે. અત્યંત અવ્યક્ત બેધને વ્યંજનાવગ્રહ કહેવામાં આવે છે. કોઈ સ્થાનકે એને “નિરાકાર બોધ” પણ કહેવામાં આવે છે. વ્યંજનાવગ્રહને અંગે એટલું ખાસ જાણવા જેવું છે કે એમાં ચાર ઇદ્રિય સાથે વસ્તુને સંબંધ થાય છે પણ આંખ અને મનને વસ્તુના સંબંધની જરૂર રહેતી નથી. દાખલા તરીકે સ્પર્શદ્રિયને વસ્તુનું જ્ઞાન જ્યારે તે વસ્તુ ઇંદ્રિય સાથે સંબંધમાં આવે ત્યારે જ થાય છે, તેવી જ રીતે રસ ધ્રાણ અને શ્રોત્રનું સમજવું, પણ આંખને દેખવા માટે વસ્તુ સુધી જવું પડતું નથી, એ તો દૂરથી પણ દેખી શકે છે, તેવી જ રીતે મનને અમુક વસ્તુને આકાર સ્પષ્ટ કરવા માટે તેના સંન્નિકર્ષમાં આવવું પડતું નથી. આવી રીતે ઘણાજ થોડા વખતમાં વસ્તુની જાતિ જણાય છે ( એને સમય માત્ર એક સમયનો છે). ત્યાર પછી વ્યવછેદ રૂપે એની specie વ્યક્તિત્વ સમજાય છે. એની વ્યક્તતા શોધવી એને “હા” કહેવામાં આવે છે. એને logic માં conception કહે છે. એની વ્યક્તિતાને નિર્ણય “આ તે જ છે એમ ધારવું તેને “અવાય” કહેવામાં આવે છે અને અન્ય કાંઇ નથી પણ તે જ છે એ નિર્ણય ધારી રાખવો [ ચાલુ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૪ ઉપમિતિ ભવપ્રપંચા ક્રયા. પ્રસ્તાવ છ “ થી ક્રમસર છે, દરેક સ્ત્રીએ અસંખ્ય અસંખ્ય અનાવ્યાં છે અને “ સરવાળે પણુ (કુલે પણ) અસંખ્ય છે અને અધ્યવસાયસ્થાન તેને ‘ધારણા’ કહેવામાં આવે છે. લેાજીકમાં આ છેવટને નિર્ણય knowledge કહેવાય છે. જ્યારે વર્તમાન ન્યાયકારા logicians જ્ઞાનપ્રાપ્તિના ત્રણ વિભાગ પાડે છેઃ conception, perception & knowledge ત્યારે જૈન માનસ શાસ્રીઓએ વિશેષ પ્રથારણ કરીને વ્યંજનાવગ્રહ, અર્ધાંવિગ્રહ, ઈડા, અવાય અને ધારણા એમ પાંચ વિભાગ પાડ્યા છે. આવી રીતે સંજ્ઞી પંચેંદ્રિય પ્રાણીને ઇંદ્રિય અને મનદ્વારા જે જ્ઞાન થાય તેને વિચાર-નિર્ણય કહેવામાં આવે છે. આંતર જ્ઞાન માટે પાંચ ઇંદ્રિયદ્વારા છે અને તે દ્વારા જ્ઞાન થાય છે. મનપર એની છાપ પડે છે. એના અન્ય વ્યવ ́દો થાય છે અને નિર્ણય થાય છે. મન પૌલિક હાઇને વસ્તુના વિચારને આકાર કરે છે અને તે આકાર દ્વારા જ્ઞાન થાય છે. આ ખાઘ પદાર્થના જ્ઞાનને અંગે વાત થઈ. આત્માને પૂર્વઅનુભૂત અથવા કર્મવર્ગણાની અસર અનુસાર અધ્યવસાય’ થાય છે. Instinctive knowledge સહજ જ્ઞાનને આમાં સમાવેશ થાયછે. સ્મૃતિ અનુભવ એ સર્વને સમાવેશ ધારણામાં થાય છે. મનના વિચારશ આત્મામાં સ્થિત થાય છે અને ત્યાં રૂપ અને આકાર ધારણ કરે તેને લેશ્યા કહેવામાં આવે છે. પંચેંદ્રિય સંજ્ઞી થવાના મનનેા વ્યાપાર અને આત્માના અધ્યવ સાયા વચ્ચેના તફાવત સમજવા ઘણા મુરકેલ પડે છે. મન પૌલિક છે અને ત્યાં આકાર થાય છે. પૂર્વકાળની સ્મૃતિથી અથવા ઇંદ્રિયાની મદદ વગર આધ જ્ઞાન થાય તેને મારા વિચાર પ્રમાણે ‘અધ્યવસાય ' આત્મજ્ઞાનમાં મૂકવું જોઇએ. આત્મા જ્યારે મનયેાગમાં વચનયેાગમાં અથવા કાયયેાગમાં પ્રવર્તે તે વખતે તેના અધ્યવસાયે। જે રૂપ લે-જે પરિણામ પામે તેને લેશ્યા કહેવામાં આવે છે, જ્યાં ત્રણમાંથી કાઈ પણ યાગ હાય છે, ત્યાં લેશ્યા હ્રાય છે, જ્યાં યાગ ન હ્રાય ત્યાં કેશ્યા હાતી નથી. . હવે અહીં સવાલ એ ઉત્પન્ન થાય છે કે કષાય અને લેશ્યામાં તફાવત કેવા પ્રકારને રહે છે. કાઇ પણ કર્મના બંધ પડે તે વખતે તેની ચાર બાબત મુકરર થાય છેઃ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિબંધ એટલે એ કર્મના સ્વભાવ કેવા છે, સ્થિતિબંધ એટલે કેટલા વખત સુધી અને કયારે ફળ પામનાર છે, રસબંધ એટલે એ કર્મની ગાઢતા કેટલી છે, ચીકાશ કેટલી છે અને પ્રદેશબંધ એટલે એ કર્મ કેટલા પ્રદેશ-પરમાણુઓનું બનેલું છે. એક દાખલેા લઇએઃ શાતા વેદનીય કર્મ બાંધ્યું તે ચાતા આપવી એ પ્રકૃતિ થઇ, કેટલા વખત સુધી શાતા આપવી અને શાતા આપવાનું કામ કયારે શરૂ કરવું એ તેની સ્થિતિ, એ શાતામાં વિશે ષતા અલ્પતા કેટલી રહેશે તે રસ અને તે કર્મ પાતે કેટલા પરમાણુનું બનેલું છે તે પ્રદેશ. આમાં સ્થિતિ અને રસબંધમાં સહાય કષાયા ' કરે છે. ક્રોધ માન માયા અને લેાલ જેટલા સવિશેષપણે હેાય તેટલા બંધ આકરા અને લાંબા કાળ સુધી ફળ આપનારા પડે છે. લેશ્યા પ્રદેશબંધને સહાય કરે છે. ક્યાયે અને લેશ્યા કાઇ વાર અંદર અંદર એક બીજામાં એટલા બધા કુંચવાઈ જાય છે કે સ[ થાય. Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯]. સંસારબજાર (ચાલુ). ૧૭૫૫ “નામથી જાણીતાં થયેલાં છે. તેમાં પ્રથમની સ્ત્રી (કણ લેશ્યા) એ હાય કરનાર તરીકે લેણ્યા પણ લાગે છે અને તેથી કોઈ આચાર્યો લેશ્યાને રસબંધમાં સહાય કરનાર ગણે છે પણ તે ઉપચાર માત્રથી જ સમજવાનું છે. મુખ્યતાએ રસબંધને નિર્ણય કષાયપર જ થાય છે. જેવી રીતે કોઈ માણસ દારૂ પીએ તે તેનું જ્ઞાન અવરાય છે, તે ઘેલો બની જાય છે, પ્રચંડ દવા ખાય તો તેની ઇદ્રિ બહેરી થાય છે, કલોરોફોર્મ આપવાથી જેમ જ્ઞાનેન્દ્રિયે બાહ્ય જ્ઞાનના દ્વારો બંધ કરી દે છે તેવી રીતે લેશ્યા આત્માના સ્ફટિકવાર પડદે નાખી નવાં નવાં રૂપો આપે છે. આત્મા જાતે શુદ્ધ સ્ફટિક જે નિર્મળ અને પારદર્શક છે પણ લેશ્યા તેની સાથે આવે ત્યારે તેને જુદાં જુદાં રૂપ આપે છે, નવા નવા રંગના આકાર ધારણ કરાવે છે, તેના સ્ફટિકત્વને જૂદા રૂપમાં બતાવે છે. સ્ફટિક રત્રની પછવાડે જે રંગનું દ્રવ્ય ધરવામાં આવે તે રંગ દેખાય છે તે પ્રમાણે આત્માનું વ્યક્તરૂપ નવા નવા રંગ ધારણ કરે છે તે લેયાના સંબંધથી થાય છે. (યાદ રહેવું જોઈએ કે એ બાહ્ય સહાયક લેશ્યા દ્રવ્ય આત્માના સ્ફટિકત્વમાં પ્રવેશ કરતું નથી, આત્માના રંગને બદલતું નથી, પણ બહારની નજરે આત્માને અન્ય રંગે બતાવે છે). વેશ્યાના છ પ્રકાર છે: કણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ. કૃષ્ણ લેશ્યાનો વર્ણ મધ કે - જણ જેવો તદ્દન કાળો હોય છે, નીલ લેસ્યાનો વર્ણ પોપટ અથવા બપૈયાના પીંછા જેવો અથવા મોરની ડોક જેવો બલુ (blue) હોય છે, કાપોત લેશ્યાને વર્ણ રીંગણાના ફૂલ જેવો રાતો (adulterated red) હોય છે, તેને લશ્યાનો વર્ણ પ્રભાતના સૂર્ય અથવા સંધ્યાના રંગ જેવો લાલ (pure red) હોય છે, પમ લેશ્યાને વર્ણ કરેણના ફૂલ જેવો અથવા સેનાના રંગ જેવો પીળો હોય છે, શુકલ લેશ્યાને વર્ણ ગાયના દૂધ જેવો અથવા સમુદ્રના ફીણ જેવો સફેત હોય છે. પ્રથમની ત્રણ લેસ્થા અશુદ્ધ છે, બાકીની ત્રણ લેણ્યા શુદ્ધ છે, છતાં આત્માના સ્ફટિકપણાને તો આવરણ કરનારી જ છે પણ ખરાબ આકારમાં બતાવનારી નથી. આવીજ રીતે લેશ્યાના રસ ગંધ અને સ્પર્શ પણ બતાવવામાં આવ્યા છે. કૃષ્ણ લેશ્યાનો રસ કડવી તુંબડી અથવા લીંબડાના રસ જેવો છે, નીલ વેશ્યાને રસ પી૫ર આ૬ અથવા મરચાના રસ જે છે, કાપોત લેશ્યાને રસ આમળા અથવા કણસના રસ જે છે, તેને લશ્યાને રસ કેરીના રસ જે છે, પદ્મ લેશ્યાનો રસ ધરાખ ખજૂર અથવા મહુડાના આસવ (દારૂ) જેવો છે અને શુકલ લેશ્યાને રસ સાકર ગોળ ખાંડ કે શેરડીના રસ જેવો મધુર છે. પહેલી ત્રણે લેશ્યાઓ ઘણી દુર્ગધવાળી અને મલીન છે અને તેને સ્પર્શ કંડો અને લખે છે, બાકીની ત્રણે લેશ્યાઓ સુગંધવાળી અને નિર્મળ છે અને તેને સ્પર સ્નિગ્ધ અને ગરમ છે. લેશ્યાને અંગે પ્રાણીના કેવાં પરિણામ થાય છે તે બતાવવા શાસ્ત્રકારે જંબ વૃક્ષનું દાન્ત આપ્યું છે. છ મિત્રો જંગલમાં ગયા, ભુખ્યા થયા, સામે જંબુનું ઝાડ જોયું, પ્રથમ માણસે કહ્યું કે આ આખા ઝાડને ઉખેડી નાખે એટલે મહેનત [ ચાલુ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ કાળા રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે,' એવી રીતે બીજી સ્ત્રી (નીલેશ્યા) એ નીલ (blue) રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે, ત્રીજી સ્ત્રી (કાપત લેયા)એ કબૂતર જેવા પરિણામ દાદર. “રંગનાં અસંખ્ય પગથી બનાવ્યાં છે, ચોથી સ્ત્રી અધ્યવસાય પર “(તેજે લેગ્યા)એ તેજથી ઝળકતાં અસંખ્ય પગ થી બનાવ્યાં છે, પાંચમી સ્ત્રી (પદ્મ લેશ્યા)એ “ઘળા કમળની છાયાવાળાં અસંખ્ય પગથી બનાવ્યાં છે, છઠ્ઠી વગર ફળ ખવાય, બીજાએ કહ્યું કે વૃક્ષ પાડવાનું કોઈ કારણ નથી, ડાળીઓ પાડીએ તો ઠીક છે, ત્રીજાએ નાની નાની ડાળીઓ પાડવા કહ્યું, ચોથાએ જાંબુવાળા ગુચ્છાઓ પાડવા કહ્યું, પાંચમાં એ જાંબુને જ પાડવા કહ્યું અને છઠ્ઠાએ જમીન પર પડેલાં નંબુ છે તે વીણી ખાઈને સંતોષ પામવા કહ્યું. આવી રીતે છે વેશ્યાવાળાના પરિણામો હોય છે. આ સંબંધમાં ધાડ પાડવા ગયેલા છ માણસેનું બીજું દૃષ્ટાન્ત આપેલ છે તે આ પ્રમાણે ગામમાં પેસતાં પ્રથમે કહ્યું કે સામે માણસ કે ઢેરે આવે તેને મારવું, બીજાએ કહ્યું કે માત્ર માણસને જ મારવાં, ઢોરને શામાટે મારવા? ત્રીજાએ કહ્યું સ્ત્રીને ન મારવી, માત્ર પુરૂષને જ મારવા; ચોથાએ કહ્યું હથિયારવાળો પુરૂષ હોય તેને મારવો, પાંચમાએ કહ્યું કે હથિયારવાળામાં પણ સામે થતો હોય તેને જ મારો, નાસતો હોય તેને શામાટે માર? છાએ કહ્યું પ૨દ્રવ્ય હરવું એ જ પાપ છે તો પછી વળી ખૂન કરવાનું વધારે પાપ શામાટે કરવું ? માત્ર ધન લેવું, કોઈને મારવા નહિ. આ બન્ને દાખલાઓથી પ્રત્યેક વેશ્યાવાળાની અનુક્રમે પરિયુતિ કેવા પ્રકારની હોય છે તે જણાઈ આવશે. એ દરેક દષ્ટાન્તો અનુક્રમે કૃષ્ણથી શુક્લ લેસ્થાન છે. આગળ વધતાં પરિણામ વધારે સુંદર બનતા જાય છે તે એ દાખલાઓથી જણાઈ આવે છે. લેશ્યા સર્વ જીવોને હોય છે, વિશેષ વિકાસ થાય તેમ તે ઉચ્ચ પ્રકારની પ્રાપ્ત થતી જાય છે, મન ન હોય તેવા જીવોને પણ લેશ્યા હોય છે, તેના સંયોગથી આત્માના જે રૂ૫ના અધ્યવસાય વ્યક્ત થાય-જે પરિણતિ થાય તેને તે બતાવે છે, ચિત્ર છે અને સારા અથવા ખરાબ આકારને ધારણ કરાવે છે. એ કષાયને ઉદીપન કરે છે પણ જાતે કષાય રૂપ નથી, કર્મના ઉદય પ્રમાણે અધ્યવસાયને રૂપ આપે છે છતાં જાતે કર્મનો રસ નથી. અધ્યવસાયને વ્યક્ત કરનાર લેશ્યાના સ્વરૂપ માટે વિશેષ ગ્રંથ (પન્નવણું લેણ્યાદ્વાર વિગેરે) વાંચવા યોગ્ય છે. ૧ પરિણામ અને અધ્યવસાયથાન આત્માની પરિણતિને પરિણામ કહેવામાં આવે છે. એના અધ્યવસાયસ્થાન અસંખ્ય છે. પરિણામ અને અધ્યવસાય માટે ઉપરની નોટથી ખુલાસે થઈ જાય છે. અંદરથી જે જ્ઞાન થાય અને તરંગે ઉઠે તેને અધ્યવસાય કહેવાય છે. મનદ્વારા તો બાહ્ય જ્ઞાન આકારપૂર્વક થાય છે, અધ્યવસાયને આકાર હોતો નથી અને મનના વિચાર તો માત્ર સંજ્ઞી પચંદ્રિયને હોય છે ત્યારે અધ્યવસાય સર્વ જીવોને હોય છે, Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] સંસારબજાર (ચાલુ). ૧૭૫૭ “સ્ત્રી(શુકલ લેશ્યા)એ વિશુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ રંગના સંકેત અસંખ્ય પગથી બનાવ્યાં છે. પેલું વાંદરાનું બચ્ચું જ્યાં સુધી પ્રથમની ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં પગથીઓ પર રહેતું કે ફરતું હોય છે ત્યાં “સુધી તે ઉછળી ઉછળીને ગેખો તરફ દોડે છે, ત્યાંથી આંબાઓનાં ઝાપર ફલેગ મારે છે અને જમીન પર પડી આખા શરીરે રજ લગાડે છે અને ધૂળમાં રગદોળાય છે; ત્યાં ચીકાશનાં બિંદુઓ વડે ભેદાય છે, “હેરાન થાય છે; ત્યાર પછી એના શરી૨૫૨ સેંકડે ઘારઓ પડે છે “એટલે પછી પેલા ઉંદર બીલાડાં ભુંડ વરૂ વિગેરેથી વધારે વધારે ત્રાસ “પામે છે; એને પરિણામે કઈ વખત એ તદ્દન નાશ પામી ગયેલ હોય “એવું લાગે છે, કઈ વખત મૂછ પામી ગયેલ હોય એવું લાગે છે, કેઈ “વખત ભયંકર આકાર ધારણ કરે છે અને એવી રીતે આખો વખત સંતપ્ત સ્થિતિ( high excitement )માં રહે છે. આ વાનરાનું બચ્ચું “તને પણ એ સ્થિતિમાં ઘણી દુઃખપરંપરાનું કારણ બને છે. એટલા માટે તારે એ વાનરાના બચ્ચાંને એ ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં દાદરનાં પગથીઆમાંથી છૂટું પાડવું અને ઉપરનાં સારાં પગથી છે તે પર ચઢાવી દેવું. એથી સ્ત્રીએ બનાવેલાં દાદરાનાં પગથી પર એ વાનરાનું બન્યું ચઢવા માંડશે ત્યારે દરેક ક્ષણે એ વાનરાના બચ્ચાંના “સંતાપો ઓછા થતા જશે, પેલા ઉપદ્રવ કરનારા ઉંદર બિલાડી વિ“ગેરે ઓછા થઈ જશે અને એને આંબાનાં ફળો ખાવાની ઈચ્છા જરા જરા ઓછી થતી જશે. ત્યાર પછી મધના સંબંધથી થયેલી “શરદી ઓછી થતી જશે અને શરીર પરથી જ ખરી પડતી જશે “એટલે એને કાંઈક મુખ થશે અને એ પોતે પણ તેજવાનું સ્વરૂપવાનું “થશે. ત્યાર પછી પાંચમી સ્ત્રીએ બનાવેલાં પગથી ઉપર તારે એને ચઢાવવું. ત્યાં ચઢતાં એને સંતાપે વધારે ઓછા થતા જશે, પાતળા પડતા જશે, ઉપદ્રવ ઘણું આછા થતા જશે, અપથ્ય કે કેરી ખાવાની “ ઈછા ઓછી ઓછી થતી જશે, શરીર સૂકું પડતું જશે અને એના ઉપર લાગેલે ધૂળને કચરે ઘણો ઘણો ખરતે જશે, પડતે જશે. * ત્યાર પછી એ વાનરાના બચ્ચાંના શરીરે પડેલા ઘા જરા જરા રૂઝાતા જશે, એ મહા આનંદ પામતું જશે, ઘેળાપણું ધારણ કરતું “જશે, (અનું) શરીર તંદુરસ્તીમાં વધતું જશે અને એ જાતે વિશાળ - ૧ ઇદ્રિ. ૨ આંબા નથી પણ એ વિષક્ષે છે. વાંદરાએ એને આંબા માન્યાં છે. જુઓ પૃ. ૧૭૪૦-૧. બાકીના સર્વ શબ્દોનો ખુલાસો પણ એ જ પૃષ્ઠ પર થઈ ગયો છે. ૩૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ છ tr ૮ થશે, ત્યાર પછી તારે એ વાનરાના બચ્ચાંને છઠ્ઠી સ્રી( શુક્લ લેશ્યા )એ બનાવેલાં પગથીઆં ઉપર ચઢાવવું. જ્યારે એ તે “ પગથીઆપર ચઢશે ત્યારે એની દુઃખ ભાગવવાની સ્થિતિ અત્યંત “ નરમ પડી જશે, એને થતાં ઉપવા લય પામી જશે, એને કેરી “ ખાવાની ઇચ્છા તદ્દન નહિ જેવી થઇ જશે, ધૂળ અને કચરામાં “ આળેાટવાની એની ઇચ્છા તદ્દન તૂટી જશે અને મધના રસથી થ ચેલી ભીનાશ અને શરદી તદ્દન સાશાઇ જશે. એનું શરીર વધારે “ સૂકું પડી ગયેલું હેાવાથી એમાંની ઘણી ધૂળ અને કચરા મરી જશે, “ પ્રાંતે તદ્દન ધૂળ અને કચરાથી શરીર સાફ થઇ જશે, એને નિર્ “ તર આહ્લાદ થશે. અને તદ્દન નિર્મળ સ્ફટિક જેવી શુદ્ધતા તેની “ જણાઇ આવશે. ૯ પાછળની ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં પગથીએ ચઢતાં ચઢતાં એને “ ધર્મધ્યાનરૂપ મંદ મંદ પવન લાગશે; એ પવન “ સુખકારી હાવાથી મંદ મંદ ચાલે છે, સંતાપને દૂર “ કરનારે હાવાથી શીતળ છે અને સાચા ગુણે “ રૂપ કમળવનનાં પુષ્પાના પરાગને ધારણ કરનારો “ હાવાથી સુગંધી છે. એ પવનને સંબંધ થવાથી એ બચ્ચાને સતત “ પ્રમાદ થતા જણાશે. હવે નીચે રહેલા ઉદર ખિલાડા ભુંડ ડુક્કર “ વીંછી કાકિડા ઢેઢગરાળી વિગેરેથી અતિ ઉદ્વેગ પામેલ હોય તેમ “ પ્રથમની ત્રણે સ્ત્રીઓએ રચેલા ઘણા અંધકારમય માર્ગને પણ “ છેડી દઇને પછવાડેની ત્રણે સ્ત્રીઓએ રચેલા નિર્ભય અને સર્વદા “ પ્રકાશીત રહેતાં પગથીઆને માર્ગે છૂપાઇ રહેલું એક વાનરાનું મોઢું ધર્મધ્યાન ૫ ૧ ન. ૧ આ દરેકે દરેક શબ્દ લક્ષ્યમાં લેવા જેવેા છે. શુદ્ધ લેશ્યા પ્રાપ્ત થતાં મન વિશાળ થતું જાય છે, તંદુરસ્ત થતું જાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું. જેનાં મનમાં વિશાળતા નથી તે કંઇ લેશ્યામાં છે તે આ ઉપરથી સમજી શકારો. ૨ આનું નામ કર્મનિર્જરા કહેવાય છે. ૩ ધર્મધ્યાન અને શુકલધ્યાનના સામાન્ય ફ્રુટ સ્વરૂપ માટે જીએ જૈ ૬. યોગ પૃ. ૧૪૪ થી આખર સુધી (પ્ર. આ.). ૪ પવન ત્રણ ગુણવાળા હાય તે તે સારા લાગે છેઃ મંદ, શીતળ અને સુગંધી, જોસવાળા ગરમ અથવા દુર્ગંધી પવન સારા લાગતા નથી. આ ધર્મધ્યાન પવન સુખ કરનાર હેાવાથી મંદ લાગે છે, સંતાપને દૂર કરનાર હેાવાથી શીતળ લાગે છે અને ગુણેાની સુવાસ આપે છે તેથી સુગંધી લાગે છે. ત્રણે વિશેષણા ખરાખર ચેાગ્યું છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮]. સંસારબજાર (ચાલુ). ૧૫ લું છે જે પેલા વાંદરાના બચ્ચાનું સંબંધી થાય છે. એ ટોળામાં “વિ “શુદ્ધ ધર્મ” નામનો એક મેટે વાંદરે તેને આગેસંબંધી વાન- “વાન છે, પ્રશમ દમ સંતોષ સંયમ સબોધ વિગેરે જેનું યૂથ. “તેને પરિવાર છે, વળી ધૃતિ, શ્રદ્ધા, સુખપ્રાપ્તિ, વિ “વિદિષા ( જાણવાની ઈચ્છા-જિજ્ઞાસા), નિઃસ્પૃહતા. “વિગેરે સુંદર વાંદરીઓ તે ટેળામાં હોય છે અને ધૈર્ય, વીર્ય, ઔદાર્ય, “ગાંભીર્ય (ગંભીરતા), શૉડીર્ય ( ગર્વ-pride), જ્ઞાન, દર્શન, તપ, સત્ય, વૈરાગ્ય, અકિંચન્ય (નિષ્પરિગ્રહપણું ), માર્દવ (માન ત્યાગ, નિર્માની“પણું), આર્જવ (સરળતા–ભાયાત્યાગ), બ્રહ્મચર્ય, શૌચ (પવિત્રપણું ) “વિગેરે બીજા નાનાં વાંદરાના બચ્ચાં તે ટોળામાં હોય છે. જ્યારે એ વાંદરાનું બચ્ચું પેલી પછવાડેની ત્રણ સ્ત્રીઓએ બનાવેલાં પગથીઆપર ચઢવા માંડે છે ત્યારે પેલો મહાવાનર વાંદરી અને વાંદરાના “એ બચ્ચાઓમાંના કેઈ કઈ કઈ કઈ જગ્યાએ કવચિત્ પ્રગટ થાય છે તે સર્વ પિલા વાનરના ટેળામાંથી હોય છે. તારું જે વાંદરાના “બચ્ચાંનું રૂપ છે તેને એ સર્વ (મહાવાનર-તેને પરિવાર-વાંદરીઓ અને વાંદરાના બચ્ચાંઓ) શરીરરૂપ છે, જીવનભૂત છે, સર્વસ્વ છે, અને “ખરું સાચું હિત કરનાર છે; વળી એ વાંદરાનું ટોળું સ્વરૂપમાં સ્થિર “હોય છે. સૂર્યના જેવું તેજસ્વી પ્રકાશમાન હોય છે, પોતાના દર્શનીય “વર્ણથી જગતને આહાદ કરાવનાર હોય છે, પેલા ગોખલાની બારી એને નાકે આવી રહેલાં વિષયવૃક્ષે જેને આંબાના ઝાડ જેવાં સુંદર “કલ્પવામાં આવેલાં હોય છે તેના તરફ તે ઈચછા અભિલાષા વગરનું “હાય છે અને અર્થનિચય સંપત્તિરૂ૫ ફળ ફૂલ રજ અને કચરામાં “આળોટવાની સ્પૃહા વગરનું હોય છે. આવું મજાનું વાંદરાનું ટોળું ત્યાં કઈ કઈ જુદી જુદી જગ્યાએ જુદાં જુદાં પગથીઓ પર માલૂમ પડે છે. આ પિતાના ખાસ સંબંધી અને હિત કરનાર વાંદરાના ટેળાને એ પ્રકાશમાન નવીન ઉપરના માર્ગમાં મળતાં તારું “વાંદરાનું બચ્ચું (૩૫) ઘણું આનંદમાં આવી જશે અને અત્યંત હપૈમાં આવી ઉપર ઉપરને પગથિયે ચઢતું જશે અને છેવટે એ છઠ્ઠી નારી(શુકલ લેયા)એ બનાવેલા માર્ગ સુધી પહોંચી જશે. ત્યાં “એ વાંદરાનું કેળું શુકલધ્યાન નામના ગોરૂચંદનના રસનું ઠંડું વિલે જ પન એ વાનરના અચાને આખે શરીરે કરશે. શુક્લધ્યાન “એ છઠ્ઠી સ્ત્રીએ બનાવેલા અતિ સુંદર માર્ગ પર વિ લે ૫ ન. “ચઢતાં ચઢતાં જ્યારે અધે રસ્તે એ બચું આવી “પહોંચશે ત્યારે ગાઢ આનંદમાં ગરકાવ થઈ જશે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૭ ત્યાર પછી એ ઉપરનાં પગથી ઉપર ચઢવા અસમર્થ થશે. એ વાંદરાનું બચ્ચું તારું જીવન હોવાથી અંતર ધન હોવાથી અને તારી સાથે એકીભૂત હોવાથી તે જેમ જેમ ઉપર ચઢતું જાય છે તેમ “તેમ તે પોતે પણ ઉપર ચઢતે જાય છે. હવે એ બચ્ચું તે “ઉપર ચઢવા અસત હોવાથી આગળ વધી શકતું નથી તેથી તેને ત્યાં જ છોડી દઈને તારે પિતે જ આગળને પગથીએ ચઢવું. છેવટે “એ પગથી પણ છોડી દઈને પોતાની તાકાતથી પંચ હસ્વાક્ષર “ કાળ કઈ પણ જાતના ટેકા વગર આકાશમાં સ્થિર રહીને પછી પેલો ઓરડો છોડી દઈ, ગર્ભગૃહનો ત્યાગ કરી, વાનરને મૂકી દઈ, એક ઝપટ મારીને બજારને માર્ગ પણ છેડી દઈ, એક તડાકે ઉડીને તારે મઠમાં પેસી જવું અને ત્યાં તારી અગાઉ ગયેલા લોકોની વચ્ચે “અનંત કાળ સુધી રહેવું અને અનંત આનંદનો અનુભવ કરો.” મેં (છઠ્ઠા મુનિએ) કહ્યું કે “જેવી ગુરૂમહારાજની આજ્ઞા !”— ભાઈ અકલંક ! એ વાંદરાનું બચ્ચું એવી રીતે મઠમાં લઈ જવા સમર્થ છે એમ મારા ગુરૂમહારાજે મને તે વખતે અણુવ્યું હતું.” ગુરૂમહારાજ(છઠ્ઠા મુનિરાજ )ના ભાવાર્થથી ભરપૂર અત્યંત રહસ્યવાળાં ઉપરનાં વચને સાંભળીને અકલંક તે મુનિરાજને વંદન કરી બોલ્યા “હે મુનિરાજ ! ગુરૂએ આપને ઘણે સુંદર ઉપદેશ ર્યો અને આપે તેને અનુસરવા આરંભ કર્યો તે પણ બહુ સુંદર કર્યું! આપના જેવા પ્રભાવશાળીને તે જ યોગ્ય ગણાય.” આ પ્રમાણે છઠ્ઠ મુનિરાજને કહી નમન કરી અમે આગળ ચાલ્યા. ૧ તેરમા ગણસ્થાનકે મનને પ્રગ અટકી જાય છે. કેવળીને ભાવ મન નથી. શુકલધ્યાનના પ્રથમ બે પાયામાં મન જ કામ કરે છે. એના વિશેષ વિવેચન માટે જુઓ જે. દ. યોગ પૃ. ૧૭૪-૧૮૨. ૨ પંચત્તાક્ષર-અગી ગુણસ્થાનને કાળ પાંચ હસ્વ અક્ષર અરઢ બોલીએ તેમાં વખત લાગે તેટલો છે. તેમાં ગુણસ્થાનકપર્યત લેશ્યા હોય છે, ચદમાં ગુણસ્થાનકે લેશ્યા હોતી નથી. ચોદમું અગી ગુણસ્થાનક વેશ્યાહિત હોય છે. ૩ એક ઝપક-જે સમયે કર્મથી મુક્ત થાય છે તે જ સમયે કમાનમાંથી બાણ છૂટે તેમ સીધી ગતિએ પ્રાણ શિવાલયમાં જાય છે. હલકી વસ્તુ ઉ૫ર પહોચે તેમ કર્મભારથી મુક્ત આત્મા લોકને અંતે સ્વભાવે તે જ સમયે પહોંચી જાય છે. એટલા માટે “એક ઝપટ” કહેવામાં આવી છે. અને મોક્ષમાં તો અનંત કાળ રહેવાનું છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ SUK પ્રકરણ ૧૦ મું. સદાગમ સાન્નિધ્ય, અકલંક દીક્ષા. છ . ! મુનિરાજ પાસેથી જરા આગળ ચાલીને અમે બન્ને ઊભા રહ્યા, પછી મને સમ્યગ્ બેધ (સાચેા ઉપદેશ) કરવાની ઇચ્છાથી અકલકે કહ્યું “ ભાઇ ઘનવાહન! આ મુનિમહારાજે સ્પષ્ટ શબ્દમાં જે વાર્તા કરી તેના અં દરને ભાવાર્થ તારા સમજવામાં બરાબર આવ્યા કે ? જો ભાઇ સાંભળ ! એ મહાત્માએ મુદ્દાની વાત આપણને કહી સંભળાવી છે. સંસાર સમુદ્રના પારનું કારણ મન, ભવ-સંસારનું કારણ પણ મન. સુખ કયારે મળે અને કેમ મળે? ચિત્ત સાધના કરવાની ખરી ચાવી, अनेन हि समाख्यातं क्लेशनिर्मुक्तमंजसा । चित्तमेवात्मनो मुख्यं, संसारोत्तारकारणम् ॥ તેઓશ્રીએ આપણુને જણાવ્યું છે કે લેશથી મૂકાયલું મન સંસારસમુદ્ના શીઘ્ર પાર પામવાનું મુખ્ય કારણ છે. એ મનને લેશથી મૂકાવાના પ્રસંગ પણ લેયાના પરિણામ વડે જ મની શકે છે. જ્યારે એ વિશુદ્ધ લેયાદ્વારા શુદ્ધ અધ્યવસાયેા તરફ જાય ત્યારે એ લેશથી મૂકાય છે અને કલેશથી મૂકાય ત્યારે એ સંસારને પાર ઉતારવા સમર્થ બને છે. વળી એક એટલી જ અગત્યની મીજી વાત પણ તેઓશ્રીએ આપણને કહી જણાવી છે અને તે એ છે કે એ મન શિવગમનનું સુંદર કારણ છે એટલું જ નહિ પણ ભવ( સંસાર )નું પણ તે જ કારણ છે એમ મહાત્મા કહે છે. એનું કારણ એ છે કે ઉપર જે ઓરડાનું વર્ણન કરવામાં આવ્યું, જે ગર્ભગૃહના વિસ્તાર બતાવ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૭ વામાં આવ્યું અને જે વાંદરાનું બચ્ચું બતાવવામાં આવ્યું તે સર્વ પ્રાણુઓના સંબંધમાં એકસરખાં જ છે, બધાને એવાં ઓરડા ગર્ભ ગ્રહો અને બચ્ચાં હોય છે. હવે પેલા દાદરામાં જે પગથી અગાઉ વર્ણવવામાં આવ્યાં હતાં તે તને યાદ હશે. એ વાંદરાનું બચ્ચું એ પગથી ઉપર ચઢે છે અને તે તેનું ચઢવું અનેક પ્રકારના ભવસંસારનું કારણ થાય છે. જે પગથી ઉપર ચઢીને એ ઠેકડા મારે છે તેની બાજુમાં જે દુકાન હોય ત્યાં તેને (પ્રાણુને) જવાનું બને છે; એ વાનરબત્ર્ય પ્રાણુને જલદી બાજુની દુકાન પર લઈ જાય છે.? મેં પૂછયું “ભાઈ અકલંક! તારી વાત સમજાણું નહિ. તું જે કહે છે તેને અંદરનો અર્થ શું છે?” અકલેકે જવાબ આપતાં કહ્યું “ભાઈ ઘનવાહન! સાંભળઃ લેશ્યા અને તેના અધ્યવસાય તો તારા સમજવામાં અગાઉ આવ્યાં છે. “જે લેક્શાના અધ્યવસાયસ્થાનમાં મરણ સમયે પ્રાણુનું ચિત્ત હોય છે, તેજ વેશ્યાના અધ્યવસાયસ્થાનમાં અન્ય ભવમાં પ્રાણુ ઉત્પન્ન થાય છે. ચિત્ત અસંખ્ય અયવસાયમાં વર્તતું હોય છે અને તેથી « તે ચિત્રવિચિત્ર પ્રકારની યોનિઓરૂપે સંસારનું કારણ બને છે, અનેક અથવસાયને અનુરૂપ સ્થાનમાં લઈ જાય છે અને તેથી તે સંસારનું “પણ કારણ છે. ભાઈ ઘનવાહન ! જે એ ચિત્ત દેષથી ભરેલા સ્થા“નામાં વર્તતું હોય છે તો તે સંસારનું કારણ બને છે અને જે તે “ જાતે નિર્દોષ સ્થાનમાં વર્તતું હોય છે તે તે જ મન મોક્ષનું કારણ “ બને છે. એ ચિત્ત તારૂં ખરેખરૂં અંતર ધન છે, એના ઉપર ધર્મ અને અધર્મ અને આધાર રાખે છે, એના ઉપર સુખદુઃખને “આધાર રહે છે-માટે એ ચિત્તરૂપ સુંદર રસનું સારી રીતે રક્ષણ “કર, જીવમાં અને ભાવચિત્તમાં પરસ્પર કાંઈ તફાવત નથી, તેટલા માટે જે પ્રાણ ભાવચિત્તનું રક્ષણ કરે છે, તેને બરાબર જાળવે છે “તે વાસ્તવિક રીતે પોતાના આત્માનું રક્ષણ કરે છે, આત્માને જાળવે છે. જ્યાં સુધી એ ચિત્ત ભેગની લાલસાએ વસ્તુઓ કે ધન ૧ અહીં પ્રાણુઓ એટલે સંશી પદ્રિયની મુખ્યત્વે વ્યાખ્યા ચાલે છે. ૨ વ્યવહારમાં કહેવાય છે કે “અંતે યા મતિ સા ગતિ-મરણ વખતે જેવી બુદ્ધિ તેવી ગતિ. આ હકીકત કેવા પ્રકારની છે તે અત્ર ફુટ થાય છે. ૩ અહીંથી મૂળ શ્લોક નીચે નોટમાં આપ્યા છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સદાગમ સાન્નિધ્યું. અકલંક દીક્ષા. ૧૭૬૩ “ મેળવવા માટે જ્યાં જ્યાં દોડાદોડ કર્યા કરે ત્યાં સુધી તને સુખની “ ગંધ પણ કેમ આવી શકે ? ર “ જ્યારે એ ચિત્ત બહારના સર્વ પ્રકારના ભ્રમ છેડી દઇને તદ્દન સ્પૃહા-ઇચ્છા-આશા વગરનું થાય અને જ્યારે એ આત્મામાં સ્થિર થાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૧. 66 “ કોઇ ભક્તિ કરે કે સ્તુતિ કરે અથવા કોઇ કાપ કરે કે નિંદા “ કરે તે સર્વ ઉપર જ્યારે એકસરખી વૃત્તિ રહે-સર્વ ઉપર ચિત્તમાં < સમ ભાવ થાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય, ૨. ' “ પોતાનાં સગાં હોય કે સંબંધી હોય અથવા દુશ્મન હોય કે નુકસાન કરનાર હોય તે સર્વ ઉપર ચિત્તમાં તુલ્ય ભાવ થાય-એક “ પર રાગ કે ખીજા પર દ્વેષ ન થાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૩. “ પાંચે ઇંદ્રિયના વિષયેા સારા હાય કે ખરાબ હોય, સુખ આપ“ નાર હોય કે દુઃખ આપનાર હાય તે સર્વના ઉપર એકાકાર વૃત્તિ “ ચિત્તમાં થાય, કોઇ વિષય ઉપર પ્રેમ કે તિરસ્કાર ન થાય ત્યારે “ તને પરમ સુખ પ્રાપ્ત થાય, ૪. (6 * એક માણસ આવીને ગેરૂચંદનના લેપ કરી જાય અને એક માણસ આવીને ફરસીથી છેદ કરી જાય તે અન્ને ઉપર જરા પણુ« તફાવત વગરની સરખી વૃત્તિ રહે એવી મનની સ્થિરતા થાય ત્યારે “ તને પદ્મ સુખ પ્રાપ્ત થાય. ૫. “ સાંસારિક સર્વ પદાર્થો પાણી જેવા છે, તારૂં ચિત્તરૂપી કમળ “ એમાં લેપાય નહિ એવી એની વૃત્તિ થાય, એમાંથી ઉગેલ છતાં “ એની નજીક રહે પણ એને લાગે નહિ એવી સ્થિરતા ચિત્તમાં આવે tr ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૬. પ્રચંડ યુવાવસ્થાના ોરમાં ઝળઝળાયમાન થતું લાવણ્ય અને “ સુંદર ખુબસુરતીવાળી લલિત લલનાઓને જોવા છતાં મનની અંበ દર જરા પણ વિકાર ન થાય એવું સુંદર ચિત્ત તારૂં થાય ત્યારે “ તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૭. “ અત્યંત ( આત્મ ) સત્ત્વ ધારણ કરીને ચિત્ત જ્યારે અર્થ’ “ અને કામ'સેવનાથી વિરક્ત થાય અને ધર્મમાં આસક્ત થાય “ ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય. ૮. “ જ્યારે રાજસી અને તામસી પ્રકૃતિથી મન મૂકાઇ જાય અને Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ “સ્થિર સમુદ્રની પેઠે ઉછાળાં કે મોજ વગરનું બની તે તદ્દન શાંત“સાત્વિક થઈ જાય ત્યારે તને પરમ સુખ પ્રાપ્ત થાય, ૯. મૈત્રી, કારુણ્ય, માથથ્ય અને પ્રમોદ ભાવનાયુક્ત થઈ જ્યારે “ચિત્તને મોક્ષ મેળવવામાં એક તાન લાગે ત્યારે તને પરમ સુખ “પ્રાપ્ત થાય, ૧૦. ભાઈ ધનવાન ! સુખ પ્રાપ્ત કરવા માટે આ “ણીને ચિત્તને છોડીને બીજો એક પણ ઉપાય સિદ્ધ થયે નથી, ત્રણ “જગતમાં સુખ પ્રાપ્ત કરવાનો એ જ સિદ્ધ ઉપાય છે.” ઘન વાહનની ગાંઠ નરમ પડી. પૂર્વ વાર્તાનું સ્મરણ આપ્યું. અગૃહતસંકેતા ! અકલંકના એવાં સુંદર વચનામૃત સાંભળીને હું જરા આહાદ પાયે અને પછી એ મારા મિત્ર અકલેકે દૃષ્ટાંત રૂપ મુદ્દગરવડે મારી આકરી કાર્યપદ્ધતિને કાપી નાખી–તેડી નાખી. પ્રા ૧ આ ચાર જાણીતી ભાવના છે. મૈત્રીમાં સર્વ પ્રાણી તરફ બંધુ ભાવ છે, કારૂસ્થમાં દુઃખી તરફ દયા છે, માધ્યમાં પાપી તરફ મધ્યસ્થભાવે છે અને પ્રમોદમાં ગુણની બુઝ છે. અન્યત્ર એ પર વિસ્તારથી લેખ લખ્યો છે. જુઓ આ. ઠ૯૫કુમ પૃ. ૨૪-૪૦( . આ.) અને ન દે. થાગ પૃષ્ઠ ૬૨-૬૪, - ૨. ચિત્તસાધનાનાં આ શ્લોક વારંવાર વિચારવા લાયક છે, કંઠે કરવા યોગ્ય છે, તેથી નીચે આપ્યા છે – रक्षेदं चित्तसदनं तस्मादन्तर्धनं परम । धर्मोधर्मः सुखं दुःखं यत्र सर्व प्रतिष्ठितम् ॥ जीवाच्च भावचित्ताच्च नास्ति भेदः परस्परम् । आत्माऽतो रक्षितस्तेन चित्तं येनेह रक्षितम् ॥ अर्थार्थ भोगलौल्येन यावद्धावति सर्वतः । चित्तं कुतस्त्यस्ते तावत्सुखगन्धोऽपि विद्यते? यदेदं निःस्पृहं भूला परित्यज्य बहिघ्रमम् । स्थिरं सम्पत्स्यते चित्तं तदा ते परमं सुखम् ॥१॥ भक्तेस्तोतरि कोपान्धे निन्दाकर्तरि चोत्थिते। यदा समं भवेच्चितं तदा ते परमं सुखम् ॥२॥ खजने स्नेहसम्बद्ध रिपुवर्गेऽपकारिणि । स्यात्तुल्यं ते यदा चित्तं तदा ते परमं सुखम् ॥३॥ शब्दादिविषयग्रामे सुन्दरेऽसुन्दरेऽपि च । एकाकारं यदा चित्तं तदा ते परमं सुखम् ॥४॥ गोशीर्षचन्दनालेपिवासीच्छेदकयोर्यदा। अभिन्नचित्तवृत्तिः स्यात्तदा ते परमं सुखम् ॥५॥ सांसारिकपदार्थेषु जलकल्पेषु ते यदा । अश्लिष्टं चित्तपद्मं स्यात्तदा ते परमं सुखम् ॥६॥ दृष्टेषुद्दामलावण्यबन्धुराङ्गेषु योषिताम् । निर्विकारं यदा चित्तं तदा ते परमं सुखम् ॥७॥ यदा सत्त्वैकसारत्वादर्थकामपराङ्मुखम् । धर्मे रतं भवेच्चितं तदा ते परमं सुखम् ॥८॥ रजस्तमोविनिर्मुक्तं स्तिमितोदधिसन्निभम् । निष्कल्लोलं यदा चित्तं तदा ते परमं सुखम् ॥९॥ मैत्रीकारुण्यमाध्यस्थ्यप्रमोदोद्दामभावनम् । यदा मोकतानं तत्तदा ते परमं सुखम् ॥१०॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સદાગમ સાન્નિધ્ય. અકલંક દીક્ષા. ૧૭૬૫ આથી મોટી કર્મસ્થિતિને ઓળંગીને બાકી રહેલી નાની કર્મસ્થિતિ પાસે હું આવી પહોંચ્યો. આ નાની કર્મની સ્થિતિ જલદી તોડી શકાય તેવી છે, જે તે યાદ કર. *વામદેવના પ્રસ્તાવમાં બુધસૂરિએ જે વાત કરી હતી તે તારા ધ્યાનમાં હશે. તું તે યાદ કરીશ તે તને આ વાર્તા પૂર્વથા સ્મરણ. બરાબર સમજાઈ જશે. (અગૃહીતસંકેતાએ એ વાત જરા સ્મરણમાં લઈ આવવાનું અને તે માટે ફરીવાર યાદ આપવાનું કહેતાં સંસારીજીવે કહેવા માંડ્યું છે જે તે યાદ કર. બુ ધસૂરિએ જે વખતે પિતાના હેવાલ કહેવા માંડયો હતો, તે વખતે તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર વિચાર મુસાફરી કરવા અને પરદેશ દેશદેશાવર જેવા સારૂ ગયે હતો. એ વિચાર નામને બુધસૂરિનો પુત્ર અનેક દેશમાં ફરીને ભવચક્રનું બારિકીથી નિરીક્ષણ કરીને માર્ગાનુસારિતાને સાથે લઈને ઘણે વખતે પાછો ફર્યો હતો, તેણે એકાંતમાં બુધસરિ પાસે સર્વ હકીકત નિવેદન કરી હતી. તેણે તે વખતે જણાવ્યું હતું કે મહાબળવાન મોહ ૧ કર્મચંથિ-ર, કમની મોટી સ્થિતિ હોય છે. મોહનીય કર્મની સિર કોડાક સગપમની વિગેરે. એમાં આયુષ્ય સિવાય બાકીનાં સાતે કર્મની સ્થિતિ એક કેરાકેડિ સાગરોપમથી કાંઈક ન કરે છે, એને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે એના પર અગાઉ વિસ્તારથી નોટ લખી છે. જુઓ પૃ. ૮૬-૮૮. આનાથી આગળ ચાલે ત્યારે ગ્રંથિભેદ થાય છે તે હવે પછી જણાશે. ઉપર જણાવેલી નોટ વાંચી જવા ખાસ ભલામણ છે. એથી આ હકીકત સ્પષ્ટ જણાશે. ૨ વામદેવ બુધસૂરિ પાંચમા પ્રસ્તાવના પાત્રોનું લીસ્ટ જુઓ એટલે આ નામને પરિચય તાજ થઈ જશે. ૩ શુભવિપક અને નિજસાધુતાનો પુત્ર બુધ, બુધ અને ધિષણનો પુત્ર વિચાર. જુઓ પૃ. ૧૨૮૪ માં આપેલ પત્રક. * વિવેક પર્વતના અપ્રમત્તશિખર ઉપર જેનપુર બતાવે છે તે વખતે સંયમસુભટને માર પડતો જોવાય છે. પ્ર. ૫. પ્ર. ૧૯ (પૃ. ૧૩૦૦). તે જેવા માસી સાથે વિચાર બય છે. ચારિત્રરાજ પોતાનું લકર તપાસે છે અને પોતાના બળના સંબંધમાં સાધમંત્રી સાથે વિચાર ચલાવે છે (પૃ. ૧૩૦૫), દૂતને “કલી દેશે કહેવરાવે છે. છેવટે ચારિત્રરાજ અને મેહરાયનું યુદ્ધ થાય છે (પૃ. ૧૩૧૬-૧૭) જેમાં ચારિત્રરાજ ઘેરાઈ જાય છે. આ સર્વ વાત ખુબપિ. ની પાસે વિચાર નામને તેમને પુત્ર કહી સંભળાવે છે. મેહરાય અને ચા યુદ્ધને હેવાલ પાંચમા પ્રસ્તાવમાં પ્રકરણ ૧૯ માં છે. પૃય ૧૩૧૮ વાતથી આગળ વાર્તા અહીં ચાલશે. k Page #352 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૬૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છે રાય અને તેની સેના સાથે લડતાં ચારિત્રરાજ (એ બન્ને) વચ્ચે યુદ્ધ થતું તેણે જોયું હતું. વળી તેણે જણાવ્યું હતું કે માહરાયે તે વખતે ચારિત્રરાજપર જીત મેળવી હતી અને તેને ઘેરીને અભિમાનમાં મેાહરાય ઊભા હતા. છેવટે વિચારે મુપિતાને જ ણાવ્યું હતું કે એવી રીતે ચારિત્રરાજને ઘેરાયલી સ્થિતિમાં જોઇને અને તેની ચાતરફ અભિમાની માહરાયનું બળવાન લરકર ફરી વળેલું દેખીને તે પિતા પાસે પાછા ફર્યાં હતા. (પૃ. ૧૩૧૭). આટલી વાત સાંભળતાં સર્વ પૂર્વ સાંભળેલી વાત વિગતસાથે અગૃહીતસંકેતાને યાદ આવી ગઇ અને તેણીએ જણાવ્યું કે અરાઅર છે! એ સર્વ વાત અગાઉ તેં પ્રાણ( નાસિકા )ના દોષ ખતાવતી વખતે જણાવી હતી. હવે મને એ સર્વ વાર્તા ખરાબર યાદ આવી ગઇ છે. હવે એ વાર્તા ત્યાંથી આગળ ચલાવ.’ સંસારીજીવે તેને આવી રીતે જાગૃત કર્યાં પછી પેાતાની વાર્તા આગળ ચલાવી.} ચારિત્ર માહની કથા ચાલુ, સધ સાથે કરેલા મંત્ર, સદાગમ પ્રેષણ માટે નિર્ણય, અનંત કાળથી ચિત્તવૃત્તિ અટવીમાં ચારિત્રરાજનું આખું લશ્કર ચારે તરફથી ઘેરાઇ ગયું હતું તે વાત તારા લક્ષમાં આવી ગઇ. હવે અકલંકની પાસે ઊભા ઊભા હું તેની વાત સાંભળતા હતા તે વખતે જે બનાવ બન્યા તે તું ખરાખર ધ્યાન રાખીને સાંભળ. પાતાના આખા લશ્કરને ઘેરાઇ જવાને અંગે દીલગીરિમાં પડી ગયેલું જોઇ સાધમંત્રીશ્વર રાજરાજેશ્વર ચારિત્રરાયને ઉદ્દેશીને બેઠ્યા “ દેવ ! આપણે આ મામતમાં હવે વધારે વખત દીલગીર થવાની જરૂર નથી, કારણ કે આપણા મનારથવ્રુક્ષાને પુષ્પા આવતાં દેખાય છે માટે તે હવે ફળીભૂત થશે એમ જણાય છે. હકીકત એમ છે કે આ મહા પ્રભાવશાળી સંસારીજીવ જ્યાં સુધી આપણને ઓળખતા નથી ત્યાં સુધી જ આપણને દુશ્મન તરફની સર્વ પીડા છે; જેવા તે આપણું રૂપ જાણશે, આપણને આળખશે તેવા જ તે આપણને સંતાષ આપશે અને આપણે તે જ વખતે આપણા ૧ જીવનના અગત્યના બનાવેા વાતા સાંભળતાં બની જાય છે, આખું પરિ વર્તન થઇ જાય છે એ ખાસ વિચારવા યેાગ્ય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સદાગમ સાન્નિધ્ય. અકલંક દીક્ષા. ૧૭૬૭ છતા. આગળ ૧ શત્રુ( મેહરાય )ના આખા લશ્કરનો નાશ કરવા શક્તિમાનૢ થશું. આપણા મહાપ્રભુ એ સંસારીજીવ છે. અત્યારે આ અટવીમાં ઉજજવ-ચિત્તવૃત્તિ મહા અટવી જરા જરા ઉજ્વળ દેખાય ધવામાં સંભાળ. છે, એમાં અગાઉ જે મારું તામસ (અંધારૂં ) વ્યાપી રહેલું હતું તે ઓછું થતું જણાય છે—એટલા ઉપરથી મને એમ લાગે છે કે આપણા એ માટે શેઠ ( સંસારીજીવ ) આપણને વધારે સારી રીતે જાણે પીછાને એવી સ્થિતિમાં આવતા જાય છે. એની ચિત્તવૃત્તિમાં રહેલા અંધકારમાં આપણે એટલા બધા દબાઈ ગયા હતા કે તેણે અત્યાર સુધી આપણને જોયા જ નથી; પણ હવે એ અંધકાર છે. થતા જાય છે અને કાંઇક ઉજવલતા થતી જાય છે, તા હવે સંસારીજીવ આપણું દર્શન જરૂર કરશે, આપણને ખરાખર જોશે એમ લાગે છે. આ પ્રમાણે હકીકત છે તો મારે એવા મત થાય છે કે આપણા મહાન્ રાજા કર્મપરિણામને પૂછીને એ સંસારીજીવ પાસે આપણે કાઇ આપણા મુદ્દામ માણસને મોકલવા. આપણા ગયેલા માસ સંસારીજી પાસે જઇને જો તેને અનુકૂળ બનાવે તેા કેટલાક વખત ગયા પછી એના મનમાં આપણને જોવાની લાલસા જરૂર ઉત્પન્ન થશે.” સદ્ધાધમંત્રીશ્વરની આવી સલાહ અને ઉપર જણાવેલા વિચારે। સાંભળીને ચારિત્રરાજ મેલ્યા “ ભાઇ ! તેં વાત ઘણી સારી કરી અને મત આપ્યા તે મને બહુ ઠીક જણાય છે. હવે આ પ્રસંગે *સારીજીવ પાસે મેાકલવા યોગ્ય આપણા કયા માણસ છે તે પણ તું જણાવ એટલે તે સંબંધમાં તજવીજ થાય.” સદ્ધેાધમંત્રીએ જવાબ આપ્યો “દેવ! મારા વિચાર પ્રમાણે તે આ સદાગમ ત્યાં માકલવા ચેાગ્ય છે. જ્યારે સંસારીજીવને આ સદાગમ સાથે ઘણી વાર પરિચય થશે ત્યારે તેનામાં આપણા દર્શનની મજબૂત ઇચ્છા ઉત્પન્ન થશે. ત્યાર પછી મહારાજા કર્મપરિણામ આપણને તેની સાથે ઓળખાણ કરાવશે તે વખતે આપણે શત્રુના ઘાત કરવા શક્તિમાન થશું.” સાધ મંત્રીએ જે હકીકત કહી અને સલાહ આપી તે સર્વ ચારિત્રાને સ્વીકારી અને સદાગમને મારી પાસે આવવા તૈયાર થવાના ૧ દર્શન: શ્લેષ છે: દર્શન એટલે (૧) જૈન દર્શન; અને (૨) દર્શન એટલે દેખવું તે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ હુકમ આપે. વળી રાજાએ મંત્રીશ્વરને પૂછયું “કેમ? આ સદાગમ સાથે આપણે સમ્યગદર્શન નામના આપણું સેનાશ્રી સમ્યગ્દર્શનનો પતિને પણ મોકલશું?” સોધમંત્રીએ વિચાર હજુ અવસર નથી. કરીને જવાબ આપે “દેવ! સંસારી જીવ પાસે સ મ્યગ્દર્શન સેનાપતિ જાય એ તો ઘણું ઉત્તમ છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી, કારણ કે સદાગમ પણ સમ્યગુદર્શન સાથે હોય ત્યારે જ પોતાને ખરેખર લાભ આપી શકે છે અને તેમ થાય ત્યારે જ આપણે સર્વે પણ તેની જાણમાં આવી જઈએ છીએ, પણ હજુ તેને (સમ્યગ્દર્શનને) મોકલવાને અવસર થયે નથી, તેથી હાલ તુરત તેને મેકલ નહિ. સમજુ માણસે અવસર વગર કઈ પણ કામ કરતા નથી.” ચારિત્રરાજે વળી સવાલ કર્યો “ ત્યારે મંત્રી! એને મોકલવાને અવસર ક્યારે આવશે? તે પણ તું જણાવ.” સદબોધમંત્રીએ જવાબ આપ્યો “દેવ! તે સંબંધમાં મારે જે વિચાર છે તે હું આપને કહી સંભળાવું છું. આ સદાગમ હાલ સંસારીજી પાસે જાય, તેની પાસે રહીને તેને સારી રીતે રીઝવે, એવી રીતે કરવાથી જ્યારે એ રીઝાઈ જશે ત્યારે પછી તે વખતે સમ્યગદર્શનને મેકલ; કેમ કે આ સદાગમની બાજુમાં રહીને સંસારીજીવ વારંવાર તેના પરિચયથી જ્યારે પિતામાં તાકાત (વીર્ય) લાવશે ત્યારે સમ્યગ્દર્શનને તેની પાસે રહેવાનો વખત આવી લાગશે.” મંત્રીની સદરહુ સલાહ ચારિત્રરાજે માન્ય કરી અને તે જ વખતે તેમણે મારી પાસે સદાગમને મોકલ્યો અને સદાગમ મારી પાસે આવી પહોંચે. ૧ સદાગમ અને સમ્યગદર્શનઃ સદાગમ એટલે શુદ્ધ જ્ઞાન, વસ્તુ સ્વરૂપ બતાવનાર સાચા નિર્ણ. સમ્યગદર્શન એટલે શુદ્ધ બોધ અને શ્રદ્ધા. જ્ઞાન વગર બાલ થતો નથી અને શ્રદ્ધા સ્થિર રહેતી નથી, ઉપર ઉપરની ચા ખસી જતાં વખત લાગતું નથી. જ્ઞાન અને શ્રદ્ધાના ખરેખરાં સ્થાને જેન યોગમાં કયાં છે તે આ ફકર વાંચતાં સમજાશે. સિદ્ધાર્ષિગણિ તે સદાગમ વગર સભ્યદર્શનને અવકાશ જ નથી ત્યાં સુધી કહે છે. દર્શનપ્રાધાન્ય વર્તમાન યુગમાં આ વાત કદાચ બરાબર નહિ લાગે પણ એ વાત વિચારવા યોગ્ય છે. સદાગમ વગર દર્શન યામાહ નકામો છે, કેટલીક વાર દંભ અને કેટલીક વાર આત્મવંચના કરાવનાર થાય છે અને બધા લાંબે વખત ટકી શકતો નથી. આ વાત ખાસ વિચાર, યોગ્ય છે. સમ્યગ્દર્શનના વર્ણન માટે જુઓ . ૪. પ્ર. ૬. (૧૦૮). આ વાત એકાંત નથી પણ એકંદર વચમાં રાખવા યોગ્ય છે. Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સાગમ સાન્નિધ્ય, અકલંક દીક્ષા. સદાગમ આગમન અને જ્ઞાનસંવરણની અંતરલીનતા, હવે મહામેાહ રાજાએ તે અગાઉથી જ પેાતાના સંબંધી જ્ઞાનસંવરણ નામના બળવાન રાજાને મારી પાસે માકલી આપ્યા હતા. એ રાજાએ આવીને ચારિત્રરાજની આખી સેનાને પડદા પાછળ નાખી દીધી હતી અને એ વારંવાર મહામેાહના આખા લકરનું પાષણ કર્યાં કરતા હતેા. આ પ્રમાણે હકીકત હાવાથી એ જ્ઞાનસંવરણુ રાજાના જોથી મહામાહ રાજાના લશ્કરને ભયનાં સર્વ કારણેા નાશ પામી ગયાં હતાં અને તેના બળથી સર્વે નિશ્ચિંત થઇને આનંદમાં રહેતા હતા. તેઆએ ચારિત્રરાજની સેનાને હઠાવી દીધી હતી તેનું કારણ આ જ્ઞાનસંવરણ રાજાનું જોર જ હતું અને અત્યારે શત્રુને પાછા પાડી દઇને તેઓ માજ કરતા હતા. હવે સદાગમને જેવા તે જ્ઞાનસંવરણ રાજાએ મારી પાસે આવતા જોયો કે તે તે અંદર છૂપાઇ જઇ ભરાઇ બેઠ અને અંતરમાં જ્યાં ત્યાં ગોઠવાઇ ગયા. સદાગમ સામર્થ્ય કથન, વ્યવહારથી તેના આદર અકલકે દીધેલી દીક્ષા. ૧૭૬૯ આ પ્રમાણે આંતર રાજ્યમાં હકીકત બનતી હતી તે વખતે નજીકમાં ધ્યાનારૂઢ થયેલા સર્વ મુનિઓના ગુરૂપાસે અકલંક ગયા, તેમને પાદવંદન કર્યું અને તે વખતે હું પણ તેની સાથે ગુરૂ પાસે ગયા. એ ગુરૂમહારાજ કાવિદાચાર્યના જ્યારે ધ્યાનયોગ પૂરો થયે ત્યારે તેમણે ‘ધર્મલાભ' આપ્યા અને અકલંક સાથે તેમણે વાતચીત કરવા માંડી. અકલકે કેટલાક સવાલો પૂછ્યા જેના ગુરૂમહારાજે ઉત્તર આપ્યા અને ગુરૂમહારાજે ધર્મદેશના પણ કરવા માંડી તે વખતે તેમની બાજુમાં મેં પેલા મહાત્મા સદાગમને જોયા. ૧ જ્ઞાનવસરણઃ જ્ઞાનાવરણી કર્મ. મેહરાય મેાટા રાજા પાસે બીજા સાત રાજાએ વર્ણવવામાં આવ્યા હતા. જીએ પ્રસ્તાવ ૪. પ્ર. ૧૮ (પૃ. ૮૮૮). એમાં એક રાજ જ્ઞાનસંવરજી હતા. તે રાન્ત જ્ઞાનનેા અંતરાય કરે છે, આત્માના જ્ઞાન ગુણની સામે આવરણ નાખે છે અને વસ્તુનું સત્ય જ્ઞાન થવા દેતા નથી. ૨ સંસારીજીવ પેાતાની વાર્તા અગૃહીતસંકેતા પાસે કહે છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ १७७० ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રતાવ ૭ અકલંકને મેં તે વખતે પૂછયું કે “એ સદાગમ કેણું છે ?? એના જવાબમાં અકલેકે મને જણાવ્યું કે “ભાઈ ઘનવાહન! એ મહાત્મા સદાગમ સાધુ પુરૂષોને પણ આરાધના કરવા યોગ્ય છે. એ સદાગમાં મહાત્મા જે હુકમ ફરમાવે તેને વિનયપૂર્વક આ સર્વ સાધુઓ ઉપાડી લે છે અને એ સદગમની મહત્તા શી છે તે ગુરૂમહારાજ બહુ સારી રીતે જાણે છે. એ સદાગમ ધર્મ અને અધર્મનું બરાબર વિવેચન કરૂ નાર હોવાથી તે તને ઘણું હિત કરનાર છે, માટે યોગ્ય ઉપદેશ મેળવવા ખાતર તારે એની ઓળખાણ કરવી જરૂરી છે. મને પિતાને, આ સર્વ સાધુઓને અને ગુરૂમહારાજ(કેવિદાચાર્ય)ને જે જ્ઞાન થયેલું છે, વસ્તુ સ્વરૂપ સમજાયું છે, તે સર્વે આ સદાગમમહાત્મા પાસેથી જ મળેલું છે. આ પ્રમાણે હકીકત હોવાથી આ કેવિદાચાર્ય એ હિતકારી સદગમ સાથે તારો સંબંધ સારી રીતે જોડી આપશે. એની સાથે તારો સંબંધ જોડાશે એટલે પછી તારા પિતાના આત્માને લાભ ક્યાં છે અને નુકસાન ક્યાં છે, હિત અહિત કેમ ક્યાંથી અને શા માટે થાય છે એ સર્વ તું અનુક્રમે જાણી શકીશ, માટે તું એ સદાગમનો આશ્રય કર.” મારા મિત્રના આગ્રહથી અને કાંઈક અંતરાત્માના સંતોષથી પણ વિશેષે કરીને મારા મિત્રને રાજી કરવા મેં તે વખતે સદાગમને આ દર્યો, સદારામ સાથે સંબંધ જોડ્યો. સદગમના કેટલાક ગુણ તે વખતે મને કેવિદસૂરિએ બતાવ્યા અને તેનું વિજ્ઞાન પણ દર્શાવ્યું, પણ મને તે ઉપર બરાબર શ્રદ્ધા થઈ નહિ. માત્ર અકલંકના આગ્રહથી અને તેને ખુશ કરવા સારૂં હું ચૈત્યવંદન કરૂં, સાધુઓને દાન આપું અને એવાં એવાં કાર્યો કરું, પણ મારા અંતરમાં બિલકુલ ભાવ ઉત્પન્ન થયેલા ન હતા. ભાવશૂન્ય ચિત્ત ઉપર ઉપરથી આ સર્વ કાર્યો હું તે વખતે કરવા લાગ્યો. વળી અકલકના કહેવાથી હું “નવકાર” વિગેરેને પાઠ પણ કરવા લાગ્યો. એ સર્વ કાર્યોમાં મારું મન ન હતું, પણ અકલકના અનુરોધથી સર્વ કરતો હતો. - ત્યાર પછી માતપિતાની રજા લઈને અકલકે તુરતમાં જ ગુરૂ કેવિદાચાર્ય પાસે દીક્ષા લીધી અને ગુરૂમહારાજ સાથે અન્ય સ્થળે વિહાર કર્યો. ૧ નવકારઃ નમસ્કાર. નમો અરિહંતાણું વિગેરે. જૈનને પ્રથમ સંસ્કાર. ૨ આ દ્રવ્ય અનુષ્ઠાન થયાં. ભાવ અનુષ્ઠાનને હજુ અવસર થયો નથી. Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. મહામહ અને મહાપરિગ્રહ. કtle: -- o સ બોધિ મંત્રીની સલાહથી સદાગમને મારી પાસે (સંસા કે રીઝવ પાસે-તે વખતના ઘનવાહન પાસે) મેકલવાનો જે ચારિત્રરાજે ઠરાવ કર્યો અને તે પ્રમાણે સદાગમ મારી દિ ; પાસે આવ્યો અને મેં તેને આશ્રય કર્યો. અકલંકના દ િકહેવાથી ઉપર ઉપરથી મન વગર મેં કેટલાંક સારાં કાર્યો કર્યા અને ગુણે સ્વીકાર્યા. હવે તે વખતે મહામહરાજના સૈન્યમાં શી હકીકત બની તે તને કહી સંભળાવું. મહામોહરાજાની સભામાં ખળભળાટ, લડાઇમાં સદાગમને જીતવાને આગ્રહ, મહામહ અને પરિગ્રહનું પ્રયાણ જ્યારે રાગકેસરિના મંત્રીના જાણવામાં આવ્યું કે જ્ઞાનસંવરણ રાજા સદાગમના ભયમાં આવી પડ્યો છે ત્યારે તેણે મહારાજા મહામેહને કહ્યું “મહારાજ ! અત્યાર સુધી જ્ઞાનસંવરણ રાજાને કઈ પણ પ્રકારને ત્રાસ કે ભય થતો ન હતો તેથી આપણે સર્વે નિશ્ચિત થઈને બેઠા હતા, પરંતુ દેવ! હાલમાં પેલો સદારામ સંસારીજીવ પાસે જઈને ૧ રાગકેસરિ-મહામોહન પુત્ર અને મંત્રી. જાતે રાજસત્તા પણ ધારણ કરે છે કારણ મેહરાય ઘણું ઘરડા થયા છે. એના વર્ણન માટે જુઓ પ્ર. ૪.પ્ર. ૧૩ (પૃ. ૮૬૩). એ રાગકેસરિને મંત્રી વિષયાભિલાષ છે. એના વર્ણન માટે જુઓ ક. ૪. પ્ર. ૧૭ (પૃ. ૮૮૩ થી ૮૮૬). Page #358 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવહ રહ્યો છે અને એનાથી જ્ઞાનસંવરણ રાજા ત્રાસ પામી રહ્યો છે. વળી એ સદાગમ આપસાહેબને કટ્ટો વિરોધી છે તેથી આ બાબત નજર તળે કાઢી નાખવા જેવી કે ઉપેક્ષા કરવા જેવી નથી. ડાહ્યો માણસ જે વસ્તુ નથી છેદી શકાય તેવી હોય તેને કુહાડાથી છેદવી પડે તેવી થવા દેતો નથી, તેવી બાબતને તે મૂળમાંથી ડાભી દે છે." વિષયાભિલાષ અમાત્યનાં આવાં વચન સાંભળીને મહારાજાની આખી સભાને સદાગમ ઉપર ઘણે રોષ ઉભરાઈ આવ્યો અને આખા સભાસ્થાનમાં ખળભળાટ થઈ રહ્યો. બધા યોદ્ધાઓ એકદમ ભવાં ચઢાવી હકારા કરવા માંડયા, હેઠે કરડવા લાગ્યા અને જમીન પર પગ પછાડવા લાગ્યા અને મુખેથી બોલવા લાગ્યા કે “દેવ! અમને હુકમ આપે, અમે એ પાપી સદાગમને હણી નાખીએ.” દરેક દ્ધો આવી રીતે એકી સાથે બોલવા લાગ્યો તેથી સભાસ્થાનમાં મોટો ગડબડાટ થઈ ગયે. મહામહ રાજા પોતે આ સર્વ ગડબડાટ અને પરિસ્થિતિ જોઈને બોલ્યા “મારા બહાદુર યોદ્ધાઓ! તમે સર્વે જેમ કહે છે તેમ કરે તેવા છે તેમાં જરા પણ શંકા જેવું નથી, પરંતુ એ મહાપાપી સદાગમે સંસારીજીવ પાસે ખાસ મેં મોકલેલા આપણું સંબંધી જ્ઞાનસંવરણ રાજાનું આટલું બધું અપમાન કર્યું છે તેથી એ હરામખોર દુરાત્માને મારે જાતે જ હણો છે. વળી મારા ધાઓ! હું તમારા સમુદાય રૂપ જ છું તેથી જે હું તેને હણું તે તેને હણવાનું માન તમને જ સર્વને ઘટે છે. આ પ્રમાણે હોવાથી એને હણવા હું જઉ તો વાસ્તવિક રીતે તમે જ ગયા છો, કારણ કે તમારે સર્વને સમુદાય તે જ હું છું, મારામાં તમે સર્વ આવી જાઓ છો; માટે મારા વત્સ! તમે સર્વ અહીં રહે; એ સદાગમ પાપીને નાશ કરવા હું જ જઉં છું. તમે સર્વ સ્વામી (મારી) તરફ પ્રેમ રાખનારા છો તેથી જ્યારે જ્યારે તમારામાંના કેઈને ખપ પડે ત્યારે ત્યારે તુરત સાવધાન રહેજો અને યથાવસર જરૂર પડે ત્યારે વચ્ચે વચ્ચે તમારું કામ બજાવી લેજે.” ૧ આ એક નીતિ છે. પ્રથમ બાબત નાની હોય છે ત્યારે તેને સહેજે દાબી શકાય છે. વાત વધી પડે પછી આકરું કામ બની જાય છે; સમજુ માણસ તેટલા માટે નુકસાન કરનારી બાબતને શરૂઆતથી દાબી દે છે. બાબત નાની હોય, શરૂઆતની હોય, ત્યારે નખે તેને છેદી કે ઉખેડી શકાય છે, તે જ વાત વધી પડે ત્યારે કહાદાને ખ૫ પડે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] મહામહ અને મહાપરિગ્રહ. ૧૪ વળી આ મારા પુત્ર રાગકેસરિના પુત્ર સાગરને મિત્ર પરિપ્રહ નામે છે તેના ઉપર મને બહુ હેત છે, તે માટે ખાસ વહાલ છે, એને અહીં મૂકી દઈને મને ત્યાં જવાને ઉત્સાહ થતો નથી. એ પરિગ્રહ મહા બળવાનું છે અને મને સારી રીતે સહાય આપે તે છે. માટે મારા મદદગાર તરીકે એ પરિગ્રહને એકલાને સાથે લઈને પેલા સદાગમનો નાશ કરવા હું જઉં છું.” મહારાજ રાજેશ્વર મહામહનો એ સંબંધમાં અત્યંત આગ્રહ જોઈને સર્વેએ તેમનું વચન માન્ય કર્યું અને મસ્તક નમાવીને તે વચનને સ્વીકાર ક્યાં. ત્યાર પછી અત્યંત ઉત્સાહમાં આવીને અને પૂરતા જોસ સાથે તે મહામહ અને પરિગ્રહ મારી પાસે આવ્યા અને મેં એ બન્નેને આવતા જોયા. સુંદરિ! અનાદિ કાળથી મારે એ સંબંધમાં અભ્યાસ પડેલ હોવાથી મારે એ મહામહ અને પરિગ્રહ સાથે ઘણો સંબંધ થઈ ગયે અને સ્નેહ પણ તુરત જ જામી ગયો. ૧ સાગર સાગરનું વર્ણન પ્રસ્તાવ છઠ્ઠામાં સારી રીતે વિસ્તારથી થઈ ગયું છે. એ લોભનું રૂપક છે. પરિચહ એટલે ધન ધાન્ય વિગેરે વસ્તુઓ એકઠી કરવી, તેના પર માલીકી માનવી અને તેમને જાળવવી વધારવી અને તેના સંબંધમાં વિચાર-દુધ્ધન કર્યા કરવાં. શાસ્ત્રકાર પરિગ્રહ નવ પ્રકારને કહે છે: ૧ ધન, ૨ ધાન્ય (અનાજ), ૩ ક્ષેત્ર (ખેતરો), ૪ વાસ્તુ (ઘર-સ્થાવર મિલકત), ૫ રૂચ (રૂપું), ૬ સુવર્ણ (સનું–આ બન્નેમાં સેનું રૂપું અને તેના દાગીનાઓને સમાવેશ થાય છે), ૭ કુણ્ય (અન્ય ધાd. ઠામ વાસણને અત્ર સમાવેશ થાય છે), ૮ દ્વિપદ-બે પગવાળાં. દાસદાસીઓ. અગાઉ તેને મિકતમાં ગણવામાં આવતા હતા, ૯ ચતુષ્પદ (ચાર પગાળાં ગાઈ, બળદ, ભેંસ, હાથી, ઘોડા, ગધેડા વિગેરે). મોટર, ગાડી, પરચુરણ ક૫ડાં, ચીજે, ફરનીચર વિગેરે સર્વ વસ્તુઓનો સમાવેશ કુષ્યમાં થાય છે. ધન”માં ગણીને તળીને અથવા માપીને વેચવાની સર્વ વસ્તુને સમાવેશ કર્યો છે. તે ઉપરાંત રોકડ અને ઉઘરાણીને પણ તેમાં જ સમાવેશ થાય છે. ક્ષેત્રમાં ખેતીવાડીની સર્વ જમીન અને બગિચાનો સમાવેશ કર્યો છે અને વાસ્તુ'માં એ સિવાયની સર્વ સ્થાવર મિલકતને સમાવેશ કર્યો છે. આમાં રૂપ સેનાનો સમાવેશ ધનમાં થઈ શકે તેમ છે છતાં તેને દાં દેખાડ્યાં છે તેનું કાંઈ કારણ હોવું જોઇએ અને ધાતુનાં વાસણ સિવાયના ઘરના ફરનીચરને સમાવેશ મુખ્યમાં કરવાનો છે. પહેરવાના કપડાને સમાવેશ પણ કુષ્યમાં થાય છે. ધર્મસંગ્રહ પૃ. ૧૦૬ માં કહે છે કે ઘરની સર્વ ઘરવકરી “મુખ્ય”માં આવે છે, તેના રૂપા સિવાય સર્વને સમાવેશ એમાં થાય છે. સેના રૂપા સિવાયની ધાતુને સામાન કાછ વસ્ત્ર અને માટીનાં વાસણો વિગેરે સર્વ મુખ્ય છે. શેર, કરંસી નોટ, પ્રોમીસરી નોટ બેન્ડ, ડીબેચરનો સમાવેશ ધનમાં ગણવો જોઇએ. ૪૦ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા [ પ્રસ્તાવ છ. જીમૂતરાજ મરણ, ઘનવાહનને રાજ્ય, અને પરિગ્રહાસક્તિ, હવે તે વખતે મારા પિતાશ્રી અમૃતરાજા ભરણ પામ્યા. તે વખતે મારા ભાયાતો મંત્રી અને સેનાપતિએ મને ગાદી ઉપર બેસાડ્યો, મારા સર્વ સામંત રાજાઓએ મારી આજ્ઞા સ્વીકારી, મારા શત્રુઓ મારા નોકર થઈ ગયા અને અનેક વિભૂતિઓથી ભરેલું રાજ્ય અને તે વખતે પ્રાપ્ત થયું. મને આવું સુંદર રાજ્ય પ્રાપ્ત થયું અને મારી આજ્ઞા ચારે તરફ વિસ્તરી તેનું વાસ્તવિક આંતર કારણ મારી સાથે પુણ્યદય મિત્ર હતા, પરંતુ મહામહના સ્નેહમાં મગ્ન થયેલા મેં તેને તે વખતે બરાબર ઓળખ્યો નહિ અને એ બધે પ્રતાપ પરિગ્રહમિત્રને જાયે, ત્રણની જુદી જુદી શિક્ષા. સરખાવવા યોગ્ય જીવન પ્રસંગે, માનસિક પરિવર્તન વખતે સ્થિતિએ. સદાગમની શિક્ષા - હવે તે વખતે શરીર, વિષ, રાજ્ય અને ચિત્રવિચિત્ર પ્રકારની વિભૂતિઓ (દોલત-સંપત્તિ) જે પૌગલિક (material) પદાર્થો હતા તે સર્વ ઉપર ચિત્તનું ખેંચાણ થયા કરતું હતું. સદાગમ તે વખતે મને તે સર્વ વસ્તુઓના સંબંધમાં કહેતે હેતે કે “ભાઈ ઘનવાહન! એ સર્વ વસ્તુઓ-શરીર વિષય રાજ્ય અને વિભૂતિઓ-ક્ષણભંગુર છે, શેડો વખત ટકનારી છે, દુઃખથી ભરપૂર છે, મલીન છે, તારા સ્વભાવથી વિપરીત છે, બહાર સંચાર કરનારી છે-માટે હે ભાઈ! તું એના ઉપર મૂછ કર નહિ, કર નહિ !! તારો આત્મા જ્ઞાન દર્શન સદ્વર્ય અને આનંદથી ભરપૂર છે, તે આનંદ સ્થિર છે, ચાખે છે, સ્વાભાવિક છે અને આંતર સંચાર કરનાર છે, માટે હે નરોત્તમ! તારે એના તરફ ખેંચાણ કરવું યોગ્ય છે, જેથી નિરંતરના આનંદનું સ્થાન નિવૃતિને તું પામી જા.” મહામહની શિક્ષા. મહામોહ મને તે જ વખતે જણાવતો હતો કે એ મારું રાજ્ય, એ મારી સંપત્તિઓ, એ મારું શરીર અને મારા શબ્દ વિગેરે દ્વિ Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] મહામહ અને મહાપરિગ્રહ. ૧૦૦૫ ચના ભાગો છે. તે અને બીજી પણ એવી એવી વસ્તુ છે તે સર્વ સ્થિર છે, સુખથી ભરપૂર છે, સુંદર છે, નિર્મળ છે, હિત કરનારી છે અને ઉત્તમ છે. વળી મને તે ઉપદેશ આપતા હતા કે જીવ નથી, દેવ નથી, મેક્ષ નથી, પુનર્ભવ નથી, પુણ્ય નથી, પાપ નથી, આ જગત્ માત્ર પંચ ભૂત( પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ )મય છે; માટે ભાઇ ઘનવાહન ! જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તારી ઇચ્છા મુજબ ખા, પી અને આનંદ કર, દિવસ અને રાત બીજી પંચાત મૂકી દઇ તું ભાગ ભાગવ અને સુંદર ભાગો ભાગવીને તારી જાતને રાજી કર, મનેાહર નેત્રોવાળી લલિત લલનાઓના સત્કાર કર, તેની સાથે યથેષ્ટ સુખ ભોગવ. પેલા મૂઢ પુરૂષ તને સમજાવે છે તેને અનુસરીશ નહિ.” પરિગ્રહની શિક્ષા. તેજ વખતે પરિગ્રહ મને કહેવા લાગ્યા ભાઇ ઘનવાહન ! સેાનું સંઘરી રાખ, અનાજના કાઢારા ભર, રત્નોને તીજોરીમાં રાખ, દાગિના એકઠા કર, ઘરા બંધાવ, મિલ્કત ખરીદ કર અને ચારે તરફ માલિમકત વધારી મૂક, એને માટે બને તેટલા પ્રયત્ન કર-જે પ્રાણી મળેલા પૈસાનું સારી રીતે રક્ષણ કરે છે, નહિ મળેલા પૈસા માટે પ્રયત્ન કરે છે અને જેને કદિ સંતાષ થઇ જતા નથી, તેને જ ખરેખરૂં સાચું સુખ મળે છે, તાખામાં. જ્ઞાનસંવરણના મહાપરિગ્રહુના સદ્દાગમની સામી દિશામાં હુકમમાં, સદાગમ મહામેાહ અને પરિગ્રહનાં આવાં જૂદા જૂદા પ્રકારનાં વાકયા સાંભળીને મારા મનમાં ગભરાટ થઇ ગયા, મારૂં મન ડોળાઇ ગયું અને શું કરવું તેની સુજ ન પડવા લાગી. હવે તે વખતે વળી એક બનાવ અન્ય તે સાંભળ. જ્ઞાનસંવરણ રાજા જે મારાથી દૂર ખસી ગયા હતા તેને મહામેાહની હાજરીથી પાછું તેર આવ્યું અને તેથી બીક એડી દઇને તે પા મારી પાસે આવ્યા અને રીતસર અંદર ગોઠવાઇ ગયા. આથી ઉપર જે ઘણું સુંદર વાક્ય સદાગમે કહ્યું તેનેા અર્થ મારા સમજવામાં આવ્યા નહિ અને મારૂં મન તેથી રીઝયું નહિ; વળી તે જ વખતે મહામાહ અને મહાપરિગ્રહે જે કથન કર્યું તેના પ્રથમથી જ અત્યંત સંસ્કાર હોવાથી મારા મન ઉપર સચાટ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૧૭; ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ છ લાગી ગયું, તેમની બાબતમાં મારૂં ચિત્ત ચાટવું અને તેમની વાત મારા હૃદયમાં ગમી ગઇ. એટલે મેં તેા દેવપૂજા, ગુરૂવંદન, નમસ્કારને પાઠ વિગેરે સર્વ ધર્મક્રિયાના માર્ગો છોડી દીધા અને હું ભાગમાં આસક્ત થઇ ગયા. આથી સાધુઓને દાન આપતા હતા તે અટકાવી દઇને તેમજ અન્ય સુક્ષેત્રોમાં લક્ષ્મીના ઉપયોગ કરતા તે બંધ કરીને પૈસા એકઠા કરવા લાગ્યા અને વધારે વધારે પૈસા એકઠા કરવા માટે લેાકે ઉપર નવા નવા ભારે કર નાખવા લાગ્યા; મારી રૈયત કરના બેજા તળે કચરાવા લાગી. સર્વ સાંસારિક બાબતમાં બહુ ગાઢ મૂર્છા ત્યાર પછી થવા અને વધવા લાગી. માહુરાજા પેાતાનું જોર ખરાખર અતાવવા લાગ્યો. સદાગમ તરફ મને બીલકુલ રૂચિ જ રહી નહિ. પરિગ્રહની અસરથી મને તેા બધી વાતે ઓછું જ પડવા માંડ્યું, ગમે તેટલું મળે પણ મારી ઇચ્છા પૂરી જ થાય નહિ, વધારે મળે તેમ તેથી પણ વધારે મેળવવાની ઇચ્છા થયા કરે અને એવી રીતે ઘણું ધન મળે તે પ આગળને આગળ વધારે ધન મેળવવાની ઇચ્છા થયા જ કરે. મારી આંતર સ્થિતિ આવા પ્રકારની જોઇને સદાગમ મારાથી દૂર ચાલ્યા ગયા અને મહામેાહ અને પરિગ્રહ મારા આંતર રાજ્યના માલિક થઇ ગયા, તેઓની હોંસ પૂરી થઇ તેથી તે બંને ઘણા રાજી થયા, સંતેષ પામ્યા. અકલંક અને આચાર્યનું આગમન. મારો મિત્ર અકલંક દીક્ષા લઇને આચાર્ય સાથે અન્ય અન્ય દેશામાં વિહાર કરતા એકદા આચાર્ય સાથે મારે નગરે આવી ચઢ્યો. મને કોઇ સાધુઓને વંદન કરવા જવું ગમતું નહેાતું પણ અકલંક સાથે ઘણા વખતના સ્પ્રેડ હતા તેના દાક્ષિણ્યથી ત્યાં ગયા અને અને અકલંકને અને સાથે તેના ગુરૂમહારાજ શ્રીકાવિદાચાર્ય તથા અન્ય સર્વ મુનિવર્યોને નમસ્કાર કર્યાં. હવે હકીકત એમ મની કે કાવિદાચાર્યે જ્ઞાનબળથી મારૂં આખું ચરિત્ર-વર્તન ખરાખર જાણ્યું હતું અને અકલંકના સાંભળવામાં લોકો પાસેથી પણ મારી ઘણી ખરી હકીકત આવી ગઇ હતી; તેથી અકલંકે પ્રસંગ જોઇને ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી “ નાથ ! સદાગમમાં શી મહત્તા છે, તેનું શું માહાત્મ્ય છે, તેની કેટલી શક્તિ છે તે આ ઘનવાહન રાજાને જણાવા; વળી દુર્જન માણુ ૧ કેટલીક વાર આમ સીધી રીતે ઉપદેશ અપાય છે, કેટલીક વાર આડક્તરી રીતે અપાય છે. પ્રસંગ અને વ્યક્તિ ઉપર ઉપદેશની શૈલી, ભાષા, વસ્તુ અને રચનાને આધાર રહે છે. માર્ગે ઉપદેશ અસરકારક થશે. તેના નિર્ણય અનુભવી ગુરૂએ કરી લે છે. યે Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] શ્રુતિ. કેદ અને બાલિશ. ૧૭૭૭ સોની સોબત કરવાથી શા શા ગેરલાભ થાય છે તે પણ આપ સાહેબ તેને જ જેથી એને ખરા માર્ગની બરાબર ખબર પડે. જે એ સદાગમની ભક્તિ કરે અને અધમ લેકેની (મહામહ-પરિગ્રહની) સેબત મૂકી દે તે આ ભવ પરભવમાં એને ઘણું સુખ મળે, માટે નાથ! આપ કૃપા કરી તેને સાચી ઓળખાણ કરાવે.” કેવિદસૂરિએ જવાબ આપે “એમ કરૂ છું.” પછી મને કહ્યું કે “રાજન તમે ધ્યાન દઈને સાંભળો.” અકલંકના આગ્રહથી હું સૂરિની નજીક બેઠે. સૂરિમહારાજે વાત ચલાવી તે હવે જણાશે. પ્રકરણ ૧૨ મું. શ્રુતિ. કવિદ અને બાલિશ. મા + + - A- B+ 1-+-- છે કલંક પાસે આવેલ છે જાણું હું (ઘનવાહન) કેવિદા ચાર્ય પાસે વંદન કરવા આવ્ય, મને ઉદ્દેશીને સદા|| ગમના ગુણ અને મેહ પરિગ્રહના દોષ જણાવવા અક| લકમુનિએ સૂરીશ્વરને પ્રાર્થના કરી અને નિરાદરપણે અન્યત્ર ચિત્તે સૂરિ જે કહે તે સાંભળવા હું બેઠે, પણ મને તે વાતમાં રસ હોતે નહિ. સૂરિએ નીચે પ્રમાણે વાર્તા કરી. સદાગમ ગ્રહણ, શ્રુતિ સાથે લગ્ન, સંગ અને સ્થાને એક ક્ષમતળ નામનું નગર છે, ત્યાં સ્વમળનિચય નામનો રાજા છે, તેની તદનુભુતિ નામની પટરાણું છે, એ રાજા રાણીને વિદ અને બાલિશ નામના બે પુત્રો છે. એ બન્નેમાંના કેવિદને પૂર્વ જન્મમાં ૧ આચાર્ય ધ્યાન આપવા કહે છે પણ રાજા ધ્યાન આપતો નથી. મોહની અસર મજબૂત હોય ત્યાં એમ જ બને છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ १७७८ ઉપમિતિ ભવપ્રપંચ કથા. fપ્રસ્તાવ છે સદાગમ સાથે પરિચય થયેલ હતા. જ્યારે કેવિદે એ સદાગમને ફરીવાર આ જન્મમાં જોયા ત્યારે ઈહાપોહ (વિચાર) કરતાં અને તે ઉપર મન લગાડતાં જાતિસ્મરણ જ્ઞાન થયું, સદાગમને પરિ ચય પૂર્વકાળમાં થયો હતો તે યાદ આવ્યું અને તેને જોઈને ઘણે આનંદ થયો, પછી એ પોતાનું હિત કરનાર ગુરૂ છે એ તરીકે તેણે સદાગમને ગ્રહણ કર્યો. કેવિદે સદાગમનું યથાસ્થિત સ્વરૂપ બાલિશને પણ જણાવ્યું પણ એના હૃદયમાં પાપ હોવાથી એ દુર્બદ્ધિએ તેને સ્વીકાર્યો નહિ. હવે કર્મપરિણામ મહારાજાએ એ કેવિદ અને બાલિશ પાસે પિતાની કૃતિ નામની કન્યાને મેકલી આપી. તે સ્વયંવર કરીને (પસંદ કરીને) વરનારી કન્યા હતી. એ કન્યાને વળી એક ઘણે ચાલાક અને ચતુર સંગ’ નામને નોકર હતા. એ સંગ સંબંધ કરાવવામાં બહુ કાબેલ હત અને શ્રુતિની પહેલા ચાલનારે હતો. એ સંગને પણ કૃતિની અગાઉ ત્યાં મોકલવામાં આવ્યો હતો. શ્રુતિએ કેવિદ અને બાલિશ બન્નેને પસંદ કર્યા અને બન્નેની સાથે તે પરણી. - હવે એ કેવિદ અને બાલિશની મિલકતમાં એક નિજદેહ નામનો પર્વત હતો, એ પર્વત ઉપર મર્ધન નામનું એક મોટું શિખર હતું, એ શિખરની બન્ને બાજુએ શ્રવણ નામના બે અતિ સુંદર કિલાવાળા ઓરડા હતા. એ બન્ને ઓરડા શ્રુતિએ જોયા, તેને એ પિતાનાં નિવાસ માટે પસંદ આવ્યા, પતિની આજ્ઞા લઈને એ બન્ને એરડામા શ્રતિ રહી અને પિતાનો પડાવ ત્યાં નાખ્યો અને એ સ્થાને પિતે નિવાસ કર્યો. એવી રીતે શ્રવણમહેલમાં નિવાસ કરીને શ્રુતિ કેવિદ અને બાલિશ સાથે હરે ફરે છે. ૧ જાતિસ્મરણઃ ગયા ભવની યાદિ આવવી તે. એ મતિજ્ઞાનને પ્રકાર છે, ૨ કર્મપરિણામના સ્વરૂપ માટે જુઓ પ્રસ્તાવ બીજે પૂ. ર૫૮ થી ર૧૨. ૩ શ્રતિઃ કાન, સાંભળવાની ઇન્દ્રિય. શ્રવણેદ્રિય. એ વિષયાભિલાષ મંત્રીની દીકરી છે પણ અત્ર તેને કર્મપરિણામની કન્યા કહી છે તે આગળ સ્પષ્ટ થશે. ૪ સંગઃ ઇદ્રિયને ઉપયોગ. કાન તો સર્વને હોય છે પણ તેનો વપરાશ થાય ત્યારે તે સાંભળે છે. વસ્તુ અને ઇંદ્રિયનો સંબંધ થાય, તેના પર રાગદ્વેષ થાય તે સર્વ સંગ કરાવે છે. ૫ નિજદેહ એટલે શરીર. મૂર્ધા એટલે મસ્તક. શરીર તરફ નજર કર્યો તો તે પર્વત જેવું લાગશે, મૂધા-માયું તેનું શિખર જણાશે. તે શિખરની બને બાજુએ શ્રવણ કાન છે. એ મહેલ જેવા જ દેખાશે. મોટા શિખરની બાજુએ છે મહેલ બાંધેલા છે. કલ્પના ભવ્ય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ, કેાવિદ અને બાલિશ. ખાલિશ અને શ્રુતિ. હવે એ શ્રુતિને પ્રાપ્ત કરીને માલિશ તે બહુ રાજી થઇ ગયા. પછી અત્યંત આનંદમાં આવીને વિચાર કરવા લાગ્યો કે અહા ! મને આવી સુંદર મનેાહર સ્ત્રી પ્રાપ્ત થઇ ગઇ તેથી ખરેખર હું ભાગ્યશાળી છું, નસીબદાર છું, કૃતકૃત્ય છું, પુણ્યશાળી છું. શ્રુતિ તરફ તેને એહપરાયણ જોઇને એક વખત લાગ સાધીને સંગ તેની પાસે ગયા ત્યારે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ— સંગના ઉપદેશ. પ્રકરણ ૧૨] સંગ—“અત્યંત હિતકારી મહારાજા કર્મપરિણામે આપની સાથે મારી શેઠાણી શ્રુતિદેવીના સંબંધ કરાવ્યો તે કામ તેા ઘણું યોગ્ય થયું, કારણ કે મહારાજ! રૂપ, વય, કુળ, શીળ અને લાવણ્યની સરખાઈ સાથે પતિપત્નીને પરસ્પર પ્રેમ થવા અને એ સર્વ આખતમાં સરખાઇ જળવાઇ રહેવી એ ઘણું મુશ્કેલ છે. તમે ખરેખર પુણ્યશાળી કે એ સર્વ આખતે તમારા સંબંધમાં ઘટતી આવી ગઇ છે. હવે આ સુંદર પ્રેમબન્ધને સારી રીતે જેમ બને તેમ વધારે જમાવવાની આવયકતા છે.” ૧૭૭૯ માલિશ—“ ભાઇ સંગ ! તું વાત તેા ઠીક કહે છે, પણ એ એહસંબંધ કેવી રીતે વધી શકે ?” * સંગ- અમને જે વસ્તુ વહાલી હાય એની વારંવાર સેવના ( ઉપયોગ ) કરવાથી એહ વધી શકે.” માલિશ તે તું મને જણાવ.” તે સંગ ! એમને ( શ્રુતિને ) કઇ વસ્તુ વહાલી છે સંગ—“ સાહેબ ! એને મધુર ધ્વનિ બહુ વહાલા છે.” આલિશ—“ સંગ ! તેં ઘણી સારી વાત કરી; જો એમ છે તા આખા વખત જરા પણ વિસામેા લીધા સિવાય એ મધુર ધ્વનિ સાં ભળ્યા કરે તેવી ગોઠવણ કરીશ.” સંગ સાહેખ ! મહુ કૃપા થઈ.” પેલો સંગ આ પ્રમાણે ખેલતા હતા તે વખતે પ્રિયાને પ્રિય વસ્તુ અતાવનાર તેના ઉપર બાલિશને ઘણા પ્રેમ આન્યા અને તેને પોતાના હૃદયમાં સ્થાન આપી ત્યાં દાખલ કરી દીધેા. ત્યાર પછી વીણા, વેણુ, મૃદંગ, કાલી, ગીત વિગેરેના સુંદર અવાજો સુરા અને ગાયના શ્રુતિને માલિશ સંભળાવતા ગયા અને Page #366 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ તેનાથી શ્રુતિ રાજી થાય ત્યારે તેમાં પોતે જ માણતો ગયો અને વળી વિચારવા લાગ્યો કે અહો! હું ખરેખરો સુખી છું, મને આ સંસારમાં સ્વર્ગનું સુખ મળ્યું છે, હું ખરેખર ભાગ્યવાન છું કે જેથી મને નિરંતર આનંદ કરાવનાર આ શ્રુતિ પતી મળી ગઈ. પિલા દાસપુત્ર સંગને પોતાના હૃદયમાં રાખીને અત્યંત સ્નેહથી તેને બાલિશ વારંવાર ચાંપ્યા કરે અને સુંદર મધુર પરિણામ ધ્વનિથી–રાગ રાગણીથી અને વાજિત્રોના નાદથી - શ્રુતિનું લાલન કર્યા કરે. આખરે એ નાદમાં એટલે ડૂબી ગયો કે એણે બીજાં સર્વ કાર્યો છોડી દીધાં, ધર્મને નવ ગાઉના નમસ્કાર કર્યા અને એવી રીતે રંગીલછબીલે થઈને વર્તન કરવા લાગ્યો, તેથી વિવેકી માણસને એક ખરેખરૂં હાસ્યનું સ્થાન થઈ પડો. કેવિદ અને શ્રુતિ. હવે અહીં કેવિ સદાગમને સવાલ કર્યો કે “મહારાજ! આ શ્રુતિ પોતે જાતે ચાલી ચલાવીને મને વરી છે તે મારી ભાર્યા અને હિત કરનારી છે કે નહિ? તે આપ મને કૃપા કરીને જણાવો.” સદાગમે જવાબ આપતાં કહ્યું “ભાઈ કેવિદ! જ્યારે એ તારી ભાર્યા સંગ સાથે હોય ત્યારે તે જરા પણ હિત કરૂ સદારામે કરાવેલી નારી નથી અને સંબંધ કરવા લાયક નથી, એનું કાશ્રુતિની ઓળખાણ. રણ વિસ્તારથી સાંભળ. રાગકેસરિરાજાના મંત્રીએ (વિષયાભિલાષ) અગાઉ આ દુનિયાને વશ કરવા સારૂ પાંચ મનુષ્યો મેકલ્યા હતા તે તને યાદ હશે. એ પાંચ મનુષ્ય પૈકી એક આ શ્રુતિ હતી તે પણ તને યાદ હશે. હવે પેલે રાગકેસરિ રાજા છે તે મહામહને દીકરો થાય અને કર્મપરિણુમ મહારાજાને ભત્રિજો થાય. એ રાગકેસરિ દુનિયાનો જાણુત મોટો ભરેડી ચોર છે અને વળી કર્મપરિણુમને મંત્રી પણ છે. મહામહનું તો પ્રધાન કાર્ય સર્વ એ જ કરે છે. હવે કર્મપરિણામ રાજા સર્વથી વધારે બળવાન છે, સર્વને ઉપરી રાજા છે અને સર્વ પ્રાણુઓનું સારૂં અને ખરાબ કર ૧ અહીં છે. ર. એ સાયટિવાળા મૂળ ગ્રંથનું મૃ. ૧૦૫૧ શરૂ થાય છે ૨ રાગ કેસરિને મંત્રી વિષયાભિલાષ છે. એણે જગતને વશ કરવા પંચઇંદ્રિયને મોકલેલ છે તેની હકીકત માટે જુઓ પ્રસ્તાવ ત્રીજો, પ્રકરણ ચાલુ એ હકીકત આગળ ચોથા પ્રસ્તાવમાં પણ આવે છે (જુઓ ઝ, ૪. પ્ર. ૧૦ પૃ. ૮૮૩-૮૪). Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] શ્રુતિ. વિદ અને બાલિશ. ૧૭૮૧ નારા તરીકે લેકેના વિશ્વાસમાં આવી પડેલો છે. આ શ્રતિ પિલા ચોર (ઠગાર)ની દીકરી છે (રાગકેસરિની દીકરી છે, એમ જે જાણવામાં આવી જાય તે આ લેક તેને ગ્રહણ કરે નહિ, કારણ કે જાણી જોઈને ચોરની દીકરીને તે કેણું પરણે! તેથી રાગકેસરિએ ઘણે મોટો પ્રપંચ કર્યો છે. એણે પિતાને ખાસ કર સંગ નામનો હતો તેને કૃતિની નોકરીમાં આપી દીધો અને તેને શ્રુતિ સાથે કરી દઈ અગાડથી મોકલી દીધો અને તેને સર્વ ગુપ્ત વાત કહી રાખી. બીજો પ્રપંચ એણે એ કર્યો કે આ શ્રુતિને કર્મપરિણામની કન્યા તરીકે દુનિથામાં જાહેર કરી. આથી જે કે આ શ્રુતિકન્યાને બાપ કર્મપરિણામ કહેવાય છે, પણ વાસ્તવિક રીતે તે રાગકેસરિની દીકરી છે. એ દુરાત્મા રાગકેસરિએ જગતને છેતરવા આ કન્યાને સંગ સાથે મોકલી આપી છે તથી તે તને હિત કરનાર થાય એમ તે કેમ જ બને? જો કે તે એને તારી પત્ની બનાવી છે છતાં એ પતિને છેતરનારી લુચ્ચી છે તેથી તું કદિ તેનો વિશ્વાસ કરીશ નહિ. હવે તું તેને પરણી ચૂક્યો છે તેથી એ સ્ત્રીને અત્યારે ત્યાગ કરવાનું બની શકે તેમ નથી પણ તારે તેના સેવક સંગથી સર્વથા દૂર જ રહેવું, તારે કદિ પણ એની કપટજાળમાં લપેટાવું નહિ, અને વિશ્વાસ કરવો નહિ. જો એ પાપી સંગ તારી પાસે નહીં આવી શકે તે શ્રુતિ તારા સંબંધમાં રહ્યા દાસી પુત્રથી છતાં તેને દોષ કરનાર થશે નહિ, નુકસાન કરનાર સાવધાન. થઇ શકશે નહિ, બહુ અહિત કરનાર થઈ શકશે નહિ. એનું કારણું એ છે કે આ સંગના સંબંધમાં જ્યારે શ્રતિ આવે છે ત્યારે તે અનિષ્ટ (ન ગમે તેવા) શબ્દને દ્વેષ કરનારી, થઈ પડે છે અને મધુર સ્વનિમાં લેલુપ બની જાય છે, પણ એ જાતે એવી નથી, સંગની સાથે હોય છે ત્યારે જ તે વિકાર પામી જાય છે. જ્યારે એ સંગની સાથે રહીને તેના બળથી રાગદ્વેષને તાબે થઈને તને પ્રેરણું કરે ત્યારે તને અનેક દુઃખોની પરંપરા થાય છે, પરંતુ જ્યારે કંગના સંબંધથી તે દૂર હોય છે ત્યારે ગમે તેવા શબ્દો સાંભળવા તત્પર બને તે પણ તે મધ્યસ્થ રહે છે, રાગદ્વેષ વગરની રહે છે, તેથી તે કઈ પણ પ્રકારની બાધા પીડા કરનારી થતી નથી. તેથી આ નીચ સંગ અત્યંત ખરાબ માણસ છે, દાસીપુત્ર છે, તેને અનેક પ્રકારના દુઃખે અને ત્રાસને કારણભૂત છે, માટે સર્વથા તેની સબત છોડવા ગ્ય છે.” સદારામે જે સલાહ આપી તે નમ્ર કેવિદે શાંત ચિત્તે સાંભળી, Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ કરતાવ, સ્વીકારી અને શ્રુતિના દાસ સંગની સબત સર્વથા પરિણામ છોડી દીધી. હવે પેલો કેવિદ ત્યાર પછી શ્રુતિ સાથે જ રહો, તેની સાથે લગ્નસંબંધ ચાલુ રાખે તો પણ શબ્દ સંબંધી એનામાં કાઈ આતરતા કે ઉત્સાહ આવતો નહિ, ખરાબ શબ્દોથી એને કંટાળો થતો નહિ, મધુર શબ્દો સાંભળવાની એને બહુ આતુરતા થતી નહિ, તેથી તે તેને ગમે તે પ્રકારના શબ્દો સંભળાવતે પણ અંદર તેને માટે ઉત્સાહ કે આતુરતા ન હોવાને લીધે લેકેમાં તેની પ્રશંસા થતી અને જાતે તે સુખી થશે અને સુખી રહ્યો. આવી રીતે કેવિદ અને બાલિશ અનુક્રમે સંગના ત્યાગ અને ગ્રહણથી સુખ અને દુઃખથી ભરપૂર રહ્યા-કેવિદ સંગત્યાગથી સુખમાં રહ્યું અને બાલિશ સંગસંબંધથી દુઃખમાં ડૂબતે ગયે. ગંધર્વ મિથુન અન્ને કિન્નરની હરીફાઈ, બાલિશની હાજરી અને દેવોને થયેલ રેષ, મૂર્ખ બાલિશના અંતે થયેલા હાલહવાલ, હવે તંગશિખર નામનો બહિરંગ પ્રદેશમાં એક મેટો પર્વત હૉ તેના ઉપર એક દિવસ કેવિદ અને બાલિશ ચઢવા લાગ્યા. એ અત્યંત ઊંચા પ્રવર્ત ઉપર દેવતાઓએ બનાવેલી એક ગુફા છે, બહુ મેટી છે, અતિ વિશાળ છે અને એટલી લાંબી છે કે મનુષ્યો એને છેડે જઈ શકે નહિ. એક કિન્નરનું જોડલું છે અને બીજું ગંધર્વોનું જોડલું છે. તેઓને એક પ્રસંગે અંદર અંદર ગાવાની બાબતમાં હરીફાઈ થઈ. ગંધ પિતે ગાવામાં હશિયારી બતાવવા લાગ્યા અને કિન્નરે પિતાનું ગાણું ઉત્તમ છે એવો દાવો કરવા લાગ્યા. આવી હરીફાઈને અંગે તેઓએ અંદર અંદર સ્પર્ધા કરી, પરીક્ષાની-મધ્યસ્થોની નિમણુક કરી અને એ તુંગશિખરની વિશાળ ગુફાનું એકાંત સ્થાન શેધીને ત્યાં નિર્ણય કરાવવા સારૂ દેવ ગાંધર્વ કિન્નર અને પરીક્ષકે સર્વે સાથે આવી પહોંચ્યા ૧ કિન્નરઃ કુબેરના સેવકો, એમનું મુખ ઘોડા જેવું હોય છે અને શરીર મનુષ્ય જેવું હોય છે. ગાયનમાં બહુ કુશળ ગણાય છે. ગાંધર્વ દેવલોકના એ ગાનારા છે, અત્યંત અદભુત રાગ સાથે તેઓ ગાય છે. ગાંધર્વ દેવયોનિ છે, કિન્નર પણ દંતકથામાં આવે છે. તેઓનો સમાવેય વ્યંતર યોનિમાં થાય છે. ભૂત, પિશાચ, રાક્ષસ યક્ષ, કિન્નર, ડિંપરિસ, મહેર અને ગાંધર્વ એ આઠ વ્યંતરદેવયોનિમાં ગણાય છે. Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] શ્રુતિ. વિદ અને બાલિશ. ૧૭૮૩ હવે બન્ને જોડલાંઓએ એક બીજાની હરીફાઈમાં ગાયન ગાવા માંડ્યાં, અત્યંત સુંદર મધુર વિનિથી રાગ આલાપ લલકારવા માંડયા અને એકનું ગાન પૂરું થાય કે એથી વધારે સુંદર આલાપ સાથે બીજું જોડલું ગાન ઉપાડે એવી હરીફાઈ આદરી. એક બીજાની ઇર્ષાથી અતિ સુંદર આલાપ સાથે ગાન ચાલવા માંડ્યું અને પરીક્ષકે તે હકીકત લક્ષ્યપૂર્વક સાંભળવા લાગ્યા. તે વખતે પેલા કેવિદ અને બાલિશ પણ તે શિખર૫ર આવી પહોંચ્યા અને ગુફાની અંદરથી આવતાં આલાપ સંલાપ અને ગાન સાંભળી સાવધાન બની ગયા. તે વખતે બાલિશે એક જબરી ભૂલ કરી નાખી. એ દુરાત્માએ અંદર રહેલા સંગની પ્રેરણાથી શ્રુતિને પેલી ગુફાના બારણું ઉપર ગોઠવી દીધી અને તે પણ અંદર રહેલા નેકર સંગની પ્રેરણાથી સાંભળવા તત્પર થઈ ગઈ. બાલિશ પોતે પોતાનું સર્વસ્વ શ્રુતિને અર્પણ કર્યું જ હતું અને લગભગ તે વખતે તે એ શ્રુતિમાં તદ્રપ થઈ ગયો અને તેના રસમાં એ તો લીન થઈ ગયું કે બીજું કાંઈ જાણે જેતે કે જાણતા જ ન હોય એવી તેની સ્થિતિ થઈ ગઈ. તે વખતે સંગે તેના ઉપર પિતાની શક્તિ ખરેખરી અજમાવી અને તેને એવો તે ભાન વિનાનો બનાવી દીધો કે એ (બાલિશ) પથ્થરની શિલા માફક ઝટ દઈને ગુફામાં પડ્યો. એ બાલિશન પડવા સાથે ગુફામાં મેટો ધડાકે થયો, પડવાના અવાજથી સર્વ દેવો અને ગાંધર્વો ચોંકી ગયા, તેઓના રંગમાં ભંગ પડ્યો અને સર્વ એકદમ બાલિશ ઉપર ગુસ્સે થઈ ગયા. તેઓ એકી સાથે બોલી ઉઠ્યા, “અરે! વળી આ કેણું છે? કેણુ છે. એને પકડે, પકડે !” આમ બોલતાં તેઓએ બાલિશને સખ્ત બંધે બાં, પછી ખૂબ ફટકાવ્યો અને અનેક પ્રકારના લાતો અને પગના પ્રહારથી ખૂબ માર્યો. સખ્ત વેદના સહન કરી તે મરણ પામે. સદાગ મને સદુપદેશ. કેવિદ તેથી સાધુ થયો. છેવટે આચાર્ય પદે આવ્યો, સદાગમના ઉપદેશથી કેવિદે સંગનો સર્વથા ત્યાગ કર્યો અને તેથી તે ગીત ગાયન ચાલતાં હોય ત્યારે શ્રુતિ સાથે હોય, પોતે સાંભળતા હોય તે પણ તેના ઉપર કદિ મૂછ પામતે નહિ, તેમાં આસક્ત થતો નહિ, તેમાં કદિ એકરૂપતા ધારણ કરતા નહિ. બાલિશને અનેક પાદપ્રહારથી હતા અને જમીન પર પડેલે જઈને એ ગિરિના શિખર પરથી કેવિદ નીચે ઉતરી ગયો અને તુરત જ એક અતિ વિદ્વાન અને સારા Page #370 -------------------------------------------------------------------------- ________________ १७८४ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ધર્મધેષ નામના આચાર્ય પાસે પહોંચી ગયો. બાલિશને બનાવ નજરે જોવાથી તેની બુદ્ધિમાં જાગૃતિ આવી ગઈ અને તે દીક્ષા લઈ સાધુ થઈ ગયે. અનુક્રમે તેને ગુરૂએ પિતાને સ્થાનકે સ્થાપન કર્યો-આચાર્ય બનાવ્યું. રાજન્ ઘનવાહન! એ કેવિદ તે હું પોતે જ છું.' રાજન ! મારે ભાઈ બાલિશ પેલા શત્રુમિત્ર ( હિતશત્રુ) સંગની સોબતથી હેરાન થે, નાશ પામે અને અનેક પ્રકાસદાગમ મહાભ્ય. રનાં દુઃખોથી ત્રાસ પામ્યો. મને એ પાપી સંગના દુષ્ટ સંગ વર્જન. સંબંધથી મહાત્મા સદારામે વાર્યો અને છેડા અને તેથી કરીને બાલિશના જેવાં અત્યંત ભયંકર દુઃખ મારે સહન કરવાં ન પડ્યાં અને વાસ્તવિક રીતે તે સર્વ દુઃખોમાંથી મને તે મહાનુભાવ સદા ગમે છોડાવ્યું. ત્યાર પછી સંયમ (દીક્ષા) લેવાથી તે મને સર્વદા આનંદ આનંદ જ રહે છે અને એ સર્વ પ્રતાપ એ ઉપકારી સદાગમનો જ છે, તેથી હાલ પણ એ સદાગમ મને હુકમ ફરમાવે છે તે સર્વને હું બરાબર અમલ કરું છું. માટે ભાઈ ઘનવાહન! આ સદારામ સર્વ પ્રાણીઓને હિતકારી છે અને અંદર જે દુષ્ટ લોકો રહેલા છે તેની સાથે સેબત કરવાનું પરિણામ આખરે ઘણું ભયંકર નીવડે છે. આ પ્રમાણે હકીકત હોવાથી રાજન! જે પ્રાણી પોતાનું ખરેખરું ભલું ઇચ્છતા હોય તેણે દુષ્ટ અંતરંગ લેક સાથેનો સંબંધ તજી દઇ-સદાગમને સંબંધ કર યોગ્ય છે. ઘનવાહનને દ્રવ્ય આચાર, કોવિદાચાર્ય મહાત્માએ અત્યંત સુંદર વાત કરી તે મારા કાનને ન રૂચી, પણ મને અંદરખાનેથી એમ લાગવા માંડ્યું કે આ આચાર્ય મહારાજ અને પેલે અકલંક ગમે તેમ કરીને મારે મહામહ અને પરિગ્રહ સાથેનો સંબંધ છોડાવી આ સદાગમને આદર કરાવવા માગે છે અને તેટલા સારૂ તેઓએ આ આખો તાગ રચે છે. મારા મનમાં આવા વિચાર ચાલતા હતા અને શું કરવું તેની ચિંતામાં હું પડી ગયો હતો તે વખતે મારા અંદરના આશય સમજી ૧ કેવિટાચાર્ય આ પોતાની વાર્તા ઘનવાહન સમક્ષ કહે છે અને ઘનવાહન અશાંત મને અકલંકને રાજી રાખવા સાંભળે છે. આખી વાર્તા સંસારીજીવ અગૃહીતસંકેતા સમક્ષ કહે છે. - ૨ તાગડા. સાંસારિક જીવો શુદ્ધ ઉપદેશકેને આવી રીતે જ ખોટા વગેરે છે, જ્યાં ન હોય ત્યાં હેતુઓની કલ્પના કરે છે અને પછી મુદ્દામાંથી ખસી જાય છે Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] શ્રુતિ. વિદ અને બાલિશ. ૧૭૮૫ જનાર અકલંક બોલ્યો “ભાઈ ઘનવાહન ! મહાત્મા ભગવાન્ આચાર્યશ્રીનું વચન તારા સમજવામાં બરાબર આવ્યું કે નહિ?” એટલે મેં તેને તુરત જ જવાબ આપ્યો કે “હા ભાઇ ! બરાબર સમજાયું.” શાણું અકલકે બરાબર તક સાધી અને તુરત જ બોલ્યો જે સમજવામાં આવ્યું હોય તે એ પ્રમાણે કરવા માંડે.” અલંક ઉપર મારે અત્યંત સ્નેહ હોવાને લીધે અને ભગવાન આચાર્ય મહારાજ કેવિદસૂરિના આજુબાજુના વાતાવરણનો અચિંત્ય પ્રભાવ હોવાને લીધે તેમજ તે વખતે હું કર્મની ગાંઠના તદ્દન નજીકના સ્થાન સુધી આવી પહોંચેલ હોવાને લીધે અને જવાબ દેવાની મારામાં શક્તિ રહેલી ન હોવાને લીધે મેં અકલંકનું વચન સ્વીકાર્યું, અંગીકર્યું, સદાગમ પણ તે વખતે વળી ફરી વાર મારી વધારે નજીક આવી પહોંચ્યો, મેં તે વખતે ચૈત્યવંદન વિગેરે કરવા માંડ્યું, અગાઉ જે ધર્મને અભ્યાસ કર્યો હતો તે પાછો તાજો કરી ગયે, ફરી વાર દાન વિગેરે આપવા શરૂ કરી દીધાં, તે વખતે મહામહ અને પરિગ્રહ જરા દૂર થઈ ગયા. આ સર્વ બાબતો મેં અકલંકની શરમથી દ્રવ્યથીઉપર ઉપરથી આદરી, પણ અંદરખાનેથી મને તેના ઉપર ભાવ નહતો, અંતરંગ રાગથી મેં તે સર્વ બાબતો આદરી નહોતી. અકલકને તે તે વખતે એમ લાગ્યું કે સાંસારિક પદાર્થો ઉપર મારી મૂછ ઓછી થઇ ગઇ છે, ધનસંચયના સંબંધમાં મને સંતોષ થઇ ગયો છે અને સદારામ સાથે મારે પૂર્ણ સંબંધ થઈ ગયો છે. મારી આવી સ્થિતિ જોઈ મને સુધરેલ અને રસ્તા પર આવી ગયેલ જોઈ અકલેકે આચાર્ય મહારાજ સાથે અન્યત્ર વિહાર કર્યો. ૧ આ આક્ષેપદ્વારા ઉપદેશ કરવાની પદ્ધતિ છે, કોઇવાર તે ફળીભૂત થાય છે, પણ અંદરની ખાત્રી વગર કલાક થી ગ્રહણ કરેલ માર્ગ બહુધા ટકતો નથી. સમાજ સમક્ષ લીધેલા નિયમો તોડનારા ઘણીવાર દેખાઈ આવે છે તે દ્રવ્યાચાર અથવા અચાનક આવેશને પરિણામે સ્વીકારેલ ધર્મમાર્ગનું સ્વાભાવિક રીતે થયેલ સ્મલન સમજવાનું છે. ૨ થિભેદની નજીકનું સ્થાન. એની વિશેષ સમજ માટે જુઓ પ્રથમ પ્રસ્તાવ પૂ. ૮૬-૮૮, યથાપ્રવૃત્તિકરણપરની નેટ. Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. શોક અને દ્રવ્યાચાર, અ કલંક મુનિએ અન્યત્ર વિહાર કર્યો એટલે એને દૂર ગ રા યેલ જાણું વળી પાછા મહામોહ અને પરિગ્રહ જાગ્રત સિત થયા, રાજી થયા, નજીક આવ્યા અને સદાગમ મારાથી થાય છે દૂર જતા રહ્યા. પછી મેં જે દાનાદિ કાર્ય આદય રકારી હતાં તે તરફ હું શિથિલ થવા લાગે, ધર્મદેશના તે તદ્દન વિસરી જ ગયે, તે પછી તદ્દન જનાવર જેવો થઈ ગયે અને અંકરે ઉઠેલા હતા તે જડ જેવા થઈ ગયા, નકામા થઈ ગયા. ધીમે ધીમે હું પાછો વિષય સેવવાની મૂછમાં અને ધન એકઠું કરવાના વિચારમાં તત્પર થઈ ગયો અને અનેક સ્ત્રીઓ અને તેનું એકઠું કરવા માટે મારી આખી વસતીને અનેક પ્રકારની પીડાઓ કરવા લાગ્ય, દુઃખ દેવા લાગ્યો, ત્રાસ આપવા લાગ્યું. અનેક પ્રકારના ભેગની તૃપ્તિ કરવા સારૂ મેં અંતઃપુરમાં હજારો સ્ત્રીઓને એકઠી કરી, સોનાથી સેંકડો કુવાઓ ભરી દીધાં અને મહામહેને તાબે થઈને આખી પૃથ્વીને નારહિત (અહિરણ્યી) કરી દીધી અને ટુંકામાં કહું તે આ દુનિયામાં એવું કેઈ પણ પાપ નહિ હોય જે મેં મોહવશ થઇને કર્યું નહિ હોય. હું જે જે ઈચ્છાઓ કરતા તે સર્વ મારે આંતર મિત્ર પુણ્યદય પૂરી પાડતો હતું, પણ મેહ અને પરિગ્રહને વશ પડીને મેં તે વાત જાણી નહિ, તેની કિંમત આંકી નહિ, તેના પ્રેમને બદલે આપે નહિ અને તેથી આખરે પુણ્યોદય મારા ઉપર કાંઈક ગુસ્સે થયે. મદનસુંદરી મરણ, શોકનું આગમન, અકલંકને ઉપદેશ તે વખતે મારી હૃદયવલ્લભા પ્રિયા મદનસુંદરી જે મને પ્રાણથી પણ વધારે વહાલી હતી તેને શૂળનો વ્યાધિ થયે, શેડો વખત તે વ્યા Page #373 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] શેક અને દ્રવ્યાચાર. ૧૮૭ ધિમાં પીલાણી અને તુરત જ મરણ પામી. મારા હૃદય પર તે વખતે મોટે આઘાત થયે. - હવે તે વખતે મહામહને એક મોટો રસાલદાર જેનું નામ શેક હતું અને જે મહામહને અત્યંત વિનયી સેવક ગણતો હતો તે પતાના સ્વામી પાસે આવ્યો. એણે આદરપૂર્વક પોતાના સ્વામીને પ્રણામ કર્યા અને અવસર બરાબર સાધીને અત્યંત માયાપૂર્વક મને ભેટી પડયો. તે વખતે દેવી મદનસુંદરીને વારંવાર ફરીફરીને યાદ કરીને હું ઊંચેથી રડવા લાગ્ય, પિક મૂકવા લાગ્યો, માથું કૂટવા લાગ્યો અને આંસું પાડવા લાગ્યું, મારા શરીરની દરકાર પણ આખરે મૂકી દીધી, રાજકાર્ય ઉપર બીલકુલ ધ્યાન આપવાનું બંધ કરી દીધું અને અત્યંત દુ:ખની અસરતળે જાણે મને કઈ ગ્રહ વળગ્યો હોય કે ચેટક લાગ્યું હેય તેના જેવું થઈ ગયે. અકલંકમુનિને કેઈએ મદનસુંદરીના મરણુસમાચારની અને મને થતા તીવ્ર શેકની હકીકત કહી જણવી. મારી હકીકત જાણતાં મારી ઉપર કૃપા કરીને તેઓ મારે નગરે પધાર્યા. તેઓએ આવીને જોયું તે હું તે તદ્દન શોકને વશ પડી ગયેલે જણાયો અને સર્વ શુભ કૃત્ય દૂર મૂકી દીધેલાં જોયાં એટલે મારા પર દયા કરી તેઓ બોલ્યા અરે ભાઈ વનવાહન! આ તે શું કરવા માંડ્યું છે? આ તું શું આદરી બેઠે છે? અરે ભાઈ! તું શું મારું વચન તદ્દન જ વિસરી ગયો? શું તે સદાગમને તદન છોડી જ દીધો? અરે આ દુષ્ટ લેકેએ તને ખરેખર છેતર્યો? ભાઈ! તું તો બધી વાત સમજતો હતો, અંદરને સાર જાણતો હતો, છતાં આવી બાળક જેવી ચેષ્ટા શા માટે કરે છે? અરે ભાઇ ! દેવી મદનસુંદરીને વારંવાર યાદ કરાવીને પેલે શોક તારા ચિત્તને બાધા કરે છે તે હકીકત શું તું જાણુતે નથી? તને એટલી ખબર પણ પડી નહિ? મારી કહેલી સર્વ વાત ભૂલી જ ગયો? જે તે વિચાર કર. સવ પ્રાણુઓ યમરાજાના મુખમાં જ વસે છે, છતાં એક ક્ષણ પણ જીવે છે તે જ નવાઈ જેવું છે. યમરાજાના મુખને કેળીઓ ક્યારે થઈ જશે તે કાંઈ કહેવાય નહિ, એ તે જીવ્યા એટલું નવાઈ જેવું સમજવાનું છે. એ યમદેવ એ ક્રૂર છે કે એ પ્રેમ જતો નથી, બંધન જેત નથી, વય જતો નથી, સંબંધ જેતે નથી, એ તે મદમાં ચઢેલા મસ્ત હાથની જેમ પોતાના માર્ગમાં જે આવે તેના ચૂરેચૂરા કરી નાખે છે; જે સજજનરૂપ સુંદર કમળો હોય ૧ મે તામસચિત્તનોઅધિકારી પુરૂષ છે. પ્રસ્તાવ ૪ પ્રકરણ ૮ (રૂટ ૭૫ થી). Page #374 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ છે અને જે ખાસ કરીને બીજાની આંખેને અત્યંત મનોહર લાગતા હોય છે તે સર્વ પ્રત્યે એ યમદેવ હીમના જળકણે જેવું કાર્ય કરે છે અને તેને સપાટામાં ઝાંખાં કરી નાખે છે. મનુષ્ય શરીરધારીને મેટાં મોટાં મંત્રયંત્ર મરણથી બચાવી શકતા નથી, તેના ધનના ઢગલા આડા આવી શકતા નથી, મેટા મોટા વૈદ્યોની તેને અંગે કારી ફાવતી નથી, રામબાણ ઓસડ જડીબુટ્ટીઓ કે માત્રાઓ તેનાથી રક્ષણ આપી શકતા નથી, ભાઈઓ છોડાવી શકતાં નથી અને મોટા દેવેંદ્રને હુકમ પણ તેને અંગે ચાલી શકતું નથી. આથી મરણ નામને ઉપદ્રવ એવા પ્રકારને છે કે એની સામે કેઈ ઉપાય કામે લાગી શકતો નથી અને સર્વને એ માર્ગે ચોક્કસ જવાનું છે, તો પછી એ સિદ્ધ માર્ગ કેઈને જતાં જોઈને કયો સમજુ ગભરાટમાં પડી જાય?” આવી રીતે અકલંક મુનિ મહારાજ મારે શોક દૂર કરાવવા અને મને શોકના સંબંધથી છોડાવવા થાક્યા વગર દરજ ધર્મદેશના આપ્યા કરતા હતા, જુદે જુદે પ્રકારે જીવનમરણના સંબંધ જણાવતા હતા અને મરણસંબંધી વિશિષ્ટ તત્વજ્ઞાનના રસનાં ઝરણું મારી આગળ ખાલી કરતા હતા. પરંતુ મહામહને તાબે થઈને હું તે શેકમિત્રની સાથે જ ચાલ્યો જતો હતો, તેને સંબંધ છોડતો નહોતે અને મહાત્મા અકલંકના વચનપર લક્ષ્ય આપતો નહોતો. હું વારંવાર આરડતો હતો કે “અરે બાળા ! અહો પ્રિયા ! અરે વહાલી ! અહો સુંદરિ! હા પ્રેમી! હા પદ્મનેત્રા! અરેરે ! સુંદર ભ્રમરેવાળી! હા કાંતા! હા સુંદરભાષિણી! હા પતિવત્સલા ! હા પતિ પ્રેમી! હા પતિવ્રતે! હા દેવિ! અહાહા મારી મદનસુંદરિ! અરેરે !! આ પ્રમાણે રડતાં ઘનવાહનને અહીં છોડી દઈને તું ક્યાં ચાલી ગઇ? અરેરે વહાલી ! તું મને તારું દર્શન કરાવ! આ રડતાં તારા વિરહી સાથે એક વાર જરા ભાષણ કર! વહાલી ! અહીં આવીને મારે શરીરે ભેટી પડ ! મારી આ અત્યંત ખરાબ સ્થિતિ તારી હાજરીથી દૂર કર !” હું તે અકલંક મહાત્માની પાસે પણ આવા આવા વાક્યો બોલ્યા કરતા, ઉગારે કાત્યા કરતો અને મહાત્મા મને વારંવાર ઉપદેશ આપતા તે જરા પણ જાણી શકતો નહોતો. અકલંકનો સદુપદેશ, ઉપદેશથી સચેતનતા, શેકનું દૂર ગમન, મહાત્મા અકલંક મુનિ આ સર્વ જોયા કરતા હતા, મેહનું સા Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ] શાક અને દ્રવ્યાચાર. ૧૦૮૯ મ્રાજ્ય વિચારતા હતા, જાતે મહા બુદ્ધિશાળી હતા, દયા તત્પર હતા, પરોપકાર કરવાની રૂચિવાળા હતા અને મારા ઉપર આદરવાળા હતા. મારી આવી અવસ્થા જોઇને તે વળી ઉપદેશ દેવા લાગ્યા.— “ “ મહારાજ ઘનવાહન! તારા જેવાએ આવું ખાળચરિત્ર કરવું યેાગ્ય નથી, માટે તું આ નામરદાઇ છેડી દે, ધૈર્ય ધારણ કર, તારા “ અંતઃકરણમાં સ્વસ્થતા લાવ, તારા આત્માને યાદ કર, કોઇ પણ “ જાતના અપવાદ વગર તારૂં માત્ર એકાન્ત અહિત કરનાર આ મહા“ માહુને છોડી દે, શાકને મૂકી દે, પરિગ્રહના પરિચય છે કર, “ સદાગમને અનુસર, તેના ઉપદેશ પ્રમાણે આચરણ કર, મારા ચિ“ ત્તને પ્રમાદ થાય તેમ કર. અરે ભાઇ ! આટલી જ વારમાં પેલા 'સાધુએ' લેાકેાદરમાં આગ બતાવી હતી તે ભૂલી ગયા? શું સંસાર“ મદિરાશાળા તદ્દન વિસરી ગયા? પેલા સંસાર રેંટ (અરઘટ્ટઘટ્ટી) “ તને યાદ રહ્યો નથી? અરે તું તારા મનમાં કર્મવાળા જીવાના અને “ મઢના વૃત્તાંત અને ત્યાં બતાવેલ સન્નિપાત અને ઉન્માદ′ યાદ કરતા “ નથી? મનુષ્યજન્મ રૂપ રતદ્વીપ પ્રાપ્ત કરવાની દુર્લભતા' તને યાદ “ રહેલ નથી ? સંસારબજારમાં રહેનારની સ્થિતિનું જરા પર્યાલોચન “ કરી તું કેમ વૈરાગ્ય ધારણ કરતા નથી? અરે પેલા ચિત્તરૂપ વાંદ ' રાના બચ્ચાની ચપળતા તને સ્મરણમાં રહી નથી ? એ વાંદરાના “ અચ્ચાનું નિરંતર રક્ષણ કરવાની જરૂર છે એ વાત તું કેમ સ્વીકા૯ રતા નથી? અને એ વાત સ્વીકારતા હ। તે તું શા માટે એ પ્રમાણે “ વર્તન કરતા નથી? અરે ભાઇ ! તું શા માટે વિષયનાં ઝેરી ઝાડો “ ઉપર કુદાકુદ કરે છે? અને શા માટે તું અર્થનિચય નામની પાંદડા ફૂલ ફળની રજ અને કાદવમાં આળાટે છે? તું મેાક્ષમાર્ગને સારી ર re રીતે જાણે છે આળખે છે સમજે છે છતાં તારા આત્માને મહા ઘેાર " નરક તરફ શા માટે ફેંકે છે! તને ત્યાં જે ઉપાય બતાવવામાં આવ્યો ૧ જુએ આ ચાલુ પ્રસ્તાવ પ્રકરણ બીજું (પૂ. ૧૬૫૭). ૨ સદર પ્રકરણ ત્રીજું. ( પૃ. ૧૬૬૫ ). ૩ સદર પ્રકરણ ચોથું (પૃ. ૧૬૧ ). ૪ સદર પ્રકરણ પાંચમું (પૃ. ૧૬૮૭), ૫ સદર પ્રકરણ છે અને સાત (પૃ. ૧૭૦૦-૩૪), ૬ સદર પ્રકરણ આઠ (પૃ. ૧૭૩૫), ૭ સુંદર પ્રકરણ નવ (પૃ. ૧૭૪૯), ૮ જુએ પ્રકરણ ૮ પૃ. ૧૭૪૩. * સદર ૧૪ ૧૭૪૧. ૪૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ છે હવે તેના વડે તારા આત્માને હમેશને માટે આનંદ આપનાર શિવ“લય નામના મઠમાં શા માટે મૂકી આપતા નથી? અને મહારાજ! સંસારમાં રહેનાર પ્રાણીઓને આફતો તો હાથની અંદર આવી રહેલી છે, વાતવાતમાં લાગુ પડી જાય તેમ છે; તેવી જ રીતે પોતાના પ્રિય “જનોના વિરહ તદ્દન સુલભ છે, સુરતમાં બની જાય તેવા છે; મેટા વ્યાધિઓ તો જરા પણ દૂર નથી, હાલતાં ચાલતાં લાગુ પડી જાય તેમ છે; દુઃખો તો તદ્દન બાજુમાં જ આવી પડેલાં છે, જરા જરામાં “તદ્દન નજીક આવી વળગી પડે તેવી સ્થિતિમાં છે; અને મરણ તે ચોક્કસ થવાનાં જ છે, જરૂર આવી પડનાર છે-આ પ્રમાણે હોવાથી “શુદ્ધ વિવેક એ જ પ્રાણીઓનું ખરેખરું રક્ષણ છે, એ જ ખરેખર આધાર છે અને બીજો કોઈ પણ સાચો ટેકે નથી.” બહેન અગૃહીતસંકેતા! જેમ એક મનુષ્ય બહુ આકરી નિદ્રામાં ઉંઘી ગયો હોય તેને બૂમ મારી મારીને કેઈ જાગૃત શુદ્ધિ આવી. કરે, અથવા ઝેરની અસર થવાથી કોઈ પ્રાણી ઝેલાં ખાતો હોય તેને જેમ આકરા મંત્રોનો જાપ ઠેકાણે લઈ આવે, અથવા તે દારૂના ઘેનમાં કઈ પ્રાણી મસ્ત થયા હોય તેને જેમ એકદમ બીક બતાવવાથી તે ઠેકાણે આવી જાય, અથવા તો કોઈ પ્રાણીને મૂર્છા આવી ગઈ હોય તેને જેમ શીતળ જળયુક્ત પંખો નાખીને પવન દ્વારા શુદ્ધિમાં લાવવામાં આવે અથવા તો કેઈને સનેપાતને ચાળે થઈ આવ્યા હોય તેને હશિયાર વૈદ્યની પદ્ધતિસર ચિકિત્સા કરવામાં આવે ત્યારે તેની ઉન્મત્તતા જેમ દૂર થાય તેવી રીતે અકલંક મુનિની ઉપર પ્રમાણેની વિશાળ સુંદર વચનપદ્ધતિથી મારામાં કાંઈક શુદ્ધિ આવી, હું જરા ઠેકાણે આવ્ય, મારી ચેતના જાગૃત થઈ. હવે તે વખતે શેક મહામહ પાસે ગયો, તેને નમે અને પછી તે બન્ને વચ્ચે નીચે પ્રમાણે ખાનગી વાતચીત થઈ – શક–“દેવ! હવે હું તે જાઉં છું! મને અકલંક અહીં રહેવા દત નથી, બેસવા દેતો નથી. એ તે બરાબર મારી પછવાડે પડ્યો છે મહામોહ–એ અકલંક તે બહુ આકરે છે, ઘણે વસમ માણસ છે. એ ઘનવાહનની સાથે મળી જઈને બાપડાને છેતરે છે, ઉધે રસ્તે દોરી જાય છે. આપણું પણ હવે શું થશે તેની અત્યારે તે કાંઈ ખબર પડતી નથી, કાંઈ વાત સમજમાં આવતી નથી. માટે અને ૧ સંરક્ષણના ઉપાય માટે જુઓ ચાલુ પ્રસ્તાવ પ્રકરણ ૮ મું ૫, ૧૭૪૩ Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ. ૧૭૮૧ ત્યારે તો ભલે તું ચાલ્યું જા. માત્ર તારે ખબરદારી રાખવી, સાવધ રહેવું, તારો અને અમારે યોગ વળી આગળ ઉપર થઈ આવશે.” શક–“જે મહારાજા સાહેબને હુકમ !” એ પ્રમાણે કહીને શેક ત્યાંથી વિદાય થયે. મેં પણ અકલંક મુનિનાં વચનને આદર કર્યો, સદાગમની તરફ પ્રેમ બતાવ્યું, છેડે થે મહામહ અને પરિગ્રહ દ્રવ્યાચાર તરફ તિરસ્કાર બતાવ્યું, અગાઉ જે ભણેલે હતો તેને થોડું થોડું તાજું કર્યું, નવીન શાસ્ત્ર ભણવાને અંગે આદર કર્યો, કેટલાંક જિનમંદિરો અને પ્રતિમાઓ નવાં કરાવ્યાં, કેટલીક યાત્રાઓ કરી, સ્નાત્ર મહોત્સવ કર્યો, પાત્રોને દાન આપ્યાં. આ પ્રમાણે કેટલીક શુભ ક્રિયાઓ મેં કરી તે જોઈને અકલંકમુનિને પિતાના મનમાં સંતોષ થયો કે હવે તેમણે મને ગુણવાન બનાવ્યું છે, મને ગુણભાજન કર્યો છે, રસ્તા ઉપર આપે છે. પ્રકરણ ૧૪ મું. મહાપરિગ્રહ, ETTER અ કલંક મુનિના સદુપદેશથી કેટલેક બાહ્ય આચાર મેં (સંસારીજીવે ઘનવાહને) પાળ્યો અને તેને લઈને દાન યાત્રા મહોત્સવાદિ કાર્યો કર્યા અને તે દ્વારા મુનિરાજને તૈષ આપવાને હું શક્તિમાન્ થયે. હવે તે વખતે જ એક તદ્દન નવીન ઘટના બની તે ખાસ સાંભળવા ગ્ય છે. ભદ્ર અગૃહીતસંકેતા! તું લક્ષ્ય રાખીને એ હકીકત સાંભળઃ– (સંસારીજીવ જે અત્યારે ઘનવાહનના નામથી પ્રસિદ્ધ થયેલ છે તે તે ભવસંબંધી પોતાની જીવનચર્યા અગૃહીતસંકેતા અને પ્રણાવિશાળા સાંભળે તેમ ભવ્યપુરૂષની હાજરીમાં સદાગમ સમક્ષ કહે છે, તે વાત લક્ષ્યમાં રાખવી, સંસારીજીવ પોતાની વાર્તા આગળ ચલાવે છે.) ૧ એમ જણાય છે કે મેહરાયે આ વચનમાં શોકદ્વારા કોઇ ગુપ્ત સંદેશ મક છે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ અગ્રગામી સાગર અને માયા, હેન કૃપણતાનું તત્ર સહગામીત્વ, મહાપરિગ્રહની મદદે મોટો મોહ પરિવાર, યુક્તિથી મુનિ અકલંકને દૂર કરવાનું કાર્ય, અકલંકમુનિના પરિચયથી મહામહ અને પરિગ્રહના હાલ થયા હતા તે ઉપર જણાવ્યા. હવે એ પરિગ્રહને એક બહલિકા. સાગર નામનો મિત્ર છે. એ મહામહનો ખાસ અંગરક્ષક છે અને જાતે બહુ સમર્થ છે. પરિગ્રહ જાળ નામના પિતાના મિત્રની જે દશા થઈ તેથી પિતાનાં હૃદયમાં દુઃખી થઈને એ મારી પાસે આવવા તૈયાર થયે. એને વિચાર થયે કે - તાના મિત્રની સહાય કરવા આ અવસરે જવાની જરૂર છે. મારી પાસે આવ્યા અગાઉ એણે રાગકેસરિને પૂછયું. રાગકેસરિએ એને પરિગ્રહની મદદે જવા રજા આપી. જે વખતે સાગરે જવાની રજા માગી તે વખતે ત્યાં બહુલિકા હાજર હતી. તેણે તે વખતે પિતા રાગકેસરિને કહ્યું “પિતાજી! જ્યાં સાગર જાય ત્યાં મારે તો જરૂર જવું જ જોઈએ; કારણ કે આપશ્રીને એ તે ખાસ ખબર છે કે ભાઈ સાગર મારા વગર એક ક્ષણવાર પણ રહી શકતા નથી.” બહુલિકાની એવી માગણી સાંભળી પિતા રાગકેસરિએ વિચાર કરીને જવાબ આપ્યો “દીકરી! એમ છે તો તું કૃપણુતા. પણ સાથે જા. વળી એક બીજી પણ વાત છે. આ કપણતા છે તે તો સાગરનું શરીર જ બની રહેલી છે, એનું જાણે એ જીવતર જ હોય તેવી છે. તે પછી તું સાગર સાથે જવાની છે તો પછી એ કપણુતા પણ ભલે સાથે આવે. એથી સાગરને ઘણું ધીરજ રહેશે. ૧ સાગરક લેભ. છઠ્ઠા પ્રસ્તાવનો ધનશેખર( સંસારજીવ)ને બહેકાવનાર વિખ્યાત પાત્ર. આ તે જ પાત્ર છે (જુઓ પ્ર. ૬ ક. ૧ અને ૨.) - ૨ બહુલિકા માયા. પાંચમા પ્રસ્તાવની જાણીતી સ્ત્રી પાત્ર. જુઓ પણ ૧૧૪-૪૫. ૩ કૃપણુતાઃ બખીલપણું. જ્યાં લોભ હોય ત્યાં એ સાથે જ હોય છે. કૃપણ તાનું ખરું સ્થાન છઠ્ઠા પ્રસ્તાવમાં ધટે, ગ્રંથકર્તાએ કોઈ કારણસર એને આ પ્રસ્તાવમાં મૂકી છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ, ૧૭૮ટ આવી રીતે બહેન બહુલિકા અને કપણુતા બેને સાથે મોકલવાની આજ્ઞા થઈ એટલે સાગર તે બહુ રાજી થઈ ગયો, પિતાને જવાબમાં માત્ર “બહુ કૃપા કરી” એટલું જ કહ્યું અને સાગર પિતાની સાથે બહુલિકા અને કૃપણુતાને લઈને મારી પાસે આવ્યું. એ ત્રણેને મારી પાસે આવતા જોઈને મહામહ અને પરિગ્રહ બહુ રાજી થયા. તે જ વખતે કૃપણુતા મને ભેટી પરિણામો. પડી. એ જેવી મને ભેટી કે મારા મનમાં ઈચ્છા થઈ કે અરે! આ મારી પાસે પૈસા છે તે તો નજરે દેખી શકાય તેવાં સુખનું કારણ છે, તેનાથી સુખ મેળવવાનાં સાધન ખરીદ કરી શકાય છે, એકઠાં કરી શકાય છે, ભોગવી શકાય છે; એવા પૈસાનો પરલોકનાં સુખનાં સાધનો મેળવવાની ઈચ્છા વડે વ્યય કરી નાખવો એમાં તે ડહાપણું શું કહેવાય? પૈસાથી અહીંનાં સુખોને લાભ લેવો કે પરલોકનાં સુખની કલ્પના કરી તે ખાતર તેનો વ્યય કરી નાખવો? આવી રીત નજરે દેખાય તેવાં સુખસાધનનો ત્યાગ કરી અદષ્ટ અને કલ્પનામાત્રમાં રહેલાં સાધનોમાં પૈસા ઉડાડી નાખવાને હેતુ ? પખ આ અકલંક મુનિ તો મને દરરોજ પ્રેરણા અને ઉત્સાહ આપ્યા કરે છે અને કહે છે કે “ભાઈ ઘનવાહન ! જે તારે ભાવસ્તવ કરવાના ઉત્સાહ દેવ, ભવિષ્યમાં તારે તે માર્ગે પ્રગતિ કરવી હોય તે અત્યારે તું વ્યસ્ત કરવામાં સારી રીતે આદર કર, તેના ઉપર તારું ચિત્ત લગાડ, તે મા પ્રવૃત્ત થા. ધીમે ધીમે તે ભાવસ્તવમાં તે માર્ગે આગળ વધીશ.” આવાં આવાં ઉત્સાહનાં વચનો કહે છે તેથી તે રીતે દ્રવ્યસ્તવમાં મારા બહુ પૈસા ખરચાઈ જાય છે, વપરાઈ જાય છે, વેડફાઈ જાય છે. ત્યારે હવે મારે તે શું કરવું? આ તો ભારે મોટી મુંઝવણ થઈ પડી. આવા આવા વિચાર હું કરતો હતો તે વખતે બહુલિકાએ મને આલિંગન કર્યું, મને ભેટી પડી. જેવી બાલિકા મને ભેટી તેવીજ મારામાં એક અત્યંત ખરાબ ૧ દ્રયસ્તવ, ભાવસ્તવઃ દ્રવ્યસ્તવમાં પૂર સત્ર યાત્રા મહોત્સવાદિને સમાવેશ થાય છે. તે ભાવસ્તવનું નિમિત્ત છે અને નિમિત્ત પૂરતી જ તેની ઉપયુક્યતા છે. સંસારરસિયા જીવો પ્રથમ દ્રવ્યસ્તવમાં પડે છે, પછી વિચારણાને ૫રિણામે ભાવસ્તવમાં નડાય છે. ભાવસ્તવમાં અંતઃકરણની ઇચ્છાથી ત્યાગ, આત્મભાવમાં રમતા, સમતા અને વિકારો પર અરૂચિનો સમાવેશ થાય છે. દ્રવ્યસ્તવમાં ધનવ્યય, દાન, દેવગુરૂપૂજન, સદાચાર, તપ, મોક્ષદ્વેષ વિગેરેનો સમાવેશ થાય છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ છે કુબુદ્ધિ જાગૃત થઈ આવી. મેં વિચાર કર્યો કે આ અધમતાની મારા પૈસા વેડફાઈ જવાનું કારણ અકલંકમુનિ છે, પરાકાષ્ટા. તે કઈ યુક્તિ કરીને તેઓને અહીંથી (પિતાના સાહાદ નગરથી) બહાર-દૂર મોકલાવી દઉ, કોઈ વચનની રચના કરીને એમને વિહાર કરાવી દઉં, તો પછી આ પૈસાને ધુમાડે થતો અટકી જાય. આવા તુચ્છ વિચાર અને નિર્ણયને પરિ. ણામે હું અકલંકમુનિ પાસે આવ્યો અને બોલ્યો “સાહેબ! આપ તે ખરેખર મારા ઉપર ઉપકાર કરવા માટે અહીં પધાર્યા છે. ખરેખર આપશ્રીએ મારા ઉપર ઘણી કૃપા કરી, આપશ્રીને બહુ આભાર થયે. સાહેબ ! હવે માસકલ્પ' પૂરે થયે છે; તે મહાત્મા કેવિદાચાર્ય (ગુરૂ)નું આપના સંબંધમાં મન ઊંચું થઈ જશે અને અમને ઠપકે મળશે કે વિહારનો સમય થયે છતાં અમે આપશ્રીને વધારે રેકી રાખ્યા. તે સાહેબ! હવે આપશ્રી વિહાર કરે. આપે જે જે આદેશ કર્યા છે તે તે સર્વ હવે અમે કર્યા કરશું. આપશ્રીએ એ સંબંધમાં જરા પણ ચિંતા ન કરવી.” તેનાં આવાં વચન સાંભળી મુનિ અકલંકે વિહાર કર્યો અને પોતે પોતાના ગુરૂપાસે સીધાવ્યા. પરિગ્રહમાં આસક્તિ, ચારેને અંદર અંદર જલ્પ, છેવટે સદાગમ દૂરીકરણ, અલંક મુનિએ વિહાર કર્યો અને સાગરના ઉપદેશથી હું પરિગ્રહમાં વધારે વધારે આસક્ત થયો અને ધર્મમાર્ગે જે છેડે થે પૈસાનો વ્યય હું કર્યા કરતા હતા તે પણ અટકાવી દીધે. ભારતની વાત તે બાજુએ રહી ગઈ પણ દ્રવ્યસ્તવ પણ અટકી ગયું અને પરિગ્રહની ધારણુ સફળ થઇ તેમજ મહામહની ઈચ્છા પૂરી થઈ. ઉપર પ્રમાણે મારી સ્થિતિ થઈ અને મારામાં ફેરફાર થયો તે બરાબર જોઈને પરિગ્રહ ઘણે રાજી થયો અને પોતાની મદદે અડીને ૧ માસક૫: સાધુ જેમાસામાં (વરસાદમાં) ચાર માસ અને શેષ કાળે એક માસથી વધારે સાધારણ રીતે એક સ્થાનકે રહેતા નથી. શારીરિક નબળાઇ અથવા મેટા ઉપકારના કારણે રહેવાની ગુરૂની આજ્ઞા થાય તો રહી શકાય પણુ ઘનવાહનની દાનત રન મંગાવવાની ન હતી, પણ ગમે તે બહાને મુનિ વિહાર કરાવવાની હતી. ભદ્રિક સાધુને બનાવી જવાની પ્રવૃત્તિ કવચિત દષ્ટિગોચ થાય છે તે ખેદનો વિષય છે. જયાં એકાંત સરળતા જોઈએ ત્યાં પણ મોહનાં આ કમણે થાય તો પછી વિષમ સમુદ્ર તરવાના માર્ગો કેમ મળે? કયાંથી મળે . માટે મળે? Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ, ૧૭ી વખતે આવી પહોંચનાર સાગરમિત્રને કહેવા લાગ્યું “અરે ભાઈ! મારા મિત્ર! પ્રેમી! મારા તે દહાડા અહીં ગણુઈ ચૂક્યા હતા અને મારું આવી બન્યું હતું. હું તે લગભગ ખલાસ થઈ જવા આવ્યો હતો, તેમાં બરાબર ટાંકણે આવીને તે મારે બચાવ કર્યો છે. અને ભાઈ! તારાથી પણ વધારે સારી રીતે આ કપણુતા બહેન પોતાના ભાઈ ઉપર (મારા ઉપર) વાત્સલ્ય રાખનારી થઈ છે, એણે તે ખરેખર મને મરતાને જીવન આપ્યું છે, મને નવી જીંદગી આપી છે, મને ખરેખર બચાવી લીધું છે. અને સાથે આ બહુલિકા બહેન પણ ભારે ઉપકાર કરનારી થઈ પડી છે, કારણ કે મારી ખરેખરી મુશ્કેલી તે પેલા મારા હારી અકલેકે ઊભી કરી હતી, તેને એ બહેને ભારે યુક્તિ કરીને અહીંથી વિદાય કરી દીધું. ભાઈ! નત્તમ! તે બહુ સારું કર્યું ! વખતસર આવી પહોંચી તે મહારાજ રાજેશ્વર (મહામહ) તરફ ખરો ભક્તિભાવ બતાવ્યું અને મારું રક્ષણ કર્યું.” આવી રીતે પરિગ્રહ પિતાના મનથી સાગર બહુલિકા અને કપતાનો આભાર દર્શાવી રહ્યો હતો તે આખી વાર્તા સાંભળીને મહારાજા મહામહ જે પસંજ બેઠા હતા તે પરિગ્રહને ઉદ્દેશીને બોલ્યા “વત્સ! પરિગ્રહ તું તદન સાચું જ બે છે, તારી વાત તદ્દન વાજબી છે' આ છાકર સાગર છે એ તે ખરેખર મારા જીવનરૂપ છે, મારા જીવતરમય છે, મારી સર્વ શક્તિ મેં એનામાં સ્થાપન કરી છે અને વસ્તુતઃ તે તેનામાં બરાબર જામી ગઈ છે. મારા લશ્કરમાં એ છોકરે (સાગર) મારે ખરેખર ભક્ત છે, બદલાની અપેક્ષા રાખ્યા વગર સાચી સેવા કરનાર છે, મારે સારો પુત્ર છે, રાજ્યને એગ્ય છે અને તારું રક્ષણ કરવાને પૂરતા શક્તિમાન છે.” એવી રીત ત્યારે સાગરને મહામહ મહારાજે પિતે જ ઉત્તે જન આપ્યુ, ચઢાવ્યા, ત્યારે તે પણ મને વધારે વશ કરનારે થઈ પડ્યો અને સદાગમને સારી રીતે હેરાન કરનાર નીવડ્યો. સાગરે મારા ઉપર જેમ જેમ પિતાને દર વધારવા માંડ્યો તેમ તેમ હું પણ આશા તૃણું અને ઈચ્છામાં વધતા ચાલ્યો અને સદાગમને દૂર કરતો ગયો. છેવટે જે જે કૃત્ય એ અકલકમુનિના સદુપદેશથી ઉપર જણાવ્યું તેમ શરૂ કર્યા હતા તે સર્વ છોડી દીધાં અને આખરે હું અકલંકમુનિ અહીં પધાર્યા તે પહેલાં જેવો હતો તે જ થઈ ગયે, સર્વ દ્રવ્યસ્તવમાં તદ્દન શિથિળ થઈ ગયે અને સંસારમાં રસિયો બની મહા પરિગ્રહમાં આસક્ત થઈ ગયો. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. નિરર્થક કાર્યમાં પ્રવૃત્તિ સમજી હેાય તે કદિ ન કરે. કાવિદ્રાચાર્યને જ્ઞાનાનુભવ કૃપારસવાળા આ કે હું ક. અકલંકમુનિ ખરેખર દયાના સાગર હતા, કૃપારસથી ભરપૂર હતા અને મારે માટે વારંવાર ચિંતા રાખ્યા કરતા હતા. તેઓશ્રીએ મારી ઉપર જણાવેલી હકીકત સાંભળી, જ્યારે તેઓશ્રીને જણાયું કે હું તે પરિગ્રહમાં આસક્ત થઇ ગયા છું અને દ્રવ્યસ્તવ પણ મૂકી બેઠો છું ત્યારે વળી ફરીવાર મારી પાસે આવીને મને ઠેકાણે લઇ આવવા તેઓ તૈયાર થઇ ગયા. તેઓશ્રીએ ગુરૂમહારાજ કેાવિદાચાર્યને પ્રણામ કર્યાં, મારા સંબંધી હકીકત હી સંભળાવી અને મને ઉપદેશ આપવાની ઇચ્છાનું પ્રયાજન જણાવી મારી પાસે આવવાની અનુજ્ઞા માગી. કાવિદાચાર્યે મહા વિચક્ષણ હતા, શાસ્ત્ર અને વ્યવહારમાં મહા કુશળ હતા અને અનુભવજ્ઞાનમાં એક્કા હતા. તેઓ અકલંકમુનિનાં હૃદયમાં રહેલા સદ્ભાવ સમજી ગયા, તેમના શિષ્યના શુભ ઇરાદાની તેમને ખાતરી હતો અને વિશિષ્ટ જ્ઞાનાનુભવથી તે વખતે વર્તતી મારી સ્થિતિની પાતાના મગજમાં સ્પષ્ટતા હતી. શિષ્યની સદર વિજ્ઞપ્તિના પ્રત્યુત્તરમાં તેઓશ્રીએ નીચે પ્રમાણે વિચારણા મતાવી. તે વખતે તેઓની ( ગુરૂ શિષ્યની ) વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ [ પ્રસ્તાવ છ કાવિતાચાર્ય—“ વત્સ અકલંક! આ તારો પ્રયત્ન તદ્દન નકામે છે. તું ત્યાં જવાની વાત છેડી દે, એમાં કાંઇ સાર જેવું નથી, એમાં કશા લાભ નથી. એનું કારણ એ છે કે એ ઘનવાહનની પાસે જ્યાંસુધી પેલા મહામહ અને પરિગ્રહ છે. ત્યાંસુધી એના ઉપર કાંઈ કામ થઈ શકે તેવું નથી અને એ પાતે પણ કર્મકુશળ થઇ શકે તેવું નથી. અત્યાર સુધી એ જ સ્થિતિ વર્તે છે અને તેથી તારો પ્રયત્ન તદ્દન ફોકટ જવાના છે. એવા નિશ્ચયનું કારણ એ છે કે એ બન્ને (મહામહ અને પરિગ્રહ) તે ત્યાં અડ્ડો જમાવીને પડ્યા છે અને વળી પાછા તેની પાસે સાગર વિગેરે એક પછી એક આવ્યા કરશે, કારણ એ બન્ને મૂળનાયક છે અને પેલા સાગર વિગેરે અનેકના આશ્રયસ્થાન છે; એ ટલે એ આખા લશ્કરનું જોર વધ્યા જ કરશે. મતલમ એ છે કે જ્યાં સુધી પ્રાણી એ દુરાત્માઓને શ વર્તતા હાય છે ત્યાંસુધી એને ઉપદેશ પણ કેવા? અને ધર્મ પણ કેવા? અને એને સદાગમ સાથે મેળાપ પણ ક્યાંથી સંભવે? એવા પ્રાણીએ તેા મહામહ અને તેના Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ. ૧૭૯૭ પરિવારને વશ રહીને વધારે વધારે નીચા ઉતરતા જાય છે. એવા પ્રાણીઓને દેશના આપવી એ તે બહેરાની આગળ જાપ કરવા જેવું છે,' આંધળાની પાસે નાચવા જેવું છે, વંધ્ય (ઉપર) ભૂમિમાં બી વાવવા જેવું છે. જે બહેર માણસ સાંભળે, આંધળે જુએ અથવા ઉખર ભૂમિમાં અનાજ ઉગે તો જ એવા પ્રાણીને આપેલ ધર્મદેશનાને ફળ બેસે. અને ભાઈ ! કદાચ માનીએ કે તારા બહુ પ્રયાસથી એને બહુ થોડો સહેજસાજ લાભ થાય અથવા એના સંસ્કારમાં લાભ હાની સહજ ફેર પડે તો તે લાભ બહુ જ શેડો તદ્દન ની તુલના. નજીવો તેમજ અલ્પકાલીન સમજો અને તારા જેવાને અભ્યાસ વિગેરેનું મોટું નુકસાન થાય એ ચોક્કસ સમજવું. વળી એક બીજી પણ વાત છે તું એને વારંવાર બોધ આપ્યા કર, જાગૃત કર્યા કર, પ્રેરણા કર્યા કરે, પરંતુ જ્યાં સુધી પેલા મહામહ અને પરિગ્રહ એની સમીપમાં પડ્યાપાથર્યા રહ્યા છે ત્યાં સુધી એ તે ભાવનિદ્રામાં ઉંધ્યા જ કરશે, એને ગમે તેટલે જગાડીશ પણ જાગશે જ નહિ. માટે વત્સ ! એની પાસે જવાથી સર્યું. સમજુ માણસે નુકસાન થાય તેવા કામમાં પડતા નથી, તે ધંધો કરતા નથી.” અકલંક–“ભગવદ્ ! આપશ્રીની વાત બરાબર છે. ત્યારે સાહેબ ! એ બાપડા ઘન વાહનને પેલા મહા અનર્થન કરનારા લુચાઓથી છૂટકારો ક્યારે થશે ?” વિદ્યા અને નિરીહતા, કેવિદાચાર્ય–તારા જેવો પ્રાણી ચારિત્રરાજના સેનાપતિ (સમ્યગ્દર્શન)ને તે સારી રીતે ઓળખે છે. એ સેનાપતિએ રાજરાજેશ્વર ચારિત્રધર્મની સાથે મળીને પિતાના વીર્યથી એક વિદ્યા નામની ૧ “ગાયન’ વધારે યોગ્ય શબદ લાગત. ૨ વંધ્ય. ઉષરઃ જે જમીનમાં બીજ વાવવાથી હૃગી શકે નહિ તેવી ભૂમિ. ૩ સમ્યગદર્શનઃ એના વર્ણન અને પરિચય માટે જીઓ પ્ર. ૪. p. ૩૬. ૪ વિધાઃ આની સાથે મેહરાજની ગાત્રયષ્ટિ અવિધાને સરખા (પ્ર. ૪. પ્ર. ૯, પૃ. ૮૧૦ અને પ્ર. ૪. પ્ર. ૧૦ પૃ. ૮૩૮). મહામહનું આખું શરીર અવિદ્યામય છે. તેના વિરોધમાં આ વિદ્યા કન્યા આવી. એને ઉત્પન્ન કરનાર કોણ છે તે લક્ષમાં રાખશો. ઉ૫ર ઉપરનું ત્રસ્તુજ્ઞાન (વિષય પ્રતિભાસ જ્ઞાન) એ કાંઈ વિદ્યા નથી, એને સમ્યગુદર્શન અને ચારિત્રરાજ ઉત્પન્ન કરે ત્યારે જ એ સાચું જ્ઞાન થાય છે. જન Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છુ વિદ્યા. માનસિક કન્યા ઉત્પન્ન કરી છે. એ ઘણી મનેાહર છે બહુ રૂપાળી છે, વિશાળ આંખાવાળી છે અને આખા જગતને આનંદ ઉપજાવનારી છે. વળી તે વસ્તુઓની અંદર રહેલા ઊંડા ભાવાને બરાબર સમજનારી છે, આખા વિશ્વના અનાવાના હાર્દને જાણનારી છે અને પ્રત્યેક અવયવે સુંદર છે. એ કન્યા પાતાની વિશિષ્ટ લીલાથી આખી દુનિયામાં વિલાસ કરે છે. એના સંબંધમાં એક વાત ઘણી જ નવાઇ ઉપજાવે તેવી એ છે કે એનું લાવણ્ય સંસારથી ઘણું આગળ વધેલું હોવાને કારણે સામાન્ય રીતે સ્ત્રીસંબંધથી દૂર નાસી જનાર મહાત્મા મુનિઓને પણ એ કન્યા વલ્લભ છે, પ્રિય છે, ઇષ્ટ છે. એટલા માટે એ કન્યા સર્વ સંપત્તિઓનું મૂળ કહેવાય છે, સર્વે કલેશને કાપી નાખનારી કહેવાય છે અને અનંત આ નંદ સમૂહને આપનારી કહેવાય છે. એકંદર સર્વ સારી વસ્તુઓ અને ભાવાનું સ્થાન અની રહેલી એ કન્યા બહુ આકર્ષક અને પ્રેમપાત્ર છે. જ્યારે ઘનવાહન એ કન્યાને પરણશે ત્યારે એના માહરાજના ફંદમાંથી છૂટકારો થશે. એ કન્યા માહરાજાની તદ્દન વિરૂદ્ધ છે, પાતાની શક્તિ ઉપર મદાર બાંધી ટટાર રહી શકે તેવી છે અને તેથી જ્યાં એ હાય છે ત્યાં બીજાનું (મેાહનું) રહેવું થતું નથી, મન્ને એક સાથે એક સ્થાનકે રહી શકતા નથી. જ્યાં વિદ્યા કન્યા આવી કે મહામોહને પાબારા જ ગણવા પડે છે. ૧૭૯૮ વળી એક બીજી નિરીહતા' નામની ભાળી કન્યા છે. એ ચારિત્રરાજની દીકરી થાય છે, ઘણી સુંદર છે, મનને આ નિરીહતા. રામ આપે તેવી છે અને સર્વાંગસંપૂર્ણ છે. એ વિ રતિ દેવીની કુક્ષીથી ઉત્પન્ન થયેલી છે, તેના ભાઇઓ એના ઉપર બહુ પૂજ્યભાવ રાખે છે ચારિત્રધર્મરાજાના રાજ્યમાં તેનાં ખેાટની છેાડી જેટલાં લાડ પાન અને માન છે અને એ સર્વને આનંદ આપનારી છે. સમ્યગ્દર્શન સેનાપતિને એ ખાસ વહાલી છે, સક્ષેાધના એના પર ચારે હાથ છે અને સ્વામિભક્ત સંતોષે એને ઉછે રીને મેાટી કરેલી છે. એ માળા સ્વભાવથી જ ઘણી સુંદર છે, એની સર્વ ઇચ્છાઓ પૂરી થઇ ગઇ છે તેથી તે વસ્ત્ર ઘરેણાં કે માળા વિશે. રેથી જે શરીરશોભા થાય છે તેની કદિ ઇચ્છા પણ કરતી નથી, એને ૧ નિરીહતાઃ કોઇ વસ્તુની ઇચ્છા સ્પૃહા ન કરવી તે. એવી વૃત્તિ થાય એટલે પરિગ્રહના નાશ થાય છે, એમાંથી ઝેર નીકળી જાય છે. ૨ વિરતિઃ ચારિત્રધર્મરાજની પત્તી (પ્ર. ૪, ૫, ૩૪). Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] મહાપરિગ્રહ, ૧૭૮૯ એવી વસ્તુઓ મેળવવા કે ભેગવવા માટે મન જ થતું નથી. એ નિરીહતા કન્યાને સોનાથી લલચાવી શકાતી નથી, જુદા જુદા પ્રકારના ભોગોથી એને આકર્ષી શકાતી નથી અને ચિત્રવિચિત્ર પ્રકારનાં રોના ઢગલા એને ખેંચાણ કરી શકતા નથી. જ્યાં કઈ વસ્તુ કે ચીજ, ભંગ કે ઉપગ તરફ વૃત્તિ જ ન રહી, પ્રેમ જ ન રહ્યો ત્યાં પછી એને આકર્ષણ કરી લેવાનું કે એને લોભલાલચમાં પાડવાનું કારણ જ ક્યાં રહ્યું? એ કન્યા સ્વર્ગ મૃત્યુ અને પાતાળમાં સર્વત્ર વંદ્ય છે, નમસ્કાર એગ્ય છે, એ મુનિઓને વહાલી હોઈ તેઓનાં મનને હરણ કરનારી છે, એ દુઃખોને નાશ કરનારી હોઈ તેને (દુઃખને) દૂર ફેંકી દેનારી છે અને જાતે ઘણી નસીબદાર છે. આવી સારી સુંદર અને લાવણ્યરસથી ભરપૂર કન્યાને જ્યારે એ ઘનવાહન પરણશે ત્યારે પેલે પરિગ્રહ નાશ પામશે, 'વિલયભાવને પામી જશે, નકામા જેવો થઈ જશે. એનું કારણ એ છે કે એ દુરાત્મા પરિગ્રહને પેલી નિરીહતા કન્યા સાથે ઘણે વિરોધ છે; એ પોતાના મનથી તે કન્યાને પિતાની દુમન ગણે છે. તેથી જે એ દુરાત્મા પેલી કન્યાને નજરે જુએ છે કે તરત જ અત્યંત ભયભીત થઇને વિલય પામી જાય છે.” લગ્નકાળ પર વિચારણા.. કર્મપરિણામને દાનાધિકાર, ત્યાર પછી ગુરૂને હેતુભાવ, અકલેકે આદરેલ નિરપેક્ષતા. અકલંક–“ભગવાન ! એ મહામહ અને પરિગ્રહને દળી નાખનાર એ બન્ને કન્યાઓનો ગ ઘનવાહનને ક્યારે થશે? એમનું ઘનવાહન સાથે લગ્ન ક્યારે થશે? કેવિદાચાર્ય–“વત્સ ! ઘણો વખત ગયા પછી એની પ્રાપ્તિ ઘનવાહનને થશે અને જે વખતે એની પ્રાપ્તિ થશે તે જ વખતે જરૂર તેઓનાં લગ્ન થશે.” અકલંક–“જે આપ સાહેબની આજ્ઞા હોય તો એ બન્ને કન્યાને યોગ હું ઘનવાહનને કરાવી આપું.” કેવિદાચાર્ય–“ભાગ્યશાળી ! એ કન્યાઓ પ્રાપ્ત કરાવવાનો તારા જેવાને અત્યારે અધિકાર નથી. એનો હેતુ એ છે કે કર્મપરિણામ નામને જે મહારાજા છે તેને જ એ બન્ને કન્યાઓ આપવાને અ ૧ વિલય શબ્દ બહુ અર્થસૂચક છે. એ મરી નહિ જાય પણ છવત મુવા જેવો થઈ જશે એ એમાં આંતર આશય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા પ્રસ્તાવ ૭ ધિકાર છે, બીજા કેઈન એ બાબતમાં જરા પણ અધિકાર નથી, બીજા કેઈને એ બાબતમાં વચ્ચે આવવાની સત્તા નથી. એમાં બીજા માણસનો અધિકાર કેટલો છે તે પણ સમજી લે: જ્યારે કર્મપરિણામ રાજા ઉપર જણુવ્યું તેમ કન્યાઓ આપવા તૈયાર થાય છે, તે કાર્યમાં ઉદ્યત થાય છે, તે વખતે તારા જેવા પણ હેતુભાવને પામે છે, કારણિક બને છે. માટે તારે અત્યારે એ કન્યાઓને મેળવી આપવાને અધિકાર ન હોવાથી તું ખટે માર્ગે પ્રયાસ કર નહિ. એ કર્મપરિણામ રાજા જ એ ભાગ્યશાળી સુખ આપનાર કન્યાઓ કઈ વખતે ઘનવાહનને અપાવશે, પણ જ્યારે એને એમ લાગશે કે ઘનવાહન એ કન્યાઓને ગ્ય થયું છે ત્યારે એ પ્રમાણે હકીકત બની આવશે. તું તો હવે એ બાબતમાં ચિંતા છોડી દે, જે વસ્તુ તારા હાથમાં નથી તે માટે આ ગ્રહ દૂર કર અને તારા ભણવાગણવાના કામમાં તત્પર થઇ જા. એ પરિણમશૂન્ય નકામી પ્રવૃત્તિને તિલાંજલિ આપ.” ગુરૂમહારાજનું વચન સ્વીકારીને અકલંકમુનિ મારા સંબંધી ચિંતા મૂકી દઈ પોતાના સ્વાધ્યાય અનુષ્ઠાનાદિ કાર્યમાં લાગી ગયા અને ત્યાર પછી તેઓશ્રીએ મારે માટે ચિંતા કરી નહિ, વિચાર પણ કર્યો નહિ અને કોઈ પ્રયાસ પણ કર્યો નહિ. Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. મહાહનું મહાન આક્રમણ ખી દુનિયામાં મારું ભલું કરવાની એકાંત ઈચ્છાવાળા મારા બાળપણના એક ખરા સ્નેહી અને યુવાવસ્થાના Iઈ સહચારી મુનિ અકલંક મારા સંબંધમાં ચિંતા વગરના { થઈ ગયા અને અહીં મારી ઉપર મહામેહ અને છે મહા પરિગ્રહનાં આક્રમણ વધતાં ચાલ્યાં. પછી તો તેઓએ એવી બાજી માંડી કે પોતાના એક એક પરિજનને બોલાવવા માંડયો, પિતાના સગાં અને સૈન્યના માણસેને મારા ઉપર અસર કરવા તેડાવવા માંડ્યા અને તે પ્રત્યેકે આવી મને અનેક પ્રકારની કદર્થના કરી. એ કદથનાઓમાં હું વધારે વધારે ઉતરતો ગયો, એમાં મારા કેવા હાલહવાલ થયા તે આખો વૃત્તાંત બહેન અગૃહીતસંકેતા! સાંભળવા યોગ્ય છે તેથી બરાબર સાવધાન થઈ એ વાત સાંભળ. મહામહની ભયંકર અસર એના પ્રત્યેક સેનાનીનું કાર્ય, ઘનવાહનપર પ્રત્યેકનો પ્રયોગ, મહામહે હવે પિતાની બાજી બરાબર માંડી, સારી રીતે વિસ્તારી અને મક્કમપણે ખેલી. એને એક નેકર કે પરિજન મારી પાસેથી જાય, તે જતો હોય ત્યાં વળી બીજે આવે અને કેટલાક મારી બાજુએ રાહ જોઇને બેસી રહે અને પિતાના વખતની નિરીક્ષા કરે. એમણે તો ભારે બાજી માંડી, ખરેખરી રમત જ માંડી અને સારું મજાનું નાટક જ ભજવવાનું કામ આદર્યું. એ પ્રત્યેકની તને કેટલી વાત કરું, કેટલે વખત લઉં? જો ! હું તારી પાસે લાંબી લાંબી વાત કરું છું તેથી તું મને Page #388 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ વાચાળ ન ગણી લેતી, મહામહની બાજી મંડાણી તે વખતે જે હકીકત બની તે હું તને ટુંકામાં જ કહી દઉ છું તે તું સાંભળીને સમજી લેજે, એ આખી વાર્તા તેને કહેવા માટે પૂર્વની કંઈક વાર્તા તને યાદ આપવાની જરૂર છે. તને યાદ હશે કે પૂર્વ વિમર્શ પ્રકર્ષ રસનાની શોધ કરવા ગયા ત્યારે તેઓએ ચિત્તવૃત્તિ અટવી જોઈ હતી, એ અટવીમાં પ્રમત્તત્તા નામની નદી હતી, એ નદીમાં વચ્ચે તદ્વિલસિત નામને રેતીનો બેટ (વોકેલો) હતા, એ બેટમાં વચ્ચે એક ચિત્તવિક્ષેપ નામને મંડપ બાંધવામાં આવેલ હતું, એ મંડપમાં લગભગ મધ્ય ભાગે એક તૃષ્ણ નામની વેદિકા (પ્લાટફેર્મ) તૈયાર કરવામાં આવી હતી અને એ વેદિકા ઉપર વિપસ નામનું સિંહાસન મૂકવામાં આવ્યું હતું એ વિપર્યાસ સિંહાસન પર મહામહ રાજા બેઠા હતા અને અવિદ્યા નામનું તેમનું શરીર હતું. આ સર્વ વાર્તા મામા વિમર્શ પિતાના ભાPજ પ્રકર્ષને જણુંવી હતી અને અગાઉ મેં તે તને વિસ્તારથી કહી સંભળાવી હતી–તે સર્વ તને યાદ છે કે નહિ? અગૃહતસંકેતાએ જવાબમાં જણાવ્યું કે તેને એ સર્વ વાતે બેરાબર યાદ છે. પછી તેણે વાર્તા આગળ ચલાવવા સંસારીજીવને કહ્યું. સંસારીજી વાર્તા આગળ ચલાવતાં કહ્યું–જે બહેન ! એ પ્રમાણે હકીકત છે તે પછી વળી વધારે યાદ કરીશ તે તારા સ્મર માં આવશે કે તે વખતે મામા વિમર્શ ભાણેજ પ્રકર્ષ પાસે વેદિક ઉપર બેઠેલા મિથ્યાદર્શન વિગેરે બીજા અનેક સેનાની વિગેરેનું વર્ણન કર્યું હતું, વળી તેની સેવા કરવાથી ખુશી રહેનારા બીજા અનેક રાજાઓ વિગેરે મંડપમાં હતાં તેનું પણ વર્ણન કર્યું હતું. એ રાજાઓ વિગેરે સર્વે પોતાના ભાઇભાંડું સ્ત્રી કુટુંબ પરિવાર અને નોકરચાકરને લઈને દરેકે દરેક મારી પાસે આવી પહોંચ્યા; કારણ કે એ સર્વને નાયક મહામહ તે વખતે મારી પાસે આવ્યો હતો. પરિણામે વાત એ થઈ કે મહામહ રાજાના પિતાના લશ્કરમાં તથા મદદનીશ રાજાઓને સહાય કરનારા લશ્કરમાં કઈ પણ એવું બાકી ન રહ્યું કે જેના વડે મારી સેવના ન થઈ હેય-જેણે આવીને મારી ઉપર પોતાની અસર બતાવી ન હોય. ૧ એ સર્વ વર્ણન પ્રસ્તાવ ૪ પ્રકરણ ૯ માં આવી ગયું. (જુઓ પૃ. ૮૦૨૧૭ એના વિગતવાર ખુલાસા તેજ પ્રસ્તાવના પ્રકરણ ૧૧ ની આખરે થઈ ગયા છે: Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૩ પ્રકરણ ૧૫] મહાહનું મહાન આક્રમણ. પ્રત્યેક લશ્કરીકૃત બાધા વિગેરે મહામૃઢતા, તે વખતે મહામૃઢતાએ મારા ઉપર એવી અસર કરી કે જેથી તે ભવમાં મારા જે ભાવો વર્તતા હતા, તે વખતે મારી જે પરિસ્થિતિ વર્તતી હતી, તેમાં મને બહુ આસક્ત બનાવી દીધે, ગાઢ મૃત કર્યો અને અત્યંત લદબદ કર્યો. તેવી ગાઢ આસક્તિને પરિણામે હું સન્માગેથી ચૂક્યો, દૂર થે, નષ્ટ થે. મિથ્યાદર્શન, એ મહારાજાના સેનાપતિ મિથ્યાદર્શને ભને સદાગમથી દૂર કર્યો, છેવટે સદાગમનો ત્યાગ કરાવ્યું, ત્યાર પછી મારી બુદ્ધિમાં મોટો ભ્રમ ઉત્પન્ન કર્યો અને તેમ કરીને તેણે મને અનેક પ્રકારની બાધા પીડા કરી. કુદૃષ્ટિ, એ સેનાપતિની મહારાણું કુદષ્ટિએ મારી પાસે અનેક ભયંકર પાપ ઘણી વાર કરાવ્યાં અને તેમાં તેણે ખબિ એ કરી કે એ પાપ કરતી વખતે હું તે આ વખત એમ જ માનતો રહ્યો કે જાણે હું ખરો ધર્મ કરું છું. આવી રીતે મને સમજ ન પડે તેમ મારી પાસે અધોગતિનાં કારણે એ શ્રીમતી એ પ્રાપ્ત કરાવ્યાં. રાગકેસરિ, મહારાજના પાટવી રાગકેસરિએ શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શના વિષયે જે જાતે કોઇ પણે પ્રકારના સર વગરના છે અને જેની સાધુ પુરૂષો વારંવાર અનેક આકારમાં જુદી જુદી રીત નિંદા કરી રહ્યા છે તેના ઉપર મારા મનમાં પ્રીતિ ઉપજાવવાનું કામ કર્યું અને મારામાં માનસિક નિર્બળતા દાખલ કરી. ૧ મહામૂઢતાઃ એ મહામે, મહારાજની સૌભાગ્યવતી જાય છે. (પ્ર. ૪ પ્ર. ૧૨). ૨ મિથ્યાદર્શનઃ મોહરાને સેનાપતિ (પ્ર. ૪ પ્ર. ૧૨). કે કુદષ્ટિઃ સેનાપતિ મિચ્છાદનના અધે આસન પર બેઠેલી તેની ભાર્યા. જુઓ સદર પૃષ્ઠ ૮૫૮. ૪ રામકેસરિ મહાહને મોટો પુત્ર. હેપગચંદ્ર નાનો પુત્ર. મૂઢતા એ રાગકેસરિની ૫ત્રી છે અને અવિકતા છેષગર્જકને પની છે. (જુઓ પ્ર. ૪ પ્ર. ૧૩). ત્યાં એ ચારેનું વર્ણન છે. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ હ મૂઢતા, વળી મૂઢતા નામની એ રાગકેસરિની ભાર્યા મારી પાસે આવી ત્યારે તે હું એને તાબે થઈ ગયે, એને વશ પડી ગયું અને તેની અને સરથી આ સંસાર દષ્ટ છે એ પણ મારા જાણવામાં ન આવી શકહ્યું, આ સંસારમાં કાંઇ અનિષ્ટ છે એવું મારું જ્ઞાન થઈ શકે તેની આસપાસ એ બાઈએ તે પડદો પાડી દીધો. છેષગજેન્દ્ર અને વળી એ મહામહ મહારાજાના બીજા ફટાયા કુંવર શ્રેષગજેન્દ્ર તો મારી પાસે કારણસર કે વિનાકારણ જ્યાં ત્યાં અપ્રીતિ ઉત્પન્ન કરાવી, મેટે ખટરાગ કરાવી દીધો અને ચારે તરફ સંતાપને અગ્નિ સળગાવી દીધું અને મને તે અપ્રીતિ અને સંતાપમાં ગરકાવ કરી દીધો. અવિવેકિતા, વળી જ્યારે એ ફટાયા કુમાર દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકિતા મારી પાસે આવી ત્યારે એણે તે ભારે અજબ વાત કરી. જ્યારે જ્યારે અમુક કાર્ય કરવા યોગ્ય છે કે નહિ તેની હું વિચારણું કરવા માંડું ત્યારે ત્યારે એવી નજીવી બાબતમાં તસ્દી ન લેવાનું એ મને વારંવાર કહેવા લાગી અને હું વિચારણું કરવા લાગી જઉ તે તેથી મને વારવા લાગી, અટકાવવા લાગી; એટલે કે તે મને કરવા યોગ્ય ન કરવા યોગ્ય બાબતને વિવેક કરવા દેતી નહિ. વિષયાભિલાષ.' રાગકેસરિના મંત્રીએ ત્યાર પછી ત્યાં આવીને મને શબ્દમાં રસ લેતો કર્યો, રૂપમાં આસક્ત કર્યો, રસમાં લુબ્ધ કર્યો, ગંધમાં રસીઓ કર્યો અને સ્પર્શમાં રત કર્યો અને તેમ કરીને તેણે તે મને તદ્દન પિતાને વશ કરી લીધો. એના તાબામાં પડીને હું ઇદ્રિના વિષયમાં આસકત થયે. ભેગતૃષ્ણા જ્યારે વિષયાભિલાષે મને ઇંદ્રિયોગમાં આસક્ત કર્યો ત્યારે તેની પતી ભેગષ્ણુએ પોતાના પતિને ઈષ્ટ વિષયમાં મને વધારે ફસાવ્યું ૧ જુઓ પ્ર, ૪, પ્ર. ૧૭. ૨ જુઓ સદર પૃ. ૮૮૬. Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] મહાહનું મહાન આક્રમણ. ૧૮૦૫ જે જે વિષયો મને પ્રાપ્ત થયા તેમાં બહુ ગાઢ મૂછવાળો મને બનાવ્યો અને ન પ્રાપ્ત થયા હોય તેને મેળવવાની આશા-તૃષ્ણ અને આકાંક્ષા મારામાં ઉત્પન્ન કરીને મને ખૂબ હેરાન કર્યો, વિષયની પછવાડે તગડાબે અને તેની પાછળ દોડાવ્યો. હાસ ત્યાર પછી સુંદર ગંભીરતાનો મોટો દુશમન હાર્સ મારી પાસે આવ્યું. એણે મારી પાસે આવતાં વિનાકારણ મારી પાસે બહુ વખત હાસ્ય કરાવ્યું. મુખ ઉઘાડી ઉઘાડીને મોટેથી ઢંગધડા વગર મને હસાવ્યો. - ત્યાર પછી મકરધ્વજની પત્ની રતિ મારી પાસે આવી અને તેણે મને તે વખતે સ્ત્રીઓનાં શરીર સાથે રમાડ્યો. એ સ્ત્રીઓનાં શ રીરે મૂત્રથી આંતરથી ચરબીથી માંસથી મળથી અને એવી એવી બીજી અનેક દુછનીય વસ્તુઓથી ભરેલાં હતાં છતાં મારા વિવેચક્ષને એ બાદ તદન બંધ કરી દીધા અને એવી નિર્માલ્ય વસ્તુઓને આ નિંદદાયક મનાવી અને તેમાં ફસા. અરતિ, વળી ત્યાર પછી અરતિબઈ આવ્યા. એણે વળી એક પછી એક નવાં નવાં જુદાં જાદાં કારણે શોધી કાઢીને મારા મનને અનેક પ્રકારે ઉગ પમાડ્યો. મારા સંતાપમાં ભારે વધારે કયાં અને ચિત્તની સ્થિરતા તદ્દન બાજુએ મૂકાવી દીધી. ભય. ત્યાર પછી વળી ભય આવ્યો. તેણે વળી મારા મનમાં એવી જ ભીતિ ઉત્પન્ન કરી કે અરે ! હું હવે જરૂર મરી જઈશ અથવા તો અરેરે! મારું આ રાજ્ય કે હરણ કરી લેશે, મને ગાદીએથી ઉઠાડી મૂકશે, મારી રખડપટ્ટી થશે ! આવા આવા અનેક પ્રકારના ભયે ઉત્પન્ન કરીને ભયે મને હેરાન કયાં, મારી પાસે નાટક કરાવ્યું. ૧ હાસ, અરતિ, શેક, ભય અને જુગુપ્સાના વર્ણન માટે જુઓ ઝ, ૪, પ્ર. ૧૫. ૨ આ રતિ કામદેવની સ્ત્રી છે, કષાયમાંની એક છે. એના વર્ણન માટે જુઓ પ્ર, ૪પ્ર. ૧૪ (પૃ ૮૬૯). Page #392 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૬ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૭ શેક ત્યાર પછી શેક આવ્યો. કેઈ સગાસ્નેહીનાં મરણનું કારણ પ્રાપ્ત કરીને કે લડાઈ કે વ્યાપારમાં ધનના નાશ થવાનો પ્રસંગ પ્રાપ્ત કરીને શેકે મને અનેક પ્રકારની વિડંબના કરી. તે આવે ત્યારે મેહથી દુઃખ થાય, પણ સાચું જ્ઞાન થાય નહિ. જુગુસ્સા, ત્યાર પછી જુગુપ્સાબાઈ આવ્યા. એણે વળી પિતાના કામની જમાવટ એવી રીતે કરી કે જેમાં તેમાં મને દુર્ગછા આવવા લાગી. કાંઇ ગમે નહીં, ખરાબ જ લાગે, મારે આત્મા તત્ત્વમાગેથી તદ્દન દૂર જ રહે, અને એણે મારામાં સદસદ્વિવેકને અંગે એવી ખોટી માન્યતાઓ ઊભી કરી કે મારે આત્મા તદ્દન ઢંકાઈ ગયે, ડબાઈ ગયે, છૂપાઈ ગયો અને પરિણામે હું વિવેકી માણસને હસવાનું સ્થાન થઈ પડ્યો. ક્ષા , હેન ! મેં તારી પાસે અગાઉ એ વૃદ્ધ મહામહરાજનાં પૌત્રો અને રાજકુમાર રાગકેસરિના આઠ પુત્રોનું વર્ણન કર્યું હતું અને તેની સાથે જ શ્રેષગજેંદ્રના આઠ પુત્રોનું વર્ણન કર્યું હતું તે તને બરાબર યાદ હશે. એ સોળે છોકરાઓ દાદાના ખોળામાં તેફાન કરતા તે વખતે તે જોયા હતા. એ કષાય નામના બે છોકરાઓ પોતાના દાદા મહામહને મારી સમીપ જોઇને જે ધમાલ કરવા મંડી ગયા અને જે ત્રાસે મને તેમણે આપ્યા તે જે કહેવા બેસું તે તેને પાર આવે તેમ નથી. જ્ઞાનસંવરણ. - ત્યાર પછી મહામહ મહારાજાની પાસે જ્ઞાનસંવરણ મિત્રરાજ આવ્યા. એમણે મને લગભગ જ્ઞાનના પ્રકાશથી તદ્દન રહિત બનાવી દીધે, જ્ઞાન વગરને જાણે ભાવથી હેઉ તે કરી દીધે ! મારી વિચારણું બુદ્ધિ અને તર્ક વિગેરેની આસપાસ એ રાજાએ પડદા નાખી દીધા અને મારી મતિને ઘેરી લીધી. ૧ એ છોકરાઓના વર્ણન માટે જુઓ ક. ૪. પ્ર. ૧૧, ૨ જ્ઞાનસંવરણથી અંતરાય સુધીના મિત્રરાજાઓનાં વર્ણન માટે જુઓ મ. ૪ પ્ર. ૧૮. Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] મહામહનું મહાન આક્રમણ ૧૮૦૭ દર્શનાવરણ. વળી ત્યાર પછી દર્શનાવરણ મિત્રરાજ મહામહ પાસે આવ્યા અને તેમણે પિતાની મારા ઉપર અસર જમાવી. એણે મારી પાસે ઘુરઘુર અવાજ કરાવ્યા, મને ઉઘાડી દીધે, લાકડા જેવો તદ્દન મૂઢ અને ચેષ્ટા વગરનો બનાવી દીધો અને કોઈ પણ પ્રકારના દર્શનથી મને લગભગ તદ્દન વિમુખ કર્યો, દૂર કર્યો. વેદનીય, ત્યાર પછી મહારાજાને સહાય કરવા વેદનીય નામના મિત્રરાજ પધાર્યા. તેમણે કઈ વખત મને સુખ આપીને ખૂબ આનંદમાં તરબોળ કરી દીધું અને કઈ વાર દુઃખ આપીને સંતાપથી ગાડઘેલો બનાવી દીધો. મારી એક સરખી સ્થિતિ એમણે રહેવા ન દીધી પણ આનંદ અને સંતાપ વચ્ચે ઝોલાં ખવરાવ્યાં. આયુષ્ય, વળી આયુષ્ય મહારાજ પિતાના મિત્રરાજાની મદદે આવ્યા. તેમણે પિતાની શક્તિના જોરથી મને બહુ લાંબા વખત સુધી ઘનવાહન તરીકે ધારણું કરી રાખે, મને એ નામે એ રૂપે ચાલુ રહેવા દીધું અને તે બાબતમાં આખો વખત પિતાની શક્તિનો ઉપયોગ કર્યો. નામ, વળી નામ નામના મિત્રરાજે આવી મહામહ મહારાજને મદદ કરવા મારા શરીર ઉપર પિતાની શક્તિ અનેક રીતે બતાવી અને અનેક રીતે મારા પર સારી ખરાબ ચિત્રામણું કરી, મને આળેખી નાખ્યો અને મારાં ચિત્રવિચિત્ર રૂપે કર્યા. શેત્ર, ગેત્રરાજે મને કઈ વખત સારા ગેત્રવાળા તરીકે ઓળખાવ્યું, અને કઈ વખત ખરાબ ગેત્રમાં પ્રસિદ્ધ કર્યો. જૂદી જૂદી દષ્ટિથી જુદા જુદા શેત્રવાળા તરીકે અને તેણે જાહેર કર્યો. અંતરાય, લાભ, દાન, બેગ, ઉપભોગ અને વીર્ય બાબતમાં અનેક પ્રકારની અગવડ ઊભી કરી અંતરાય મિત્રરાજે મારા સંબંધમાં કામ લીધું અને તેમ કરીને મહારાજ મહામહ પાસે પિતાનું નામ જાહેર કર્યું અને પિતાનું ખરું પિત પ્રકાશી આપ્યું. Page #394 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ દુષ્ટાભિસબ્ધિ. અને ત્યાર પછી રૌદ્રચિત્તને ઉપરી દુષ્ટાભિસબ્ધિ મારી પાસે આવ્યો. તેણે મારામાં અનેક પ્રકારનાં આર્ત રૌદ્ર સ્થાનના પ્રસંગે ઉત્પન્ન કર્યા, મને તદ્દન પાપી બનાવી દીધો અને મારી ચેષ્ટાઓ સર્વ પાપથી ભરપૂર કરી દીધી. એ રાજાએ તે મારા અંતરંગના હાલહવાલ કરી નાખ્યા. વિગેરે. તે વખતે મહામહની પાસે બીજા પણ મહારથી, વીરરથી અને મોટા મોટા સેનાનીઓ વારાફરતી આવવા લાગ્યા અને તે દરેકે પિત પિતાની શક્તિ મારી ઉપર પૂરેપૂરી અજમાવી. મને જેટલું બને તેટલે મહારાજા સમીપ રહેવાના કાર્યમાં મશગુલ કર્યો. અકલંક મને છોડી ગયા હતા, મારા સંબંધમાં તે નિરાશ અને ઉદાસીન થયા હતા એ વાતની એ લોકોને બરાબર ખબર પડી ગઈ હતી, તેની બાતમી તે લોકોએ મેળવી હતી અને તેથી તેઓ તદ્દન નિર્ભય થઈ ગયા હતા. તેથી એ મારા હાડવૈરીઓએ મને અનેક પ્રકારના ત્રાસ આપ્યા, હેરાનગતિ કરી અને વિડંબના નીપજાવી. મકરધ્વજની ખાસ બાધાઓ, સદાગમન દૂર ગમન, મહા તુચ્છ વર્તન, હવે મને કદર્થના કરવા માટે એક વખત મકરધ્વજ મહામહ મહારાજા પાસે આવી પહોંચ્યો. એ આવ્યું તે કાંઈ એકલે ન આવ્યું પણું પોતાની સાથે પોતાની ભાર્યા રતિને લેતો આવ્યો અને વળી રાગકેસરિ મહારાજાના મંત્રી વિષયાભિલાષને તથા તેના પાંચ કુટુંબીઓ (છોકરાઓ-ઇંદ્રિ) ને પણ સાથે તેડતે આવ્યું. એને જે કાર્ય સિદ્ધ કરવું હતું તેમાં એ સર્વની જરૂર હતી અને તેથી બધાને સાથે લઈને એ આવ્યો હતો અને પિતે પણ કેડ બાંધી હાથમાં તીરકામ હું લઈને અને શરીર પર અખ્તર પહેરીને આવ્યું હતું. જ્યારે મકરધ્વજ આવી રીતે મોટા પાયા ઉપર તૈયારી કરીને આવી પહોંચ્યું ૧ દુષ્ટાભિસબ્ધિ. એ રોકચિતપુરનો રાજા છે. હિંસાનો પિતા થાય. જુઓ પ્ર. ૩. પ્ર. ૨૧. ૨ એના વર્ણન માટે જુઓ ક. ૪, પ્ર. ૧૪, ૩ કામદેવના તીર એટલે પુપે સમજવાં. એ રૂપક સુપ્રસિદ્ધ છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] મહાહનું મહાન આક્રમણ ૧૮ ૦૮ ત્યારે તને મળવાથી મહામહમહારાજા બહુ તુષ્ટમાન થયા અને તે હકીકતથી મકર દવજને પિતાને પણ ઘણે આનંદ થયો. એ મકરદવજ જ્યારે મહારાજને આવી મળે ત્યારે મોહરાય ખરેખર મદમસ્ત થયેલા ગંધહસ્તી બની ગયું અને મને અનેક પ્રકારની બાધા પીડા કરનાર નીવડે તે હવે તું જોઈ શકીશ. એ મકરજે જેવી મારી ઉપર પિતાની અસર નીપજાવવા જાળ પાથરી કે હું તે વખતે શબ્દમાં લુબ્ધ થયે, રૂપ જોવામાં આસક્ત થયો, રસને સ્વાદ કરવામાં પ્રેમી થયે, સ્પર્શ કરવામાં આતુર બન્યું અને ગંધમાં આનદ માનવા લાગ્યો. ટુંકામાં કહું તો જાણે હું એ પાંચ વિષકામાં તદન આંધળો જ બની ગયો અને તેના રસમાં વધારે વધારે ઊંડે ઉતરવા લાગ્યું. તે વખતે મારે સદ્ધ તો કયાં કયાં દૂર નાસી ગયે. એ રીતે મકરધ્વજે મારી ઉપર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરવા માંડ્યું. અને પામે વિષય રૂપ અપવિત્ર પદાર્થોના કીચડમાં હું રગદોળાવા લાગ્યા. જેમ એક ડુક્કર (ભુંડ) કચરાથી અને તુચ્છ વસ્તુથી ભરેલા ખાડામાં આગેરે, આનંદ કરે કે ગેલ કરે તેમ રસ પ્રકારની લાજ શરમ કી દઈને હું રાત્રિદિવસ વિષમાં રમવા લાગ્યો અને મારી જાનને તેમાં તરબોળ કરી દીધી. મેં અનેક પ્રકારના ભેગો અનેક વાર ભેગવ્યા, એમાં મેં રસ આનંદ માળે, છતાં ઘણે વખતે પણ મને સંતોષ વળ્યા નહિ, તૃપ્તિ થઈ નહિ, નિરાંત વળી નહિ. વાંદરાને ગમે તેટલું ઘી પીવરાવવામાં આવે તેથી શું તે જરા પણ જાડ થાય? મારે એવું બન્યું કે હું જેમ જેમ ભોગો ભગવતો જવું તેમ તેમ મારી જોગતૃષ્ણ વધતી જાય, મને ભેગો ભેગવવાની વૃત્તિ ઇચ્છા અને હાંસ વધારે વધારે થતી જાય. વડવાનળ અગ્નિમાં જેમ જેમ વધારે પાણી નાખવામાં આવે તેમ તેમ આગના વધારે વધારે મોટા ભડકી ઊઠે છે. એ વખતે ચંદ્રકિરણ જેવા અલંકના ઉપદેશેની આસપાસ મહામંહમહારાજનાં વાદળાં ફરી વળ્યાં અને તેને પરિણામે હું એ સર્વને વિસરી ગયો, મારી યાદશક્તિમાંથી એ દૂર થઈ ગયા અને મારું તે તરફ જરા પણ ધ્યાન જ રહ્યું નહિ. ૧ વાંદરાને ગમે તેટલું ધી પાવામાં આવે પણ તેથી તે પુષ્ટ થતો નથી. ૨ વડવાનળઃ દરિયાનો અગ્નિ. એ જળથી ઓલવાતો બુઝાતો નથી, એમાં જળ વધારે નાખે તેમ ગ્યાસલેટની જેમ તે વધે છે. તેમજ ભોગો ભોગવવાથી શાંત થતા નથી, ઉલટા એની ઇરછા વધારે છે–આ શાશ્વત નિયમ છે, Page #396 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭. આવી રીતે હું અકલંકના ઉપદેશને વીસરી ગયે, વિષયમાં વધારે વિધારે ઊંડે ઉતરતે ગ અને મકરવજના તાબામાં જતે ગયે એટલે સદાગમ મહાશયે જોઈ લીધું કે અત્યારે ભાઈશ્રી એના ભાવશત્રુઓના હાથમાં રમકડાં થઈ પડ્યાં છે અને એવે વખતે પિતાને અવસર જરા પણ નથી, પિતાને માટે એ સંજોગોમાં જરા પણ સ્થાન નથી-આવી વિચારણને પરિણામે એ પોતે દૂર જઇને બેઠા-મારાથી આઘા ખસી ગયા. આવા વિચિત્ર સંગોમાં અને અનર્થકારી ઘટનાના પ્રસંગમાં પણ મારો અંતરંગ મિત્ર પુણ્યદય મારી સર્વ વાંછાઓ જરૂરીઆતે અને હોંસે પૂરી પાડતે હતા, હું જે ઈછું તે હાજર કરી દેતા હતા, પણું હું એટલે બધે પરાધીન થઈ ગયા હતા અને મૂઢ બની ગયે હતું કે એ મારા સાચા મિત્રની કિમત તે વખતે હું જરા પણ આંકતે નહિ, તેને પીછાનતે પણ નહિ અને તેને યાદ પણ કરતા નહિ. મેં તે બસ એક જ વાત ઉપર ધ્યાન આપ્યું. મારા અંતઃપુરમાં આખો વખત રહેવા લાગ્ય, સ્ત્રીઓ સાથે મનમાન્યા આનંદ કરવા લાગ્ય, વિલાસ જાળમાં પડવા લાગ્યું અને સ્ત્રીસંબંધમાં સુખ માનવા લાગે; તે એટલે સુધી કે મારા રાજ્યનું સર્વ કાર્ય મેં છેડી દીધું, મારે રાજધર્મ વિસરી ગયો અને માત્ર વિષયસેવનાની ઝંખના ચિંતા અને વિચારણા કરવા લાગ્યો. મારા અંતઃપુરની સ્ત્રીઓ સાથે જ વિષય સેવવાથી વાત અટકી નહિ, મારી ભેગsણ તે આકાશની જેમ વધવા લાગી, એટલે પછી મેં મર્યાદા છેડી, હદ મૂકી અને હું આગળ વધે; મારા નગરમાં સારા રૂપવાળી કઈ પણ સ્ત્રી છે એમ મને ખબર પડે કે કઈ જણાવે એટલે એને મેં તે પકડવા માંડી, ફસાવવા માંડી, હેરાન કરવા માંડી, એના ધણી પાસેથી બળાત્કારે ખુંચવી લેવા માંડી. એમાં એ સ્ત્રી કુળવાનું છે કે અધમ છે, એગ્ય છે કે અગ્ય છે, કે એવી બીજી કઈ પણ બાબતનો વિચાર ન કર્યો. ગોરી ચામડી અને બહારથી રૂપાળું લાગતું શરીર જોઈ હું તેના ઉપર બળાત્કાર કરવા લાગે અને નીચ આચરણ ચલાવવા લાગ્યો. એમ કરવામાં મહા પાપ થાય છે એ વાત મારા ખ્યાલમાં પણ ન આવી, મારા કુળને એવી વાત છાજતી નથી એવો મને વિચાર સરખો પણ ન આવ્યો અને મારે રાજધર્મ મને શું શીખવે છે તેને ખ્યાલ પણ ન રહ્યો. મારા મંત્રીઓ એ બાબતમાં મને વારે કે અટકાવે તેની પણ મેં કાંઈ ગણના કરી નહિ. Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫). મહાહનું મહાન આક્રમણ ૧૮૧૧ આખા રાજ્યમાં અસંતોષ, રાજ્યભ્રષ્ટ ઘનવાહન નીર વાહનને રાજ્યપ્રાપ્તિ. પાપની હવે પરિસીમાં થતી ચાલી, ઉદ્ધતાઈની પરાકાષ્ટા થઈ, નીચતાની હદ આવી ગઈ, પણ મેં તો કેઈની વાત સાંભળી નહિ, કેઈની સલાહ માની નહિ, કેઈના કહેવા પ્રમાણે રસ્તે લીધે નહિ. આવી વિચિત્ર પરિસ્થિતિ કેટલે વખત ચાલે? મારા અતિ અધમ વર્તનને લેકે ક્યાં સુધી સાંખે? પિતાની વહુદીકરીની લાજ કેને વહાલી ન હોય? પરિણામે મારા એવા વર્તનથી મારા સર્વ લશ્કરીઓ મારાથી વિરૂદ્ધ થઈ ગયા, આખું નગર ઉદ્વેગમાં પડી ગયું અને ખુદ મારા સંબંધીઓ પણ એવા પ્રકારના મારા અધમ વર્તન અને ચેષ્ટાથી શરમાઈ ગયા, લાજી ગયા અને મારું પાયદળ લશ્કર પણ મારી નિંદા કરવા લાગ્યું, કારણ કે ગુણે સર્વ જગ્યાએ પૂજાય છે, એમાં સગપણ કે સંબંધ જરા પણ કારણભૂત થઈ શકતાં નથી આવી રીતે પ્રજમાં બેદીલી વધતી ચાલી, લશ્કર મારી વિરૂદ્ધ થઈ ગયું, મંત્રીમંડળ પ્લાન થયું અને ખુદ મારાં નીચતાની સગાંસંબંધીઓ પણ મારાથી લજવાઈ ગયાં એટલે હદ પર. આખ. રાજ્યમાં ખરી રીતે મારું કેઈ રહ્યું નહિ. લેકામાં મારી આટલી બધી નિંદા થતી હતી એ હકીકતની મને ખબર પડી હતી છતાં મહામહને વશ રહીને હું તે મારાં અધમ કાર્યોમાંથી જરા પણ પાછો હ નહિ, મારામાં જરા પણું ફેર પડ્યો નહિ, કઈ પ્રકારની સુધારણું થઈ નહિ. છેવટે અત્યંત નીચ કુળની હલકા વણની સ્ત્રીઓને મેં મારા અંતઃપુરમાં દાખલ કરી, જે સ્ત્રીઓની પાસે જવું પણ ગ્ય ન ગણુય તેવીને પણ મેં મારા અંતઃપુરમાં દાખલ કરી અને એવી રીતે હું મારી નીચતામાં વધતો ચાલ્યો. મારે એક નીરદવાહન નામના નાનો ભાઈ હતો. એ જાતે ઘણે શરમાળ હતો, અત્યંત વિનયવાળા હતા, બહુ સુંદર આ ખ ૨ પ્રકૃતિવાળો હતો, લોકોમાં સારી પ્રખ્યાતિવાળે રાજ્યભ્રષ્ટ. હેત અને અતિ સુંદર પુરૂષાર્થ કરનાર મહા ઉદ્યોગી હતા. મારા અતિ અધમ વર્તનથી કંટાળી ગયેલા મારા સામતે નગરવાસીઓ મંત્રીઓ અને સેનાપતિ સર્વ એકઠા થયા, તેમણે વિચાર કર્યો, એ એકમત થયા અને પછી એકાંતમાં Page #398 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૨ ઉપમિતિ ભવપ્રપંચા સ્થા. [ પ્રસ્તાવ ૭ મારા ઉક્ત બંધુ નીરદવાહનને મળ્યા અને તેને જણાવ્યું કે “મુર બીશ્રી ! આપને ભાઈ રાજા ઘનવાહન અતિ તુચ્છ સ્ત્રીઓમાં રખવા લાગ્યો છે, પરસ્ત્રીમાં આસક્ત થઈ ગયો છે, એણે સર્વ માજા કે મર્યાદા મૂકી દીધી છે, એની બુદ્ધિ બહેર મારી ગઈ છે, અને એણે આપના, અતિ ઊંચા કુળને મહા દૂષણ લગાડ્યું છે; એ ખરેખરે કૂળખપણ છે, અત્યારે એ શ્વાન જેવો થઈ ગયો છે, જ્યાં ત્યાં હેઠું નાખે છે અને આવા મહાન રાજ્ય સિંહાસનને જરા પણ લાયક રહ્યો નથી; એ તો રાજ્યને ખરી રીતે ઓઈ બેઠે છે, એણે પોતાના વંશજોને હલકે પાડ્યા છે, માટે હવે એના વિનાશના સંબંધમાં વધારે વખત બેદર કાર રહેવું એ અમને કે આપણને જરા પણ ઘટતું નથી. એ તે અત્યારે વિનાશના કાંઠા ઉપર આવી ગયો છે, તદ્દન ખલાસ થઈ જવા આવ્યો છે અને આખરે જરૂર નાશ પામવાનો છે. વાત એમ છે કે આવી એની અધમતાની અને નીચતાની હકીકત આજુબાજુના દુશમન રાજાઓને જણાય નહિ ત્યાં સુધીમાં આપશ્રીએ રાજા થઈ જવું યોગ્ય છે. જે આપ એમ કરવામાં આનાકાની કે આગ્રહ કરશે તો એ તમારે ભાઈ પણ નહિ રહે, રાજ્ય પણ નહિ રહે, આ સંપત્તિઓ પણ નહિ રહે, અમે પણ નહિ રહીએ, આબરૂ પણ નહિ રહે અને આ નગર પણ નહિ રહે. તમને રાજ્યની ઈરછા કે ઈહા નથી, તમે રાજ્યના ભેગી નથી, એ અમે જાણીએ છીએ પણ અત્યારે પ્રજા સાથે રાજ્યધમે વિચારી વખતને યોગ્ય કાર્યો કરે.” સામંત કે અને મંત્રીઓ આવી રીતે યુક્તિપૂર્વક બોલ્યા, ઉપરની મતલબની વાત તેઓએ કરી અને મારા વર્તનના સંબંધમાં તેઓએ અંદર અંદર પણ ઘણું વાત કરી, ચર્ચા કરી અને એ વાત પર વિવેચનો થયાં. મારા ભાઈ નીરદવાહને પણ તેઓની ચેષ્ટા જોઈ લીધી અને તે સંબંધી વિચાર કરવા લાગ્યો. તે વખતે મારે મિત્ર પુદય જે મારા અતિ અધમ વર્તનથી કેટલાક વખતથી પાતળે થયા કરતો હતો, તેને પુણ્યોદય પોતાના મનમાં ઘણે ઉદ્વેગ થયો, મારી નીચતા હઠી ગયા. - વધતી જતી જોઈ અને હું જરા પણ રસ્તે આવતે નથી એવી મારી સ્થિતિ જોઈ એ આખરે પૂરે કંટાળે અને મને છોડીને ચાલ્યો ગયે. આવી રીતે પુણ્યમિત્રથી પરવાર્યો અને વળી મારું પાપ ઘણું વધતું ચાલ્યું, મારા ભાવશત્રુઓ (મહામહનાં સગાંઓ નાકરે અને મિત્રો) વધારે વધારે જોરમાં આવતા ગયા અને પરિણામે Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] મહામોહનું મહાનું આક્રમણ. ૧૮૧૩ કર્મની સ્થિતિ વધારે લાંબી થઈ. આ સર્વ કારણોને લઈને લેકે જે વિજ્ઞાપ્તિ નીરદ વાહનને કરી તે ઘણું ચર્ચા થયા પછી તેને ગળે ઉતરી અને તેણે પણ એ વાતમાં પોતાની વિચારપૂર્વકની સંમતિ પ્રજાના સુખની ખાતર આપી. કેદખાનામાં ઘનવાહન, દુ:ખ ખમ ઘનવાહન, સાતમી નરકે ઘનવાહન, નીરદવાહનની સંમતિની વાત જ બાકી હતી. જેવું એણે માથું ધૂણાવ્યું કે મારું આવી બન્યું, મારા બાર વાગી મારૂં કોઈ નહિ. ગયા, મારા દહાડા ગણાઈ ગયા. તે જ વખતે લેકે જાણે મારા ખરેખરા પાકા દુશમન હોય તેમ મને શોધવા દેડ્યા. હું તે તે વખતે દારૂ પીતે મદિરામસ્ત થઈ ગયે હતું. લોકેએ એવી સ્થિતિમાં મને પકડ્યો, બાંધે અને ખેંચ્યો. જ્યારે મને એ ત્યારે મારી શી સ્થિતિ છે એને મને જરા ખ્યાલ આવ્યે, મેં આજુબાજુ મદદ માટે નજર નાખી, પણ મારી આસપાસના મારા કરવામાં કે સગાસંબંધીમાંથી કોઈએ “અરે રહેવા દો” એટલા શબ્દો પણ કહ્યા નહિ, સર્વે મારાથી વિપરીત થઈને બેઠા, સર્વે મારા પ્રતિપક્ષી હેય તેવા દેખાવા લાગ્યા અને સર્વે મારાથી પરાંડ-મુખ થઈ ગયા. લેકે તે જાણે નરકના પરમાધામીઓ હોય તેમ મારે તિર સ્કાર કરવા લાગ્યા. તેઓએ મને સખ્ત બંધને બાં નવા રાજ- અને પછી મારા મંત્રીએ સગાઓ અને સેનાપતિ ના માન. વિગેરે એ સાથે મળીને મને મહાભયંકર કારા ગ્રહમાં નાખે. મારા ભાઈ નીરદવાહનને તેઓએ સર્વેએ સાથે મળીને ગાદીએ બેસાર્યો અને તે વખતે તેઓએ મેટા મેટા હર્ષના અવાજ ર્યા, તેઓ સાથે મળીને હર્ષમાં ખૂબ નાચ્યા અને મનથી ખરેખરા રાજી થયા. પોતાના માજી અધમ સ્વામીના નાશથી લોકો અને લશ્કરીઓ ઘણું રાજી થયા, નવા સ્વામીના ગુણોથી ઘણું તુષ્ટમાન થયા અને તે આનંદના પ્રસંગને યંગ્ય સર્વ પ્રકારના આનંદના ઉભરા કાઢવા લાગ્યા, હવેનો પ્રભાવ બતાવવા લાગ્યા, પ્રેમની ઉમિઓ ઉછાળવા લાગ્યા, આનંદરસને રડવા લાગ્યા અને જાણે શું શું કરી નાખીએ એમ અંતરથી બતાવવા લાગ્યા. ૪૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છ શારીરિક જે કેદખાનામાં મને નાખવામાં આવ્યેા હતેા તે મુત્ર વિશ કચરા અને આંતરડા વિગેરે અતિ તુચ્છ પદાર્થોની દુર્ગંધથી ભરેલું હતું, માતાના ગર્ભ જેવું ચારે બાજુથી સં તા પ. સંકડામણવાળું હતું અને ચીકાશથી એટલું તે ખ રામ હતું કે જ્યાં બેસીએ ત્યાંથી ધસી પડાય, એ કેદખાનામાં પડ્યા પછી મારે માથે થવામાં બાકી રહી નહિઃ મને તદ્દન ભૂખનાં સાંસા પડવા માંડ્યા, મારા શરીરે બેડીઓ ઠોકવામાં આવી, મને અનેક પ્રકારના પરાભવા કરવામાં આવ્યા, મારા આગલાં દુષ્ટ વર્તના યાદ કરીને નાના નાના છે.કરાએ પણ મને તાડના કરવા લાગ્યા. જે પ્રાણી એક વખત સુખશય્યામાં પાઢતા, સ્રીઓમાં વિલાસ કરતા, સુગંધીમાં રાચતા અને ખત્રીશ શાક અને તેત્રીશ ભાજન આરોગતા તેના અત્યારે આવા હાલ થયા ! ભૂખ, પરાભવ, તાડના અને કારાગૃહમાં વાસ એમાં કાંઇ બાકી ન રહ્યું. આવી ભયંકર પીડાના સ્થાનમાં વળી મારા સંબંધીઓ આવી મારા તિરસ્કાર કરે, મેં તે તરફ ચલાવેલાં વર્તના માટે મ્હેણાં આપે અને મારો ફીટકાર કરે. મને આવી રીતે શારીરિક સંતાપ એક નારકીને નરકમાં થાય તેટલા એ કેદખાનામાં થયા. આ તે શારીરિક સંતાપની વાત કરી. હવે વ્યથા થઇ તેનું જો તારી પાસે તે પાર આવે તેમ નથી. એમાં પાર રહ્યો નથી. જો સાંભળઃ— માનસિક સંતા પ. મારા મનમાં વારંવાર એમ થતું હતું કે અરે ! આવડું મોટું મારૂં રાજ્ય અને મારી આટલી બધી સંપત્તિને શું હું જીવતાં બીજો ભાગવે અરે! શું મારા જીવતાં તે મારા આવા હાલ કરે અને મારો માલ પચાવી પાડે ? આવી રીતે શાકની શ્યામ છાયા મારા મન ઉપર પડતી હતી. મારા મનને કેટલી વર્ણન કરવા બેસું તે મારા દુઃખના અરે ! મારૂં શરીર સુખમાં લાલનપાલન પામેલું છે, સુખમાં ઉછરેલું છે, અને સુખમાં ટેવાયલું છે તેના શું આવા હાલહવાલ થાય ? અને આવા પાળેલા પાયેલા દેહને શું આટલા બધા માણસા આવી રીતે ત્રાસ આપે ? હેરાન કરે આ તે કેવી વાત ! આવી રીતે અરતિ મને માનસિક કર્થના કર્યાં કરતી હતી. અરે આ લોકે ચારી જાય છે ! એ મારાં પેાતાનાં સેનાને અને રત્નોને લઇ જાય છે ! મારી મત્તા છે, તેના એના ઉપર અધિકાર Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ ] મહામેાહનું મહાન આક્રમણ. ૧૮૧૫ નથી. અરે હું મરી ગયા ! મરી ગયા ! આવી રીતે ધનની મૂર્છાથી હું પીડા પામતા હતા, મનમાં ત્રાસ પામ્યા કરતા હતા. એવી રીતે નારકી જેવા એ કેદખાનામાં મારાં પાપકર્મથી ઘણા વખત રહ્યો અને શારીરિક અને માનસિક વ્યથાઓ છતાં ન સમજ્યા. પાર વગરની ભાગવી. આટલું છતાં મ્હેન અગૃહીતસંકેતા ! તને એક મુદ્દાની વાત કહી દઉં. હું એટલા લાંબા વખત કેદખાનામાં રહ્યો અને ત્યાં મેં અનેક પીડા સહી તે સર્વ વાત મહામેાહ મહારાજા અને તેમાં પરિવારના દાષથી ખમી હતી છતાં મને સંસાર ઉપરથી જરા પણ રાગ ઘટ્યો નહિ, મને સંસારને કંટાળા આવ્યા નહિ, મારી સંસારપરથી વાસના ઉડી નહિ, મેં તેા કેદખાનામાં બેઠા બેઠા પણ બીજા ઉપર ક્રોધ કર્યો, મનમાં અનેક પ્રકારનાં રોદ્ર ધ્યાના યાયાં, વૈરની વિચારણા કરી, બદલા લેવાના તુચ્છ માર્ગોની કલ્પનાસૃષ્ટિ બાંધી. આખરે મને મળેલી તે ભવ સંબંધી ગાળી પૂરી થઇ જવા આવી, જીર્ણ થઇ જવા આવી અને મારી ભવિતવ્યતા સ્રીના આદેશ થયા; એટલે હું પાપિનિવાસના સાતમે પાડે ગયા અને ત્યાં મારી સ્ત્રી ભવિતવ્યતાના પ્રભાવથી હું પાપિ( નારક )નું રૂપ બનાવીને રહ્યો. * Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. રખડપાટો, HIR છે. મારી પતી ભવિતવ્યતાએ મને પાપિછવાસ નગરીના સાતમા પાડામાં મૂકે. એ અતિ અધમ પાડાના તુચ્છ ઘરમાં મારા શરીરે અનેક કાંટાઓ ભોંકાયા, *મને ભારે ત્રાસ થયે, બહુ હેરાનગતિ પામે. Rા ત્યાં હું તેત્રીશ સાગરોપમ કાળ એક દડાની માફક ફંગોળા, દબડા, ધકેલાય. ત્યાં હું જ્યાં ત્યાં રખડ્યો અને પારાવાર દુઃખ ખમ્યો. અનેક રૂપ અને ત્રાસો, પંચાક્ષ પશુ સંસ્થાને, અને પાપિછવાસે, માછલે. એટલે મોટો કાળ મહા દુઃખમાં મેં પસાર કર્યા પછી મારી પલી ભવિતવ્યતાએ મને વળી એક નવી ગોળી આપી જેના જોરથી હું પંચાક્ષપશુસંસ્થાનમાં માછલે થે. વાઘ, વળી પાછી ભવિતવ્યતા અને અપ્રતિષ્ઠાન નામના તુછ ઘરે (પાપિછવાસનાં સાતમા પાડામાં) ફરીવાર લઈ ગઈ અને ત્યાંથી વળી ૧ સાતમી નારકીમાં પાંચ નરકાવાસા છે તેમાં ચાર દિશાએ ચાર અને એક મધ્યમાં છે. એ મધ્ય નરકવાસાનું નામ પ્રતિજ્ઞા છે. ત્યાં તેત્રીશ સાગર૫મની સ્થિતિ છે. ૨ સાગરેપમઃ જુઓ , ૨. પ્ર. ૨ માં આવેલી કાળ સંબંધી ને Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬] રખડપટે. ૧૮૧૭ પાછો મને તે પંચાક્ષપશુસંસ્થાનમાં લઈ આવી અને ત્યાં મને વાઘનું રૂપ અપાવ્યું. બિલાડો. ત્યાર પછી ભવિતવ્યતા અને પાપિછવાસના ચોથા પાડામાં લઈ ગઈ અને ત્યાં મારી પાસે ભયંકર યાતનાઓ સહન કરાવી અને વળી પાછી ત્યાંથી મને પંચાક્ષપશુસંસ્થાનમાં લઈ આવી અને ત્યાં મારી પાસે બિલાડાને આકાર ધારણ કરાવ્યું. નગરમાં રખડપાટો, મહામહની અસર પરિગ્રહની વિડંબના આવી રીતે એ મારી પત્ની ભવિતવ્યતાએ મારી પાસે વારંવાર નવાં નવાં રૂપ ધારણ કરાવ્યાં અને એ પ્રત્યેક પ્રસંગે દુઃખના દરિયાનો વિસ્તાર કેટલે મોટો હોય છે તેને તેણે મને સાક્ષાત્કાર કરાવ્યું. એક 'અવ્યવહાર નગરને છેડીને બાકી લગભગ દરેક નગરમાં એ મારી પત્ની મને લઈ ગઈ, દરેક જગ્યાએ મને ફેરવ્યો અને હેરાન કયો. અહા ! મહારાજાનો આખો પરિવાર મારી આજાબાજુએ તે વખત દરમ્યાન વીંટળાઈ વળેલ હતો અને મારે મારી પની શ્રીમતી ભવિતવ્યતાને હુકમ ઉઠાવવો પડતો હતો. મારી પાસે એમણે કંઇક કંઇક નાટકો કરાવ્યાં, અનેક નાચે નચાવ્યાં, મારો રખડપાટે કરાવ્યો. અને વળી પરિગ્રહને બહાને મારી ભાર્યાએ દરેક નિએમાં મારી અનેક પ્રકારે બહુ આકરી વિડંબનાઓ કરી. દાખલા તરીકે એણે મારી પાસે ગરોળીનો આકાર ધારણ કરાવ્યું, સર્પનો આકાર ધારણું કરાવ્યું, ઉંદરને આકાર ધારણ કરાવ્યો અને એ પ્રત્યેક આકારમાં જ્યારે જ્યારે મને ધનનો ભંડાર મળી જતો ત્યારે ત્યારે ભારે આનંદ થતો ૧ એ નગર છોડ્યા પછી ત્યાં ફરી વાર જવાનું નથી એવી પરિપાટિ છે. જુવો મ, ૨. પ્ર. ૭. ૨ મારી ભાર્યા પરિગ્રહને દૂરથી નિશાની (સંજ્ઞા) કરે એટલે પરિગ્રહ મને વિડંબના કરે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ અને તે જ્યારે કેઈ લઈ જતું ત્યારે મને બહુ દુઃખ થતું હતું. આવી રીતે મારી સ્ત્રીએ મને ખૂબ રખડાવ્યો, અનંત કાળ સુધી તગડાવ્યું, ભારે હેરાન ક્ય. ઘર્ષણ પૂર્ણન ન્યાય, ભવિતવ્યતા પ્રસન્ન મહામહની દુર્બળતા, પછી ઘર્ષણઘર્ણન ન્યાયે જ્યારે અથડાઈ પછડાઈને હું ઠેકાણે આવ્યું ત્યારે એ ભવિતવ્યતા બાઈ મારી ઉપર સહજ પ્રસન્ન થઈ. વળી મારી સાથે અનંત કાળ સુધી રખડી રઝળીને પેલા. મહામહ વિગેરે પણ જાણે થાકી ગયા હોય તેમ જરા દુબળા થયા, કાંઈક પાતળા થયા, જરા નરમ પડ્યા. તે વખતે મારું પાપ પણ પાતળું પડ્યું, કમેની સ્થિતિ પણુ ઓછી થઈ અને પેલી ગ્રંથિ હતી તે કાંઈક નજીક આવી. આવી રીતે ભવિતવ્યતાની પ્રસન્નતા, કર્મની પાતળાશ અને પાપની રસહજ નરમાશથી મારામાં એક મોટો ફેરફાર થયે તે હવે હું તને સહજ વિસ્તારથી કહું છુ. અત્યારસુધી પંચાક્ષપશુસંસ્થા નમાં અને પાપિષ્ટનિવાસમાં રખડપટ્ટો બહુધા થતા હતા તેમાંથી હવે માનવાવાસમાં મારું આગમન થયું અને ત્યાંથી નવો માર્ગ દેખાય તે આ રીતે – સાકેતપુર ગામે અમૃતદર, સુદર્શનથી સદાગમ લાભ, શ્રાવકપણુની સુપ્રાપ્તિ, મનુજગતિ નગરીમાં એક ભરત નામો પાડે (ક્ષેત્ર) છે, તે પાડામાં એક સાકેતપુર નામનું ઘર (નગ૨) છે ત્યાં મને મારી સ્ત્રી ભવિતવ્યતા ત્યાર પછી લઈ ગઈ. તે સાકેતપુરમાં એક નંદ નામને ૧ આપણી સામાન્ય માન્યતા છે કે જેને ધન પર ઘણી મમતા હોય છે તે મરીને ઉંદર કે સર્ષ થાય છે અને ધન પર ચોકી કરે છે. એમાં એને કાંઈ મળતું નથી, પણ ધનને મેહ એવો છે કે એમાં એને રસ પડે છે અને એવી ખોટી માન્યતા ઉપર સંસારની રચના છે. એ ધન જ્યારે કોઈ ઉપાડી જાય છે કે લુંટી જાય છે ત્યારે ઉંદર માથાં પછાડે છે. આ સર્વ ઘટના જાણીતી છે. ૨ ગ્રંથિઃ કર્મની ગાંઠ. અપૂર્વકરણ વિગેરે હકીકત માટે નેટ પ્રથમ પ્રસ્તાવ પૃ. ૮૬-૮૮. (દ્ધિ. આ.) ૩ આવી રીતે જ પ્રાણીની પ્રગતિ થાય છે. એને કમ હવે આવે છે તે બરાબર લક્ષ્યમાં રાખો. આ મધ્યમ વર્ગના કષ્ટસાધ્ય પ્રાણીઓને વિકાસ ક્રમ છે તે લક્ષ્યમાં રાખવું. Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] રખડપાટે. ૧૮૧૯ વાણીઓ રહેતું હતું, તેની ઘનસુંદરી નામની ભાર્યા હતી. મને મારી સ્ત્રી ભવિતવ્યતાએ એક નવી ગેળી આવી તેના વેગથી એની કુખમાં હું પુત્રપણે ઉત્પન્ન થયે. મારું અમૃતોદર નામ પાડવામાં આવ્યું અને હું સારી રીતે ઉછરતો થયો. અનુક્રમે હું કામદેવના મંદિર જેવું યૌવન પામ્યું પરંતુ મારા ભાગ્યેગે તે વખતે હું કામદેવની સેવા કરવાને બદલે બીજે રસ્તે ચઢી ગયે. એક દિવસ હું જંગલમાં જતો હતો ત્યાં સુદર્શન નામના એક બહુ ગુણવાનું અને જ્ઞાની ઊંચી શૈલીના સાધુનું મને દર્શન થયું, મારૂં તેમના તરફ ધ્યાન ગયું. તેઓશ્રીને પણ મનમાં મારા ઉપર કૃપા ઉત્પન્ન થઈ અને તેમણે મને ગ્ય દેશના આપી. ભદ્ર! અગ્રહીતસંકેતા ! મેં વળી ફરી વખત આ જ મહાત્મા સદાગમને તેમની પાસે જેયા. એ સાધુ મહારાજની સમીપમાં આ મહાત્મા સદાગમ પિતે જ મને ફરીવાર દેખાયા. (આ વાત કરતી વખત સંસારીજીવ સદાગમ મહાત્મા જેની પાસે પિતે વાત કરતો હતો તેના તરફ આંગળી બતાવે છે). મુનિ મહારાજની દેશનાથી મારામાં કાંઈક ભદ્રક ભાવ ઉત્પન્ન થ અને દ્રવ્યથી મેં શ્રાવક્ષણને આકાર ધારણ કર્યો, હું ઉપર ઉપરથી દ્રવ્યશ્રાવક છે અને નવકાર વિગેરેને બાલનાર છે. આવી રીતે મારામાં દ્રવ્યશ્રાવકપણું તે વખતે પ્રાપ્ત થયું. ભુવનપતિ દેવ, ત્યાર પછી કેટલાક કાળ ગયા પછી મારી સ્ત્રી ભવિતવ્યતાએ વળી મને એક નવી ગાળી આપી, તેના પ્રભાવથી હું વિબુધાલય નગરે ગયે. એ વિબુધાલયમાં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિ૬ અને કલ્પવાસી નામના દે રહે છે. એમાંના પ્રથમ ત્રણ પાડાઓના અનુક્રમે દશ આઠ અને પાંચ વિભાગે છે. બાકીના કલ્પવાસી (વિમાનવાસી) દેવોના બે પ્રકાર છે. કેટલાક કલ્પસ્થ છે અને કેટલાક કલ્પાતીત દેવો છે. કલ્પસ્થ દેવોને રહેવાના બાર આવાસો છે અને કલ્પાતીત દેવોને રહેવાના નવ અને પાંચ આવાસો છે. એ દેવે ચોથા પાડામાં ૧ અહી બે. રો. એ. સાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ ૧૦૭૬ શરૂ થાય છે. - ૨ કપાતીત દેના બે પ્રકાર છે: ૧ પ્રયક-નવ પ્રકારના, ૨ અનુત્તર -પાંચ પ્રકારના. Page #406 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ કરતાવહ રહે છે. હું એ ચાર પૈકીના પહેલા પાડામાં ભુવનપતિ દેવ થયો અને મારી વિબુધ (દેવ) તરીકે વિખ્યાતિ થઈ. હું એ જાતિને કુળપુત્ર થશે. યા દેવગતિ. એના મુખ્ય ચાર ભેદ છેઃ ભુવનપતિ, વ્યંતર, કોતિષ્ક અને વૈમાનિક. એ પ્રત્યેકની ઉપયોગી સામાન્ય હકીકત નીચે પ્રમાણે છે. (૧) ભુવનપતિઃ એના દશ પ્રકાર છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમા૨, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. પ્રથમ નારકીનું પૃથ્વીદળ ૧૮૦૦૦૦ યોજનાનું છે તેમાં ઉપર નીચે હજાર હજાર યોજન મૂકી બાકીના ૧૮૦૦૦ યોજનમાં તેર પાથડ છે ને બાર આંતરા છે. તેમાંથી ઉપર નીચેના બે આંતરા મૂકી બાકીના દશ આંતરામાં એ દેવો રહે છે. એ દશ નિકાયના ઉત્તર દક્ષિણના બે બે વિભાગના બે બે ઇંદ્રો છે. તે રીતે તેમના ૨૦ ઈંદ્ર છે. (૨) વ્યંતરઃ આઠ વ્યંતર અને આઠ વાણવ્યંતર છે. આઠ વ્યંતરપિ. શાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહારગ અને ગંધર્વ. આઠ વાણવ્યંતરો: અણપન્ની, પશુપજી, ઋષિવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, કેહંડ અને પતંગ. આ પ્રથમ પૃથ્વીમાં ઉપરના એક હજાર જનમાં સો સો યજન મૂકી બાકીના ૮૦૦ યોજનમાં તરે રહે છે. એ આઠે નિકાયમાં ઉત્તર દક્ષિણનાં દાં જુદાં સ્થાન છે તે પ્રત્યેકના જુદા જૂદા ઇંદ્રો છે તેથી વ્યંતરના ૧૬ ઇદ્રો છે. ઉપરનાં ૧૦૦ યોજન મૂકયાં તેમાંથી ઉપર નીચેના દશ દશ યોજન મૂકતાં વચ્ચેનાં ૮૦ યોજનમાં વાણવ્યંતરનાં સ્થાન છે અને તેમાં પણ ઉપરોક્ત રીતે ઉત્તર દક્ષિણના થઈ ૧૬ ઇંદ્ર છે. આવી રીતે વ્યંતરોના ૩૨ ઇદ્રો છે. (૩) તિષી દેવો: ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારા. એ પાંચ ભેદ છે, પ્રત્યેક વળી ચાર અને સ્થિર એમ બે પ્રકારના છે. મેરૂ નીચે સમ ભૂમિથી ઉપર સાતસે નેવું જન ઉપર તારાનાં વિમાને છે, પછીના દશ અને સૂર્યનું વિમાન છે, પછીના એંશી જિને ચંદ્રનું વિમાન છે, પછીના ચાર યોજને નક્ષત્રનાં વિમાનો છે, ત્યાર પછીના સેળ જનમાં ગ્રહોનાં વિમાને (૪ બુધ, ૩ શુક, ૩ બ્રહસ્પતિ, ૩ મંગલ, ૩ શનિ,) છે. અઢી દ્વીપરૂપ મનુષ્ય ભૂમિમાં એ વિમાન ચર છે, ત્યાર પછીનાં ચંદ્રાદિ સ્થિ૨ છે. સૂર્ય અને ચંદ્ર બે ઇંદ્ર છે. (વ્યક્તિ ગતે તે અસંખ્ય છે પણ સંખ્યામાં તે બે ગણાય છે.) ઉપર જણાવ્યું તે રીતે ૭૯૦ જનથી ૯૦૦ જન સુધીમાં જ્યોતિષીઓનાં વિમાને છે. આ ત્રણે પ્રકારના દેવ તીર્થંકરનાં ક૯યાણના મહોત્સવમાં ભાગ લે છે. (૪) માનિક દેવોમાં તીર્થકરનાં જન્માદિ મહોત્સવમાં ભાગ લે છે તે કપ અથવા કો૫૫ન્ન કહેવાય છે; અને એ રીતે ભાગ લેતા નથી તે કપાતીત કહેવાય છે. પ્રથમ કલ્પસ્થની વાત કરીએ. Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] રખડપાટા. ૧૮૨૧ જ્યારે હું જીવનપતિમાં ગા ત્યારે વળી પાછેા હું સદાગમને વીસરી ગયા અને એ પણ પેાતાના અવસરની રાહ જોતાં મને છેડીને થોડો વખત મારી પાસેથી દૂર ચાલી ગયા અને રાહ જોવા લાગ્યા. એ વખતે હું માટી ઋદ્ધિવાળા દેવ થયા અને દાઢ પક્ષેપમ કાળ ત્યાં સુખમાં રહ્યો, આનંદમાં પડી રહ્યો અને લીલા લહેરમાં મશગૂલ થઇ ગયા. માનવાવાસમાં બંધ નામે, સુંદરમુનિ અને સદાગમ, દ્રવ્યમુનિષણાની પ્રાપ્તિ, જ્યારે ઉપર જણાવેલા કાળ પૂરો થયા ત્યારે મારી ભાર્યાં ભવિતવ્યતાએ મને એક નવી ગાળી આપી અને મને માનવાવાસ નગરે અહીંથી ઉપર સાત રાજલેાક છે. તેમાં પ્રથમ ૯૦૦ ચેાજન સુધીમાં જ્યાતિષનાં સ્થાને છે. મનુષ્ય લેાકથી એક રાજ ઉપર જઇએ આવે ત્યારે દક્ષિણ દિશાએ સાધર્મ દેવલેાક અને ઉત્તર દિશાએ ઇશાન દેવલાકના જોટા આવે છે. ત્યાર પછી એક રાજ ઉપર જતાં દક્ષિણે ત્રીજું સનત્કુમાર અને ઉત્તરે ચેાથું માહેંદ્ર દેવલાક આવે છે અને એ બેને જોટા છે. એક રાજ ઉપર પાંચમું બ્રહ્મ દેવલેાક છઠ્ઠું લાંતક દેવલેાક, સાતમું શુક્ર દેવલેાક અને આઠમું સહસ્ત્રાર દેવલેાક એક એકની ઉપર છે. ત્યાર પછી કેટલાક ઊંથા જઇએ ત્યારે દક્ષિણ ઉત્તર અનુક્રમે આનત નવમું અને પ્ર!ણત દશમું દેવલેાક જોડલે છે. ત્યાર પછી વધારે ઊંચા જઇએ ત્યારે દક્ષિણ ઉત્તર અગીઆરનું આરણ્ય અને ખારમું અચ્યુત દેવલેાક્ર જોડલે છે. આ સર્વ દેવલેાકમાં રહેનારા દેવા ૫સ્થ છે. પ્રથમના આઠે દેવલેાકના એક એક ઇંદ્ર છે, નવમા દશમાને એક અને અગિઆરમા બારમાના એક એ પ્રમાણે બાર દેવલાકના દશ ઇંદ્ર છે. (એ રીતે ભુવનપતિના ૨૦, જંતરના ૩૨, જ્યાતિષીના ૨ અને બાર દેવલેાકના ૧૦ મળી કુલ ૬૪ ઇંદ્ર થાય છે. આ સર્વ દેવા તીર્થંકરનાં જન્માદિ વખતે મહેાત્સવમાં ભાગ લે છે તેથી સ્થ કહે વાય છે. એ મહાત્સવ સંબંધી હકીક્રત માટે જીએ વિષ્ટ રાજ્યની હકીકત અને તે પર નેટ ( પ્ર. ૬. પ્ર. ૧૫). ખાર દેવલેાક ઉપર નવ ગ્રેવેચક આવે છે અને તેની ઉપર પાંચ અનુત્તર વિમાન છે. એમાં રહેનારા દેવા કલ્પાતીત છે. પ્રથમના બે દેવલેાની તથા ત્રીજા ચેાથાની અને પાંચમા છઠ્ઠાની નીચેની ભૂમિમાં કિવિષિયા દેવા રહે છે તેના તે રીતે ત્રણ પ્રકાર છે. અને પાંચમા દેવલેાકમાં નવપ્રકારના લેાકાંતિક દેવા રહે છે. આ લેાકાંતિક દેવા પ્રભુના દીક્ષા સમય પહેલાં તીર્થં પ્રવર્તાવવાની ભગવાનને વિજ્ઞપ્તિ કરે છે. ૪૬ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ મોકલ્યો. ત્યાં એક બંધુદત્ત નામનો વણિક રહેતો હતો, તેની પ્રિયદશેના નામની પતી હતી. તેમને ત્યાં મને મારી પતી લઈ ગઈ અને મારૂં બધુ નામ પાડવામાં આવ્યું અને તે નામે હું દુનિયામાં પ્રસિદ્ધ થશે. અનુક્રમે હું યુવાવસ્થા પામ્યો અને વ્યવહારમાં તૈયાર થશે. તે વખતે મને એક સુંદર નામના જૈન મુનિને વેગ થઈ ગયે. એ મુનિની પાસે મેં સદાગમ મહાત્માને જોયા, તેઓ આ પિતે જ હતા (આ વાત કરતાં સંસારીજીવ સદાગમને પિતાની હાથની નિશાનીથી બતાવે છે). પેલા સુંદરમુનિએ મને સદાગમ સંબંધી થોડું થોડું જ્ઞાન શીખવ્યું, કાંઈક બતાવ્યું અને મારી આંખો ઉઘાડવા પ્રયત કર્યો. એના પ્રતાપથી હું ભાવ વગરને દ્રવ્યશ્રમણ (જૈન સાધુ) થયો. મને એ સાધુપણાના વિષય ઉપર અંતરંગ રૂચિ ન હતી પણ દ્રવ્યથી હું સાધુ તરીકે પ્રસિદ્ધ થયે. સદાગમ દૂર થઈ જાય ત્યારે. અને સદાગમ જેરમાં હોય ત્યારે, બંતરાદિકમાં મારું ગમન, પુન: સ્મૃતિ પુન: વિસ્મૃતિ, કર્મસ્થિતિ-શત્રુઓની રમત, ત્યાર પછી હું ફરીવાર વિબુધાલયમાં ગયો અને તેના બીજા વ્યંતર નામના પાડામાં મોટી ઋદ્ધિવાળો દેવ . ત્યાં વળી ઋદ્ધિ સૌભાગ્યના સુખમાં પડી ગયો એટલે બંધુના ભવમાં ઉપર જણુવ્યું તેમ સદારામ સાથે મારે સારા સંબંધ થયો હતો તે પાછો હું વીસરી ગયે, ખૂદ સદાગમને જ ભૂલી ગયો અને મેં તેને કદિ યાદ જ કર્યા નહિ. ત્યાર પછી વળી માનવાવાસ નગરે આવ્યા ત્યારે વળી ફરી વાર મેં એ મારા ઉપકારી સદાગમને જોયા. આવી રીતે અનંત ભવચક્રમાં રખડતાં ભમતાં મારી ભાર્યા ભવિતવ્યતાએ મારા હાલ બેહાલ ક્ય, મને ચારે તરફ સારી રીતે ઘુમાવ્ય. એ મારા ચકભ્રમણ દરમ્યાન મેં એ સદાગમ મહાત્માની અનંત વાર અવલેકના કરી, મેં એમને જોયા પણ અનંત વાર, પણ વળી પાછે હું તેમને તદ્દન વિસરી જતો હતો, ભૂલી જતા હતા અને તેઓને બતાવેલ માર્ગે પણ મારા સ્મરણમાંથી ચાલ્યા જતા હતા. જ્યારે એ સદાગમ મહાત્માને Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] રખડપાટો. ૧૮૨૩, ભૂલી જઉં ત્યારે વળી ભવચક્રમાં વધારે જોરથી ફરવા લાગી જાઉ, વળી કોઈ વાર એ સદાગમમહાત્માની અવલોકન થઈ પણ જાય. પરિણામ એ થયું કે બહેન ! હું અનંત વખત શ્રાવક થયો સદાગમ જોરમાં પણ તે માત્ર દ્રવ્યથી, ઉપર ઉપરથી, બાહ્ય દષ્ટિએ જ હોય તે વખતે. થે. કેટલીક વાર સાધુનું રૂપ કર્યું તો તે પણ દ્રવ્યથી જ કર્યું પણ એવે એવે પ્રસંગે મેં સદાગમ મહાત્માને જોયા ખરા. વળી જ્યારે એ સદાગમ અને તે નરમાં મહાત્માને વિસરી જઉ ત્યારે પાછી મારી ભાર્યા મને ન હોય ત્યારે. અનેક ઠેકાણે રખડાવે, ફેરવે અને ત્યાં જજુદા જુદા પ્રકારની હેરાનગતિઓ કરે, ત્રાસ આપે અને વિડબનાઓ કરે. સદાગમ હોય ત્યારે કાંઈક ઠેકાણે આવું, તેને વિસરી જઉ એટલે વળી ભવચક્રમાં જોરથી ફરવા લાગ્યું. કેટલીક વાર તો હું સદાગમને વિસરી ગયો ત્યારે કુતીથીઓનો યતિ (સન્યાસી વિગેરે) થયો અને તે વખતે એમને વિસરી ગયો એટલું જ નહિ પણ એને (સદાગમને ) દૂષણ દેનારો થયે; એ ખૂટે છે, જુઠ્ઠો છે, પ્રપંચી છેએમ પણ બેલનારો છે અને એવી પરિસ્થિતિ પણ આ ભવચક્રમાં મેં અનેક વાર પ્રાપ્ત કરી. એ મોટા ભવચક્રમાં ફરતાં મારાં કર્મોની સ્થિતિ કોઈ વખત લાંબી થતી, કઈ વખત ટુંકી થતી. મહરાય વિગેરે શત્રુઓ કઈ વાર બહુ જોરમાં આવી જતા અને કોઈ વાર સદાગમ જેરમાં આવી જતો. જ્યારે સદાગમનું જોર થાય ત્યારે પેલા શત્રુઓના ઉપર એને અંકુશ ચાલતે અને તેઓ નરમ પડતા. એ પ્રમાણે ભવચકમાં પરિભ્રમણ કરતાં મારી પાસે અનંત વખત એ સદાગમ આવ્યું અને ગયો, એ પ્રમાણે આવતાં જતાં એનો મને કાંઈક અભ્યાસ થયો. ત્યાર પછી મારા સંબંધમાં શી હકીકત બની તે તું સાંભળીને સમજી લે. વિદ્યા સંબંધી સદ્દબોધનો સંકેત, સમ્યગદર્શન સેનાપતિનું પ્રસ્થાન, આખરે સદુધની નીતિનું અનુકરણ, સદાગમના અભ્યાસને પરિણામે મારી ચિત્તવૃત્તિ અટવી કાંઈક નિર્મળ થઈ, સાફ થઈ, એટલે એ વખતે અવસર જોઈને ચારિત્ર ૧ કુતીર્થઓના વર્ણન માટે જુઓ. પ્ર. ૪. પ્ર. ૧૨. ૨ અભ્યાસ –લેષ છે: (૧) નજીક વાસ અને (૨) ભણવું તે, નજીક રહેવાથી પરિચય વધે છે તેના પર આ રૂપક છે. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ રાજનો સેનાપતિ સમ્યગ્દર્શન તૈયાર થશે. એની ઈચ્છા મારી પાસે આવવાની હતી પણ એણે પોતાની અક્કલથી કામ કરવા જતાં આગળ સખ્ત હાર ખાધી હતી અને આખરે સધની રાજનીતિ સાચી છે એમ તેને સ્વીકારવા યોગ્ય લાગ્યું હતું તેથી કોઈ પણ પ્રકારની શરૂઆત મારા સંબંધમાં કરવા પહેલાં તેણે સધ મંત્રીની સલાહ લેવી ગ્ય ધારી. લશ્કરી ખાતાના માણસો જે દિવાની ખાતાની સલાહ લેતા નથી તે ઘણી વાર આપત્તિમાં આવી પડે છે એ વાતને એને મારા સંબંધમાં અગાઉ સાક્ષાત્કાર થઈ ગયો હતો. આ સર્વ વિચારણું તેના ધ્યાનમાં હતી તેથી પ્રસ્થાન કરવા પહેલાં તે (સમ્યગદર્શન સેનાપતિ ) સબધ પાસે ગયે. તે વખતે તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ – સમ્યગદર્શન-“આર્ય! તમે મને અગાઉ કહ્યું હતું કે તે વખતે તે બેસી રહેવું અને રાહ જોવી. હવે અવસર થાય છે? જે થયે હોય તે આપણું રાજાધિરાજને કહે કે ઘેરે ઘાલવા માટે–પ્રસ્થાન કરવા માટે મને હુકમ આપે. મને લાગે છે કે હવે મારે અવસર આવી પહોંચ્યો છે, મારે એ સંસારીજીવને હાથમાં લેવાને વખત થઈ ગયો છે.” સદ્દબોધ–“ભાઈ? તું બહુ સારૂ બોલ્યો ! તે બરાબર તાગડે સાથે છે, અવસર જોઈ લીધો છે, તકને પકડી લીધી છે.” સબંધે ત્યાર પછી મહારાજરાજેશ્વર ચારિત્રમહારાજને વિજ્ઞપ્તિ કરી. તેમણે મારી પાસે સમ્યગ્દર્શનને મેકલવા હુકમ આપે. તે વખતે વળી સમ્યગ્દર્શને પૂછવું – સમ્યગદર્શન–“સાહેબ! આ નિર્દોષ પુત્રી વિદ્યાને મારી સાથે લઈ જઉ ? એ કન્યા પેલા સંસારીજીવને ભેટ કરું કે જેથી એને પણ સંતોષ થાય, એ રાજી થાય અને એનું આપણું તરફ વધારે ખેંચાણું થાય?” ૧ જુએ . ૫. પ્ર. ૧૯. ૨ આ સંબંધમાં ક. ૫. પ્ર. ૧૯ માં સદુધની રાજનીતિ વિગેર જરૂર સ્મરણ કરવા. એણે રાહ જોવાનું તે વખતે કહ્યું હતું (પૃ. ૧૩૧૧) તે અવસર હવે આવ્યો જણાય છે. ૩ વિધાનો પરિચય આ પ્રસ્તાવના પ્રકરણ ૧૪ માં થઇ ગયું છે, એ ચારિત્રરાજની કુમારી કન્યા છે. Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] રખડપટે. ૧૮૨૫ સબેધ–સેનાપતિરાજ! અત્યારે એ વિદ્યાનો અવસર નથી, એને અત્યારે સાથે લઈ જવામાં લાભ નથી તેનું કારણ સાંભળે એ સંસારીજીવ હજુ ભેળે છે, કાચો , તેથી એ તને અત્યારે સારી રીતે ઓળખી ન શકે. અત્યારે તો એ સામાન્ય રીતે જ તને અંગીકાર કરશે. જ્યાં સુધી એ સંસારીજીવ તારું તાવિક રૂપ ન જુએ, રૂપ જોઈને જ્યાં સુધી તને એ બરાબર ધારણ ન કરે ત્યાં સુધી વિદ્યા કન્યા એને ન દેવાય. હકીકત એવી છે કે આપણે હજુ એના કુળ અને શીળને જાણતા નથી, આપણે હજુ તેની સાથે પાકે પરિચય નથી; અને એ મૂર્ખાઈ કરીને કદાચ દીકરી વિદ્યાનો પરાભવ કરે, એને મારે કૂટે કે એની સાથે પૂરતો સંબંધ ન રાખે તે મારા જેવાને એ હકીકતથી ઘણે સંતાપ થાય માટે હાલ તે વિદ્યાને સાથે લીધા વગર જ તેની પાસે જા. યોગ્ય વખત થયા પછી એ તારું રૂ૫ બરાબર ૫રખશે. જ્યારે એ તને બરાબર પરખશે અને એના ધ્યાનમાં તારું સાચું રૂપ આવી જશે ત્યારે વિદ્યાને સાથે લઈને હું ત્યાં તારી પાસે આવીશ. અત્યારે સંસારીજીવને સદાગમનું સનાથપણું મળ્યું છે, મહામહાદિથી એને જરા નરમાશ મળી છે અને સુખના સ્વાદનું જરા વેદન (ઉપભેગ) થયું છે, તેમજ વળી એ દેવ (ચારિત્રધર્મરાજ ) તરફ કાંઈક સન્મુખ ભાવવાળે થયે છે, એને દેવના દર્શનની ઈચ્છા થઈ આવી છે, તેથી અત્યારે તે વિદ્યા કન્યા વગર જઇશ તે પણ ઘણો લાભ છે. માટે હાલ તે ભાઈ સમ્યગ્રદર્શન ! તું એકલે જ જા.” સમ્યગદર્શન-“જેવી પ્રભુની આજ્ઞા ! અને સધ ભાઇની સલાહે ! ” આ પ્રમાણે અવસરે વિઘાકન્યાને લઈ આવવાનો સંકેત કરી યોગ્ય વિચારણાને પરિણામે મહારાજાના આદેશથી અને મંત્રીની સલાહથી સમ્યગદર્શન મારી પાસે આવવા સારૂ નીકળી પડ્યો. ૧ લશ્કરી ખાતું પણ છેવટે સિવિલિયન (દિવાની) ખાતાના હાથ નીચે રહીને જ કામ કરે તે યોગ્ય છે તેનું આ જવલંત દૃષ્ટાંત છે. ૨ આખું વાકય ઊંડા ભાવવાળું છે. વિચારશે. સંકેત સ્પષ્ટ થઈ ગયો છે, અર્થ વિચારવાથી બેસી જશે. આખું વાકય શ્લેષથી ભરપૂર છે. તાવિક રૂપ એટલે સમ્યગદર્શનને વાસ્તવિક અનુભવ-દ્રવ્યથી નહિ પણ ભાવથી. આ ઉપરથી એમ જણાય છે કે પ્રથમ સમ્યગ્દર્શન થયા પછી સમ્યગજ્ઞાન થાય છે. એથી ઉલટો દમ શકય છે કે નહિં એ વિચારણીય છે. ૩ પ્રગતિના માર્ગ હવે વધતા જવાનું થાય છે. એના એક એક પગથી આ વિચારવા યોગ્ય છે. એમાં દોડાદોડી નકામી છે અને ધમાલ હાનિકર્તા છે. આખી કથાના સાધ્યનું દર્શન કરાવવાની હવે શરૂઆત થાય છે અને તેને અંતિમ ભાગ આવતા પ્રસ્તાવના અંત સુધી ચાલે છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું. પ્રગતિને માર્ગે. -- ) ના સ દાગમ મારી પાસે હોય ત્યારે મારી કેવી સ્થિતિ થતી ==ાન્ય હતી અને તેને જ્યારે હું વિસરી જતો ત્યારે મારા શા હાલ થતા હતા તેનું તારી પાસે વિવેચન કર્યું. સબેધમંત્રી સાથે વિદ્યાપુત્રી સંબંધી સંકેત કરી અને મહારાજરાજેશ્વર ચારિત્રધર્મની રજા લઈ સબંધ મંત્રીની સલાહ અનુસાર સમ્મદર્શન સેનાપતિએ મારી તરફ પ્રસ્થાન કર્યું તે વાત તને જણુંવી. તે વખતે મારા સંબંધમાં શો બનાવ બની રહ્યો હતો તે તું સાંભળ. જનમંદિરનગરે વિરેચન, ધર્મઘોષ મુનિની દેશના સમ્યગદર્શનને ત્યાં મેળાપ, માનવાવાસમાં એક જનમંદિર નામનું નગર હતું. ત્યાં આના નામનો એક ગૃહસ્થ વસતો હતો. તેની નંદિની નામે પડી હતી. તેઓને ત્યાં હું તે વખતે પુત્ર થયો હતો. મારું વિરેચન નામ પાઠવામાં આવ્યું હતું. યુવાવસ્થા પ્રાપ્ત કર્યા પછી હું આનંદ કરતો હતે. એક વખત એ નગરની બહારના ભાગમાં આવેલા એક ચિત્તનંદન નામના બગિચામાં હું ફરવા ગયો. ત્યાં મેં એક ધર્મઘોષ નામના આચાર્યને જોયા. હવે તે વખતે મારી કર્મની સ્થિતિ ઘણી પાતળી પડી ગઈ હતી અને મહામહ વિગેરે ભાવશત્રુઓ કમજોર થઈ ગયા હતા. તે હું એ મુનિ મહારાજને પગે પડીને જીવરહિત ભૂમિ તપાસી તે પર બેઠે. મહાત્મા મુનિના દર્શનથી મને ભદ્રકભાવ ઉત્પન્ન થયો, હું ધર્મ ભુખ થયો છું એમ તેઓના જાણવામાં આવી ગયું. એટલે અમૃતનાં મિદુઓ કરતાં હોય ત્યારે જે આનંદ થાય તેવો મનને આનંદ ઉત્પન્ન કરનાર અને કાનને પવિત્ર કરનાર શબ્દો વડે તેઓશ્રીએ દેશના આરંભીરને Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ 1 પ્રગતિને માર્ગે. ૧૮૨૭ ધર્મદેશના આ દુનિયામાં મનુષ્યજન્મ પ્રાપ્ત થવો ઘણો મુશ્કેલ છે. એ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય તે પણ ખાસ કરીને જૈનધર્મની પ્રાપ્તિ થવી તેથી પણ વધારે મુશ્કેલ છે. બુદ્ધિશાળી માણસને એવી પ્રાપ્તિ થાય તે પછી એણે એનાથી પરમપદ પ્રાપ્ત કરવું જોઈએ. એમ “ન કરવામાં આવે તો શું થાય છે તે પણ તમે જાણી લે. આ સંસાર (ભાવ) રૂ૫ મોટા અને અંત વગરના લાંબા રસ્તામાં પડવાનું તેને થાય છે અને એવી મોટી મુસાફરી માટે પૂરતું ભાતું “ અને સારી રીતે ભરપૂર ખોરાક ન હોવાથી આખે રસ્તે હેરાન “થવું પડે છે, ત્રાસ વેઠવા પડે છે અને પરિણામે દુઃખની પરંપરા ભોગવવી પડે છે. વળી પ્રાણુએ જાણવું જોઈએ કે કુશળ કર્મો “ કરવાં એ સંસારસમુદ્રને તરવાનું મુખ્ય સાધન છે, માટે એણે સારા કર્મો જ કરવાં જોઈએ, કર્મયોગી થવું જોઈએ. આવો સારે મનુષ્યજન્મ મળે છે તેને નકામ ન કરી નાખવો જોઈએ, એને બનતે લાભ લેવો જોઇએ, એનાથી કામ કાઢી લેવું જોઈએ? સદાગમ પ્રાપ્તિ. કર્તવ્યનો આદ, સન્માર્ગ દર્શન, એ પ્રમાણે ધર્મધેષ મહારાજે દેશના આપી તે વખતે તે જ મુનિ પાસે આ મહામાં સદાગમ મહાશય ફરી વાર દેખાયા. તે વખતે મુનિરાજે જે વચન કહ્યાં તે સર્વ મારે ગળે ઉતર્યા, અને તે પર પ્રેમરૂચિ થયાં અને એ મુનિરાજને કહ્યું “સાહેબ ! મારું કર્તવ્ય શું છે તે આપશ્રી ફરમાવો.” ૧ આ નીચેના મૂળ લોકો મુખપાઠ કરવા જેવા છે. એને છંદ કુતવિલંબિત છે. मनुजजन्मजगत्यतिदुर्लभं, जिनमतं पुनरत्र विशेषतः । तदिदमाप्य नरेण सुमेधसा, विढपनीयमतोऽपि परं पदम् ॥ इतरथा पुनरेव निरन्तके, निपतितस्य सुभीमभवाध्वके । कुशलशम्बलमुत्कलमौदनं', ननु विनातुलदुःखपरम्परा ॥ इदमवेत्य जनेन विजानता, कुशलकर्मभवोदधितारकम् । इह विधेयमहो विफलं मुधा, न करणीय मिदं नरजन्मकम् ॥ १ खादन पाठांतर. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ધર્મઘોષ મુનિએ જવાબમાં કહ્યું:— ભવના પ્રપંચની પીછાન, દેવ ગુરૂધર્મનું આરાધન. જિન વચનની સણા, ચેાગાની ઉપર અંકુશ, રાગાદિ ઢાષની ઓળખાણ, ચિતની સાચી નિષ્પદ્રુપતા, 66 " अवधीरणीयो भवता भवप्रपञ्चः, आराधनीयो विलीनरागद्वे" मोहोऽनन्त ज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णः परमात्मा, वन्दनीयास्तदु" पदिष्टमार्गवर्तिनो भगवन्तः सत् साधवः, प्रतिपत्तव्यानि जीवाजीव'पुण्यपापास्रव संवरनिर्जराबन्धमोक्षलक्षणानि नव तत्त्वानि, सर्वथा " पेयं जिनवचनामृतं, नेयं तदङ्गाङ्गीभावेन, अनुष्ठेयमात्महितं, उपचेयं 'कुशलानुबन्धि कुशलं, विधेयं निष्कलङ्कमन्तःकरणं, हेयं कुविकल्प" जल्पजालं, अवसेयं भगवद्वचनसारं, विज्ञेयं रागादिदोषवृन्दं, लेयं 'सुगुरुसदुपदेशभेषजं, देयं सततं तदाचरणे मानसं अवगेयं दुर्जन. 'प्रणीत कुमतवचनं, निमेयं महापुरुषवर्गमध्ये स्वरूपं, स्थेयं निष्प्रक“ પવિત્તેનેતિ.” 66 '' 66 [ પ્રસ્તાવ છ (( “ તમારે આ ભવ ( સંસાર ) નાટકના સંપૂર્ણ અનાદર કરવા; “ જેમના રાગ દ્વેષ અને મેાહ નાશ પામી ગયા છે અને જેઓ અનંત જ્ઞાન દર્શન વીર્ય અને આનંદથી ભરપૂર છે એવા પરમાત્માની “ તમારે આરાધના કરવી; એવા પરમાત્માએ બતાવેલા માર્ગમાં વર્ત “ નારા ખરેખરા સાધુ મહાત્માઓની તમારે વંદના પૂજા ભક્તિ કરવી; “ તમારે જીવ અજીવ પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા અંધ માક્ષ રૂપ “ નવતત્ત્વાને ખરા તત્ત્વરૂપે કબૂલ રાખવાં, સ્વીકારવાં; સર્વથા તીર્થંકર “ મહારાજનાં વચનરૂપ અમૃતનું તમારે પાન કરવું; તેની સાથે એક “ મેક થઇ જવું; એમાં પ્રધાનતા અને ગૌણુતા અથવા ઉપકાર્ય ઉપ፡ કારક ભાવને બરાબર સમજવા; આત્માને હિત થાય તે જ કાર્ય કરવું; “ એવાં સારાં કાર્યો કરવાં કે જેનાં પરિણામે વધારે સારાં કામે થયાં જ કરે;` અંતઃકરણને તદ્દન સાફ મેલ વગરનું અને ડાઘ વગરનું cr ૧ અને પુણ્યાનુબંધી પુણ્ય કહેવામાં આવે છે, સમાજહિત આત્મહિત થાય તેવાં કાર્યમાં ધન કે શક્તિને વ્યય પુણ્યાનુબંધી પુણ્યાય સૂચવે છે. મેાજ રોાખ વિષયસેવન રમતગમત વિગેરે એથી ઉલટાં છે. એમાં રાક્તિ કે ધનની વ્યય થાય તે પાપાનુબંધી પુણ્યાય છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] પ્રગતિને માર્ગે. ૧૮૨૯ રાખવું; ખોટા વિચારે કે અગડંબગડે બેલવા રૂપ વચનજાળનો “સર્વથા ત્યાગ કરવો; ભગવાનના કેઈ પણ વચનનો ઊંડે સાર શો છે તે શોધી કાઢ; રાગ દ્વેષ મોહ વિગેરે દોષનો ટેળાંઓને બરાબર ઓળખી લેવા, સુગુરૂના સાચા ઉપદેશ રૂપ ઔષધને ગ્રહણ “કરવું; તે ઔષધોનો ઉપયોગ કરવા ઉપર નિરંતર મનને લગાડવું; “દુર્જન માણસોએ કહેલાં-પ્રરૂપેલાં છેટા મતનાં વચને તિરસ્કાર “કરે; મહાપુરૂષના વર્ગમાં પિતાની જાતને સરખાવવી અને તદ્દન “સ્થિર ચિતે રહેવું.” સમ્યગ્દર્શન આગમન. આ પ્રમાણે મહા તપસ્વી ભગવાન ધર્મશેષ મહારાજ મધુર સ્વરે બોલી રહ્યા હતા તે વખતે સમ્યગુદર્શન સેનાપતિ ત્યાં આવી પહોંચ્યો. બહુ મુશીબતે ભેદી શકાય એવી આકરી કર્મની ગ્રંથિના ભેદ દ્વારા મેં તેને જોયે, એ ગ્રંથિ ભેદરૂપ દુરબીનથી મેં એને દૂરથી તપાસી લીધે, અવેલેકી લીઘો એટલે એ દર્શનના પ્રભાવથી મુનિમહારાજે જે જે વચનો કહ્યાં તેના ઉપર રૂચિપૂર્વક શ્રદ્ધા થઈ અને વળી એ સેનાપતિ મારે ખરે બંધુ છે એવી બુદ્ધિથી મેં એને આદર કર્યો, મેં એને વધાવી લીધે. મુનિ મહારાજ ધર્મષને મેં જવાબમાં તે વખતે કહ્યું “નાથ ! આપ જે હુકમ કરો છો-ફરમાવી રહ્યા છો તે સર્વ હું કરીશ.” આ પ્રમાણે કહીને તે મુનીશ્વરને વંદના કરી હું મારે ઘરે ગયે. જ્ઞાન પ્રગતિ અને અધિકાર, ગુરૂમહારાજની નિમિત્તતા, ગુભવ યોગ્યતાનુસાર, હવે હું સમ્યગદર્શનયુક્ત થયે, મારી સાથે સમ્યગદર્શન રહેવા લાગે અને તેને લઈને તત્ત્વશ્રદ્ધા મને થઈ અને તેથી મારો આત્મા પવિત્ર થયો. છતાં મારે તને જણાવવું જોઈએ કે તે વખતે હું ખાસ જ્ઞાનથી રહિત હતો એટલે કે મને શ્રદ્ધા હતી પણ કઈ વિશિષ્ટ જ્ઞાન મારામાં નહતું; તેથી વાત એ બની કે મારામાં ઓઘ શ્રદ્ધા વધારે હતી. “જિનંદ્ર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે, વગર ૧ મતલબ તે વખતે મને ગ્રંથિભેદ થયો. (૨ તત્ત્વશ્રદ્ધાઃ તીર્થંકર મહારાજે બતાવેલા નવતત્વની રૂચિ. શ્રદ્ધા અને જ્ઞાનનો સંબંધ કેવો છે તે અન્ન જણાશે. શરૂઆતમાં વિશિષ્ટ જ્ઞાન વગરની શ્રદ્ધા કેટલો લાભ કરે છે તે પણ ખાસ વિચારવા ચોગ્ય છે, Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ શંકાએ તે સાચું છે અને તેમાં જરા પણ ભેદભાવ નથી- આવી રીતે શ્રદ્ધા રાખીને હું રાજી થઈને રહેતો હતો. સદાગમ જાતે પિતાનું વિજ્ઞાન મને થોડું થોડું બતાવતો હતો તેટલું જ હું જાણતો હતો, પણ વસ્તુનાં ઊંડા ભાવોનો કે રહસ્યને મને કાંઈ બોધ થયો ન હતે. સદાગમના પ્રતાપથી ઉપર ઉપરની કેટલીક હકીકત હું માત્ર જાતે હતો. મારા ગુરૂઓ ઘણું કાબેલ હતા, બોલવામાં પણ ભારે કુશળ હતા છતાં પણ તેઓ મને સમ જ્ઞાન આપી શક્યા નહિ, વધારે ઊંડે મને લઈ જઈ શક્યા નહિ, મને ઝીણવટમાં ઉતારી શક્યા નહિ, કારણ કે તેવા વિશેષ જ્ઞાન માટે મારી યોગ્યતા થઈ ન હતી. એનું કારણ એ છે કે શ્રદ્ધા અને જ્ઞાનનું ખરું કારણ તે પિતાની ગ્યતા જ છે, ગુરૂઓ તે તેને અંગે માત્ર મદદગાર (નિમિત્ત) થાય છે, સાધન માત્ર બને છે. એ વાતનો તને દાખલ પણ આપે છે. આગળ જ્યારે હું ઘનવાહન હતો તે વખતે મારા મિત્ર અકલકે અને કેવિદાચાર્યગુરૂએ મને ઉપદેશ આપવા માટે ઘણા પ્રયત્ન કર્યો હતો. તેઓએ સેંકડે પ્રયત્નો કર્યા છતાં મારા ઉપર તેની સહજ પણ અસર થઈ ન હતી, મને શ્રદ્ધા પણ થઈ ન હતી. વળી બહેન! ત્યાર પછી અનંત વખત મારે સદાગમનો સંબંધ છે પણ તે વખતે હું શ્રદ્ધા વગરનો હતો, હું સદાગમની વાત સાચી જ માનત નહિ અથવા મને તેના તરફ ઉપેક્ષા રહેતી હતી. આટલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે પ્રાણીમાં જ્યારે જેટલી યોગ્યતા હોય ત્યારે તેટલો જ તેને ગુણનો લાભ થાય છે, તેટલા જ ગુણને તેનામાં. જન્મ થાય છે. ગ્યતા વગર ગુણપ્રાપ્તિ કે તેની વૃદ્ધિ થઈ શકતી નથી. આ પ્રમાણે કારણ હોવાથી ધર્મઘોષસૂરિએ તે ઘણે ઉપદેશ આપે, તેના પરિણામે મને માત્ર શ્રદ્ધા જ થઈ, સૂક્ષ્મ જ્ઞાન વગરની પણ સાચી શ્રદ્ધા થઈ, કારણ કે મારી તે વખતે એટલી જ ગ્યતા હતી. ૧ પ્રાથમિક સ્થિતિમાં એ શ્રદ્ધાની કેટલી જરૂર છે તે આ ઉપરથી સમજાશે. શ્રદ્ધાને સ્થિર રાખનાર જ્ઞાન છે પણ શ્રદ્ધા (દર્શન) વગરનું જ્ઞાન અજ્ઞાન છે એ સર્વમાન્ય સૂત્રોને અહીં સાક્ષાત્કાર થશે. બહુ લક્ષ્ય રાખીને રહસ્ય વિચારશે. આ પ્રગતિના માર્ગો બહુ વિચારવા યોગ્ય છે, એનો ક્રમ બહુ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. ૨ ચાલ પ્રસ્તાવ, ઘનવાહનને ભવ. જુઓ પ્રકરણ ૧૨ મું અને ૧૪ મું. ૩ એકલી ઓધ શ્રદ્ધા થાય તે પણ ઓછી વાત નથી. સંસારીજીવની દૃષ્ટિ ઘણી ઊંચી છે એટલે એ તો શ્રદ્ધા સાથે માત્ર’ શબ્દ વાપરે છે, બાકી એથી એકડો થાય છે અને સંસાર પરિમિત થાય છે. Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] પ્રગતિનો માર્ગ. ૧૯૭૧ ગ્રહિધર્મનું તત્ર આગમન, તેની પાલનાથી વિબુધાલય, કર્મની સ્થિતિ ઉપર જણાવ્યું તેમ ગ્રંથિભેદ કરતી વખત ઓછી કરી હતી તેમાંથી વળી બેથી નવ પલ્યોપમની સ્થિતિ મેં ત્યાર પછી વધારે ઓછી કરી એટલે તે વખતે ચારિત્રરાજને ફટ ગૃહિધર્મ મારી પાસે આવ્યો. મેં તો એને માત્ર સામાન્ય નજરે ઉપર ઉપરથી ઓળખે. મેં એનું વિગતવાર ઓળખાણ તે વખતે કર્યું નહિ. મેં સામાન્ય રીતે (દેશથી) વ્રત નિયમો લીધાં અને લીધાં તેવાં પાળ્યાં; જેટલાં પાળ્યાં તેટલાં શ્રદ્ધાથી શુદ્ધ થયેલ બુદ્ધિએ પાળ્યાં. એને પરિ મે ત્યાર પછી મને એક નવી ગોળી આપીને કલ્પવાસી વિબુધાલયમાં (ચોથા પાડામાં) મને લઈ જવામાં આવ્યો. સૌધર્મ દેવલોકે. દેવ જન્મ વર્ણન, પૂર્વભવનું સ્મરણ, દેવકર્તવ્ય પાલન, પ્રથમ દેવલોક સૌધર્મના નામથી પ્રસિદ્ધ છે. ત્યાં દેવતાને આકાર ધારણ કરતો હું સુખશય્યામાંથી એક ક્ષણવારમાં જાગૃત થ. દેવતાને જન્મ કેવી રીતે થાય છે અને તે વખતે તેમનું શરીર કેવું હોય છે તે સાંભળવા જેવું છે તે બહેન ! તું સાંભળ. પ્રથમ જે શસ્યામાંથી હું જાગૃત થયો તેનું વર્ણન તારી પાસે કરું છું – એક દિવ્ય પલંગ ઉપર સુંદર તળાઈ રચવામાં આવેલી હોય છે. એ તળાઈ અતિ કેમળ હોય છે, ગુલગુલિયા થાય શવ્યા વર્ણન. તેવી સુંદર હોય છે. એ તળાઇ ઉપર તદ્દન મુલાયમ સ્પર્શવાળું અને મનને આનંદ ઉપજાવે તેવું આચ્છાદન બીછાવેલ હોય છે, મતલબ કે ચાદર (ઓછાડ) પણું ઘણું કમળ હોય છે. એ શય્યાની આસપાસ અતિ સુગંધી ફૂલે અને ધૂપને પમરાટ ફરી વળેલો હોય છે અને એની સુગંધી ચોતરફ વિસ્તરી રહેલ હોય છે. દિવ્ય વસ્ત્રોનો માથે ચંદરવો હોય છે તે આંખને બહુ સારે લાગે તે હેય છે. ૧ ગૃહિધર્મ–એ ચારિત્રરાજનો ફટાયો કુમાર થાય. જુઓ પ્ર.૪. p. ૩૫. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ ત્યાં બે લાંબા હાથ પસારીને ઊભા રહેલા દેવના આનંદ સ્વરથી મને આશ્ચર્ય થયું. હું જ્યારે ઉકળ્યો ત્યારે મારે માથે જન્મ, વિભૂષા. મુગટ પહેરેલ હતું, હાથે કડાં પહેરેલાં હતા, બન્ને હાથે બાજુઓ બાંધેલા હતા, ગળામાં હાર પહેરેલો હતો, કાનમાં કુંડળ પહેરેલાં હતાં, આખે શરીરે ઘરેણું પહેરેલાં હતાં, શરીરે સુગંધી વિલેપન કરેલું હતું, મુખમાં તાંબૂલ હતું અને સદેવ તાજી રહેતી પુષ્પની માળા ગળામાં ધારણ કરેલી હતી. આવા સુંદર સંગેમાં હું શયામાંથી બેઠે થયો તે વખતે સર્વ દિશાઓ ઝળઝળાટ થઈ રહેલી હતી, અને તેના પ્રકાશમાં મેં વધારો કર્યો હોય એમ મને લાગ્યું. તે વખતે એ શવ્યાની બાજુમાં લલનાઓ (દેવાંગનાઓ) ઊભી રહેલી હતી. તેની આંખો અતિ ચપળ હતી પણ લલના. મટકું મારતી ન હતી. દેખાવમાં તેઓ અતિ સુંદર હતી. પ્રેમભીની આંખેએ તેઓ “જય જય નંદા, જય જય ભદા” વચનો બોલી. “હે નંદા! તારે જય થાઓ, હે ભદ્ર! તારે જય થાઓ. એવા ભાવાર્થવાળે તેઓને રૂપાની ઝીણી ઘુઘરી જેવો મધુર અવાજ મારા સાંભળવામાં આવ્યો. વળી તેઓ બોલી “હે ભદ્ર! તું દેવ છે, તું અમારે સ્વામી છે, અમે તારી દાસીએ છીએ.” આવા સુંદર કર્ણપ્રિય શબ્દો એ અભુત રૂપસૌંદર્યવાળી સ્ત્રીઓ બાલી રહી હતી. મારી આસપાસ આવી અદ્ભુત સમૃદ્ધિ જોઈને મારી આંખો વિસ્મયથી પ્રફુલ્લ થઈ ગઈ અને મને કયાં સુકૃત્યનાં પૂર્વ યાદિ. પરિણામે આ ઋદ્ધિસિદ્ધિ મળી હશે તેને હું વિચાર કરવા લાગ્યો. બહેન! તે વખતે જ્યારે હું અગાઉ વિરેચન હતો તે પ્રસંગે મેં જે સુંદર કાર્યો કર્યા હતાં તે સર્વ મને યાદ આવ્યાં. મારા મનમાં તે વખતે જ્ઞાન થયું કે અગાઉ વિરોચન તરીકે રૂચિ અને સમજણ પૂર્વક ગૃહિધર્મની પાસના કરી હતી તેને આ સર્વ લાભ મળ્યો છે. આ પ્રમાણે હું વિચાર કરતે હતો ત્યાં તે સેનાપતિ સમ્યગ્દર્શન અને મહાત્મા સદાગમ મારી પાસે આવી પહોંચ્યા એટલે મને બરાબર ખ્યાલ થયો કે આ તે સર્વે પ્રતાપ એ બે મહાત્માઓને છે. મેં તે જ વખતે એ બન્ને મહાપુરૂષોને ૧ દેવતાઓ આવી રીતે શયામાંથી જન્મે છે. તેઓને જન્મ ગર્ભજ પેઠે મનુષ્ય હોતો નથી. Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] પ્રગતિનો માર્ગ. ૧૮૩૩ મારા ભાઈ તરીકે સ્વીકારી લીધા, વધાવી લીધા. હું આટલા વિચાર અને નિશ્ચયપૂર્વક શસ્યામાંથી બેઠે થયે અને દેવતાને યોગ્ય મારાં કર્તવ્ય કરવા લાગ્યો તે નીચે પ્રમાણે એ દેવભૂમિમાં અનેક રોનાં કિરણથી લાલ રંગનાં દેખાતાં જળથી અને સંપૂર્ણ ખીલેલાં કમળોથી શોભી રહેલાં દેવ વિલાસ. મોટાં સરોવરે હોય છે. એવા સરોવરમાં હું હૃષ્ટ પુષ્ટ શરીર અને પધરવાળી લલિત લલનાઓ સાથે નાહ્યો, સરોવરમાં તેમની સાથે સારી રીતે જળક્રીડા કરી અને આનંદ કર્યો. ત્યાર પછી તરત જ લીલાપૂર્વક હું જિનમંદિરે ગયો. એ જિનમંદિર પણ ઘણું ભવ્ય હતું, તદન શુદ્ધ સોનાથી તૈયાર કરવામાં આવ્યું હોય તેવું હતું. એની ફરસબંધીમાં નિર્મળ ર ગોઠવવામાં આવેલાં હતાં. એવા અતિ આકર્ષક જિનભુવનમાં જઈને ત્યાં દૃઢ ભક્તિપૂર્વક તીર્થકર મહારાજને મે વંદન કર્યું. પછી ત્યાં રહેલ મનોહર પુસ્તક ઉઘાડ્યું એ પુસ્તકમાં નિર્મળ પાનાઓનો સંગ્રહ કરવામાં આવેલું હતું, એ આખું પુસ્તક મણિરત્નમય હતું, તીર્થંકર મહારાજનાં વચન વડે ભરપૂર હવાથી રમ્ય લાગતું હતું અને અંદરની હકીકત વાંચતાં રામરાયને વિકસ્વર કરે તેવું હતું. આવું સુંદર પુસ્તક ઉઘાડીને મેં તે વાગ્યું અને ત્યાં રહીને મારે શું કરવાનું હતું–મારે કલ્પ શે હતો તે જાણી લીધું. આવી રીતે ઇચ્છા પ્રમાણે પાંચ ઇન્દ્રિયના ભેગો દેવલેકમાં ભગવ્યા અને આશય પ્રમાણે તેમાં આનંદ માન્યો. એ સૌધર્મ દેવલોકે બે સાગરેપમથી સહજ છે કાળ હું રહ્યો. કલંદ આભીર, મારે સૌધર્મ દેવલ કાળ પૂરો થયો એટલે વળી મારી ભાર્યા ૧ એટલે એ ભવમાં પણ મને સમ્યગદર્શન થયું અને સદાગમનો અભ્યાસ ચાલુ રહ્યો. ૨ દેવતાઓને સમય કીડા નાટકપ્રેક્ષણ અને ઈદ્રિયસુખસાધનના ભેગાપગમાં જાય છે. ત્યાં જે રૂચિમાન પ્રાણી હોય છે તે વિષયમાં વધારે પડતો રાગ કરતા નથી. જે અજ્ઞાનકwથી કે ઉપર ઉપરના ત્યાગથી ત્યાં પહોચી ગયેલ હોય છે તે મિથ્યાજ્ઞાનને લઈને વિષયમાં જ રસ લે છે, આસક્ત થઈ જાય છે અને પરિણામે સંસારમાં પડે છે. ૩ દેવગતિનાં સુખને પરિણામે કેટલીક વાર આવી મોટી હાનિ પહોંચે છે. વાસેનાઓનો લાભ મળે પણ પ્રગતિ અટકી જાય છે અને પછી ધીમે ધીમે પશ્ચાદગતિ પણ થતી જાય છે. વળી પાછો પ્રસંગ મળતાં આગળ કહેવાશે તેમ પ્રાણી ઉપર પણ ચઢતા જાય છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૭ મને માનવાવાસ નગરે પાછી લઈ આવી. ત્યાં એક મદન નામનો આભીર રહેતો હતો. તેની રેણુ નામની સ્ત્રી હતી. તેમને ત્યાં હું પુત્રપણે ઉત્પન્ન થયો. મારું કલંદ નામ રાખવામાં આવ્યું. ત્યાં મારા વહાલા ભાઈઓ પેલા સેનાપતિ અને સદાગમ તે મને વિસરી ગયા, ત્યાં આવ્યા જ નહિ. તેને પરિણામે હું પેલા ગૃહિધર્મને તે તદ્દન વિસરી જ ગયે, મેં એને ત્યાં જે જ નહિ; કારણ કે પેલા સેનાપતિ સદાગમ ન હોય ત્યાં એ એકલો કદિ દેખાતે જ નથી. છતાં અગાઉ મારે શેડો વિકાસ થયો હતો, મારામાં ભદ્રક ભાવ જાગૃત થયો હતો તેથી હું પાપથી કાંઈક ખહીતો રહ્યો અને ભદ્ર પરિણામી છે. આવી રીતે આભીરની અવસ્થામાં માનવાવાસે કાળ પૂરો કર્યો. વિસ્કૃતિ અને રખડપા. જ્યોતિષીએ દેવ. ત્યાર પછી મારી ભવિતવ્યતા ભાર્યાએ મને વળી એક નવી ગોળી આપી અને જ્યોતિષ્ક દેવગતિમાં લઈ ગઈ. ત્યાં સારા સારા ભેગે ભોગવ્યા. વળી સંપતિ પણ ત્યાં ઘણું મળી. મેં મારી ઇન્દ્રિયને ૧ આભીરક આહેર. આ આહેર ગોવાળીઆનું કામ કરે છે. તેમનું ધન ગાય ભેંસ ઘેટાં છે, તેમને ચારે અને દૂધ ઊનના પૈસા કરે. જંગલમાં નાની નાની પલ્લીઓ કરી રહે છે. તેમનાં ગામોને “પલ્લી” અથવા “નેહડા” કહેવામાં આવે છે. ૨ વિકાસક્રમમાં એક બાબત અગાઉ પણ લક્ષ્યમાં આણી છે તે ખાસ ધ્યાનમાં રાખવી. પ્રાણી વિકાસમાં આગળ વધે, વળી જે તેનામાં રાગ દ્વેષ મોહનું જોર વધે તો પાછો પડે. આવી રીતે અથડાતાં કુટાતાં જ્યારે એ બરાબર નિઃશંક થઈ આગળ વધે ત્યારે તે પ્રગટ થાય છે. એધ દૃષ્ટિમાં અનંત કાળ ગયો. પછી છેલ્લા પુદગળપરાવર્તિમાં તે યોગ દૃષ્ટિમાં આવે છે. એ એક પુગળપરાવર્તન કાળ પણ ઘણો લાંબો છે, પ્રથમ પ્રસ્તાવના પરિશિષ્ટમાં વિચારાઈ ગયો છે. એ છેલ્લા પુદગળપરાવતેમાંથી અર્થે પસાર થાય ત્યારે ગ્રંથિભેદ થાય છે. ત્યાર પછી ચડઉતર તો થયા કરે છે પણ પછી પ્રાણીની સ્થિતિ ફરે છે, એના કાર્યમાં કુણાશ, એની બેલીમાં મીઠાશ, એનાં વિચારમાં નરમાશ આવતી જાય છે. સંસારીજીવ અત્યારે આ છેલ્લી જણાવી તે દશામાં છે; પડતો જાય છે, વળી ઊઠે છે, પાછો રખડે છે, છતાં એ દરમ્યાન એની આંતર દૃષ્ટિ પ્રગત થતી જાય છે એ સૂક્ષ્મ રીતે જેવાથી જણાશે. આ છેલ્લા પુદગળપરાવર્તન કાળ છે તેમાં જે ધકેલા અને પ્રગતિ થાય છે તે બરાબર વિચારવા. Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] પ્રગતિને માર્ગે. ૧૮૫ ત્યાં તૃપ્ત કરી, સારી રીતે રાજી કરી. ત્યાં વળી પિલા મહામહ પરિગ્રહ ભાઈઓ બહુવારે દેખાયા, મારી સાથે ઘણે વખત રહ્યા, સંબંધ વધાર્યો અને હું પણ તેમના તરફ વધારે પક્ષપાત રાખી રહ્યો. મેં તેમને મારા પોતાના કરી લીધા અને વળી પેલા સેનાપતિ (સમ્ય દર્શન) અને સદાગમને તો હું તદ્દન જ ભૂલી ગયો, તેમને યાદ પણ કર્યા નહિ. તિચિમાં દેડકે. જ્યોતિષ્ક દેવ તરીકે રહેવાની મારી ગોળી પૂરી થવા આવી એટલે વળી ભવિતવ્યતાએ મને એક નવી ગોળી આપી અને મને પંચાક્ષપશુસંસ્થાને લઈ જઈ ત્યાં મને દેડકે બનાવ્યો. મારી સ્ત્રીને તે રમત કરવાની ટેવ પડેલી તે એણે તો જેમ ફાવ્યું તેમ મારી સાથે મજા કર્યા કરી અને મને ચોતરફ ફેરવ્યો. આ દેડકા તરીકેની મારી ગોળી પૂરી થઈ ત્યારે વળી બીજી નવી નવી ગેળીઓ આપી મને અનેક જગ્યાએ આમતેમ ફેરવ્ય, રખડાબે અને તે રીતે ભવિતવ્યતાભાર્યાએ મજા માણું. કાંપિલ્યપૂરે વાસવ. અનેક જગ્યાએ રખડાવીને મારી ભાર્યા મને માનવાવાસના કાંપિલ્યપુરમાં લઈ આવી. એ નગરને વસુબંધ નામને રાજા હતો. ધરા નામની પતી હતી. તેઓને ત્યાં હું રાજપુત્ર તરીકે પેલી ભાર્યાનાં પ્રતાપે ગ. મારું ત્યાં વાસવ નામ રાખવામાં આવ્યું. રાજપુત્રનો વૈભવ હોવા છતાં હું સારાં કૃત્ય કરનારે થયો અને સર્વને ઘણે પ્રિય થઈ પડયો. ત્યાં યોગ્ય ઉમરને થતાં મને શાંતિસૂરિ નામના સાચા ધર્મના ઉપદેશકનો વેગ થયો. એમનો ઉપદેશ સાંભળ્યા પછી તે જ વખતે ત્યા સમ્યગ્દર્શન સેનાપતિ અને સદાગમ દેખાયા. તેઓને વધારે પરિચય થતાં પેલા મહામહ વિગેરે જરા નરમ પડયા. એ સર્વે દેખાવમાં તે મારા ખરા મિત્ર હતા પણ અંદરખાનેથી મારા શત્રુ હતા. પણ તે બાબતની મને ચોક્કસ ખબર હજી પડી ન હતી. સદાગમના પ્રતાપે મને ત્યાં કાંઇક લાભ થ. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ છે. બીજે દેવ કે. વાસવના ભવમાં મને સમ્યગ્દર્શન સદાગમને સંબંધ થયો તેના જોરથી હું બીજે દેવલેકે ગયે, ત્યાં પણ એ બંનેનો મને સમાગમ થ. હું વિબુધાલયના આનંદમાં પડી ગ ત્યાં મેં ઘણું કાળ સુધી સુખ ભોગવ્યું, આનંદ કર્યો, લહેર કરી. કાનપુર. ત્યાર પછી મનુજગતિની અંદર આવેલા કાંચનપુર નામના નગરે હું આવ્યો. ત્યાં મહામહના દેશથી પેલા સેનાપતિ અને સદાગમને પાછે વિસરી ગયો. શ્રમણનો વેષ, વિરતિથી રહિતપણું, ગૃહિધમેનો સામાન્ય સ્વીકાર અસ્વીકાર, ભગસંપત્તિ-પુણોદય-ભેગ અને પાત. સમ્યગદર્શન સદાગમની હાર અને જીત આવી રીતે ન ગણી શકાય તેટલી વખત (અસંખ્ય વખત) મેં એ સદાગમ મહાત્માને જોયા અને વળી અનેક વખત સદાગમ મારી પાસેથી ચાલ્યા ગયા, સેનાપતિ તો મારી પાસેથી બીલકુલ ચાલ્યા જ ગયા, હું તેમને ખેદ બેઠે. એનો હેતુ એ કે મારે રખડવાનાં ઠેકાણું અનેક રહ્યાં, મેં કઈ જગ્યાએ હજુ સુધી સાચો વિરતિભાવ (ત્યાગ ભાવ) ધારણ કર્યો નહોતો, માત્ર ઉપર ઉપરની શ્રદ્ધાથી શ્રાવક થયે પણ સર્વવિરતિભાવની પ્રાપ્તિ મને થઈ નહોતી. એટલે કેટલીક વાર મારી નૈસર્ગિક સરળતાને લઈને અને કેટલીક વાર સામા માણસને રાજી રાખવા ખાતર શ્રદ્ધાને લઈને મેં શ્રાવકને વેષ તો ધારણ કર્યો, પણ વિરતિભાવ મને આ નહિ, એ ખરે ત્યાગ કદિ કર્યો નહિ. અવળી અસંખ્ય વખત જ્યારે જ્યારે મારે સેનાપતિ સમ્યગ્દર્શનને મળવાનું થયું ત્યારે ત્યારે દરેક વખત મારે તેની સાથે સદાગમને મેળાપ જરૂર થતો હતો અને વળી તેમના મૂળમાં સામાન ન્ય રૂપે હું ગૃહિધર્મ ફટયાને પણ જોતો હતો. વળી કઈ વાર આ ગૃહિધર્મને સેનાપતિ સાથે ન પણ જોઉં એવું એ બન્યું હશે; છતાં તને ટુંકામાં કહું તો એ સેનાપતિની સાથે ગૃહિધર્મ અને સદાગમને મે અસંખ્ય વાર જોયા. એ દરેક વખત ગૃહિધર્મ અને સદારામ સામાન્ય રૂપવાળા હતા તે તારે લક્ષમાં રાખવું. ૧ આ આખી હકીક્ત ઘણું ઉપયોગી છે, વિકાસક્રમ બતાવનારી છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] પ્રગતિનો માર્ગ. ૧૮૩૭ આવી રીતે એ ત્રણે ભાઈઓ (સમ્યગ્દર્શન, સદારામ અને ગૃહિધર્મ)ને બહુ વખત જોયા અને જ્યારે જ્યારે જોયા ત્યારે ત્યારે તેઓ મને સુખનાં કારણે થયા અને વળી વચ્ચે વચ્ચે મેં પાછા તેમને છોડી પણ દીધા. મે એકલા સદાગમને તો અનંત વાર જોયો. પણ એના વગર સમ્યગ્દર્શનને તો મેં કદિ પણ જો નહિ. વળી એક બીજી પણ વાત આ પ્રસંગે જણાવી દઉં ત્યારે જ્યારે સમ્યગ્દર્શન સેનાપતિ મારી બાજુમાં હય, મારી પાસે હોય, ત્યારે ત્યારે પુણોદય મારે મિત્ર થતો હતો, તે મને અનુકૂળ થતો હતો. મને માનવાવાસમાં કે વિબુધાલયમાં જે ભેગે મળતા હતા, સંપત્તિઓ પ્રાપ્ત થતી હતી, વિલાસનાં સુખસાધનો સાંપડતાં હતાં તે સર્વે એ પુણ્યદય મિત્ર પૂરા પાડતો હતો. આ રીતે સેનાપતિની હાજરીને એ એક લાભ હતા એટલું જ નહિ પણ એક બીજો પણ લાભ થતો હતો અને તે એ કે એ હોય ત્યારે મારી કર્મની સ્થિતિ ટુંકી થઈ જતી હતી, અંદરના શત્રુઓ ગભરાયેલા અને બ્લેકથી ભરપૂર રહેતા હતા અને મહામહ વિગેરે અંદર ગુપચૂપ પડ્યા રહેતા હતા. કઈ કઈ વખત જ્યારે એ મારા ભાવશત્રુઓ જેરમાં આવી જતા ત્યારે પેલો પુણ્યદય મિત્ર મને તજી જતા હતા, મારાથી દૂર નાસી જતો હતો અને તેથી મને ઘણે ત્રાસ થતા હતા. એ (પૃદય) જેવો મારી પાસેથી દૂર ખસેના કે મને દુ:ખના ડુંગર ખડા થઈ ગયેલા દેખાતા હતા અને મારે તને ભેટવું પડતું હતું. એ સર્વને પરિણામે ભવિતવ્યતા અનંત કાળથી મને ભમાવ્યા કરતી હતી, રખડાવ્યા કરતી હતી. એ પ્રમાણે થાય ત્યારે વળી કમની સ્થિતિ ભારે માટી થઈ જતી, મન તદ્દન અધમ થઈ જતું અને તદ્દન તત્ત્વશ્રદ્ધાન વગરનું બની જતું હતું. આ પ્રમાણે જ્યારે બનતું ત્યારે વળી પેલા મહાશત્રુઓ ભારે જેરમાં આવી જતા અને મારા ઉપર પિતાનું સામ્રાજ્ય ચલાવતા. એમ ત્યારે થતું ત્યારે પેલા ભાઈઓ (સમ્યગ્દર્શન અને સદાગમ) દૂર જઈને બેસતા. આ પ્રમાણ હકીકત અનેક વાર બની ગઈ. વળી એક વધારે વાત તને ચોક્કસ કહી જણવું જ્યારે મિથ્યાદર્શનથી સમ્યગદર્શન સેનાપતિને તિરસ્કાર થતા ત્યારે જ્ઞાનસંવરણ - ૧ જ્ઞાન અને દીનને આ તફાવત લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. માત્ર જ્ઞાન થાય તે કામનું નથી. સમ્યગ્રદર્શન વગર જ્ઞાન અનંત વાર થાય તે ઉપયોગ વગરનું છે. સમ્યગદર્શન જ્ઞાન વગર થતું નથી. ગૃહિધર્મ એ ચારિત્રનો વિભાગ છે. જ્ઞાન દર્શન ચારિત્રની આ કુલ વ્યવસ્થા વિચારવા યોગ્ય છે. તેમાં તેઓનું ઉપર ઉ૫રનું સ્વરૂપે પણ સમજવા યોગ્ય છે અને અંતરદષ્ટિનું સ્વરૂપ આદરવા યોગ્ય છે. ૪૮ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૭ રાજા સદાગમના ઉપર વિજય મેળવી તેને પણ દૂર મોકલી આપતે, વળી કઈ વખત તેઓ પણ તેના ઉપર જીત મેળવતા; મતલબ કે વાર સમ્યગ્દર્શન સદારામ સાથે મળી મહામહાદિ પર વિજય મેળવતા અને કેાઇવાર મહામહ પરિગ્રહ સાથે મળી સેનાપતિ અને સદાગમ પર વિજય મેળવતા. આવી રીતે બન્ને પક્ષનો કઈ વાર જય થતા અને કઈ વાર હાર થતી. એ તે જેવો દેશ, જેવો વખત અને જેવા લશ્કરીએ. જ્યારે જેનું પરિબળ થતું ત્યારે તેને વિજય થતા અને સામાની હાર થતી. પણ આ બધી વાતમાં મુદ્દાની વાત એ છે કે હું જેનો પક્ષપાત કરતે, જેના તરફ પ્રેમ દેખાડતે, તેને ઘણે ભાગે ખાસ કરીને વિજય થત અને જેનાથી હું વિરૂદ્ધ દેખાતે અથવા તો તેની હાર થતી. આવી રીતે બન્ને પક્ષની જય પરાજયની-હાર જીતની બાજી અનંત કાળ સુધી ચાલી. પારક પુરે વિભૂષણ, મહાપુરૂષોની નિંદા આશાતના દુખસમુદ્રમાં ભયંકર પાત, બહેન અગ્રહીતસંકેતા! ત્યાર પછી મારી પતી ભવિતવ્યતા મને એક વખત માનવાવાસમાં આવેલા સોપારક નામના સુંદર નગરમાં લઈ ગઈ. ત્યાં શાલિભદ્ર નામનો એક વણિક રહેતું હતું. તેને કનકપ્રભા નામની ભાર્યા હતી. તેને હું પુત્ર થયો. મારું વિભૂષણ નામ રાખવામાં આવ્યું. ૧ આવી રીતે જૈન આમ્નાય પ્રમાણે વિકાસ અને હાનિ થયા કરે છે. એ બન્નેનો આધાર આત્માપર છે. એ ધારે અને વીર્યશક્તિનો ઉપયોગ કરે તો એ પ્રગતિને માર્ગે આગળ વધતો જાય છે, એ નરમ પડી જાય તે શત્રુઓ જેરમાં આવી જાય છે, આવી સ્થિતિ ઘણો કાળ ચાલે છે, પણ એટલું નક્કી છે કે એક વાર સમ્યગ્રદર્શન થયા પછી વધારેમાં વધારે અધે પુગળપરાવર્તન કાળમાં પ્રાણી જરૂર કર્મથી મુક્ત થઈ ભાવશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી પોતાનું સાચું સવરાજ્ય મેળવે છે અને નિરાબાધપણે નિરંતરને માટે સુખી થાય છે. પ્રાણીની પોતાની પ્રગતિ કે પશ્ચાગતિનો આધાર તેના પોતાના જોર પર રહે છે. સમ્યગ્રદર્શન દેશ કાળ પ્રમાણે જોર કરે છે એમ ઉપર કહ્યું તેને એ જ ભાવાર્થ છે. તવશ્રદ્ધાન વગરનું કાન ઉપગી નથી, ચારિત્રની પ્રગતિ જ્ઞાનનું સાધ્ય છે, ત્યાગભાવ શાનનું ફળ છે અને તqશ્રદ્ધાન વગરનું પુસ્તક જ્ઞાન માત્ર ખ્યાતિ માટે જ ઉપયોગી થાય છે. આથી બ્રાન શન અને ચારિત્ર એ ત્રણેની સાથે પ્રગતિ થાય તે જ ખરી થઇ છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] પ્રગતિને માગે. ૧૮૩૯ એક વખત હું શુભકાનન નામના ઉધાનમાં ગયે. ત્યાં સુધાકૃપ નામના આચાર્યનો મારે યોગ છે. તેમની વાત સાંભળી તે વખતે મારે પેલા સમ્યગ્દર્શન સેનાપતિને અને સદાગમનો મેળાપ થ. તેઓશ્રીને વેગ થતાં મને તત્ત્વશ્રદ્ધાન (તત્ત્વપ૨ પ્રીતિ– રૂચિ) થઈ આવ્યું, છતાં ભાવપૂવૅક મને વિરતિ ( ત્યાગભાવ) થઈ નહિ, ઉપર ઉપરથી (દ્રવ્યથી) ત્યાગ થયો. ગુરૂના આગ્રહથી અંતરના સાચા પ્રેમ વગર હું શ્રમણ (સાધુ) થયે. મેં સાધુનો વેષ તે લીધે અને સાધુઓની વચ્ચે રહે પણ મારા કર્મના દોષથી હું વિભાવમાં પડી ગ, આડે રસ્તે ચઢી ગયો અને મારું સાચું કર્તવ્ય વિસરી ગયો. જ્યારે આવી રીતે વિભાવમાં પડયો ત્યારે પેલા વિપરીત પણું. મહામહ વિગેરે પૂરતા જોરમાં આવી ગયા અને વિભાવ-નિંદા. વસ્તુતઃ પેલા સેનાપતિ અને સદાગમ મારી પાસેથી તેનાં પરિણામ. દૂર ચાલ્યા ગયા. હવે મહામહ વિગેરેની અસર તળે હું તો પારકી નિંદા કરનારે થઈ પડયો. કારણ હોય કે ન હોય પણ સાધારણ રીતે જ પારકાના અવર્ણવાદ બલવા, પારકાની નિંદા કરવી, હોય કે ન હોય તેવી બાબતોના આક્ષેપ કરવા, એ મારે બંધ થઈ પડ્યો. મેં તે પછી તપસ્વીઓની નિંદા કરી, સુંદર ચારિત્રવાળા મહાપુરૂષોની નિંદા કરી, સારા યિારૂચિ જીવોની ટીકા કરી. આવા ઉચ્ચ કક્ષાએ સ્થિત થયેલા પુરૂની નિંદા કરતાં મારા મનમાં જરાએ શંકા પણ ન થઈ, મનને જરા આંચકો પણ ન આવ્યો અને તે વાત એટલે સુધી છેવટે વધી પડી કે મેં તો પછી સંઘની નિંદા કરવામાં, શ્રુત જ્ઞાનની નિંદા કરવામાં, ગણધરોની નિંદા કરવામાં અને ખૂદ તીર્થકર મહારાજાની નિંદા કરવામાં પણ પાછું વાળીને જોયું નહિ. ગણધરો પણ જાણે અમુક વાત સમજ્યા જ ન હતા અને ખુદ તીર્થકરે પણ અમુક વાત કહી કે સમજી શક્યા નથી એવા એવા અનેક પ્રકારના આક્ષેપો પણ મેં કરી દીધા. આવી રીતે જે કે મેં યતિને વેષ લીધો હતો છતાં હું ખરેખરે પાપાત્મા બની પાત અને ગ, ગુણનો મેટે શત્રુ બની ગયું અને એ મહારખડ પાટે. મેહને વશ પડીને ભયંકર મિથ્યાદૃષ્ટિ થઈ ગયો. આવા પ્રકારની પાપચેષ્ટાઓને પરિણામે હું અતિ ૧ આવી રીતે દેવગરને યોગ થવો તેને ગાવંચકવું : ૨ દ્રવ્ય સાધપણાને અને ભાવ સાધુપણાનો વિચાર અત્ર કર્તવ્ય છે. ૩ વેષ લીધાથી કાંઈ વળતું નથી એ વાત લક્ષ્યમાં રાખવી. આ દ્રવ્ય સાધુપણું છે. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ છે આકરા દુર્ભેદ કર્મસમૂહથી ઘેરાઈ ગયે, વીંટળાઈ ગયે, ભરપૂર થઈ ગયો અને તેને પરિણામે મારી ભાર્યાએ અનંત કાળ સુધી દુઃખસમુદ્રમાં લગભગ સર્વ સ્થાનકેએ પાછો ભમા, રૂખડા, તગડા, આ સંસારમાં રહેલી સમસ્ત દ્રવ્યરાશિ મેં અરધા પુદગળપરાવર્તન કાંઈક ઓછા કાળમાં ભેળવી લીધી અને હું ખૂબ રખડ્યો, ચારે તરફ સારી રીતે ભમે. એ ભ્રમણમાં મારે માથે એક પણ વિપત્તિ પડવી બાકી રહી નહિ, એક પણ દુઃખ પડવું બાકી રહ્યું નહિ અને એક પણ આકરી વિડંબના-હેરાનગતિ થવી બાકી રહી નહિ. ખુલાસાઓ. ઉપસંહાર પ્રજ્ઞાવિશાળાની વિચારણા મહામહ પરિગ્રહ, તેમનું અનર્થવિધાન, તત્ર સ્પષ્ટ વિશેષતા. સંસારી જીવ ઉપર પ્રમાણે વાત કરતો હતો તે વખતે અગૃહીતસંકેતાને લાગ્યું કે પોતે કાંઈક અંદરનો ભાવાર્થ પણ સમજે છે. આ ટલા ઉપરચોટિયા જ્ઞાનથી પણ એના મનમાં વિસ્મય ઉત્પન્ન થયા અને પિતે જાણે કાંઈક સમજી હોય તેવું તેના મુખ પર જણાવા લાગ્યું. બુદ્ધિની ભંડાર પ્રજ્ઞાવિશાળાએ ઉપરની વાત સાંભળી ત્યારે તેના મનમાં ઊંડે સંગ થઈ આવ્યો અને તેણે પોતાના મનમાં નીચે પ્રમાણે વિચારણા કરી – “ખરેખર, મને એમ લાગે છે કે સંસારીજીવને જે અનેક પાપ વળગેલાં છે તેમાં મહામહ અને પરિગ્રહ ઘણું ભયંકર છે ભારે આકરા છે, સર્વથી વધારે પ્રબળ છે. તેનું કારણ એ છે કે ૧ દ્રવ્યથી પુગળપરાવર્ત કેવી રીતે થાય છે તેમાટે જુઓ પરિશિષ્ટ છે પ્રથમ પ્રસ્તાવ. Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭]. ઉપસંહાર ૧૮૪૧ કોધાદિ પાપોને જ્યારે એને યોગ થયો હતો ત્યારે તે એને સમ્યગદર્શન સેનાપતિને મેળાપ પણ થયો નહોતે, તેની સાથે તેને ઓળખાણ પણ નહોતી અને જરાએ સંબંધ પણ તેની સાથે સંસારીજીવને ન હતો. એ વખતે તે આ સંસારીજીવ કેઈ પણ “પ્રકારના ગુણ વગરનો હતો અને એ તકને લાભ લઈને એ ક્રોધાદિ “પાપીઓ પિતાની અસર આ સંસારીજીવ ઉપર ચલાવે અને સંસારજવ તેમના કહેવા પ્રમાણે નાચ કરે, ચેષ્ટા કરે, તેમાં મને કાંઈ નવાઈ જેવું લાગતું નથી, એ વાતમાં હવે મને કોઈ વિશેષતા લાગતી “ નથી; પણ આ મહામહ અને પરિગ્રહે તો ભારે જબરી વાત કરી, ન ઉકેલી શકાઈ એવી ઇંચ ઊભી કરી, ન સમજી શકાય તેવી પરિસ્થિતિ નીપજાવીઃ એમણે (મહામહ પરિગ્રહ) તે સંસારીજીવને “સમ્યગદર્શન જે સેનાપતિ મળ્યો તો પણ એનો દીર્ઘ કાળ સુધી સંસારમાં પાત કરાવ્યો અને ચારે તરફ લગભગ સર્વ સ્થાનકેમાં એને રખડા ! ત્યારે મહામહ અને પરિગ્રહ તો ગુણ પ્રાપ્ત કરેલા“સગુણીને પણ મહા અનર્થ કરનારા થઈ પડે છે. આટલા માટે એ “બ (મહામહ અને પરિગ્રહ) ખરેખર ઘણા આકરા-ભયંકર છે. મને એક બીજી પણ વાત લાગે છે કે જ્યાં આ બે (મહા“મેહ અને પરિગ્રહ) હોય છે ત્યાં કોધ વિગેરે પાપીઓ જરૂર હોય છે અને તેટલા માટે જ મહામહને અગાઉ આખા સમુદાયાત્મક (મોટા પરિવારના મુખ્ય ભાગ) તરીકે વર્ણવ્યો જણાય છે. મહામહને મોટો રાજા ગણાવામાં આવ્યું છે અને આખા તેના વર્ગને તેની નીચેનો ગણાવામાં આવ્યો છે તેનું એ જ કારણ જણાય છે. અને વળી પરિગ્રહ પણ એ સર્વનો મેટો આધાર છે, ટેકે છે, “એ લેભને મિત્ર છે, લોભ નામ પણ ધારણ કરે છે અને મહામેહના લશ્કરમાં પૂછણેગા છણે છે અને મુખ્ય સ્થાન ભગવે છે. આ પ્રમાણે હોવાથી સંસારીજીવના ગુણોને ખાસ ઘાત કરવાને એ બન્ન મૂળનાયકે થયા છે એમાં જરા પણ શંકા જેવું નથી. એ મહામહ અને પરિગ્રહ પિતે જાતે ઘણું જબર છે “અને એને ક્રોધ વિગેરે સહાય કરનાર છે, તેથી તેઓ પ્રાણીના ગુણોને બહુ ઘાત કરે છે અને જાતે એવા સમર્થ છે કે સેનાપતિ કે સદાગમની આવ જ થયા કરે તેની પણ દરકાર કરતા નથી. - ૧ એના પ્રશ્ન ખુલાસા વિગેરેના વર્ણન માટે જુઓ પ્ર. ૪. પ્ર. ૧૮ (૫. ૮-૩-૮૮). Page #428 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ વાત એમ છે કે છતાં ગુણને ઘાત કરવા માટે કોઇ વિગેરે પણ પૂરતા છે, પૂરતી તાકાતવાળા છે, પણ એ મેહ અને પરિગ્રહની “એ કાર્યમાં ખાસ વિશેષતા છે અને તેટલા માટે તેઓ માટે એ પ્ર“માણે કહેવામાં આવ્યું છે. એટલે કે મહામહ વગર એ ક્રોધ “વિગેરે કઈ પણ કદિ હોતા જ નથી અને તે બન્ને તે સર્વને પ્રવર્તા વનાર હુકમ કરનાર સેનાપતિ જેવા છે જ્યારે પેલા ક્રોધ વિગેરે તે “પાયદળ જેવા છે, જમીનપર ચાલનાર લશ્કરીઓ જેવા છે. આ છે ખાસ હકીકતની સિદ્ધિને માટે આ પ્રાણીએ તેઓના દેનું “દર્શન અનુક્રમે કરાવ્યું છે. એ બન્ને મહામહ અને પરિગ્રહ સંસારી“ જીવના સંબંધમાં સર્વ અનર્થને ઉત્પન્ન કરનાર છે. આ પ્રમાણે “હકીકત હોવા છતાં અને ગુરૂમહારાજ એ સંબંધી ચેતવણીના સેંકડો વાક્યો વારંવાર કહે છે છતાં પણ પાપાત્મા પ્રાણી એ બન્નેને ત્યાગ કરતા નથી, એને ફેંકી દેતા નથી, એનાથી દૂર થઈ જતા નથી. “હવે આના સંબંધમાં તે શી વાત કરીએ? કેટલી વાત કરીએ? કવિદાચાર્યે પેલી શ્રુતિને પણ ખરાબ તરીકે વર્ણવી છે છતાં તેમાં પણ મૂર્ખ માણસ વારંવાર રીઝાઈ જાય છે, તેના હાથમાં ફસી “ જાય છે અને તેનું રમકડું બની જાય છે.” આ પ્રમાણે પ્રજ્ઞાવિશાળા પિતાના ગાઢ વિચાર કરી રહી હતી તે વખતે ભવ્યપુરૂષે તેને પૂછયું—“કેમ માજી ! શે વિચાર કરી રહ્યા છે?” પ્રજ્ઞાવિશાળાએ જવાબ આપ્યો “ભાઈ! હાલ તું આ આખી વાર્તા સાંભળી લે. ત્યાર પછી હું પણ મારી તેને અંગે શી વિચારણું થઈ છે તે તને કહી સંભળાવીશ, જ્યાં સુધી આ વાત પૂરી ન થાય ત્યાં સુધી તું ઉતાવળ કર નહિ. એમની આત્મચેષ્ટાની વાર્તા લગભગ સમાપ્ત થવા આવી છે, માટે જ્યાં સુધી તે પૂરી ન કરે ત્યાં સુધી હાલ તું તેમાં જ ધ્યાન આપ.” રાજપુત્ર આ જવાબ સાંભળી ચૂપ રહ્યો એટલે વળી સંસારીજીવે પોતાની આત્મકથા આગળ કહેવા માંડી. ભકિલપુરમાં વિશદ. - બહેન અગ્રહિતસંકેતા! ત્યાર પછી મારી પત્ની મને ભદ્રિલપુર લઈ ગઈ. સ્ફટિકરાજ નામને ત્યાં રાજા હતું અને વિમળા નામની Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] ઉપસંહાર. ૧૮૪૩ તેમની રાણી હતી તેને પુત્ર વિશદ નામે હું થયો. રાજ્યવૈભવ ભોગવતાં હું મટે છે. નિર્દોષ આનંદ કરતાં ધીમે ધીમે હું તરૂણ અવસ્થાએ પહો. તે વખતે મને સુપ્રબુદ્વમુનિને વેગ છે. એમના સહવાસથી હું જૈનશાસનને બોધ પામ્યો. ત્યાં ત્યાર પછી મેં ફરી વાર સમ્યગદર્શન સેનાપતિ અને સદાગમને જોયા અને ગૃહિધર્મ રાજકુમાર સાથે મારે મિત્રતા થઈ. મેં ત્યાં વ્રત (નિયમ) પાળ્યાં, ભારે આત્મા તત્વશ્રદ્ધાનથી શુદ્ધ થયો અને એ સ્થિતિમાં હું લાંબે કાળ રહ્યો. માત્ર સૂક્ષ્મ પદાર્થોનું પ્રથક્કરણ કરી શકાય તેવું ઊંડું જ્ઞાન મને થયું નહિ, પણ એકંદરે એ અવસ્થામાં હું ધીમે ધીમે પ્રગત થતો ગયો. એને પરિણામે મારે નિર્દોષ પુણ્યોદય મિત્ર પ્રગટ થયે, મારી સાથે પ્રેમસંબંધ વધારતો ગયે અને મારે મેળાપ વધારે વધારે કરવા લાગ્યો. ત્રીજે દેવલેકે, એ મારા પુદય મિત્રના પ્રતાપથી હું ત્રીજે દેવકે ગયે. તારા ધ્યાનમાં હશે કે એ વિબુધાલયનો એક વિભાગ છે. મને પસંદ આવે તેવા શબ્દ વિગેરે પાંચે ઇંદ્રિના ભાગને ત્યાં મારે સંબંધ થ. એ દેવલેમાં ઇંદ્રિયભાગે બહુ જ ભોગવવાના હોય છે. એવા આનંદમાં સાત સાગરોપમ જેટલે કાળ કાઢીને વળી હું માનવાવાસ પાડામાં આવ્યું, ત્યાંથી વળી વિબુધાલયમાં ગયો. એવી રીતે અનેક વાર મારૂં જવા આવવાનું થયું. ટૂંકમાં કહું તો એ મારા ત્રણે મિત્રોની સાથે મેં બારે કલ્પ અવાર નવાર જોયા. વળી વચ્ચે વચ્ચે કઈ કઈ વાર મારા તે મિત્રો મને છોડી પણ જતા હતા. આવી રીતે એકંદર સમ્યગ્દર્શને સદાગમ અને ગૃહિધર્મ સાથે મારે સંબંધ ધીમે ધીમે પણ મક્કમપણે વધતો ચાલ્યો. હવે ત્યાર પછી મારી સ્ત્રી ભવિતવ્યતાએ મને બારમા કલ્પમાંથી માનવાવાસમાં પ્રસ્થાન કરાવ્યું તેની હકીકત કહું છું. ૧ દેવલો. Page #430 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર. 'विमलमपि गुरूणां भाषितं भूरि भव्याः, प्रबलकलिल हेतु महामोहराजः ॥ स्थगयति गुरुवीर्योऽनन्तसंसारकारी, मनुजभवमवाप्तास्तस्य मा भूत वश्याः ॥ મહામેાહુ મહારાજા મેટા ગોટાળાઓના “ જે હેતુ છે ** ( એટલે જે અનેક જાતની ઘુંચવણા ઊભી કરનાર છે), જે અનંત “ સંસારને કરનાર છે (સંસાર જેનાથી અનંત કાળ સુધી વધી જાય “ છે) અને જે મહાન શક્તિવાળા છે તે ગુરૂમહારાજ તદ્ન શુદ્ધ ፡ ભાષણ કરે, વારંવાર વિવેચન કરીને સ્પષ્ટ કરે તેવી વાતને પણ “ દબાવી દે છે, નિર્જીવ બનાવી દે છે, દૂર કરી નાખે છે. આવે “ જબરજસ્ત એ મહામેાહરાજા છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! મનુજ “ ગતિ પ્રાપ્ત કરીને એ માહરાજાને વશ પડશો નહિ, * * * संकलदोषभवार्णवकारणं, त्यजत लोभसखं च परिग्रहम् । इह परत्र च दुःखभराकरे, सजत मा बत कर्णसुखे ध्वनौ ॥ ऐतन्निवेदितमशेषवचोभिरत्र, प्रस्तावने तदिदमात्मधिया विचिन्त्य । सत्यं हितं च यदि वो रुचितं कथंचिचूर्ण तदस्यकरणे घटनां कुरुध्वम् ॥ “ પરિગ્રહ લાભને સખા છે, સર્વ દાષાનું કારણ છે અને “ સંસારસમુદ્રમાં પાડનાર છે, અનેા ત્યાગ કરો. વળી આ ભવમાં “ અને પરભવમાં દુઃખના ભારથી ભરપૂર થયેલા ધ્વનિમાં—કાનના “ માની લીધેલાં સુખામાં આસક્તિ ન રાખો.” १ मालिनिवृत. २ द्रुतविलंबित. ३ वसंततिलका. Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] પ્રગતિને માગે. ૧૮૪૫ અનેક વચનોથી આ હકીકત ચાલુ પ્રસ્તાવમાં સ્પષ્ટ કરી છે. તે બાબત આમિક દૃષ્ટિએ તમારે વિચારવી અને તેમાંની કોઈ “પણ વાત સાચી લાગતી હોય, હિત કરનારી જણાતી હોય અને તેના ઉપર તમારી રૂચિ થતી હોય તો તે હિત કરનારી બાબતને અમલમાં મૂકવાની યોજના-ઘટના જલદી કરવી.” इत्युपमितिभवप्रपञ्चायां कथायां महामोहपरिग्रह श्रवणेन्द्रियविपाकवर्णनो नाम सप्तमः प्रस्तावः ઉપમિતિ ભવપ્રપંચ કથાને મહામહ પરિગ્રહ શ્રવણેન્દ્રિય વિપાકનું વર્ણન કરનાર સાતમો પ્રસ્તાવ સંપૂર્ણ. Page #432 -------------------------------------------------------------------------- ________________ vy. Page #433 -------------------------------------------------------------------------- ________________ * * છછછ ~ ~ ~ ~ ~ ~ ~ 0ઋ૦૦૦૦૦૦૦૦૦૦~~~~~~~~ ઉપમિતિ ભવપ્રપંચા કથા. આઠમો પ્રસ્તાવ. છo...સ્વચ્છ00૭૭૭૭૭૭૮૭૭૭૭છ..................ww૭૭૭૭ભ્યને અવતરણ. - ~ ~ - ~ 5 Page #434 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ આઠમો. પાવ વિગેરેની સૂચિ, ૧૮૪૮ સ્થળાદિ. મુખ્ય પાત્રો. સામાન્ય પાત્રો. મધુવારણ. પ્રમાદ નગરને રાજ. (બહિરંગ) સુમાલિની. મધુવારનું રાજની પટ્ટરાણી, ગુણધારણ. સંસારી ૧. મધુવારણ અમાલિનીને પુત્ર. કુલંધર. ગુખધારણને રાત્રી અને મિત્ર. સાહાઇમંદિર. (વન) ગંધસમૃદ્ધ. (વૈતાઢયપર નગર) કનકેદાર. ગંધસમૃદ્ધ નગરને રાજા, લવલિક. મદનમંજરીને સખી. નરસેન અને ? કમલતા, કનકેર રાનની રાણી. વલરિકાની દીકરી. મદનમંજરી. કનકદર કામલતાની પુત્રી. સ્વયંવરમાં આવેલા વિચારો.. સંસારીની-ગુણધારણની પવી. એ અમિતપ્રભ. ગગનવલભપુરના વિદ્યુતના વિદ્યાઆગળ જતાં સુલલિતા અને તે જ ધરપુત્ર, અગ્રહિતસકેતા. ભાનુપ્રભ. ગાંધર્વપુરના રાજા નાગકેસરિને વિદ્યાધરપુત્ર, રતિવિલાસ, રથનપુરના રાજ રતિમિત્રને વિ ધાધરપુત્ર. ધવલિકા. કામલતાની ખાસ દાસી. કાળનિવેદક. સમય પોકારનાર. નોર વિધાધરને બાતમીદાર, Page #435 -------------------------------------------------------------------------- ________________ (અંતરંગ) ચિત્તસૌંદર્ય. (અંતરંગ) શુભ્રમાનસ. (અંતરંગ) પુણ્યાય. સદાગમ. સમ્યગ્દર્શન. સાતરાદ્ર. સુખાસિકા, ચંદ્રસુતિ. ૧. ક્ષાંતિ. ૩. દયા. વતા. વર્યતા. ગુણધારણને અંતર મિત્ર. ગુણધારણને અંતરંગ મિત્ર, ૩. મૃદુતા. ૪. સત્યતા. .. .. અને વેદનીય પુત્ર. ગુણધારણની અંતરંગ સખી. નિર્મળાચાર્ય. શુભપરિણામ. ચિત્તસૌંદર્ય નગરને રાજા. નિષ્ણકુંપતા. ચારૂતા. શુભપરિણામની રાણી. (૧) શુભપરિણામની રાણી. (૨) શુભપરિણામ-નિષ્રકંપતા પુત્રી, શુભપરિણામ-ચારૂતા પુત્રી. શુભાભિધિ શુભ્રમાનસ નગરનેા રાજા. . છદ્મસ્થ વિજ્ઞાન્ સાધુ. મહાભદ્રા આગળ એ જ થનાર. પ્રજ્ઞાવિશાળા નામના પ્રસિદ્ધ પાત્રને જીવ. કેવળજ્ઞાની. ઉપદશકે. દશકન્યા પરિચય. શુભાભિસન્ધિની રાણી. (૧) શુભાભિસન્ધિની રાણી. (૨) શુભાભિસન્ધિ-વરતાની પુત્રી. શુભાભિસન્ધિ-વયેતાની પુત્રી. ચારિત્રધર્મ. સાધમંત્રી. વિદ્યાકન્યા. ગૃહિધર્મ. સદ્ગુણરક્તતા. કલ્યાણ. } ચિત્તવૃત્તિ અટવીના પરિચિત શુભ પાત્રા, (તુએ પ્ર. ૪ ની સૂચિ.) ચારિત્રરાજને નાનેા પુત્ર. ગૃહિધર્મની ભાર્યા. ગુણધારણને દાસ. નિર્મળાચાર્યઆગમનનિવેદક. ૧૮૪૯ Page #436 -------------------------------------------------------------------------- ________________ વિાદમાનસ. (અંતરંગ) શુભચિત્તપુર. (અંતરંગ) ત્રૈવેયક. ૧-૨-૩-૪-૫ શુદ્ધાભિસન્ધિ, વિશદમાનસ નગરના રાજા. શુદ્ધતા. પાપભિતા. ૫. ઋજુતા. ૬. અચારતા. સદાશય. વરેણ્યતા. ૭. બ્રહ્મરતિ, ૮ મુક્તતા. ૯. વિદ્યા. ૧૦. નિરીહતા. જનતારણ. ચૈવેયક દેવ. શુદ્ધાભિસન્ધિની રાણી. (૧) શુદ્ધાભિસન્ધિની રાણી. (૨) શુદ્ાભિસન્ધિ-શુદ્ધતાની પુત્રી. શુદ્ધાભિસન્ધિ-પાપભિરૂતા પુત્રી. શુભચિત્તપુરને રાજા. સદાશયની રાણી. સદાશય વરેણ્યતાની દીકરી. (૧) સદાશય વરેણ્યતાની દીકરી. (૨) સમ્યગ્દર્શનની પુત્રી. ચારિત્રરાજા-વિરતિદેવીની પુત્રી. ગુણધારણને પુત્ર. દીક્ષાવસરે તેને રાજ્યાભિષેક થાય છે તે. સંસારીજીવ દેવ તરીકે. વિષયાભિલાષ મંત્રી. પાાય મિત્ર. જ્ઞાનસંવરણુ. ચોથા પ્રસ્તાવના પરિચિત અંતરંગ અશુભ પાત્રા. ધર્મ. શુકલ. સોધે બતાવેલા બે અંતરંગ શ્વેત પુરૂષા. પીત, પદ્મ. શુકલા. સાધે ખતાવેલ ત્રણ સુંદર નારીએ (લેશ્યા.) પરિચારિકા. ૧૮૫૦ Page #437 -------------------------------------------------------------------------- ________________ સહપુર. (બહિરંગ) શંખનગર. (બહિરંગ) ગંગાધર. સુધાષાચાર્ય. મહાગિરિ. ભા. સિંહ. ધર્મબંધુ. પંચાક્ષપશુસંસ્થાન. વિષ્ણુધાલય. માનવાવાસ. ક્ષેત્રપુરી. યુગંધર. સુકચ્છ વિજયની નલિની. રાજધાની. શંખનગર. ચિત્તરમ ઉદ્યાન અનુસુંદર. મનેાનંદન ચૈત્ય ભુત. મહેંદ્ર અને વીણાના પુત્ર. (સંસારીજી) ગંગાધરના ઉપદેરાક-ગુરૂ. શંખનગરને રાજા. મહાગિરિની ભાર્યા. સંસારીજીવ, મહાગિરિભદ્રાના પુત્ર. શાતાગૌરવ. સિંહના ગુરૂ. મુનિ. આર્દેશય. રૌદ્રાભિસન્ધિ. કૃષ્ણ, નીલ. કાપાત. સર્વ સંમીલન. ક્ષેમપુરીને રાજા. યુગંધરની રાણી. ઋદ્ધિગારવ. રસગોર. સંસારીજીવ, ચક્રવર્તી, ચાર. આયુષ્ય. અત્યંત અખાધ તીવ્રસે હાય. પ્રીયંકરી. પુરંદર. શૈલરાજને માણસેા. (અંતરંગ) ગૌરવાના અનુયાયીએ. (અંતરંગ) પરિચારિકા. લેશ્યા. આોંશય અને રૌદ્રાભિસન્ધિની સેવિકાએ. એક અંતરંગ સ્વતંત્ર રાજા, એકાક્ષનિવાસને સુખે. જીએ એકાક્ષનિવાસને સેનાપતિ. પ્ર. ૨. દાસી. પુત્રજન્મની વધામણી આ પનાર. અનુસુંદરને પુત્ર અને તેના પછીના ગાદીપતિ. ૧૮૫૧ Page #438 -------------------------------------------------------------------------- ________________ હરિપુર. (બહિરંગ) રનપુર. (મહિ.) શંભુપુર. (બહિ.) ભીમરથ. સુભદ્રા. સમન્તભદ્ર. મહાભદ્રા. મગધસેન. સુમંગળા, સુલલિતા. શ્રીગર્ભ. કમલિની. પુંડરીક. હરીપુરને રાજ્ય. ભીમરથની રાણી. ભીમરથ. સુભદ્રા પુત્ર. આચાર્ય. (સદાગમ). ભીમરથ. સુભદ્રા પુત્રી. પ્રજ્ઞાવિશાળા. કંદમુનિને જીવ. સુધાષ. દીવાકર. રનપુરને રાજા. મગધસેનની રાણી. મગધસેન સુમંગળાની પુત્રી. અગૃહીતસંકેત્તા. મદનમંજરીનો જીવ. રાજસ. તામસ. શંખપુરના રાન્ત, અનુસુંદર (સંસારીજીવ)નેા મામે।. શ્રીગર્ભની રાણી. મહાભદ્રાની માસી. ચારસંબંધી રચના. અકુશલ. કર્મમલ. રાગકલ્લાલ. કુવિકલ્પસંતિ. પાપાતિરેક આચાર્ય, સમંતભદ્રના ગુરૂ, ગંધપુરના રવિપ્રભ અને પદ્માવતીને પુત્ર. મહાભદ્રાને પતિ. અકુશલ. અસદાચાર. શ્રીગર્ભ-કમલિની પુત્ર. ભવ્યપુરૂષ. દુષ્ટાશય, સુમતિ. તેના ઉપદેશક માસીપુત્ર વિવેકી લેક સમંતભદ્ર અને માસીપુત્રી મહાભદ્રા, કષાય. છેવટે ભાચાર્ય સમંતલાની પાટે. દ્રવ્ય. ચારીની વસ્તુ. ભસ્મ. ારીરે વિલેપન. સેાનાગેરૂના હાથા. મસના ચાંડલા. કણેરની માળા. (ડેાકે.) શરાવળાની માળા. (પેટે). ખેાપરી. ઠીબ. (માથે). ચેારેલ ધન, (ગળે). ગધેડા (બેસવા માટે). ચારે તરફ રાજપુરૂષે . નિંદા કરનારા. તાકાની કરા. ૧૮૫૨ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સંસારીજીવ. અધિ. અમૃતસાર. અનુસુંદર ચક્રવર્તી. કથાનાયક. સાધ મિત્ર. સભાગ. મહિલોકવિલાસ, દુર્જનાનું અટ્ટહાસ્ય. શબ્દાદિ વિષય. નગારા. ગાંધારરાજ પદ્મિની પુત્ર. સંસારીજીવને ધનેશ્વર પ્રગત આત્મા. વિપુલાશયાચાર્ય પાસે એધ પામી મેાક્ષગામી. પુંડરીકની પાટે આચાર્ય. ૧૮૫૩ Page #440 -------------------------------------------------------------------------- ________________ ॐ परमात्मने नमः શ્રી ઉષ્માંત ભવપ્રપંચા કથા. આઠમો પ્રસ્તાવ. અવતરણ. પૂર્વસૂચિત મિલક. મા નવાવાસમાં એક સપ્રમાદ નામનું નગર હતું, અનેક ન કલ્પી શકાય તેવા ઉત્તમ ગુણાથી વિભૂષિત હતું અને નિરંતર ચાલતા ઉત્સવેાયુક્ત હતું. એ નગરના પુરૂષવર્ગ 'દાનજળથી અને પેાતાના સુંદર ગમનથી ઐરાવણુ હાથીની ગતિના ભ્રમ કરાવનાર હાઇ ઇંદ્રની જેવા બહુ શાભતા હતા. એ નગરના સ્ત્રીવર્ગ રૂપ લાવણ્ય અને વસ્ત્રાભૂષણમાં દેવીએ જેવા જ હતા, માત્ર તેની આંખામાં પલકારા થતા હતા તેથી જ તે દેવીએથી જૂદા પડી જતા હતા, અન્યથા તે જાણે તે દેવીઆના જ વર્ગ હોય તેવા જણાતા હતા. એ નગરમાં ૧ દાનજળ: ઇંદ્ર વરસાદ મેકલી આનંદ કરાવે છે, તે પ્રમાણે સપ્રમેાદ નગરના લેાકેા દાનરૂપ જળથી સર્વને આનંદ કરાવે છે. ૨ એરાવણગતિઃ ઇંદ્ર જ્યારે બહાર ફરવા નીકળે ત્યારે ઐરાવણ હાથી પર બેસે છે. સપ્રમેાદ નગરના લેાકેા ચાલે ત્યારે હાથી જેવા લાગે છે. શરીરે મજબૂત અને ગતિમાં હાથી જેવા હાવાથી જાણેઐરાવણ પર ચઢેલ ઇંદ્ર ચાલતા હેાચ તેવા દેખાય છે. સપ્રમાદ ન ગ . પ્રકરણ ૧ લું. ગુણધારણ કુમાર. ૩ પલકારાઃ મનુષ્યની આંખેા પલકારા માર્યો કરે છે, ઉઘડે છે અને બંધ થાય છે; દેવાની આંખેા પલકારા વગરની હાય છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] ગુણધારણ કુમાર. ૧૮૫૫ શત્રુરૂપ હાથીઓનાં ગંડસ્થળોને તોડી નાખનાર અને ખરેખર પુરૂષાર્થની ખ્યાતિવાળો એક મધુવારણ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજા પિતાના ( રાજ્યના) પૈસા સર્વેના છે (સર્વસાધારણ છે ) એમ માનીને સર્વના ઉપયોગમાં આવે તેવી રીતે ખરચતો હતો, લેકેપયોગી કાર્યમાં તેનો વ્યય કરતો હતો. એનામાં આત્મવિશ્વાસ એટલે બધે હતો કે એની સ્ત્રી અત્યંત સ્વરૂપવાળી હતી છતાં પણ એણે જનાનખાનામાં રખવાળો રાખ્યા ન હતા, એને રખવાળે રાખવાની જરૂર જ લાગી ન હતી. એને રૂપ અને લાવણ્યથી ભરપૂર કમળાક્ષી સુમાલિની નામની ઘણું ઉત્તમ કુળમાં જન્મેલી અનેક ઉત્તમ ગુણવિભૂષિત મહારાણી હતી. એણે એક ઘણી આશ્ચર્ય ઉપજાવે તેવી વાત કરી હતી. એણે રાજાને પોતાના હૃદયમાં રાખ્યો હતો છતાં પિતે રાજાના હૃદયમાં રહી શકી હતી. તે અનેક સુગુણેથી વિભૂષિત હતી. ગુણધારણ જન્મ પુણ્યોદયની સાથે મારી સ્ત્રી ભવિતવ્યતાની પ્રેરણાથી હું એ નિપુણ ધર્મચારિણું મહાદેવ સુમાલિનીની કુક્ષિમાં પુત્રપણે દાખલ થશે. એગ્ય સમય પૂરો થતાં હું બહાર આવ્યું, મારું શરીર સર્વ અવયે સુંદર હતું. મારી સાથે મારે પુણ્યોદય મિત્ર પણ બહાર આવ્યું. મારો જન્મ થતાં જ ચારે તરફ આનંદરસ જામી ગયો, ચારે તરફ નાદ થવા લાગ્યા, સંગીતના જલસાઓ થવા લાગ્યા અને રાજા મધુવારણનું આખું રાજ્યમંદિર હર્ષથી ઉભરાઈ જવા લાગ્યું. તે વખતે જે આનંદ થયો તેનું વર્ણન કરવું અશક્ય છે. તે વખતે જે વધામણુઓ દેવામાં આવી તેનો વિસ્તાર અવર્ય છે. મારા પિતા મધુવારણને ઘણો આનંદ થયે, સુંદર રાસો અને નાચો તેમજ વિલાસ ઉભરાવા લાગ્યા, અનેક વાજિંત્રો વાગવા માંડ્યાં, લેકોને ઉજાણીઓ આપવામાં આવી, ખાવાનું પુષ્કળ વહેંચવામાં આવ્યું, ગાયનોનો તે કઈ જગ્યાએ જરા પણ હિસાબ જ રહ્યો નહિ, લહેરી લાલાઓ દારૂના કેફમાં મસ્ત થઈ આમતેમ ભમવા લાગ્યા, સુંદર વનિતા (સ્ત્રી) ઓ સાથે વામનો નાચવા લાગ્યા, કુબડાઓ અને મકરાઓ હાસ્ય વિદ કરવા લાગ્યા, જેને જે જે વસ્તુની ઈચ્છા થતી તે સર્વ પૂરી ૧ આ અરસ્પર પ્રેમસૂચક વાકય છે. દેખીતો વિરોધ વિચાર કરવાથી શમી જાય તેમ છે. ૨ રાસઃ ધ્વનિ, કેળાહળ. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પાડવામાં આવી. એવી રીતે લોકેને ચમત્કાર ઉત્પન્ન કરે એવો મારે જન્મમહોત્સવ થઈ રહ્યો, સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો, વધામણીના શબ્દો ચિતરફ ગાજી રહ્યા. ત્યાર પછી ગ્ય સમયે અત્યંત આનંદપૂર્વક મારા પિતાએ મારૂં ગુણધારણ નામ પાડ્યું. પાંચ ધા' મને ઉછેરવા લાગી. તેમના હાથમાં સ્વર્ગમાં જેમ દેવ વૃદ્ધિ પામે તેમ સુખસાગરની વચ્ચે રહી હું ઉછરવા લાગ્ય, મેટ થવા લાગ્ય, અનેક પ્રકારનાં સુખોને અનુભવ કરવા લાગ્યો. ગુણધારણ કુલંધર મિત્રી.. મારા પિતાને સગોત્રીય અને ભાયાત એક વિશાલાક્ષ નામને રાજા હતો, મારા પિતાશ્રીને અને તેને અત્યંત ગાઢ મૈત્રી હતી. બન્ને એક બીજાના છવજાન મિત્ર હતા. એ વિશાલાક્ષ રાજાને કલંધર નામને પુત્ર હતું. મારા પિતાને કુલંધર કુમાર ઉપર ઘણે એહ હતા અને તેને લઇને તે અમારા સપ્રદ નગરમાં રહેતો હતો. એ કુલધરને અને મારે ઘણો સ્નેહ થતો ગયો, ધીમે ધીમે દસ્તી વધતી ચાલી અને આખરે અમે બન્ને ઘણુ ગાઢ મિત્ર થયા. એ કુલંધર બહુ વિશુદ્ધ હૃદયવાળો હતો, સુંદર રૂપવાળે હતો, ભાગ્યશાળી હતા, પ્રવીણ હતા, સર્વ ગુણેથી સંપન્ન હતું અને ખરેખર કુલંધર નામને દીપાવનાર હતો. એ શુદ્ધ બુદ્ધિવાળા સદ્ગુણ મિત્રની સાથે હું વધવા ઉછરવા લાગ્યો અને અમે બંને સદ્ભાવપૂર્વક પરસ્પર અતિ સેહાળ થયા. ત્યાર પછી અમે કળાને એકસરખે અભ્યાસ સાથે રહીને કર્યો, સાથે ક્રીડાઓ કરી, નિર્દોષ રમતો સાથે રમ્યા અને આખરે કામદેવના મંદિરસ્વરૂપ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયા. આહાદમંદિરમાં તારામૈત્રક અમારા પ્રમોદ નગરથી થોડે દૂર એક અતિ સુંદર મેરૂપર્વતના નંદનવનસમાન આહાદમંદિર નામનો બગિચો હતો. અમને બન્નેને એ બગિચે બહુ પસંદ આવી ગયું હતું, એને જોતાં અમારી આંખોમાં ૧ પાંચ ધાઃ (1) દુધ ધવરાવનાર તે ક્ષીરધાત્રી. (૨) કપડાં પહે રાવનાર તે મંડન ધાત્રી. (૩) નવરાવનાર તે મજજનધાત્રી. (૪) રમાડનાર તે કીડનધાત્રી. (૫) ખેાળામાં બેસાડનાર તે ઉસંગધાત્રી. ૨ કલંધરને અસલ અર્થ વંશ ધારક, કુળને વધારનાર-દીપાવનાર થાય છે. ઉમદા વિચારવાળા સુભગ પુણ્યવાન ગુણસંપન્ન કળને ધારણ કરી રાખે છે, દીપાવે છે તેમાં નવાઈ જેવું જરા પણું નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] ગુણુધારણ કુમાર. ૧૮૫૭ શાંતિ વળી જતી હતી, અમારા ચિત્તમાં ચમત્કાર થતા હતા અને તેથી લગભગ દરરાજ અમે ત્યાં જતા હતા. એક દિવસ સવારે અમે એ બગિચામાં ગયા તે વખતે અમા રાથી દૂર અમે બે સ્ત્રીઓને જોઇ. એ એમાંની એક સ્ત્રી તે પેાતાના રૂપ લાવણ્ય અને વિલાસથી જાણે કામદેવની સ્રી રતિની હાંસી જ કરી રહી હતી. બીજી સ્ત્રી તેની સાથે હતી તે એવી સુંદર દેખાતી ન હેાતી. એ બન્નેમાંની પહેલી સ્ત્રીએ પાતાની ભ્રમરની લતા રૂપ ધનુષ્યમાંથી દષ્ટિમાણા મારા તરફ ફેંક્યાં, અને દૃષ્ટિપથમાં આવતાં તે બાણાવડે મને આમાદ વીંધી નાખ્યા. ત્યાર પછી એક આંખાના ઝાડે લટકીને લીલામાં તેણે પોતાનાં સ્તના ઉછાળ્યાં સૌંદર્યનું અને હીંચકા ખાવાના વિલાસ કરતાં મારા મનને ખેંચાણ હરી લીધું. એનું સ્વરૂપ મેં બાહ્ય ચિહ્નોપરથી તે વખતે જરા જોઇ લીધું, એનું મન પણ ચકિત થઇ ગયું હોય, વિસ્મય પામી ગયું હોય, સેહાળ થઇ ગયું હોય, વિચારમાં પડી ગયું હોય, અતિ લજ્જા પામી ગયું હોય એમ મને લાગ્યું. મનને અને ખાને આનંદ આપનાર એ સુંદર લલનાને એવી સુંદર જોતાં અને કુદરતી રીતે સદ્ભાવને અર્પણ કરાવી દે એવા તેના હાવભાવ જોતાં મારૂં ચિત્ત ઘણું આનંદમાં આવી ગયું. તે વખતે મારા મનમાં એક ક્ષણવાર વિચાર આવી ગયો કે આ તે શું કામદેવની સ્રી રતિ હશે ! અથવા તે શું સાક્ષાત્ ઇંદ્રાણી હશે ! અથવા તે શું વિષ્ણુ હૃદયસ્થા લક્ષ્મી શરીર ધારણ કરીને સાક્ષાત્ અહીં આવેલ હશે !! આવી રીતે વિચાર કરતા હતા તે વખતે કામદેવનાં શરા વડે જરા હું વીંધાયા અને તેની અસર તળે જરા વિકારને વશ થયા ત્યાં તે સુંદર! મારે સુજ્ઞ મિત્ર કુલધર જે મારી બાજુમાં ઊભા હતા તેણે આશયપૂર્વક મારી સામે જોયું, તે કાંઇક મારૂં મન સમજી ગયા હોય એમ મને લાગ્યું અને મેં પણ તેજ વખતે મારે આકાર ગોપવી દીધા અને હું વાત ઉડાવવાને પ્રયત્ન કરવા લાગ્યા. વળી મને તે વખતે વિચાર થયા કે વિવેકી માણસાએ પરસ્ત્રી સામે નજર પણ કરવી ન જોઇએ અને પરસ્ત્રી સામે સકામ નજરે જોવું એ તે આબરૂદાર માણસાને ખરેખર શરમાવા જેવું છે. અરરર! અત્યારે નિર્મળ ચિત્તવાળા મારા મિત્ર કુલ કા મવિ કાર્ અને લજ્જા. ૧ અશરીરીનાં શરા-કામદેવનાં માણેા. કામદેવને કથામાં સરીર વગરના ક્યો છે. એનાં બાણેા ફૂલ જેવાં હોય છે. જીએ મકરધ્વજ વર્ણન પ્રસ્તાવ ૪ પ્ર. ૧૪ મું. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ધરે પેલી પારકી સ્ત્રી પર નજર નાખતાં મને જે હશે તે એ અવસરે મારે માટે શું ધાર્યું હશે !“પછી અત્યંત લજજાપૂર્વક તે ને જુએ તેમ તેનું (કુલંધરનું) મુખ હું વારંવાર જોવા લાગ્યો અને તેના પર કેવી અસર થઈ છે તે તપાસવા લાગ્યો. મારે મિત્ર ઘણે કાબેલ હતો, અંદરનો આશય તુરત સમજી જાય સમજુ મિત્રની તે હતા અને કળામાં અત્યંત કુશળ હતો તેથી અવસરે ચિતતા. એણે પણ વાત ફેરવી અને તીવ્ર મધુર વિનિપૂર્વક મને કહ્યું “કુમાર ! આપણે ઘણી વાર ક્રીડા કરી, બપોર થઈ ગયેલ છે, હવે અહીં વધારે શામાટે રહેવું જોઈએ? ચાલે, આપણે હવે ઘેર જઈએ.” એટલે મેં પણ તુરત જવાબ આ “હા ભાઈ! તને ગમે તે કરીએ, ચાલ.” પછી અમે બન્ને ત્યાંથી તે જ વખતે ઘરે ગયા અને દિવસનાં બાકીનાં અમારાં કર્તવ્ય કર્યા. રાત્રીએ ગુણધારણની દશા, રાત્રે મારા પલંગમાં હું એકલે પડ્યો એટલે પાછી પેલી મૃગનયની અમદા મારી પાસે (કલ્પનામાં) આવી. જે પવિત્ર પુદય મિત્ર માટે સહાયક રહ્યો ન હોત અને મારી એ અવસ્થામાં મને ખરેખરી મદદ કરી ન હતી તે એ પ્રમદા તે મારા ચિત્ત ઉપર વારંવાર લાગીને એક મોટા શલ્ય જેવી થઈ પડીને પછી મારા શા હાલ કરત તે કાંઈ કહી શકાય નહિ. એ સ્ત્રી તો મારા હૃદય ઉપર ઘા મારવા લાગી, પરંતુ મારી મદદમાં મારે પુણ્યોદય મિત્ર બરાઅર હાજર રહ્યો તેથી તે બહુ પીડા કરનારી થઈ શકી નહિ. નિર્દોષ પુણ્યદય મિત્ર સાંસારિક પદાર્થો ઉપર પ્રાણીઓનાં મનને દ્રઢ બંધન વગરનું બનાવી દે છે એટલું છતાં પણ એ પ્રમદાને સંભાર / ૧ ગુણધારણ-સંસારજીવની કેટલી પ્રગતિ થઈ ગઈ છે એ વિચારવા 'જેવું છે. અનેક દોષોને મંદિર એ જીવ અત્યારે પરસ્ત્રી સામે નજર કરતાં મિત્ર જુએ તે જ્ઞાનથી પણ લજવાય છે એ તેની ઘણી યુગપ્રગતિ બતાવે છે. હજુ બાહ્ય દષ્ટિ ચાલુ છે તેનું પણ અત્ર સૂચવન થાય છે. મિત્ર જુએ તે ખોટું એટલે તેને ખ્યાલ છે, પણ આત્મગુણદષ્ટિ હજુ જોઈએ તેટલી તેનામાં ખીલી નથી. મિત્ર ન હોય તો હજુ પરસ્ત્રીને એ એકલો એકલો વગર લજજાએ ધારી ધારીને જુએ. પ્રગતિનાં ૫ગથી વિચારવા યોગ્ય છે. : ૨ પુણ્યદય જ્યારે નિર્દોષ હોય ત્યારે સાંસારિક પદાર્થો સાથે તાદાઓ ભાવ કરાવતું નથી, પ્રેમ થાય પણ તે વગર ન જ ચાલે એવું મન થતું નથી, અણધારણને સ્થાને બીજે હેત તે તેને તે રાત્રે ઉંઘ આવત નહિ. આ પુણ્યાનુ બધી (નિર્દોષ) પુરય સમજવું. બીજા સદોષ પાપાનુબંધી પુણ્યમાં વસ્તુ તે મને છે, પણ મેળવતાં પહેલાં બહુ ઉપાધિ થાય છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] ગુણધારણ કુમાર. ૧૮૫૯ રીને મને સહજ ચિંતા તે થઇ અને વિચાર થયો કે એ કમલાક્ષી કોણ હશે? કેાની સ્ત્રી હશે ? એવા વિચારમાં મને નિદ્રા આવી થઈ અને પ્રભાત થયું. પ્રભાતે ફરીવાર ઉદ્યાન તરફ મિત્રો વચ્ચે મશ્કરી અને વાતચીત કામલતા અને દાસી સાથે મેળાપ. સવાર થતાં મારી પાસે કુલંધર આવ્યા. મને વળી પાછી એ પ્રમદાના દર્શનની અભિલાષા થઇ આવી એટલે મારી અને કુલંધરની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ— ગુણધારણ- કેમ ભાઇ ! આજે વળી ફરીવાર આપણે આદ્વાદમંદિર અગિચામાં જશું ? ” લંધર ( કાંઇક હસીને )—“ કેમ ભાઇ! શું તારી કુંચી (ચાવી) ત્યાં કાલે ભૂલી ગયો છે? શા માટે આજ ફરીવાર જવું છે?” હું સમજી ગયા કે કુલધર મારા મનને ભાવ ખરાખર જાણી ગયા છે, મેં વિચાર કર્યો કે હવે વાત છૂપાવવામાં સાર નથી એટલે મેં જવાબ આપ્યોઃ— ગુણધારણ—“ ભાઇ ! હવે મરકરી છેડી દે. ચાલ, આપણે બગિચે જઇએ અને તે કોણ છે ? કેાની સ્ત્રી કે પુત્રી છે ? એની તપાસ કરીએ. તું અરામર પરીક્ષા કર કે એ યેાગ્ય કન્યા છે કે કેમ છે? તારે એવા સંકલ્પ કે વિચાર પણ ન કરવા કે એ ગમે તે હશે તે પણ એને હું ગ્રહણ કરી લઇશ, મારી બનાવીશ. એમ નથી. જો એ પારકી સ્ત્રી હશે તે અના ખ્યાલ પણ નહિ કરું, પણ જો એ કુમારી હશે તેા પછી ઇંદ્ર મારી પાછળ પડશે તે પણ અને ડીશ નહિ.” લંધર—— ભાઇ ! જરા ઉતાવળ ન કર. ચાલ આપણે ઉદ્યાનમાં જઇએ, પછી તને જે ગમશે તે કરશું.” પછી અમે બન્ને અગિચે ગયા અને આજુબાજુ જોવા લાગ્યા. આગલે દિવસે જે ઠેકાણે એ બન્ને સ્ત્રીઆને અમે બ્લેઇ હતી તેજગ્યા ખરાખર જોવા લાગ્યા. ચારે તરફ ધારી ધારીને જોતાં એ મૃગનયની લલનાને અમે ત્યાં જોઇ નહિ. એને મળવાની-મેળવવાની તીવ્ર ઇચ્છાથી મારા મનમાં સહજ ઉદ્વેગ પણ થયો અને મનમાં થોડી થોડી પીડા પણ થવા લાગી. પછી તે। અમે આખા વનમાં ફર્યા, ચાતરફ તપાસ Page #446 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ કરી, સર્વત્ર શેધ ચલાવી અને તે આંબાના વૃક્ષને વારંવાર જોયું. આખરે થાકીને અમે બન્ને તે વૃક્ષની નીચે જમીન પર બેસી ગયા. તે વખતે અમે અમારી પછવાડે પાંદડાંઓમાં કેઇના ચાલવાનો ખડ ખડ અવાજ સાંભળે, એ અવાજ સાંભળતાં જ મારી ડેક તે તરફ એકદમ વળી, તે વખતે એક અત્યંત સુંદર સ્ત્રીને મેં જોઈ, તેનું શરીર સારા આકર્ષક બાંધાવાળું જણાતું હતું અને તેની ઉમર મધ્યમ લાગતી હતી. તેની સાથે એક બીજી સાધારણ સ્ત્રી જોવામાં આવી. ગઈ કાલે જે બે સ્ત્રીઓને મેં જોઈ હતી તેમાંની એક–સુંદરી સાથેની રૂપાળી નહિ એવી બીજી સ્ત્રી હતી તે તે જ હતી.' તે બન્ને સ્ત્રીઓ અમારી તરફ આવતી હોય તેમ જણાયું, હું અને કુલિંધર ઊભા થયા અને અમારી ગરદન તેમના તરફ નમાવી. એ બેમાંની પેલી સુંદર શરીરવાળી મધ્યમ વયની સુંદરી મારી સામે જોઈ રહી અને મને જોતાં જોતાં એની આંખોમાં આનંદનાં આંસુ આવી ગયાં. પછી તે મને ઉદ્દેશીને બોલી “વત્સ ! મારા આયુષ્ય વડે પણ તું બહુ વધારે જીવ !” કુલંધર તરફ ફરીને બોલી “પુત્ર! તું લાંબા આયુષ્યવાળો થા !” વળી તે કુલંધર તરફ જોઇ બોલવા લાગી “તમને બન્નેને મારે એક ખાસ જરૂરી વાર્તા કહેવાની છે તેથી ભાઈ! તું રાજપુત્રને નીચે બેસાડ.” કુલંધરે જવાબ આપ્યો. “જેવી માતાજીની આજ્ઞા ! ” પછી એણે પિતાના હાથે જમીનનું તળિયું સાફ કરી નાંખ્યું, જમીન પર પડેલાં પાદડાં અને તરખલાં દૂર કરી દીધાં એટલે અમે સર્વ શુદ્ધ સ્થળ પર બેઠા. પછી મને ઉદ્દેશીને એ પ્રૌઢ સુંદરી પિતાની કથા કહેવા લાગી. તેણે કહેલી રસમય કથા આનંદ આપે તેવી છે તે આપણે આવતા પ્રકરણમાં વાંચશું. ૧ જુઓ ઉપર પૃ. ૧૮૫૭, પંક્તિ. ૫. Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી. 'મદનમંજરી. વિદ્યાધરી કથિતા વાર્તા WE વિ ધાધરોને રહેવાનું સ્થાન વૈતા નામને મોટા પર્વત છે. એ પર્વત ઉપર ધસમૃદ્ધ નામનું નગર છે. એ ૬૩ નગરનો સ્વામી અને સર્વ વિદ્યાધરનો ચક્રવર્તી કન1. કવિ કે દર નામે રાજા છે. તેની હું કામલતા નામની ! મહાદેવી છું. રાજાને એક પણ પુત્ર થયો નહિ. દિવસો ઉપર દિવસ અને માસો તથા વર્ષે ચાલ્યાં ગયાં પણ પુત્રનું દર્શન થયું નહિ. {( કમલતા દેવી) અને (ગુણધારણને) ઉદ્દેશીને કહેવા લાગી કે વંધ્યપણુથી રાજા દીલગીર થતો હતો તેમ મને પણ શોક થયા કરતો હતો; તેથી પુત્રપ્રાપ્તિ માટે મેં અનેક ઔષધો ખાધાં, ગ્રહશાંતિ કરાવવામાં આવી, સેંકડે માનતાઓ રાખવામાં આવી, નિમિત્તીઆઓને બોલાવીને ભવિષ્ય પૂછયું, મંત્રવાદીઓ પાસે જઈ તેમને જાપ કરવા વિજ્ઞપ્તિ કરી, મંત્રનાં જંત્રો કરી તેને હાથે બાંધ્યાં, અનેક જડી ને મૂળીઓ પીધાં, અનેક કૌતુક કર્યો, અવશ્રુતિઓ નીકાળી, હેરાતંત્રો શોધવામાં આવ્યાં, પ્રશ્ન પૂછવામાં આવ્યા, સુંદર સ્વમોને અર્થ પૂછવામાં આવ્ય, યોગિણુઓની પ્રાર્થના કરવામાં ૧ વિદ્યાધરી કામલતાએ કહેવા માંડેલી આ વાર્તા આખા પ્રકરણમાં ચાલે છે. ૨ કૌતુક દષ્ટિદેષાદિકની રક્ષા માટે કરવામાં આવતાં મીતિલક, રક્ષા બંધનાદિક પ્રયોગ. ૩ અવશ્વતિઃ આનો અર્થ મને સમજાય નથી. ૪ હેરાતંત્રઃ બતક. એક જાતનું માદળિયું. ૫ અશ ભવિષ્ય જાણવા માટે નિમિત્તીઆને પ્રશ્ન કરે છે. તે વખતે કોઈ સ્તનું નામ લે છે. ગણતરી કરી નિમિત્તીઓ જવાબ આપે છે. રૂમવિચારક અષ્ટાંગ નિમિત્તનો આ એક ભેદ છે, સ્વમથી કળાદેશ ૫૧ Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ આવી અને ટુંકામાં કોઈએ આવીને સંતતિ થવાના જે કાંઈ પણ ઉપાય બતાવ્યા તે સર્વ કરવામાં આવ્યા. ત્યાર પછી કેટલેક કાળ ગયા પછી મારી મધ્ય અવસ્થા થતાં–ગદ્ધાપચીશી (યુવાવસ્થા) પૂર્ણ થતાં મને ગર્ભ રહ્યો. રાજા બહુ રાજી થયા. ગ્ય કાળે મને પુત્રીને પ્રસવ થયે, એના શરીરની કાંતિ એવી સુંદર હતી કે તેના તેજથી દિશા સમૂહને તે ઝળપુત્રી જન્મ. કાવી રહી હતી. રાજાને તે વાતની ખબર આપવામાં આવી. રાજાને આનંદ થયો. એણે ઘણું વધાઈઓ પણ આપી. સારે દિવસે સગાસંબંધીઓને બોલાવી તેનું મદનમંજરી નામ રાખવામાં આવ્યું. મદનમંજરી સુખમાં ઉછરવા લાગી અને સર્વને અત્યંત વહાલી થઈ પડી. મહારાજા કનકેદારને એક નરસેન નામના ૌવન અને વર લશ્કરી સાથે ઘણો પ્રેમ હતો, તેને વેલડીની જેવી એક પ્રાપ્તિની ચિત્તા. અત્યંત સુંદર દીકરી હતી. એ છોકરીનું નામ લવલિકા હતું. તેને અને મદનમંજરીને બહુ પ્રેમ હતો. બન્ને એક બીજાની પ્રિય સખી થઈ ગઈ. મદનમંજરીએ સર્વ કળાઓનો અભ્યાસ કર્યો તેની સાથે એની બહેનપણી લવલિકા પણ સર્વ કળાઓ શીખી. અનુક્રમે મદનમંજરી યુવાવસ્થાએ પહોંચી. રૂપમાં તે ઘણી સુંદર હોવાથી અને અભ્યાસ ઘણો સારો કરેલો હોવાથી પિતાને યોગ્ય કઈ પતિ પોતાને મળનાર નથી એવા ખ્યાલથી આખરે તે પુરૂષોષિણી થઈ; કે પુરૂષ રૂપ ગુણમાં તેના ધ્યાનમાં આવે નહિ, પિતાને ગ્ય જણાય નહિ અને પિતાને લાયક કઈ હેવો સંભવિત જ નથી એ લગભગ તેના મનમાં નિર્ણય થઈ ગયે. પુરૂષ તરફ તેના આવા વિચાર થઈ ગયા છે એમ લવલિકા મારફતે જ્યારે મારા જાણવામાં આવ્યું ત્યારે મને ઘણો ખેદ થયો. મેં એ હકીકત મહારાજા કનકેદરને જણવી. એમના જાણવામાં એ વાત આવતાં તેઓશ્રીને પણ ચિંતા થઈ અને વિચાર થયો કે આ પુરૂષષક (કન્યા)નું હવે શું થશે ! વિચાર કરતાં કરતાં સ્વયંવર. રાજાને એક વાતે ઘાટ બેઠે. એમણે પિતાના મનમાં નિર્ણય કરીને સ્વયંવરમંડપની રચના આદરી અને જેટલા વિદ્યાધર રાજાઓ અને રાજવારસો હતા તે સર્વને આમંત્રણ કરીને સ્વયંવરમાં બોલાવ્યા. રાજાઓ પણ એક પછી એક તાકીદે આવવા લાગ્યા. એ સર્વ રાજાઓને યોગ્ય માન સન્માન આપવામાં આવ્યાં. પછી એક મોટે મંચ ગોઠવવામાં આવ્યું. એ માચડા ઉપર Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૬૩ જુદે જુદે યોગ્ય સ્થાનકે સર્વ વિદ્યાધર રાજાઓ ગોઠવાઈને બેઠા. સ્વયંવરમંડપની બરાબર વચ્ચે પોતાના આખા પરિવારને લઇને રાજા કનકોદર બેઠા. મેં દીકરી મદનમંજરીને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં, સારાં આભૂષણો ધારણ કરાવ્યાં, પગે અળતો ને શરીરે ચંદનાદિ સુગંધી દ્રવ્યની રચના કરી, સુગંધી માળા પહેરાવી અને એવી રીતે શણગારીને તેની સખી લવલિકાને સાથે લઈને અમે સર્વ સ્વયંવર મંડપમાં દાખલ થયા. એ અવસરે દેવાંગનાઓના શરીરસૌંદર્યની પણ હાંસી કરે એવું મદનમંજરીનું લાવણ્ય જોઈને વિદ્યાધર રાજાઓ પ્રબળ ચિત્તરંગોમાં મૂકી રહેલ હતા છતાં પણ મદનમંજરી ઉપર નિશ્ચળ દષ્ટિ રાખી જાણે ચિતરકામમાં ચિતરેલા જ હોય તેવા સ્તબ્ધ બની ગયા. મેં દરેક વિદ્યાધર રાજાવિ ઘા ધર એને પરિચય કરાવવા માંડયો, દરેક રાજાનું મેં પરિચય. વર્ણન કરી બતાવ્યું. એનાં દરેકનાં નામે બતાવ્યાં, એનાં ગોત્રો સૂચવ્યાં, એ પ્રત્યેકનો વૈભવ કેટલો છે તે જણાવ્યું, એમનાં નિવાસસ્થાન કેવાં અને ક્યાં છે તે જણું વ્યાં, એ દરેક રાજાનું રૂપ કેવું છે તે જણાવ્યું, એ પ્રત્યેકના ગુણ ગણાવી દીધા અને દરેકનાં ચિહ્નો શાં છે તે બતાવી આપ્યું. એક એક રાજાને લેતી ગઈ અને તેની સર્વ હકીકત જણાવતી ગઈ. તે આ રીતઃ દીકરી મદનમંજરિ ! જે, આ વિવૃદંત રાજાનો પુત્ર અમિતપ્રભ નામનો વિદ્યાધર રાજા છે, ગગનવલ્લભ નગરનો સ્વામી છે, ઘણું મોટી અદ્ધિવાળે છે, દેવતાના જે સ્વરૂપવાન છે, સર્વ કળાઓમાં એણે ઘણી પ્રવિણતા મેળવી છે, એની ધજામાં સુંદર મેરનું ચિહ્ન છે અને એ વીજળીની જેમ ચમકારા મારતો બિરાજે છે. વળી ! આ ગાંધર્વપુર નગરનો નાયક મહારાજા નાગકેસરીને પુત્ર ભાનુપ્રભ છે, મોટી શક્તિવાળો છે, મહાન ઋદ્ધિવાળે છે, અત્યંત મનહર આકૃતિવાળો છે, અનેક વિદ્યામાં પ્રવીણું છે, અનેક ગુણ રત્રોની ખાણ છે, બહુ પ્રખ્યાત છે અને એની ધજામાં ગરૂડ શેભી રહેલ છે. વળી આ રથનપુર ચક્રવાળપુરના મહારાજા રતિમિત્રનો પુત્ર તિવિલાસ નામને છે, એની પાસે ઘણું દેલત અને ઋદ્ધિ છે, મુવર્ણ સમાન એનું શરીર સુશોભિત છે, એ સર્વવિજ્ઞાનનો સાગર છે, ૧ ચિઠ એના બે અર્થ છે: (૧) ખાસ હકીકત-ગુણવિગેરે. (૨) ધ્વજ રાજ્યદંડમાં દરેક રાજાઓનાં જુદાં જુદાં ચિ હોય છે. કોઈને ગરૂડ, કોઈને હાથી વિગેરે. અત્યારે પણ દરેક રાજ્યનાં જુદાં જુદાં standard હોય છે. Page #450 -------------------------------------------------------------------------- ________________ १८१४ ઉપમિતિ ભવપ્રપંચ કથા. કરતાવ ૮ ગુણ તો એના ઘરના જ થઈ પડેલા છે, અને એની ધજામાં સુંદર વાંદરાનું ચિહ્ન છે. આવી રીતે એક એક રાજપુત્રનું હું વર્ણન કરતી ગઈ તેમ તેમ મદનમંજરી વધારે વધારે દીલગીર થતી ગઈ. સ્વયંવર પડી ભાંગ્યો; મદનમંજરી અને માતાને ખેદ, સખી લવલિકાની સમજાવટ, (કોમલતા ગુણધારણુ પાસે આગળ વાત કરતાં કહે છે –)હું જેમ જેમ વિદ્યાધરરાજાઓનાં ગુણોનું વર્ણન કરતી ગઈ તેમ તેમ એક કમનસીબ સ્ત્રી પોતાની શક્યના ગુણોનું વર્ણન સાંભળે ત્યારે જેવી તેના મનની સ્થિતિ થાય, અથવા આપત્તિમાં આવી પડેલ સુભટ ( લશ્કરી-સેનાની) જેમ શત્રુના બળની હકીકત સાંભળી નારાજ થાય, અથવા અભિમાની વાદી તેની સામે થનાર પ્રતિવાદીને હાથ ઉપર આવતો ( અતિશયપણું) જોઈને જેમ ઝાંખો પડી જાય અથવા ઈષ્યવાળ વૈદ્ય તેના ઉપર આવનાર બીજા કુશળ વૈદ્યની કુશળતા જોઈને જેમ પાછો પડી જાય, અથવા ગર્વિષ્ટ જ્ઞાની પિતાનું માથું તેડે એવા બીજા વિજ્ઞાનીની નિપુણતા જુએ ત્યારે તેના મનની જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ મદનમંજરીની થઈ ગઈ. એણે તે પોતાની નજર પણ ઊંચી ન કરી અને તદ્દન પ્લાન મુખવાળી થઈ નીચે જમીન પર જોઈ રહી. મારા મનમાં મને ઘણી નવાઈ લાગી અને અરેરે ! ! આ તે શ થઈ ગયું ! એવી ઊંડી ચિંતા મને થઈ આવી અને હું બોલી “દીકરી! મદનમંજરી! તને આ વિદ્યાધર રાજાઓમાંથી કઈ પસંદ આવ્યો? તું કેમ કાંઈ બોલતી નથી?” એટલે તુરત જ મદનમંજરીએ જવાબ આ “માતુશ્રી ! આપણે આ સ્થાનકેથી જલદી પાછા ચાલે, એ લોકેાનાં દર્શનથી સર્યું ! મને તો આ વાત જરા પણ ગમતી નથી. તે એ લેકનાં મોટાં મોટાં બનાવટી વર્ણન કરે છે તે સાંભળીને મારું માથું દુખવા આવી ગયું છે.” દીકરીને આ જવાબ સાંભળીને હું બહુ વિષાદ પામી ગઈ, દીકરીને ગાંડપણ આવી ગયું છે એવો ખ્યાલ કરવા લાગી. મેં મહારાજા કનકેદરને હકીકત જણાવી એટલે તે પણ ચિંતાતુર થયા અને બાલ્યા. એને રાજમહેલમાં લઈ જાઓ અને એના મનના દુઃખથી એની શરીરપ્રકૃતિ અસ્વસ્થ (ખરાબ) ન થાય તેની સંભાળ ૧ અહીં બેં. . એ. સેસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૧૧૦૧ શરૂ થાય છે, Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૬૫ રાખજે.” મહારાજાને આ જવાબ સાંભળી પુત્રીને લઈને હું રવયંવરમંડપમાંથી બહાર નીકળી આવી અને રાજભુવનમાં તેને લઇ ચાલી. - હવે એ હકીકતથી આ મારી પાસે બેઠેલી લવલિકા બહુ દીલગીર થઈ. પછી તે બોલી “માજી ! ત્યારે આ મારી સખીને પરણાવવાને આપે છે ઉપાય ધાર્યો છે? મને તે આમાં કાંઈ સમજણું પડતી નથી. ત્યારે મેં લવલિકાને જવાબ આપે “લવલિકા! અમે પણ એને ઉપાય નિરધારી શકતા નથી. તારી સખી તે ભારે આકરી છે, એના થાનમાં તે કઈ રાજા પણ આવતો નથી. હવે તો તું એને પૂછીને શું કરવું તેને ઉપાય શેધી કાઢ. અમારી નજરમાં જે ઉપાય આવ્યા તે સર્વ અજમાવ્યા, હવે તે બધી દિશાઓ અમારી નજરમાં તે પૂરી થઈ ગઈ છે, અમને મંદભાગ્યને તો કોઈ માર્ગ સૂજતો નથી.” આમ બેલતાં મારી આંખમાંથી બાર બાર જેવડાં આંસુઓ મોતીની માળાની જેમ ખરી પડ્યાં અને હું તે મેટેથી રડવા લાગી. એટલે વળી આ લવલિકા બેલી “બાઈ ! તમે દીલગીર ન થાઓ. હું મારી સખીને પૂછીશ. એમ તે એ વિનિતશિરોમણિ છે અને એ માબાપને સંતાપ કરે તેવી નથી, એને હું પૂછીશ તે એ હવે આ બાબતમાં શું કરવું તેની વાત મને જરૂર કરશે.”—આવો જવાબ આપીને લવલિકાએ મને જરા ઠંડી પાડી. સ્વપ્રદર્શન અને ફળ, હવે સ્વયંવરમંડપમાં તે વખતે ભારે ખળભળાટ થઈ ગયે. જ્યારે વિદ્યાધર રાજાઓએ મદનમંજરીને કોઈને વિ વા ધ- પણ વર્યા વગર પાછી ફરતી જોઈ ત્યારે તેઓને રોને કોપ. એમ જ લાગ્યું કે જાણે કે તેઓનું સર્વસ્વ હરી જાય છે; પછી તો જેમ એક માણસ પોતાનો આખે રને ખજાને ઈ નાખે ત્યારે તેની જેવી સ્થિતિ થાય, અથવા જાણે કેઈએ મઘરીને માર માર્યો હોય ત્યારે જેવાં મહેઢાં થાય અથવા તો આકાશમાર્ગે ચાલતાં પોતાની વિદ્યા ગળી જાય ત્યારે જેવી વિદ્યાના જોરથી આકાશમાં ચાલનારનાં મનની સ્થિતિ થાય તેમ તેઓ સર્વ શૂન્ય થઈ ગયા, મ્લાન (કરમાયલા) મુખવાળા થઈ ગયા, ઝાંખાઝબ થઈ ગયા, ક્રોધમાં આવી ગયા, નરેમ ઈંસ જેવા થઈ ગયા અને કનકેદર રાજા સાથે એક શબ્દ પણ બેલ્યા વગર કે રજા લીધા વગર સર્વ એક દિશાએ ચાલ્યા ગયા. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ આ બનાવ જોઈને રાજાને બહુ શોક થે, અત્યંત ખેદ થયે અને તે દિવસ એને એક વર્ષ જેવો લાગે. જેમ રાજાનો શોક. તેમ કરતાં આખરે રાત પડી. રાજ્યના નિયમ પ્રમાણે દરરોજ રાત્રીની સંધ્યા વખતે રાજસભા મળતી હતી તેમાં પણ રાજા હાજર થયા નહિ. રાજા પથારીમાં ઉધું મુખ કરીને પડી રહ્યા, લગભગ નિદ્રા વિના જ આખી રાત પસાર થઈ, પથારીમાં આમતેમ પછાડા માર્યા, મનમાં ચિંતા ચાલુ રહી, આખરે મન ઉપર ઘણે ભાર થતાં છેક મળસ્કે રાજાને જરા ઉઘ આવી ગઈ. ઉંઘમાં રાજાને સ્વમું આવ્યું. રાજા જાણે જાતે જ . હોય તેમ તેણે તે વખતે ચાર મનુષ્યને જોયા?' તેમાં બે પુરૂષ હતાં અને બે સ્ત્રીઓ હતી. તેઓ એ મહારાજા કનકેદારને પૂછયું મહારાજ કનેકેદર ! ઉષે છે કે જાગો છો?” રાજાએ જવાબમાં કહ્યું “જાગું છું. એટલે તે ચારે મનુષ્યો એક સાથે બોલ્યાં “જે એમ છે તે સાંભળે. તમે દીલગીરિ છોડી દો. અમે મદનમંજરી માટે પ્રથમથી જ વર શોધી રાખે છે, તે જ તેને વર થશે. માટે હવે તમે મદનમંજરી માટે બીજા વરની શોધ કરશો જ નહિ. વિદ્યાધર રાજાઓને દ્વેષી બનાવ્યા તે પણ અમારું જ કામ છે. અમે એને બીજા વરને આપવા નહિ દઈએ.” આટલું બેલીને એ ચારે મનુ અદશ્ય થઈ ગયા. એ વખતે પ્રભાતની નોબતનો ગડગડાટ થયે. રાજા જાગ્રત થયે. મનમાં હર્ષપૂર્વક સ્વમના અર્થને વિચાર કર્યો. તે વખતે કાળનિવેદકે જણાવ્યું - પ્રભાત, उदच्छन्नेष भो लोकाः! भास्करः कथयत्यलम् । मा कृट्वं चित्तसन्तापं, मा हर्ष मा च विक्लवम् । यथैवानादिसिद्धोऽयमस्माकं भो दिने दिने; उदयादिक्रमः सर्वस्तथा वोऽपि भवे भवे ॥ “અહો લેકે! આ ઊગતે સૂર્ય સર્વને કહી જણાવે છે કે “તમે કઈ ચિતના સંતાપ કરશે નહિ, હર્ષમાં આવી “જશો નહિ, અને ગભરાટ પણ કરશે નહિ. જેવી રીતે ૧ આ ચાર પુરૂ કેણુ છે તેને ખુલાસો આગળ થશે. જુઓ આ મસ્તાવનું પ્રકરણ પાંચમું. ૨ ગમે તેવો હતો માણસ હમેશા આવો જ જવાબ આપે છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૬૭ “અનાદિ કાળથી મારા દરરોજ ઉદય થવાના, માથે આવ “વાના અને અસ્ત થવાના ક્રમ સિદ્ધ છે તેમ દરેક “ ભવમાં તમારા પણ તેવા જ સિદ્ધ ક્રમ છે’.” કાળનિવેદકના આ શબ્દો સાંભળીને રાજાને વિચાર થયો કે અહા ! આ કાળનિવેદક જે ખેલે છે તે તદ્દન યેાગ્ય નિર્ણય. છે. સ્વમના સાચા અર્થ મને બેઠા હતા એને તેણે ખરાખર ટેકો આપ્યો જણાય છે. મને તેના કહેવા ઉપરથી જણાય છે કે જેમ દેવરૂપ ચાર મનુષ્યાએ મને અગાઉ જણાવ્યું કે મદનમંજરીને વર તેઓએ અગાઉથી જોઇ રાખ્યા છે તેમ આ કાળનિવેદક પણ જણાવે છે કે સૂર્ય દરરોજ ઉદય પામે છે, પેાતાના પ્રતાપ ( તાપ, ગરમી) ચારે તરફ ફેલાવે છે, અસ્ત થવા રૂપ અદશૅનને પામે છે અને વળી ફરી બીજે દિવસ ઉદય થાય છે, તેવી રીતે મનુષ્યાને દરેક જન્મમાં સુખદુઃખ થાય છે, લાભહાનિ થાય છે, ગમનઆગમન થાય છે, તે સર્વ અગાઉથી નિર્ણય થઇ ગયેલ જ હાય છે અને તે પ્રમાણે સર્વ એક પછી એક અન્યા જ કરે છે તેથી કોઇ ખામતમાં દીલગીરિ કરવી ન જોઇએ એમ તેણે જણાવ્યું. આ સર્વ આખત પહેલેથી ગોઠવાઇ ગયેલી હાય એમ ચાસ જણાય છે. માટે હવે આ બાબતમાં આપણે ચિંતા શામાટે કરવી જોઇએ-આવે વિચાર કરીને રાજા નિશ્ચિંત થયા, એને મનમાં ખેદ થતા હતા તે દૂર થઈ ગયેા અને એની વ્યાકુળતા મટી ગઇ. વરશાધન માટે પર્યટન, હવે ઉપર જણાવ્યું તેમ મારી સાથે વાત થયા પછી વરશેાધનના ઉપાય વિચારવા લયલિકા મદનમંજરી પાસે ગઇ. લલિકાએ તેને સીધા સવાલ પૂછ્યો કે તેણે આ બાબતમાં શું ધાર્યું છે એટલે દીકરી મદનમંજરીએ' જવાબ આપ્યા “જો મને માતા અને પિતા અન્ને રજા આપે તે હું પોતે જ આખી પૃથ્વી પર વરની શોધ માટે ફરું અને ફરીને મારે માટે યોગ્ય વરને પસંદ કરી તેની સાથે મારૂં પાણિગ્રહણ કરૂં.” મદનમંજરીએ લલિકાને જે જવાબ આપ્યા તે તેણે મને (કામલતાને ) જાન્યા, મેં મહારાજા કનકાદરને તે વાત કરી, તેમણે વિચાર કર્યો કે દીકરીએ આ સારા તાડ ઉતાર્યો છે! પેલા ચાર મનુષ્ય ૧ મનમંજરીની માતા કામલતા આ સર્વ વાત લવલિકાની સેાબતમાં ગુણધારકુમાર અને કુલંધરને હી બતાવે છે. ગુણધારણ સંસારીજીવ છે અને તે પેાતાના આખા વ્યતિકર અગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમ સમક્ષ કહી બતાવે છે, Page #454 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. પ્રરાવતું એને માટે જે વરની વાત કરી ગયા છે તેને મેળવવાને કદાચ આ જ ઉપાય હશે! આવા વિચારને પરિણામે એણે મદનમંજરીને વર શોધવા માટે પૃથ્વીપર્યટણ કરવાની રજા આપી. રાજાની સંમતિમાં મેં તે સંમતિ આપી જ દીધી. પરિણામે પોતાની સહચરી (સોબતણુ, સખી) તરીકે આ લવલિકાને સાથે લઈને મદનમંજરી વર શેધવા સારૂં સર્વ પુરૂષની અવલેકના કરવા નીકળી પડી. એ હકીકત બન્યાને કેટલાક દિવસ ગયા. મારે અને રાજાને દીકરી પર ઘણે જ પ્રેમ હતો તેથી અમે દિશાઓ જોતાં અને એની રાહ જોતાં જ રહ્યા. અમને એક એક દિવસ પસાર કરો ઘણે લાંબે લાગતું હતું. લવલિકાનો સંદેશે. એમ કરતાં એક દિવસ અત્યંત દીલગીર ચહેરે આ લવલિકા અમારી પાસે આવી પહોંચી. એક તો એ તદ્દન એકલી હતી, વળી તેના મુખપર દીલગીરિ જણુઈ આવતી હતી એટલે અમે બન્ને (હું કામલતા અને મારા પતિ કનકદર રાજા) તે આભા જ બની ગયાં અને અમારા હૃદયમાં ધ્રાસક પ કે આ લવલિકા એકલી આવી છે અને વીલે મોંઢે આવી છે તે બાપડી મદનમંજરીને શું થયું હશે? એહ હમેશા શંકા કરાવે છે, એહીનું અહિત પ્રથમ નજરમાં આવે છેએવી અમારી સ્થિતિ થઇ. લવલિકાએ અમને પ્રણામ કર્યો. મેં લવલિકાને કહ્યું “ભદ્ર લવલિકે! દીકરી કુશળ છે?” લવલિકા–“હા માજી ! મદનમંજરી ખેમકુશળ છે.” હું ( કામલતા)-“ત્યારે અત્યારે મંજરી ક્યાં છે? લવલિકા–“માજી સાંભળે – “અમે બન્ને (હું અને મદનમંજરી) અહીંથી નીકળ્યા, ત્યાર પછી અમે અનેક ગામે જોયાં, અનેક નગરે જોયાં, અનેક બનાવોથી ભરપર પૃથ્વીનું અવલોકન કર્યું, ઘણી જગ્યાએ ગયા, ઘણા મનુષ્યના પરિ ચયમાં આવ્યા, પૃથ્વીમંડળમાં કેવા કેવા અદ્દભુત બનાવ બને છે, કેવી જાદા જાદા સ્વભાવની વ્યક્તિઓ હોય છે તેને અનુભવ કર્યો. એક કરતાં કરતાં અમે સપ્રમોદ નગરે ગયા. એ નગરની બહાર એક આહાદમંદિર નામનો બગિચે છે ત્યાં અમે આવી પહોંચ્યા. એ - ગિ ઉપરથી સારે લાગવાથી એને વધારે બારિકીથી જોવાનું અને Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૬૮ બન્નેને ફતહળ થયું એટલે એ બગિચા ઉપર અમે રા જ કુ માર વખત સ્થિર રહ્યા. ત્યાં દેવતાના આકારને દર્શનથી રસા- ધારણ કરનારા અત્યંત સુંદર અને આકર્ષક બે ન્તર અનુભવ. રાજકુમારોને અમે ઉપરથી જોયા. એ બેમાંના એક રાજકુમારને જોતાં જ અશરીરીના બાણપ્રહારથી મારી સખી (મદનમંજરી) હણાતી હોય એમ દેખાયું. એ બાણની વેદના સહન ન થવાથી મારી સખી મારી સાથે જમીન પર ઉદ્યાનમાં ઉતરી. તેઓની અમારી ઉપર નજર પડે એમ નજીકમાં આંબાના વનમાં એક આંબાના ઝાડ નજીક અમે સ્થિર રહ્યા અને મારી સખી તે આંખનું મટકું પણું માર્યા વગર એ બેમાંના એક રાજકુમારને જોઈ જ રહી. એ રાજકુમારની પણ એના ઉપર સહજ નજર પડી હોય એમ લાગ્યું. તે વખતે જાણે કેઈએ એ મારી સખીને સુખસાગરમાં ફેંકી દીધી હોય અથવા તો જાણે તેના આખા શરીરપર અમૃતને વરસાદ વરસાવ્યો હોય તેમ તે અપૂર્વ રસ અનુભવતી જોવામાં આવી. માજી ! ચોમાસામાં વાદળાને અવાજ સાંભબીને જેમ મયૂરિ (ઢેલ) હર્ષમાં આવી જાય છે તેમ તે વખતે મારી સખીના આખા શરીરે રોમાંચ ખડા થઈ ગયા, કદંબનાં ફળની પેઠે તેનું મુખ વિલાસથી મધુર જણાયું અને આખું શરીર રસમાં લદબદ થઈ જતું જણાયું. રસના પડવાથી જાણે નાચતી હોય, વારંવાર જાણે લજજા પામતી હોય, વિશાળ આંખવાળી તે જાણે હસતી હોય એવી રીતે એ તો એકચિત્તે કુમાર ઉપર દૃષ્ટિ નાખતી જ રહી. મારી સખીને એકચિત્તે રસમાં પડી ગયેલી જોઈ હું તો વિચારમાં પડી ગઈ અને ઘણું હર્ષમાં આવી ગઈ. લવ લિકા ના મને વિચાર છે કે ખરેખર મારી સખી છે તે વિચારતરગે. ઘણી કાબેલ, અને વળી એની પસંદગી ઘણું આકરી છે. પણ મને લાગે છે કે એ રાજકુંવરી પેલા સુંદર યુવાનથી રાજી થઈ છે, યુવાન પર આકર્ષાણી જણાય છે. અહાહા ! શું એ યુવાનનું રૂપ છે! શું એની લવણિકતા છે! ખરેખર ! એ બન્નેનો ગ થાય છે તે કામદેવ અને રતિના સંબંધ જેવો મજાને થાય ! ખરેખર ! વિધાતાએ આ જોડલું તે બરાબર ઘડ્યું છે. અંતરના પ્રેમપૂર્વકના આ મેળાપથી આપણી ઈચ્છા પૂરી થઈ એમ લાગે છે. - “હું આવા આવા વિચાર મનમાં કરતી હતી તે વખતે ક્ષણવા- ૧ અશરીરીઃ-કામદેવ. એનાં ફૂલનાં બાણ બહુ આકરાં હોય છે. જેથી પ્રસ્તાવમાં તેનું વર્ણન થઈ ગયું છે. પર Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ રમાં પેલે યુવાન અને તેનો મિત્ર એક સાથે ત્યાંથી એકદમ ઊભા થયા અને ચાલતા થયા. “તેઓ ચાલ્યા એટલે મારી સખીની આંખો તો ચકળવકળ થઈ ગઈ અને જાણે તેને આખે ધનનો ભંડાર ગૂમ થઈ ગયો હોય તેમ તે અત્યંત ગભરાયણમાં પડી ગઈ. ત્યાર પછી મારી અને તેની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. લવલિકા–સ!િ જે તને એ વર પસંદ આવ્યો હોય તે ચાલો, આપણે માતપિતા પાસે જઈએ. મને ખાત્રી છે કે એ જરૂર સપ્રમદપુરના રાજા મધુવારણનો પુત્ર જ હશે. બીજે આવો રૂપાળો તે કેણ હોય? તે પછી પિતાજીની આજ્ઞાપૂર્વક તમે તેમને આત્મા પેણ કરે. આ બાબતમાં હવે ઢીલ કરવાની શી જરૂર છે?” મદનમંજરી–મને તે એની ઉપર રૂચિ થઈ ગઈ છે, પણ મારા મનમાં એક શંકા છે તેથી મને દુઃખ થયાં કરે છે. મને એમ લાગે છે કે એની મારા ઉપર ઘણું કરીને રૂચિ થઈ નથી લાગતી. નહિ તે એ અહીંથી તુરત ઉઠીને ચાલ્યા કેમ જાય?” “લવલિકા–“નહિ રે સખિ! એમ ન બેલ. તું વિચાર તે કર. શું એણે તારા તરફ નજર નહોતી કરી? નજર કરતી વખતે એ રાજપુત્રની આંખમાં સંતોષ ન હેતે જોવામાં આવ્યું તું આવી વાત કેમ કરે છે? હું તે એટલે સુધી કહી શકું છું કે વસંતઋતુમાં રસાળ આશ્રમંજરી ઉપર ભ્રમરને જેવી રૂચિ હોય છે તેવી તારી ઉપર તેની સાચી રૂચિ થઈ છે એમાં જરા પણ શંકા નથી! તું તારા મનમાંથી વહેમ દૂર કરી નાખ. તારી ઉપર તેને પ્રેમ થયે છે અને તે ઘણી હશિયારીથી અહીંથી દૂર ચાલ્યો ગયો છે. માટે સખિ! મેં કહ્યું તેમ તું કર. ચાલો, આપણે માતપિતા પાસે જઈએ અને બધી ઘટના કરીએ.” “મારા આવા વચનથી રાજપુત્રી કાંઈક સ્વસ્થ થઈ, છતાં પણ તે જવાબમાં બેલી-“સખિ લવલિકા! મારામાં અહીંથી જવાની બિલકુલ તાકાત રહી નથી, મારું શરીર નરમ થઈ ગયું છે, હું આ બગિચે હાલ છેડી શકું તેમ નથી, માટે હાલ તો તું અહીંથી જા અને માતાપિતાને અહીં બનેલી સર્વે હકીકત જણાવ.” ૧ આ સર્વ વાત રાણી સમક્ષ લવલિકા કહી બતાવે છે એ સર્વ વાત રાણી કામલતા પતે ગુણધારણ કુમાર પાસે કહે છે–આખી વાર્તા સંસારીજીવ કહે છે. આ હકીકત લક્ષ્યમાં રાખવી. Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨] મદનમંજરી. ૧૮૭૧ “ માજી ! મને એમ લાગ્યું કે સખિએ જે નિર્ણય કર્યો છે તે તે કોઇ પણ પ્રકારે ફેરવે તેમ નથી, એટલે પછી એક મેાટા વિશાળ ઝાડના કોતરમાં મેં તેને બરાબર મૂકી દીધી, ત્યાં મેં તેની સારૂ ઠંડાં પાંદડાંની શય્યા કરી આપી, એની પાસે સાગન લેવરાવ્યા કે એણે એ સ્થાનમાંથી જરા પણ દૂર કે આડુંઅવળું જવું નહિ કે બીજું કાંઇ આડુંઅવળું કરી બેસવું નહિ. ત્યાર પછી અત્યંત વેગપૂર્વક તરવાર જેવાં કાળા વાદળાંઓને વીંધીને હું અહીં આવીધું. આ પ્રમાણે હકીકત છે. હવે આપને યેાગ્ય લાગે તેમ કરો.” * * { કામલતા આગળ વાત ચલાવતાં ગુણુધારણ કુમારને કહે છેઃ—} પિતાના નિર્ણય. માતાનું આગમન. સ્વાસ્થ્ય ઉપાય. આટલી વાત સાંભળી એટલે મારા કાંત કનકાદર રાજાએ મને કહ્યું “ત્યારે દેવિ ! તમે જલ્દી પુત્રી પાસે જાઓ અને મદનમંજરીને અરાબર શાંતિ કરી આપે!. હું બધી સામગ્નિ એકઠી કરીને તમારી પછવાડે આવું છું. તમે જરા જલ્દી જઇ છેડીને ધીરજ આપે. મારે પછવાડે આવવાનું એક કારણ છે. મારા મનમાં શંકા છે કે પેલા વિદ્યાધરો સ્વયંવરમાંથી ઉઠીને ચાલ્યા ગયા છે તે બહુ કોપાયમાન થઇ ગયા છે. આપણા આતમીદાર ચટુલ નામના દૂતે એ સંબંધી કેટલીક ખાનગી બાતમી મને હમણા જ આપી છે, માટે મારે સર્વ સામગ્રિ લઇ ખરાખર તૈયાર થઇને ત્યાં આવવું વધારે યોગ્ય થઇ પડશે એમ મને લાગે છે. વળી ત્યાં જતી વખતે મારે કાંઇ નજરાણું પણુ લઇ જવું જોઇએ, તે લેવામાં પણ થોડો વખત લાગશે, માટે તમે તેા તુરત જ ઉપડી જાઓ” મેં મહારાજાનું વચન માન્ય કર્યું અને આ લવલિકાને આગળ કરીને અને સાથે મારી દાસી ધવલિકાને લઇને હું ઉતાવળી આ ઉદ્યાનમાં આવી. મદનમંજરી. ઉદ્યાનમાં આવતાં ઠંડાં પાંદડાંની પથારીમાં બેઠેલી અને યાગિનીની પેઠે કોઇ એક જ બાબતનું ધ્યાન કરી રહેલી મારી દીકરી સદનમંજરીને મેં આ ઉદ્યાનમાં જ્યાં તેને લવલિકાએ મૂકી હતી ત્યાં જ જોઇ. એ એવા ધ્યાનમાં મશગૂલ થઇ ગઇ હતી કે એને અમારા આવવાની ખબર પણ પડી નહિ. અમે તેા પછી એની મામાં જઈને સર્વ બેઠા. ૧ આડુંઅવળું કરવું એટલે આત્મધાત અથવા અત્યંત શાક કરવા, મદન મંજ રીની સ્થિતિ અને ધીરજ. Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૨ ઉપામતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮ લવલિકા–“સખિ! કુંવરી! આ માતાજી અહીં આવ્યા છે! તું આમ કેમ બેઠી છે?” લવલિકા જ્યારે આ પ્રમાણે બેલી ત્યારે દીકરીને કાંઇક ચેતના આવી, તેણે શરીર મરડ્યું, આળસ ઉડાડ્યું, ટાચકા કેડ્યા, આંખે ચલાવી-મટકાવી અને મને જોઈ. એકદમ ઉઠીને તે મારે પગે પડી. કમલતા (હું)–“દીકરી, ચીરંજીવી થા, મારા જીવનથી પણ તારું આયુષ્ય વધે, પતિવાળી થા, સૌભાગ્યવતી થા, તારા હદયવલ્લભને જલદી મેળવ” પછી મેં એને મારા પગેથી ઉઠાડી, એને હું ભેટી પડી, એને મારા ખોળામાં બેસાડી, એને મુખકમળે ચુંબન કર્યું, એનું માથું સંધ્યું અને પછી હું બોલી “દીકરી મદનમંજરી! જરા ધીરી પડ અને દીલગીરિ છોડી દે. તું ! તારી જે ઈચ્છા છે તે લગભગ સિદ્ધ થઈ જતી હોય એમ જણાય છે ! તારા પિતાજી પણ હમણું જ અહીં આવે છે. આ બાબતમાં હવે થોડી ઘડિઓ જ બાકી હોય એમ જણાય છે.” “મારાં એવાં નસીબ ક્યાંથી હોય?” એમ ધીરેથી બોલતી નીચું મુખ કરીને દીકરી બેસી રહી. તે વખતે સૂર્ય અસ્ત થયો, સર્વત્ર અંધકાર ફેલાય, આકાશમાં તારાઓને સમૂહ ઝગમગવા લાગે, ચકવાક ચક્રવાકીએનાં જોડલાને વિગ થઈ ગયે, કમળ બંધ થઈ ગયાં, પક્ષીઓ પિતાના માળામાં સંતાઈ ગયાં, ઘુવડ ચારે તરફ ઉડવા લાગ્યાં, ભૂત અને વૈતાળો રાજી થવા લાગ્યા, આકાશમાં ચંદ્ર ઉગે, ચંદ્રિકા ચારે તરફ પસરી રહી. પછી દીકરીના મનમાં આનંદ થાય એવી કથાઓ કહીને તેમજ બીજી યુક્તિઓ કરીને અમે મુશ્કેલી એ આખી રાત્રી પસાર કરી. લવલિકાની શોધ, રાણુનું આગમન, કથાની સમાપ્તિ. અનુક્રમે સૂર્યને ઉદય થયો એટલે મેં લવલિકાને કહ્યું “અરે લવલિકા! જરા આકાશમાં જઈને રાજાને (કનકેદ૨) રસ્તો તો જો, જે ને! એમને કેમ આટલી બધી વાર લાગી? તેઓ હજુ કેમ આવી પહોંચ્યા નહિ? ૧ અત્યારે પણ પુત્રપુત્રીનું માથું પ્રેમથી સુંઘવાનો રિવાજ બંગાળામાં છે. ગુજરાત કાઠિયાવાડમાં ઓવારણાં લે છે તેને મળતો આ રિવાજ જણાય છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨]. મદનમંજરી. ૧૮૭૩ લવલિકા આકાશમાર્ગ ઉડી, ઊંચે જઈને થોડીવાર સ્થિર રહી અને અત્યંત હર્ષના દેખાવ સાથે પાછી જમીનપર આવી. મેં લવલિકાને પૂછયું “અરે! આટલા બધા આનંદમાં કેમ ઉભરાઈ જાય છે? શું રાજા આવ્યા?” લવલિકા–“નારે ભાઈ! રાજાજી તે હજુ આવ્યા નથી, પરંતુ કાલવાળા બન્ને કુમારે અહીં આવી પહોંચ્યા જણાય છે. તેઓ મારી સખીને શોધવા વાસ્તે આખા બગિચામાં ફરી વળ્યા, પરંતુ આપણે જે પ્રદેશમાં બેઠા છીએ તે ઘણો ગીચ હોવાથી તેઓની નજર અહીં ગઈ નહિ એટલે એ બન્નેમાંથી મારી સખીને હૃદયવલ્લભ બહુ ખેદ પામે. એટલે બીજાએ તેને કહ્યું “ભાઈ ગુણધારણુ! કાલે આપણે આંબાવાડીમાં જે આંબાની નીચે બેઠા હતા અને જ્યાં બેઠા બેઠા એ ચાલતા પવનથી ચલાયમાન કમળની પાંખડી જેવી ચપળ આંખવાળી અને હૃદયને ચેરનારી બાળાને તે જોઈ હતી ત્યાં જ આપણે ચાલે, બીજી જે તે જગ્યાએ ફરવામાં શો ફાયદો છે? દૈવયોગ અનુકૂળ હશે તે ત્યાં જ એને ભેટ થઈ જશે. બીજા કુમારે આ પ્રમાણે કહ્યું એટલે રાજકુમારે તે વાત કબૂલ કરી. પછી બન્ને કુમારે આ આંબાવાડીમાં આવ્યા. માજી! મારા આનંદનું આ કારણ છે!!” મદનમંજરી–માજી! આવી આવી બનાવટી વાતો ઊભી કરીને શા સારૂ મને છેતરે છે ?” મદનમંજરીએ એ સર્વ વાત ખોટી માની અને નિઃસાસાપૂર્વક એમ બેલી. તેને ખાત્રી કરી આપવા લવલિકાએ અનેક સોગન ખાધાં, પરંતુ મદનમંજરીને એ વાતનો જરા પણ વિશ્વાસ ન આવ્યું. આવો વિચિત્ર પ્રસંગ જોઈને મેં લવલિકાને કહ્યું “અરે લવલિકા ! હવે એ બાબતમાં સોગન ખાવામાં ને વારંવાર એની એ વાત કરવામાં શો સાર છે? તું મારી સાથે ચાલ, એ કુમારને મને બતાવ એટલે એને પિતાને તારી સાથે લઈને હું અહીં મદનમંજરીને બતાવી દઉં, જેથી એને સાચો આનંદ થાય.” લવલિકાએ જવાબ આપ્યો માજી! ચાલે! હું તૈયાર છું.” દાસી ધવલિકાને મદનમંજરી પાસે મૂકી હું લવલિકા સાથે નીકળી પડી, લવલિકા મને રસ્તો બતાવતી અહીં લઈ આવી. કુમાર આ પ્રમાણે હકીકત છે!! મારી દીકરી સાધારણ પ્રયાસે કોઈની પસંદગી કરે ૧ કામલતા પોતે જ આ સર્વ વાર્તા પ્રકરણની શરૂઆતથી ગુણધારણ કુમાર સમક્ષ કહી બતાવે છે તે લક્ષ્યમાં રાખવું. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૮ તેવી નથી, અત્યારે એના પ્રાણ કંઠે આવ્યા છે, માટે કૃપા કરીને આપ અહીંથી ઉઠે અને એને જુઓ, સંભાળે. ગુણધારણ (હું સંસારીજીવ) અને કુલંધર સમક્ષ આટલું બેલીને કામલતા દેવી (વિદ્યાધરી-મદનમંજરીની માતા) ચુપ રહી.' પ્રકરણ ૩ જું લગ્ન અને આનંદ, કા મલતાએ પિતાની વાત પૂરી કરી એટલે મેં (ગુણ==ી ધારણ કુમારે) મિત્ર કુલંધરની સામું જોયું. કુલંધર બોલે “મિત્ર! વાત મેં પણ બરાબર સાંભળી છે ચાલે ! એમાં વાંધો છે?” કુલંધરે આ પ્રમાણે એ જવાબ આપે એટલે અમે સર્વ ત્યાંથી ઉઠયા. મદનમંજરી ગુણધારણ મેળાપ, તે સમયને સંકીર્ણ રસ, સર્વને થયેલો પ્રમોદ અમે સર્વ ચાલીને જ્યાં મદનમંજરી હતી ત્યાં આવ્યા. જેવી સ્થિતિનું કામલતાએ વર્ણન કર્યું હતું તેવી જ સ્થિતિમાં મેં મદનમંજરીને જોઈ. એનું દર્શન થતાં હું સુખરૂપ અમૃતથી ભરેલા મેટા સરે ૧ આ પ્રકરણની શરૂઆતમાં ગુણધારણ સમક્ષ કુલંધર સાંભળે તેમ જ વાત પુખ્ત વિદ્યાધરીએ કહેવા માંડી હતી તે અત્ર પૂરી થઈ–આખી કથા સંસારીછવ જે અત્યારે ગુણધારણ કુમાર છે તે સદાગમ સમક્ષ અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળા પાસે ભવ્યપુરૂષ સાંભળે તેમ કહી દેખાડે છે. એ બીજા પ્રસ્તાવથી શરૂ થયેલ વાર્તાને હવે છેડે નજીક આવતો જાય છે માટે સાવધાન થઈ લક્ષ્ય આપે. Page #461 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] લગ્ન અને આનંદ. ૧૮૭૫ વરમાં ડૂબકી મારતા હાઉ તેમ મને લાગ્યું, રતિના રસથી ભરેલા મેટા દરિયામાં ઉતરી ગયા હાઉ” એમ મને જણાયું, સંપૂર્ણ આનંદના ઢગલામાં જાણે ગરકાવ થઇ ગયા હાઉ” એવા અનુભવ થયા, મારા સર્વે મનેરથા જાણે આજે એકદમ ફળીભૂત થઇ ગયા હૈાય તેમ લાગ્યું, મારી સર્વ ઇંદ્રિયા આનંદમાં આવી ગઇ હોય તેમ સર્વત્ર મહા મહોત્સવ વર્તી રહેલા મને લાગ્યા. એ મદનમંજરીએ મને જોયા એટલે અરે હા! એ તા ખરેખર ખ્યા એ જ !' એમ ધારી હર્ષમાં આવી ગઇ, અહુ લાંબે વખતે અત્યારે દેખાયા એ વિચારથી ઉત્કંઠિત થઇ ગઇ, અરે એ તે અહીં ક્યાંથી હાય ! એવા ખ્યાલથી તર્કવિતર્ક કરવા લાગી, ખરેખર, આ તે સ્વછું જ હોવું જોઇએ એવા વિચારથી દીલગીર થવા લાગી, ના, ના, આ તે એ જ છે એવા નિર્ણય થવાથી તેને ભરોસા પણ થવા લાગ્યો, આટલા બધા વખત (?){ વિરહ રહ્યો છતાં પાતે જીવી શકી એવા લથી શરમાઇ ગઇ, અરે! એ હવે મને અંગીકાર કરશે કે કેમ ? એ વિચારથી ઊંડા ઉદ્વેગમાં પડી ગઇ, અરે! પણ એ મારા સામું જુએ છે તેા ખરા ! એવા ખ્યાલથી પ્રમાદમાં આવી ગઇ-આવી રીતે અનેક પ્રકારના મિશ્ર રસાના અનુભવ મદનમંજરીએ તે વખતે કર્યો, એના આખા શરીરપર રોમાંચથી અલંકૃત થઇ, પરસેવાનાં બિંદુએ રૂપ મેતીઓ વડે તે વિભૂષિત થઇ, એકદમ ચાલતા શ્વાસેાશ્વાસના પવનથી સુંદર લાગી અને હૃદય હરણ કરનારી મધુરી લતા હોય તેમ કંપવા લાગી. અત્યંત પ્રીતિરસમાં તરાળ થઇ ગયેલી એ લલિત લલના પાતાના સ્રિગ્ધ ગાલા અને ચપળ આંખા પરથી ન વર્ણવી શકાય એવા અત્યંત નવીન રસ અનુભવતી મારા જોવામાં આવી. તે વખતે કામલતા બાલી દીકરી! કેમ હવે તને લવલિકાનાં વચન પર ભરેાસે બેઠો ?” આવા સવાલ સાંભળીને સ્મિત મુખ કરી મારા હૃદયને રંજન કરતી તે જ સ્મિતરૂપ સુધાથી પોતાનાં કપાલાને ઉજ્વળ કરતી બાળા મદનમંજરી નીચું જોવા લાગી. આ અવસરે સર્વને હર્ષ થયો. કનકાદર આગમન, દૂતની ગુપ્ત વાર્તા. સંક્ષિપ્ત વિધિએ લગ્ન. ૧ પ્રેમીની નજરમાં આ ઘણેા માટા આંતા-વખત ગણાય. જોયાને હજી ચાવીશ કલાક પણ પૂરા થયા નથી તે ખ્યાલમાં રાખવું, Page #462 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ તે વખતે કનકેાદર રાજા ( મદનમંજરીના પિતા ) ત્યાં આવી પહોંચ્યા. ચા તરફ ઝગઝગાયમાન થતાં રત્નોની પ્રભાથી આકાશમાં માટે પ્રકાશ થઇ રહ્યો. રાજા સાથેના વિદ્યાધરા જાણે મોટા ઋદ્ધિવાળા મહાન દેવા હાય તેવા દેખાવા લાગ્યા અને તેમની વચ્ચે કનકેાદર રાજા જાણે ઇંદ્ર હાય તેવા દૂરથી આકાશમાં શાભવા લાગ્યા. એના વિમાનમાં એણે અનેક રત્નો સાથે ભરી લીધાં હતાં તેની શાભા પણ અવણ્ય હતી. એમણે આકાશમાંથી સપ્રમેદપુર નગર જોયું એટલે ધીમે ધીમે તે સર્વ ખેચરાને સાથે લઇને આહ્વાદમંદિર ઉદ્યાનમાં ઉતરવા લાગ્યા અને અમે અત્યંત વિસ્મયપૂર્વક તેને આકાશમાંથી જમીન પર ઉતરતા જોઇ રહ્યા. આલ્હાદ મંદિરમાં આનંદ. કનકાદર રાજા નીચે ઉતર્યાં એટલે અમે સર્વ ઊભા થયા અને મસ્તક નમાવી તેને પ્રણામ કર્યાં. સર્વ પોતપેાતાને યોગ્ય સ્થાનકે બેઠા. કેટલાક વખત સુધી કનકાદર મહારાજા પ્રેમનજરે મારી સામું જોઇ રહ્યા. આ તે જ હોવા જોઇએ' એમ પોતાના મનમાં સંતુષ્ટ ચિત્તે નિર્ણય કરીને પછી એણે કામલતા સામું જોયું. ચતુર માણસા આજુબાજુની હકીકત અને આકૃતિ ઉપરથી સર્વ હકીકત અનુમાનથી સમજી જાય છે. ચતુર કામલતા રાજાના અંતરભાવ સમજી ગઇ અને ટુંકામાં એણે જરૂરી સર્વ વાત રાજાને કહી જણાવી. રાજાએ પછી પોતાના અભિપ્રાય જણાવતાં કહ્યું “ દેવિ ! આ દીકરીને આપણે અત્યાર સુધી અત્યંત આકરી પસંદગી કરનારી કહેતા હતા, એ તે જાણે કોઇને પસંદ કરશે કે કુમારી રહેશે એવા આપણને સંદેહ થતા હતા, પણ એણે આવા પુરૂષરતને પસંદ કરીને પોતાની ઉપરના દુષ્કરરૂચિપણાને આરે પ તદ્દન દૂર કરી નાખ્યા છે. ખરેખર ! ઇંદ્રાણી (શચી) ઇંદ્ર સિવાય બીજા કાઇની તરફ પેાતાનું મન સ્થાપતી નથી.” રાજાના આ અભિપ્રાયને સમર્થન કરતાં દેવી કામલતા બોલ્યા “ હાજી ! એ વાત તદ્દન ખરા અર છે! એમાંશા સંદેહ છે!” ૫ સંદગીની પસં ૬ ગી. આ પ્રમાણે આનંદચર્ચા ચાલતી હતી ત્યાં કનકાદર મહારાજા પાસે તેના ચટુલ નામના દૂત દોડતા આવ્યો. એણે મહારાજાના કાન પાસે જઇ કાંઇ છાનીમાની વાત કરી. રાજાએ દૂતને વિસર્જન કર્યાં. પછી આવી અગત્યની મામતમાં ઢીલ કરવી સારી નહિ એમ ૧ દૂતે શી વાત કરી તે આ જ પ્રકરણમાં આગળ જણારો. જીએ રૃ. ૧૮૭૯. સમાચાર અને શી ઘ્ર લ શ. Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] લગ્ન અને આનંદ ૧૮૭૭ રાજાએ કામલતાને જણાવ્યું, કુમાર કુલંધર જે રાજાની નજીક જ બેઠે હતે તેની સાથે સલાહ મેળવીને તે જ ઠેકાણે સંક્ષિપ્ત વિધિએ રાજાએ પિતાની કન્યાનું પાણિગ્રહણ કુમાર ગુણધારણ (મારી) સાથે કરાવ્યું. કદર રાજાએ વિવાહને આનંદ વર્તાવ્યું. પછી પિતાની સાથે વજ વૈર્ય ઇદ્રનીલ મહાનલ કકેતન પદ્વરાગ મરત દા ય જે. ચૂડામણિ પુષ્પરાગ ચંદ્રકાંત રૂચક મેચક વિગેરે અને સંત પ. મૂલ્ય રત્નોથી ભરેલાં પિતાનાં વિમાન આણેલ હતાં તે રજુ કર્યા અને કુલંધરને વિજ્ઞપ્તિ કરી–“ભદ્ર રાજપુત્ર! આ વિમાન દાયજામાં આપવા સારૂં અહીં લઈ આવ્યો છું. જેવી રીતે અમારી રાજપુત્રીને ગ્રહણ કરીને (પરણીને) કુમારશ્રીએ અમારા આનંદમાં વધારે કર્યો છે તે પ્રમાણે આ અમારાં વિમાનો અને તેની અંદરની વસ્તુઓ પણ કુમારશ્રી ગ્રહણ કરે એવી મારી વિનતિ છે.” સમયસૂચક ચતુર કુલંધર જવાબ આપતાં બોલ્યો “આપનો હુકમ પ્રમાણે છે! શિરસાવંદ્ય છે! એમાં વિનતિ કરવાને અવકાશ જ ક્યાં રહે છે? વડીલે જ્યારે પોતાની ઈચ્છામાં આવે તેવો હુકમ કરે ત્યારે તેઓએ રાજપુત્રની પ્રાર્થના કરવાનો કે તેની વિજ્ઞપ્તિ કરવાને પ્રસંગ કે સવાલ જ રહેતો નથી, તે નથી.” કનકેદર મહારાજા આવો સુંદર જવાબ સાંભળી ઘણું રાજી થયા. તેને મનમાં એમ થયું કે પોતે ખરેખર કૃતકૃત્ય થયા છે, પોતાનું જીવન સફળ થયું છે. દીકરી મદનમંજરી આજે ખરેખરી સંતોષ પામી છે અને નિશ્ચિત થઈ છે એવા વિચારથી મહારાણી કામલતા પણ ઘણું રાજી થયાં અને લવલિકા વિગેરે રાજનો આખો પરિવાર પણ હર્ષમાં આવી ગયે. ૧ વજઃ હીરો. વર્યઃ માણેક. ઇદ્રનીલઃ શનિ. મહાનલઃ મણિ. કતનઃ રન (જાતિ). પરાગઃ માણેક. મરકતઃ લીલો મણિ, પાનું, નીલમ. ચૂડામણિ માથામાં રહેલા મણિ. પુપરાગઃ પોખરાજ. ચંદ્રકાંત મણિ-રાત્રે પ્રકાશે છે. રૂચક રાતિ. એચકઃ શનિ. ૫૩ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ૮ દીકરી જન્મે ત્યારે શેક કરાવે છે, વધતી જાય છે-મેટી થતી જાય છે ત્યારે ચિંતા કરાવે છે, એને અન્યને આપી દેવાન (પરણાવવાનો-કન્યાદાન કરવાન) વખત આવે ત્યારે અનેક સંકલ્પવિકલ્પ કરાવે છે અને કમનસીબે ખરાબ સ્થિતિમાં આવી પડે-સાસરામાં દુઃખી થાય કે વિધવા થાય તો અત્યંત શેક કરાવે છે. એને જે રેગ્ય વરને આપવામાં આવે, એ વર એને પસંદ પડેલો હોય, એ વર ધર્મિષ્ટ હોય અને ધનવાનું હોય તે એની બાબતમાં નિશ્ચિતપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્થિતિ હોવાથી રતના ઢગલા સાથે દીકરી મદનમંજરી મને આપીને સર્વ સંબંધી અને પરિજન સાથે રાજા કનકદર ઘણા હર્ષમાં આવી ગયા. લડવા આવેલા વિદ્યાધરે. પુણ્યબળથી તેમનું સ્તંભન, વિદ્યાધરોને થયેલ સંતેષ, હવે તે વખતે સપ્રમેદપુર નગરની ઉપર જાણે ઘનઘટા છવાઈ રહી હોય તેવું વિદ્યાધરેનું એક મેટું લશ્કર દૂરથી આકાશમાં જોવામાં આવ્યું. એ લશ્કર પાસે અનેક ચક્રો હતાં, તરવારે હતી, ભાથાં હતાં, બછીઓ હતી, લોઢાનાં બાણે હતાં, શક્તિ તથા પ્રાસ નામનાં અસ્ત્રો હતાં, ધનુષ્યો હતાં, દડે હતા, ગદાઓ હતી, શૂળ હતી, તેમજ બીજાં લડવાનાં અનેક શસ્ત્રો અને અસ્ત્રો હતાં, જેને લઈને એ આખું લશ્કર ઘણું ભયાનક લાગતું હતું, આકાશમાં પ્રકાશમાન થઈ રહેલાં એમનાં શસ્ત્રોના તેજથી આખું લશ્કર વિકરાળ લાગતું હતું, લડવાની આતુરતા અને જીતવાના મદથી ઉદ્ધત જણાતું હતું અને અસંખ્ય ઉભટ ખેચરાથી અને તેમના જૂદા જૂદા અધિપતિઓથી અવનવી લીલા બતાવી રહ્યું હતું. એના સેનાનીઓ આકાશમાં મેટે સિંહનાદ કરી રહ્યા હતા, મોટા તાડુકાઓ કરતા હતા અને તેના મોટા અવાજથી આખા આકાશને ગજાવી રહ્યા હતા. એ સર્વ સેનાનીઓ આખા શરીર પર બખતર અને માથા પર ટેપ પહેરીને ક્રોધાંધ બનેલા હેઈ લડવાની સંપૂર્ણ તૈયારીઓ કરીને આવતાં હોય તેમ ઘણે દૂરથી પણ જોઈ શકાતું હતું અને તેઓની ક્રોધી મુખમુદ્રાઓ એ વાતની સાક્ષી પૂરી રહી હતી. અમે માથાં ઊંચાં કરીને જોઈએ છીએ તે લડાઈ કરવાના અભિમાનથી ૧ શસ્ત્ર અને અન્સામાં ફેર છે જે પોતાનાં હાથથી સામાના શરીર વાગે તે શિસ્ત્ર” કહેવાય છે. જેમ કે ભાલું, તરવાર વિગેરે. જેને ફેકવું પડે તે “અગ્ર” જેમકે તીર, ચક વિગેરે Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] લગ્ન અને આનંદ. ૧૮૭૯ અંદર અંદર સ્પર્ધા કરતું એ આખું લશ્કર અમારી તરફ આવતું હાય એમ જણાયું. બહુ ટુંક સમયમાં તે આખું લશ્કર લગભગ અમારી અહુ નજીક માથા પર આકાશમાં આવી પહોંચ્યું. કનકાદર રાજા મહા બુદ્ધિશાળી હતા, તેણે આકાશમાં નજર કરી કે તુરત જ સર્વ હકીકત તેના ખ્યાલમાં આવી ગઇ. કનાદરને નિ-તેણે તુરત જ હાક મારી–“ અરે મારા વિદ્યાધર ! ર્ણય અને પાસેનાનીઓ ! તમે તૈયાર થા. ચટુલ દૂત હમણાં ડેલી વીર હાક. અહીં આવીને જે વાત કરી ગયા તે વાત હવે ખરાખર સ્કુટ થઇ. ચટુલ મને બાતમી આપી ગયા હતા તેની મતલબ એ જ હતી કે મારી દીકરીના સ્વયંવર વખતે જે રાજાએ કાપ કરીને મને મળ્યા વગર કે મારી રજા લીધા વગર મંડપમાંથી ઉઠીને ચાલતા થયા હતા તેને પોતાનાં મનમાં ઘણા દ્વેષ થઇ આવ્યા હતા; તેઓ સર્વ ત્યાર પછી મળી ગયા છે અને હજુ ખારથી મળ્યા કરે છે. તેઓએ પાતાના દૂતા રાખી મૂકયા હતા. તેમની મારફત તેમને ખબર પડી ગઇ કે મદનમંજરી ગુણધારણ કુમારને આપવામાં આવી છે. જેવી એ હકીકત તેઓના જાણવામાં આવી કે તેઓ સર્વ વધારે ક્રોધમાં આવી ગયા. તેઓને એવા વિચાર થયો કે અરે! અમે તે મેટા વિદ્યાધર મનુષ્યો છીએ, મહા ઉત્તમ છીએ અને પેલા ગુણધારણ તે જમીન પર ચાલનારા છે, સાધારણ સ્થિતિના મનુષ્ય છે! છતાં તેને પરણાવે છે તે આપણાથી કેમ સહન થાય ? આ હકીકતને લઇને તે સર્વ લડવા માટે આવી ચઢ્યા છે. તે એ સર્વ આ આહ્વાદમંદિર સુધી આવે તે પહેલાં ગરૂડ જેમ કાગડા ઉપર તૂટી પડે છે તેમ તમે તેના ઉપર ધસારો કરે, તેઓને જે મિથ્યા અભિમાન પેાતાની જાત માટે થયું છે તેને જલ્દી દૂર કરો અને એ સર્વને જમીનભેગાં કરી દા. મારા ભૂમિ ઉપર રહેલ સેવકબહાદુર ! મને તમારા શૂરાતન પર પૂરતા વિશ્વાસ છે, તમે તમારી બહાદુરી બતાવી સ્વામીનું નામ રાખેા.” કનકાદર રાજાના સેનાનીએ જમીન પર હતા. સ્વામીની રણુહાક સાંભળીને તે સર્વ તેજમાં આવી ગયા અને એકદમ આકાશમાં ચઢવાની તૈયારી કરવા લાગ્યા. આ વખતે મારા ( ગુણધારણના–સંસારીજીવના મનમાં વિચાર આવ્યો કે-અહે। અહે ! મારી ખાતર ↑ વિદ્યાધરઃ એ પણ એક જાતના મનુષ્યા છે, પણ વિદ્યાના યાગથી તેએ આકાશમાં ઉડી શકે છે. આ શક્તિને લઇને તેઓ પેાતાની જાતને ઉત્તમ માને એમાં સ્થૂળ નજરે નવાઇ નથી. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ટ અહીં મોટી લેહીની નદીઓ વહેશે અને ખેદાનમેદાન થશે એ તે ઠીક નહિ, આ વાત કાંઈ સારી થઈ નહિ! એ વખતે જમીન પરથી ઊંચે ઉડવાની તૈયારી કરતા વિદ્યાધરે આ બાજુએ રહ્યા હતા અને આકાશમાં સામે ચાલ્યા આવતાં લશ્કરનો ધસારે બીજી બાજુએ ચાલુ હતો તે વખતે એક અત્યંત વિચિત્ર બનાવ બને તે સાંભળે. કેઈએ એ બન્ને લશ્કરને સ્થિર કરી દીધાં, હાલતાં ચાલતાં અટકાવી દીધાં, તેમની આંખેને પણ સ્થિર કરી દીધી, તેઓના સર્વ વ્યાપાર બંધ શાંતિ-સ્તંભન. કરી દીધા અને બન્ને લશ્કરને તદ્દન થંભાવી દઈ જાણે પૂતળાં જ હોય તેવાં કરી દીધાં. એક લશ્કર આકાશમાં રહ્યું, બીજું લકર જમીન પર રહ્યું, બન્ને હાલી ચાલી શકતા નથી, કેઇની આંખ પણ મટકું મારતી નથી, બન્ને લશ્કરે એક બીજાને જાણે ચિત્રમાં ચિત્રેલાં હોય તેવાં તે વખતે જેવા લાગ્યાં. આ લશ્કરવાળા સામાને જુએ છે તેઓ પણ હાલતા ચાલતા નથી અને આકાશનું લશ્કર જમીનપરના લશ્કરને જુએ છે તે પણ જાણે ચીતરાઈ ગયેલું હોય એવું દેખાવા લાગ્યું. આકાશમાં રહેલું એ લશ્કર ત્યાર પછી ચારે તરફ જોવા લાગ્યું. તેઓએ મને મદનમંજરીની સાથે સુંદર આસન દર્શન. વિચાર પર બેઠેલે છે. તેઓએ અમને બન્નેને જોયા. નિર્ણય. નમન. ખાસ કરીને મને જે એટલે તેઓને વિચાર થયો કે અહાહા! શું સુંદર રૂપ છે ! શી મજાની મૂર્તિ છે! વિધાતાએ નવરાશે ઘડી કાઢી હશે ! અહાહા! શી એની કાંતિ છે! અરે મુખ પરથી એના ગુણે પણ કેટલા સુંદર જણાય છે! અરે આ મહાત્મા મનુષ્યનું ધર્યું પણ કેટલું જબરું ! એની સ્થિરતા પણ બહુ મહાનું જણાય છે! ખરેખર ! મદનમંજરી વિચાર કરી લાંબી નજર પહોંચાડીને પસંદગી કરનારી તે ખરી ! એણે જાતે તપાસ કરીનેપરીક્ષા કરીને ખરેખર પિતાને યોગ્ય પતિ શોધી કાઢયો છે એમાં તે શક નહિ! અને આ નરરતે જ પિતાના તેજથી અમને સર્વને સ્તંભાવી દીધા હોય એમ લાગે છે! અહાહા! જુઓ તે ખરા! એ મદનમંજરી સાથે પોતાના મિત્ર સહિત સ્વસ્થ બેઠેલે જણાય છે, પરંતુ બીજા કેઈ એવી સ્થિતિમાં નથી! આવા મહાપુરૂષરતને મારી નાખવાની આપણે ઇચ્છા કરી એ તે ઘણું શું કર્યું અને આપણે અત્યારે થંભાઈ ગયા છીએ એ એ જ પાપનું ફળ લાગે છે. અરે! ચાલે! એ મહાપુરૂષ જ આપણે સ્વામી! અને આપણે તેના સેવકે Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] લગ્ન અને આનંદ. ૧૮૮૧ આવો વિચાર કરતાં તેમને અંદરને ઈષ્યનળ શાંત થઈ ગયે એટલે જેમણે તેઓને થંભી રાખ્યા હતા તેમણે તેઓને છૂટા કર્યા. તુરત જ તેઓ આકાશમાંથી જમીન પર આવ્યા અને સર્વે મારે પગે પડ્યા. ક્ષમા અને આનંદ, તે વખતે એ સામેથી આવતા વિદ્યારે કપાળ ઉપર બન્ને હાથ જોડીને બોલવા મંડયા “નાથ! અમારે અપરાધ માફ કરે, હવે અમે તમારા દાસ છીએ. અમારી ભૂલ થઈ ગઈ તે ક્ષમા કરે. તેઓનું આવું વર્તન જોઇને કનકદર રાજાનો મદ પણ ગળી ગયો અને તે વખતે તે અને તેનું આખું લશ્કર પણ છૂટું થઈ ગયું, થંભાય ગયું હતું તેમાંથી મુક્ત થઈ ગયું. પછી તે સર્વ વિદ્યાધરો હાથ જોડીને અરસ્પરસ એક બીજાને ખમાવવા લાગ્યા, માફી માગવા લાગ્યા, સર્વની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં અને જાણે સર્વ એક બીજાના સગા ભાઈઓથી પણ વધારે હોય તેવા થઈ ગયા. મધુવારણ વિગેરેને આનંદ હવે તે વખતે કઈ ભારત મારા પિતાશ્રી મધુવારણ રાજાને સર્વ હકીકતની ખબર પડતાં તેઓ પણ ત્યાં (આહાદમંદિર બગિચામાં) આવી પહોંચ્યા. તેઓને દૂરથી આવતા જોઈ હું ઊભે થયે, મારી સાથે સર્વ વિદ્યારે પણ તેમને માન આપવા ઊભા થયા, મેં અને મદનમંજરીએ પિતાજીનાં ચરણકમળમાં નમસ્કાર કર્યા. તે વખતે મારી માતાજી વિગેરે આખું અંતઃપુર પણ ત્યાં આવી પહોંચ્યું, મંત્રીમંડળ પણ આવી પહોંચ્યું અને બીજા પણ ઘણું નગરવાસીઓ આવી પહોંચ્યા. તેમને સર્વને યથાયોગ્ય પ્રણામ વિગેરે અમે કર્યા, ખેચરોએ પણ સર્વનું યોગ્ય સન્માન કર્યું અને સર્વને ઘણે આનંદ થયો. મારા પિતાજીને આનંદથી આખે શરીરે રોમાંચ વિકસ્વર થઈ ગયા, આંખોમાં આનંદનાં આંસુ આવી ગયાં અને તેઓ અત્યંત હર્ષમાં આવી જઈ મને ભેટી પડ્યા. મિત્ર કુલંધરે તે વખતે આ વૃત્તાંત કહી સંભળાવ્યો, જે હકીકત બની હતી તે સર્વ ટૂંકામાં પણ મુદ્દામ રીતે જણાવી દીધી, એટલે પિતાશ્રી વિગેરે સર્વને શું બન્યું હતું તે જાણવામાં આવી ગયું. તે વખતે સર્વ વિદ્યાધરે હાથ જોડી મારા પિતાશ્રીને કહેવા લાગ્યા “પ્રભુ ! (ગુણધારણ કુમાર ) અમારે દેવ છે! અમારે સ્વામી છે! તમારે આ ચિરંજીવી પુત્ર અમને Page #468 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ૮ જીવિતદાન આપનાર છે! એ ખરેખર ધન્ય છે, કૃતાર્થ છે, મહા ભાગ્યવાનું છે! એણે આ પૃથ્વીને ખરેખરી દીપાવી છે, શોભાવી છે! એનામાં કલ્પનામાં પણ ન આવે તેવી અભુત શક્તિ છે! એના જે ગુણવાનું મનુષ્ય હાલ આ દુનિયામાં અમારા જાણવા પ્રમાણે બીજું કોઈ નથી! વિદ્યાધરેને મારી આ પ્રમાણે સ્તુતિ કરતાં જોઈને મારા પિતાજી અત્યંત રાજી થયા, તેમજ મારી માતા સુમાલિની પણ નગર પ્રવેશ. બહુ પ્રસન્ન થયા, આખું અંતઃપુર તે વખતે બહુ અને આનંદ. હર્ષમાં આવી ગયું, નગરવાસીઓ બહુ જ રાજી થયા, આખું પિતાશ્રીનું લશ્કર ખુશી થઈ ગયું અને બાળક તેમજ વૃદ્ધો સર્વ આનંદમગ્ન થયા. જેને આપણે આપણું માનતા હાઈએ તેને જ્યારે ઋદ્ધિ સમૃદ્ધિ કે માન મળે ત્યારે તે જોઈને જરૂર આનંદ થાય તેમાં કાંઈ નવાઈ નથી; એમાં પણ જ્યારે આપણું કલ્પનાથી પણ વધારે ઋદ્ધિ સિદ્ધિ કે માન આપણું પ્રેમીજનને મળતું જેવામાં આવે ત્યારે તો પછી હર્ષનું માપ રહેતું નથી. ત્યાર પછી અતિ આનંદભરમાં આવેલા તે લેકેએ અમારે સપ્રમદનગરને પ્રવેશ: મહોત્સવ કર્યો. પ્રસન્ન થયેલ મનુષ્ય શું શું નથી કરતા! હવે તે પ્રવેશમહોત્સવ કેવા પ્રકારને થયું તે સાંભળે गंगनचारिगणे वियति स्थिते, मयि च तातयुते जयकुआरे । करिवरान्तरवर्तिकुलंधरे, करिणिकानिहिते दयिताजने ॥ विविधलासविलासपरायणे, प्रमदनिर्भरगायनबन्धुरे। वरविभूषणमाल्यमनोहरे, विबुधवृन्दसमे निखिले जने ॥ ननु परिस्फुटमेव तदा नरैः, प्रमुदिताशयसौख्यभरोद्धरैः। अमरलोकसमानमिदं वनं, पुरवरं च मुदेति विनिश्चितम् ॥ पृथुनितम्बपयोधरचारुभिः प्रमदनृत्तपरैः प्रमदाजनैः। इति विलासशतैर्वरलोचने !, प्रविशति स च सर्वजनः पुरे ॥ ૧ ઘણા સુંદર લાગવાથી આ બ્લેકે અત્ર મૂક્યા છે. કુતવિલંબિત છંદ છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ ] લગ્ન અને આનંદ. ૧૮૯૩ “ વિદ્યાધરા આકાશમાં ચાલવા લાગ્યા, હું પિતાશ્રીની સાથે તેમની પડખે જયકુંજર નામના મેોટા પટ્ટહાથી પર અંબાડીમાં બેઠો, પછવાડે એક બીજા હાથી પર કુલધર બેઠો, હાથણી ઉપર માતાજી વિગેરે સ્ત્રીવર્ગ બેઠો, અમારી અગાઉ લેાકેાનું મોટું ટોળું ચાલવા લાગ્યું, તેમાં કેટલાક અનેક પ્રકારના નાચ કરતા હતા, કોઇ વિલાસ કરતા હતા, કોઇ અતિ હર્ષના આવેશમાં ઊંચા સ્વરથી મનોહર ગાયન લલકારતા હતા, કેટલાકે પેાતાના કંઠમાં સુંદર માળા પહેરી હતી, કેટલાકે ઉત્તમ પ્રકારનાં આભૂષણા પહેરી લીધાં હતાં. આથી સઘળાં મનુષ્યા દેવતા સમાન શોભી રહ્યા હતા. અત્યંત પ્રમેાદના કારણે અને થયેલાં માનસિક સુખના ભારથી તે વખતે એ ઉદ્યાન જાણે નંદનવન હાય અને નગર જાણે દેવલાક હાય તેવું લાગતું હતું. અહો સુંદરલોચના ! અત્યંત વિશાળ નિતંબ અને પાધરથી સુંદર લાગતી લલિત લલના તે વખત અત્યંત હર્ષપૂર્વક નાચ કરવા લાગી, ગાન કરવા લાગી. એવા સેંકડો પ્રકારના વિલાસે સાથે અમારા નગરમાં પ્રવેશ થયેા.” મેાટા હાથી પર હું અને પિતાજી ! પછવાડે ફુલંધર ! પછી માતાજી અને બીજા ! આગળ નાચ કરતાં અને ગીતગાનના તાનમાં મસ્ત અનેલા નગરજના અને આબાળવૃદ્ધ સર્વ આનંદમાં ચકચુર. આવે વખતે અમારા આનંદની પણ પરિસિમા થાય તેમાં કાંઇ નવાઇ નથી. મારા પિતાશ્રીએ કનકેાદરરાજાના સર્વ વિદ્યાધરાના અને બન્ને લશ્કરના સેનાનીઓના સારી રીતે સત્કાર કર્યાં. ભદ્રે અગૃહીતસંકેતા ! તે દિવસ જાણે આખા રત્નમય હોય અથવા તે જાણે અમૃતના જ રચેલા હોય ! અથવા તા સુખરસથી ભરેલા હાય ! અથવા તે વિશેષ શું કહું? જેનું વર્ણન જ કરવું અશકય હાય ! તેવા પસાર થયા. એ દિવસે મને અત્યંત આહ્વાદ થયા, સર્વ મનારથાની સિદ્ધિ થઇ, કામદેવનું સર્વસ્વ મને તે દિવસે પ્રાપ્ત થયું, કેમકે મનમંજરી તે દિવસે મારી થઇ અને મહામૂલ્યવાળાં રત્નોના મને લાભ થયા! જેથી અર્થસંબંધી પણ મારી કલ્પનામાં પણ ન આવે તેવા મારા માથા સિદ્ધ થઇ ગયા. વળી મારા માતાપિતાને મનમાં તે દિવસે મેં ઘણા સંતેષ ઉપજાવ્યા, અંધુવર્ગમાં હર્ષ પેદા કર્યો, નાગરિકોને ઉત્સવ કરાવ્યા અને શત્રુ મારે વશ થઇ ગયા, તેથી પણ મારા મનમાં મેાટા ઉત્સવ થયા. આખે દિવસ ઘણા આનંદમાં ગયા, બહુ ઉન્નત દશા અનુભવી અને રાત્રિના પ્રથમ પ્રહર સુધી પિતાશ્રી પાસે રહીને અમે બહુ મજા કરી. વિદ્યાધ રાના સત્કાર. Page #470 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રતાવ ૮ ત્યાર પછી સર્વ સામગ્રિથી ભરેલાં મંદિરમાં મદનમંજરી સાથે રાત્રીને વખત ગાળ્યો. દેવતાઓ દેવેલેકમાં સુખ ભોગવે તે લાભ તે રાત્રીએ લીધો. આનંદસુખનો-પ્રેમસાગરમાં ઉછાળા મારવાને અનુભવ કર્યો; માત્ર મારી કઈ પણ બાબતને અંગે અત્યંત લોલુપતા ન હતી તેથી અત્યંત આસક્ત ન થઈ ગયો. સુરતસુખનો અનુભવ કરીને અમે નિદ્રા લીધી, મદનમંજરી સાથે પ્રભાતે ઉો, ઉઠીને તેની સાથે જ ભાતપિતા પાસે જઈ તેમને વંદન કર્યું અને ત્યાર પછી પ્રભાતગ્ય સર્વ કર્તવ્ય કર્યા. પ્રકરણ ૪ થું. કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થ ધર્મ. ગ ધારણકમાર તરીકે મેં આખી રાત બહુ સુખને અનુભવ કર્યો, મદનમંજરીના પ્રેમનું પાન કર્યું, મનુષ્યલેકમાં દેવસુખને સાક્ષાત્કાર કર્યો અને અંતરદષ્ટિ કાંઈક | આત્માસમીપ રાખી લોલુપતા વગર આનંદસાગરમાં છેડૂબકીઓ મારી. મારે મિત્ર કુલંધર પ્રભાતે મારી પાસે આવ્યો અને મને જણુવ્યું કે તેણે રાત્રીના એક સુંદર સ્વમ જેયું છે. મેં તે સ્વમનું વર્ણન કરવાનું જણાવતાં તેણે તેને નીચે પ્રમાણે હેવાલ કહ્યું અને તે વખતે અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ: કુલંધર સ્વમ, ઉલંધર–“ભાઈ ગુણધારણ! રાત્રે મેં સ્વપ્રમાં પાંચ મનુષ્યને જોયાં-તેમાં ત્રણ પુરૂષો હતા અને બે સ્ત્રીઓ હતી. તેઓએ મને કહ્યું “કુલંધર! ગુણધારણના સંબંધમાં અત્યારે જે સુખસમુદ્ર ઉછળી રહ્યો છે તે અમોએ જ તેને માટે બનાવેલું છે એમાં જરા પણ શંકા જેવું નથી. વળી એને ભૂતકાળમાં જે જે સારું થયું છે અને ભવિષ્યમાં તેને જે જે સારું થવાનું છે તે તે સર્વ અમારું કરેલું છે અને થશે.” ભાઈ ગુણધારણ! એ પ્રમાણે બાલીને એ પાંચે મનુષ્ય તુરત જ મારાથી Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] કંદમુનિ, રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થ ધર્મ. ૧૮૮૫ અદશ્ય થઈ ગયા, મારી પાસેથી ચાલ્યા ગયા, ત્યાર પછી તુરત જ હું જાગે અને જોઉ છું તો ન મળે કે ઈ મનુષ્ય કે ન સંભળાય તેમની ભાષા! ભાઈ! એ પાંચ મનુષ્યો કેણ હતા અને તેઓ તારાં સર્વ કાર્યોની જિના કેવી રીતે કરે છે તે વાત હું કાંઈ પણ સમજતો નથી.” ગુણધારણ (હું પિતે)–“ભાઈ કુલધર! આ સ્વમ સંબંધી હકીકત તું પિતાશ્રી વિગેરે પાસે કહી સંભળાવ કે જેથી એને અંદર ખરેખર ભાવાર્થ શું છે તે આપણે સમજવામાં આવી જાય.” મારે બુદ્ધિમાન મિત્ર કુલંધર ત્યાર પછી રાજ્યસભામાં ગયે. મારા પિતાશ્રીની રાજ્ય સભામાં અનેક વિદ્વાન હતા. સ્વપ્રાઈપર પિતાશ્રી સમક્ષ આખી રાજસભામાં ઉલંધરે પિતાને વિચારણું. આવેલાં સ્વમની હકીકત વિગતવાર કહી સંભળાવી. મારા પિતાશ્રીએ તેમજ મોટા વિદ્વાનોએ પિતાની બુદ્ધિથી અંદર અંદર સ્વપના અપર વિચારણું ચલાવી અને ત્યાર પછી સર્વએ એકમત થઈ સ્વપ્રને ભાવાથે નીચે પ્રમાણે જણાવ્યો “એમ જણાય છે કે અમુક દે ગુણધારણને અનુકૂળ થયા છે અને તેઓએ જ કુમારના સંબંધમાં આટલી બધી કલ્યાણમાળાઓ રચી આપી છે. કુમારને જે સુંદર અનુકૂળતાઓ થઈ છે તે તેઓને પ્રતાપ છે. વળી તેઓએ જ પ્રસન્ન થઈને કુમારના મિત્રને (કુલંધરને) સ્વમમાં આવી કહ્યું જણાય છે કે એ સર્વ કલ્યાણપરંપરા તેઓએ કરેલી છે.” પિતાશ્રીઓ અને વિદ્વતાજસભાએ સ્વમનો જે નિર્ણય આપે તે મેં પણ સાંભળ્યો, હું રાજસભામાં તે વખતે હાજર વિચારણા પર હતો. અગાઉ કામલતાએ મને વાત કરી હતી કે વિ ચા ૨ ણ. તેના પતિ અને મારા સાસરા કનકદરને સ્વમમાં ચાર મનુષ્યો આવ્યા હતા અને તેમણે રાજાને ઉંઘતાં જગાડી જણાવ્યું હતું કે તેની દીકરી મદનમંજરી માટે તેમણે વર શેધી રાખે છે, તેથી રાજા કનકેદરે તે સંબંધમાં ચિંતા કરવી નહિ. આ વાત મને બરાબર યાદ હતી તેથી મારા મનમાં સંદેહ છે કેકનકેદરરાજાએ અગાઉ ચાર મનુષ્યને જોયા હતા તે શું? અને કુલંધરે પાંચ મનુષ્યને સ્વપમાં જોયા તે શું! ક્યા દેવરૂપો મારા કામની આટલી બધી ચિંતા રાખે છે અને તેમ કરવાનું કારણ શું હશે? મને તે આ સર્વ બાબતમાં કાંઈ ઊંડું કારણ ભાસે છે પણ તે શું હશે તેનો હાલ તે ખ્યાલ આવતો નથી, તેનું રહસ્ય માલૂમ ૧ જુઓ ૫ણ ૧૮૬૬ (ચાલુ પ્રસ્તાવનું પ્રકરણ બીજું ). Page #472 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ પડતું નથી, તેનો ભેદ ખુલ્લો જણાતો નથી. આ પ્રમાણે હકીકત હોવાથી જ્યારે કે અતીન્દ્રિય વિષયના જાણકાર મુનિમહારાજને વેગ થશે ત્યારે તેમને આ સંબંધી વિગતવાર ખુલાસો પૂછીને નિર્ણય કરીશ, એ વગર આ બાબતને સંતોષકારક ખુલાસો થાય એમ લાગતું નથી. આ પ્રમાણે મારા મનમાં સંદેહ છે છતાં પિતાશ્રી વિગેરેએ સ્વપ્રને અર્થ જસુવ્યો તેમાં ઉઘાડી રીતે મેં કાંઈ દૂષણ કાઢ્યું નહિ, મેં તે વાત માન્ય કરી અને મનમાં કરેલ નિશ્ચય મનમાં ધારી રાખ્યો'. વિદ્યાધરોનો સત્કાર અને વિસર્જન, જે ખેચરો કનકેદર સાથે લડવા આવ્યા હતા અને જેઓ આ ખરે મારા સંબંધી થયા હતા તેઓ રાજા કનકેદાર સાથે મારા મંદિરમાં કેટલાક દિવસ રહ્યા. તેઓનો અત્યંત આદરસત્કાર કરી મેં તેઓને ઘણો આનંદ ઉપજાવ્યું. એ આનંદામૃતમાં સ્નાન કરી મારા પ્રત્યે સેવકપણું અંગીકાર કરી તેઓ સર્વ પિતતાને સ્થાનકે સીધાવ્યા. મૃત્યુલોકમાં દેવ સુખાનુભવ, નિશ્ચિન્તાવસ્થામાં નિર્દોષ પ્રેમ, સુખસાગરમાં અલિપ્તાવસ્થા, મદનમંજરી સાથે સુખસાગરમાં હું ડૂખે અને લીલામાં મારા દિવસે ત્યાર પછી પસાર થવા લાગ્યા, દેવતાઓ દેવલોકમાં સુખે અનુભવે તેવા સુખને હું મૃત્યુલેકમાં અનુભવ કરવા લાગે, દિવસે દિવસે તેના પ્રેમરસનું પાન વધારે વધારે કરવા લાગ્ય, આનંદરસામૃત દરરોજ વધતો જ ચાલ્ય અને સુંદર ભાવપૂર્વક તેનું મીલન મને વધારે વધારે સુખ આપતું ગયું. અમારે પ્રેમ વધારે જામત ગ, અમારા આહાદમાં નિરંતર વિકાસ થતો ગયો અને અમારી ગોષ્ટિ વિશેષ દૃઢ થતી ચાલી. રાજ્યકાર્યની ચિંતા પિતાજી કરતા હતા, અનેક રાજાઓ મને નમસ્કાર પ્રણામ કર્યા કરતા હતા. એવા સુંદર સંયોગોમાં અહો વિશાલાક્ષિ! મને ચિંતાની ગંધ પણ આવતી ન હતી, મારા દિવસો સુખમાં પસાર થતા હતા. વળી વિદ્યાધરે અનેક સુગંધી ફૂલની માળાઓ લઈ આવતા હતા, સુંદર આભૂષણદિ સર્વ વસ્તુઓ લઈ આવતા હતા અને એવી રીતે અમારી સવે ઇચ્છાઓ પૂરી થતી ૧ આ ગુણધારણ કુમારનો વિનયગુણ બતાવે છે. ૨ ઉત્તરરામચરિત્રમાં ભવભૂતિ રામના મુખમાં મૂકે છે તે સરખાવો जीवत्सु तातपादेषु, नवे दारपरिग्रहे, मातृभिश्चिन्यमानानां, ते हि नो दिवसा गताः महीने મળત ભાવ સુંદર રીતે મૂક્યો છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થધર્મ. ૧૮૨ હોવાથી મને સંપૂર્ણ સુખની તૃપ્તિ થયા કરતી હતી. જે કે હું એ સુખસાગરમાં અવગાહન કરતા હતા છતાં મારે। . આત્મા એ (સુખસાગર)માં જરા પણ લીન થઇ જતા ન હેાતે!, એમાં આસક્ત થઇ જતેા ન હેાતા, એના રસમાં લદખદ થઇ જતેા નહાતા. એવી રીતે મારી સુંદર ભાર્યા મદનમંજરી અને સન્મિત્ર કુલધર સાથે આનંદ. અનેગાષ્ટિ કરતા હું તે વખતે રહેતા હતા. ચંદ્રમુનિ સાથે થયેલેા સદાગમ સમ્યગ્દર્શનને આદર. સાતે રાજેંદ્રો સાથે સંબંધ, સુખાસિકામાં થયેલી વૃદ્ધિ. પ્રસંગ. ત્યાર પછી એક દિવસ હું મારા મિત્ર ફુલંધર અને પત્ની મદન મંજરી સાથે આહ્વાદમંદિરે ગયો, તે વખતે ત્યાં મેં કન્દ નામના એક અતિ પવિત્ર મુનીશ્વરને જોયા. એ મહા એજસ્વી સાધુમહાત્માને જોતાં અત્યંત વિનયથી હું ઘણા નમ્ર બની ગયા, તેમને યોગ્ય રીતે નમસ્કાર કરી ધર્મ સાંભળવાની અને પ્રાપ્ત કરવાની બુદ્ધિથી શુદ્ધ જમીન શેાધીને તે પર હું તેમની સામે બેઠો. મુનિમહારાજ શ્રી કેન્દ મુનિએ તે વખતે હૃદયને અતિ આહ્લાદ ઉત્પન્ન કરનારી અને કર્ણને અત્યંત પ્રિય ધર્મદેશના આપી. મુનિમહારાજે આપેલી દેશના મેં અત્યંત આદરપૂર્વક સાંભળી. તે વખતે તે જગ્યાએ જ ( અંતરમાં) પેલા મારા અગાઉના બે બંધુ ખડા થઇ ગયા, મેં તેમને ખરાખર જોયા અને તુરત ઓળખી લીધા. તેમાંના એક બંધુ તે મારા અગાઉના જાણીતા એહી સદ્દાગમ હતા અને બીજો મારા પરમ મિત્ર સમ્યગદર્શન હતેા. ગુરૂમહારાજના વચનથી પ્રાધ પામી એ બન્નેને મેં મારા હિત કરનાર તરીકે ઓળખ્યા અને તેમને તે ભાવે મેં ગુરૂવચનથી જાગ્રત થઇને સ્વીકાર્યા.— અગાઉ હું જ્યારે વિષ્ણુધાલયમાં હતા ત્યારે વેદનીય રાજાના ૧ સદાગમ સભ્યગ્દર્શનની મિત્રતા સાતમા પ્રસ્તાવમાં બહુ પ્રસંગે વ્યક્ત કરી છે, તે હાય અને ન હેાય ત્યારે શું થાય તે પણ જોઇ ગયા છીએ. ખાસ કરીને જુએ પ્રકરણ ૧૬ નું પૃ. ૧૮૨૩-૪ વિગેરે. સદાગમની અસરમાટે અને અસરની ગેરહાજરી માટે જુએ પૃ. ૧૮૨૩. ૨ સાતરાજા, વેદનીયકર્મ. સુખને-તંદુરસ્તીનેા અનુભવ કરાવે ત્યારે શાતાનું જોર હેાય છે, દુઃખનો અનુભવ કરાવે ત્યારે અશાતાનું જોર હેાય છે. આ સાત રાજા તે સુખને-શારિરીક તંદુરસ્તીને અનુભવ કરાવનાર છે. ( જુએ પ્ર. ૪. પ્ર. ૧૮), Page #474 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રતાવ૮ મુખ્ય ભાયાત સાત (સાતા) નામના રાજાને મારે બહુ પ્રસંગ થયે હતું. તે મારી ઉપર ઘણે સ્નેહ રાખતો હતો, મારી તરફ ઘણે પક્ષપાત રાખતો હતો અને મારા ઉપર બહુ આસક્ત રહેતે હતો. મારી સાથે વિબુધાલયમાં થયેલી મિત્રતા યાદ કરીને એ સાત નામને રાજા મારી સાથે સપ્રમદપુર નગરે આવ્યું હતું, પરંતુ એ અત્યાર સુધી છૂપ રહીને મને સુખનો સ્વાદ લેવરાવ્યા કરતો હતો. હવે જ્યારે મારા પેલા બે મિત્રોને બંધુ તરીકે મારે સંબંધ થયો ત્યારે એ સાત રાજા પણ ઉઘાડી રીતે મને ભેટી પડ્યો અને ત્યાર પછી સુખ મળવાની મારી જે યોગ્યતા હતી તેમાં અનંતગણું વધારે ગુરૂમહારાજ સમક્ષ જ થઈ ગયું અને ત્યાર પછી સાત રાજાની સહાય અને મૈત્રીથી મને સ્ત્રી અને રત્નસમૂહની પ્રાપ્તિથી ઉત્પન્ન થયેલ સુખમાં અનંતગણ વધારો થયો મેં જેવી રીતે પિલા સદાગમ અને સમ્યગદર્શનને મારા મિત્ર તરીકે સ્વીકાર્યા તેવી જ રીતે તે જ વખતે મારી પતી મદનમંજરી અને મિત્ર કુલંધરે પણ તે બન્નેને મિત્ર તરીકે ગુરૂરાજ સમક્ષ સ્વીકાર્યા. આ સુંદર બનાવ જોઈને એ પવિત્ર મહાત્મા મુનિરાજ વધારે રાજી થયા અને ફરીવાર વધારે વધારે વિશુદ્ધ ધર્મદેશના દેવા લાગ્યા. ચિત્તવૃત્તિ અટવીમાં ન બનાવ, મહામેહની સભામાં મેટો ખળભળાટ, ચારિત્રરાજની અવસર સાધવાની વિશાળેચ્છા, સપ્રમેદપુરના આહાદમંદિર ઉદ્યાનમાં ઉપર પ્રમાણે સુંદર બનાવો બનતા હતા તે વખતે વળી એક તદ્દન નવીન ઘટના બની આવી; હકીક્ત એવી બની કે ચિત્તવૃત્તિ અટવીમાં મહામહ રાજા વિગેરે ઘેરે ઘાલીને પડ્યા હતા તેઓ કાંઈક પાતળા પડતા ગયા, નરમ થતા ગયા, ધ્રુજતા ગયા અને ભયથી ઘેરે છોડી દઈને જરા દૂર જઈને બેઠા. બહેન અગ્રહીતસંકેતા! તે વખતે ચારિત્રધર્મરાજને પિતાના મનમાં કાંઈક સંતોષ થયે હેય તેમ જણાયું અને તે સંતેષ જાહેર કરતાં તેઓએ પોતાના મંત્રી સોધને કહ્યું-“મંત્રીવર! અત્યારે અવસર સારે પ્રાપ્ત થઈ ગયો હોય એમ મને જણાય છેઘણી વાતની અનુકૂળતા વધતી જતી હોય એમ દેખાય છે, તેથી અત્યારે તું પુત્રી ૧ શુદ્ધ માર્ગે જનારને શાતા વધારે થાય છે, માર્ગો સરળ થાય છે, પ્રમોદ વધે છે અને આનંદ આનંદ થાય છે. જ્ઞાન અને દર્શનના વધારા સાથે પુણ્ય પ્રકુતિમાં વધારે થાય છે તેનું અન્ન દિગ્દર્શન થયું. Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થ ધર્મ. ૧૮૮૯ વિદ્યાને લઈને ત્યાં પહોંચી જા. અત્યારે વખત બરાબર સાધી શકાશે એમ લાગે છે. અત્યારે તું સંસારી જીવ પાસે વિદ્યાને લઈને જઈશ તે ઘણે લાભ થવો સંભવે છે. એનું કારણ એ છે કે અત્યારે ચિત્તવૃત્તિ મહાઅટથી કાંઈક વધારે ઉજજ્વળ થઈ હોય એમ જણાય છે, આપણું ઉપર જે ઘેરે ઘાલવામાં આવ્યો હતો તે કાંઈક ઓછો થયે જણુય છે, આપણું શત્રુઓ જરા છેટા ગયા હોય એમ જણાય છે; આટલા માટે કર્મ પરિણામ મહારાજાને પૂછીને તે જે રજા આપે તો દીકરી વિદ્યાને સાથે લઈને તું સંસારીજીવ પાસે જલદી જા. આપણું જાસુસોથી મને હમણું જ ખબર મળી છે કે કુમાર ગુણધારણ (સં. સારીજીવ) અત્યારે કંદમુનિ સમક્ષ બેઠેલ છે, તેથી મને એમ લાગે છે કે બરાબર જે તે અત્યારે દીકરીને સાથે લઇને પહોંચી જઇશ તે તે તારે સ્વીકાર કરશે.” સબોધ મંત્રીની યોગ્ય સલાહ ગૃહિધર્મને ભાર્થી સાથે મોકલવાને વિચાર, દ્રવ્ય અને ભાવધર્મ પર ઉપયોગી વિવેચન. મહા વિચારશીલ સદધ મંત્રીએ રાજાના વિચારો સાંભળ્યા, એટલે તેણે પોતાના મનમાં વિચારણા કરી લીધી, હકીકત પર લક્ષ્ય આપી દીધું અને યોગ્ય નિર્ણય કરી લીધો. પછી ચારિત્રરાજને જવાબ આપતાં નમ્ર ભાવે કહ્યું - દેવ! આપશ્રીએ કહ્યું તે બરાબર છે, એમાં જરા પણ શંકા જેવું નથી, પણ મારા ધ્યાનમાં એમ આવે છે કે આ બાબતમાં “હજુ પણ થોડા વખત પસાર કરી દે, બરાબર તકની રાહ જોવી “અને વાત જરા ઢીલમાં નાખવી. એનું કારણ હું આપશ્રીને જણાવું તે પર આપ નિઘા કરે, પછી આપનો હુકમ થશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હકીકત એમ છે કે એ સંસારીજીવની પાસે હજુ કેટલાક વખત તેના બે મિત્રો રહેનાર છે. એક તો પૃદય નામનો મિત્ર છે “અને બીજો સાત નામના રાજા તેના પર બહુ સ્નેહ રાખે છે અને “હજુ કેટલાક વખત સુધી આ બન્ને નેહીઓ એન ( સંસારીજીવને ) “ભગફળ આપશે, એ સંસારીજીવને પુણ્ય ઉદય હજુ ઘણે ભાગવવાને છે અને સાથે શબ્દાદિ સુખને લાભ મેળવવાનો છે. વળી વાત એવી છે કે એ બન્ને મિત્રોને કુમાર ઉપર ઘણે પ્રેમ છે, તેથી તેઓ શબ્દાદિ વિષનાં ઘણાં સુખો તને ચખાડવા માગે છે અને તેમ Page #476 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૦ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [કરતાવ૮ કરીને તેને તે બન્ને મિત્રો હજુ આગ્રહથી ઘરમાં રાખશે.' આ પ્રમાણે હકીકત હોવાથી જ્યાં સુધી એ બન્ને મિત્રોના કહેવા પ્રમાણે આચરણું “અને વર્તન કરી સંસારીજીવ ઘરમાં રહે અને વળી શબ્દ વિગેરે સ્થળ વિષયને સુખના હેતુભૂત સમજે ત્યાં સુધી મારે વિદ્યાને સાથે લઇ “તેની પાસે જવું યોગ્ય લાગતું નથી. મારી સલાહ પ્રમાણે તે હાલ તુરત કુમાર ગૃહિધર્મને તેની ભાર્યા સાથે સંસારીજીવ (ગુણધારણ) “પાસે જલદી મોકલી આપો યોગ્ય છે. અત્યારનો સંસારીજીવને વખત “અને તેની આજુબાજુના સંગો જોતાં જે કુમારશ્રીને મોકલવામાં આવે તો તે ઘણું યુગ્ય થઈ પડશે અને જે કાર્ય સાધવાની આપ“શ્રીની ઈચ્છા છે તેને મદદ કરનાર (સાધક) પણ એ જ બાબત આગળ ઉપર થઈ આવશે. વળી તેમની ભાર્યા સદ્ગુણરતા છે તે તો સંસારીજીવને બહુ ઈષ્ટ થઈ પડશે. મને તો લાગે છે કે “માર જે હાલ ત્યાં જાય તો તેના જવામાત્રથી જ ભાવપૂર્વક તેને પિલે “ગુણધારણ આદરી લેશે, વધાવી લેશે અને સંબંધી કરી લેશે. એ પ્રમાણે બનવાનું કારણ મને એમ જણાય છે કે અગાઉ “પણ જ્યારે જ્યારે પિલે સદાગમ એ સંસારીજીવની પાસે હતો ત્યારે “ ત્યારે તેણે આપણું કુમારશ્રીને દ્રવ્યથી ઘણીવાર જોયેલ છે, વળી અગાઉ પણ જ્યારે જ્યારે એ સંસારીજીવની પાસે સમ્યગદર્શન છે. નાપતિ હતો તે વખતે તે પણ આ આપણું કુમારશ્રીને સાથે લઇ “ જતો હતો કારણ કે એ આપણું સેનાપતિને કુમારશ્રી ગૃહિલાર્મ ઉપર ઘણે વસળભાવ છે. સમ્યગદર્શન સંસારીજી પાસે ગયા પછી બેથી નવ પલ્યોપમ જાય ત્યારે અગાઉ પણ સંસારી જીવ ભાવપૂર્વક ગૃહિધર્મ કુમારને પોતાની સોબતમાં રાખવાનું સ્વીકારતો હતો. વળી અગાઉ જ્યારે જ્યારે એ સંસારીજી સદગમ અને સેનાપતિ(સમગદર્શન)ને ફરીવાર જોયા હતા ત્યારે ત્યારે તેણે આ કુમારશ્રી ગૃહિ ધર્મને સ્વીકારેલ છે અને તેવી હકીકત અસંખ્ય વાર બની ગઈ છે. ન / ભગાવળી કર્મને ઉદય એને સંસારમાં રાખશે. શુભ કર્મ ૫૭ - ગેવ્યા વગર ચાલતું નથી એ બાબત પર અત્ર વિવેચન છે, એ બેડી સેનાની છે પણ આખરે તે બેડી જ છે. - ૨ ૫૯૫મના પ્રમાણ માટે જુઓ ચતુર્થ કર્મગ્રંથ. અસંખ્ય વર્ષે એક પલ્યોપમ થાય છે. ૩ પલ્યોપમ પૃથકવ કાળ સમ્યગદર્શન રહ્યા પછી ગૃહસ્થ ધર્મ જ આવે. એક વાર વિકાસ થયા પછી પાછો પડે તો પણ તેટલે ચઢવાના પ્રસંગ બહુધા જરૂર પ્રાપ્ત થાય છે. Page #477 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ] કંદમુનિ, રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થધર્મ. ૧૮૯૧ “ “ વળી હાલમાં એ ગુણધારણ મારી વધારે પાસે આવતા જાય છે તે આ કુમારશ્રીને તેની પાસે જવાની વિશેષ અનુકૂળતા થશે. માટે મારી સલાહ પ્રમાણે તે કુમારશ્રી ગૃહિધર્મે હાલ તેની પાસે જાય, “ તેને પોતાના ગુણાથી વિશેષ રાજી કરે અને જ્યારે એને રંજનતા “ થઇ જશે ત્યારે મારે અને મારા જેવા ખીજાએ પણ ત્યાં જવાને “ વખત આવી લાગશે. “ ። “ વળી એક બીજી હકીકત પણ વિચારવા જેવી છે અને તે એ “ છે કે અત્યારે કુમારશ્રી નૃદ્ધિધર્મ ત્યાં જશે તેા મહામેાહ વિગેરે આ“ પણા શત્રુઓને વધારે ત્રાસનું કારણ જરૂર થઇ પડશે અને ચિત્તવૃત્તિ અટવી વધારે વિશુદ્ધ થશે. આ શૃદ્ધિધર્મ કુમારશ્રી ત્યાં હોવાથી “ તે માજીમાં રહી સંસારીજીવને તેમ કરવા વારંવાર પ્રેરણા કર્યાં કરશે “ અને તેથી સંસારીજીવ આપણને જોવાની ઇચ્છાથી આપણી સન્મુખ “ થતા જશે. વળી એ કારણેાને લઇને એના આત્માને વધારે વધારે “ શાંતિ અને સુખ થતાં જશે, એના મનમાં વધારે વધારે સંતાષ થતા . જશે, એનાં કર્મો પાતળાં પડતાં જશે અને એને સંસાર ચકરાવાને ભય મટી જશે. ગૃહિધર્મના એ ચારે મેાટા ગુણા છે. આ પ્રમાણે '' ૧ આ આખી હકીકત બહુ વિચારવા ચાગ્ય છે. એકલા જ્ઞાનથી ગૃહિધર્મ દ્રવ્યથી આવે છે, સમ્યગ્દર્શનના સહુયામથી ઘેાડા વખત અવિરત ભાવ રહે છે અને પછી દ્રવ્ય શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. જ્ઞાનદર્શનનાં સામાન્ય યાગથી ગૃહિધર્મ અસંખ્યવાર આવે છે અને જાય છે. જ્યારે આદરપૂર્વક ગૃહિધર્મ સ્વીકારાય, સાધપર પ્રેમ થાય, એમાં આત્મરંજન થાય, એમાં વિશ્રામ થાય, ત્યારે પછી ખરા આધ થાય છે અને પછી ભાવથી ગૃહિધર્મ સ્વીકારાય છે. આ સર્વ વાત અત્યંત અસરકારક રીતે વાર્તાના રૂપમાં કહી નાખી છે. ૨ આ ચારે ગુણા ખાસ લક્ષ્યમાં રાખવા યાગ્ય છેઃ— (૧) ચેતનની સુખાસિકાઃ આત્મા સ્વગુણમાં રમતા કરે ત્યારે તેને અદ્ભુત આનંદ થાય છે, તે મહાસુખ અનુભવે છે-આ આત્માને અંગે વાત થઇ. (૨) મનમાં સંતાષઃ મૂર્છા વગરનું અથવા અલ્પ મૂર્છાવાળું મન બહુ નિરાતમાં હાય છે, એની દોડાદેાડી ઘટતી જતી હેાય છે—આ મનને અંગે વાત થઈ. (૩) ફર્મની પાતળાશઃ સંસારમાં રખડાવનાર કર્મો છે, એ દરેક સમયે પ્રાણી એકઠાં કરે છે, એમાં જ્યારે આવક ધટે ત્યારે હેાય તે કર્મો પાતળાં પડતાં જાય છે અને સંસાર ધટવાને અંગે મહાન લાભ પ્રાપ્ત થાય છે. (૪) ભવભીતિને અભાવ: સંસાર વૃદ્ધિની ખીક ભારે જખરી છે, સર્વ દુઃખા સંસારને લઇને છે અને સમર્જુને તેના ભય બહુ લાગે છે. માર્ગે આવી ભાવથી ગૃહિધર્મે આદરનારને પછી સંસારની ખીક રહેતી નથી. ગૃહિધર્મના આ ચારે ગુણેા બહુ મનન કરવા યાગ્ય છે. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ ፡ હકીકત હોવાથી હાલ ગૃહિધર્મને ત્યાં મોકલી આપે, ત્યાર પછી “ અવસર જોઇને આપણે સર્વે તેની પાસે જશું. , ગૃહિધર્મ આદર. મંત્રીનું એવું વચન સાંભળીને રાજાએ વિચાર કર્યો, તેમને મંત્રીની સલાહ ઘણી યોગ્ય અને વખતસરની લાગી, એ વિચારમાં તેમણે નિર્મળતા જોઇ અને પછી તુરત વ્યવસ્થા કરીને પેાતાના નાના પુત્ર ગૃહિધર્મને મોકલી આપ્યો. ગૃહિધર્મના જવાની ખાખતમાં પ્રથમ કર્મપરિણામ રાજાની રજા મેળવવામાં આવી અને તેના હુકમથી ગૃહિધર્મ મારી ( સંસારજીવ-ગુણધારણની ) પાસે આવવા નીકળ્યા. જે વખતે આહ્વાદમંદિરમાં હું કંદમુનિ સમક્ષ બેસીને વ્યાખ્યાન સાંભળતા હતા તે જ વખતે તે મારી પાસે આવી પહોંચ્યા અને મુનિરાજે તેને પ્રગટ કર્યા. ગુણરક્તતા ભાર્યાં પણ તેની સાથે હતી, વળી ખીજા માર મનુષ્યા પણ તેની સાથે હતા અને એ સર્વેને મેં તે જ વખત મુનિમહારાજ સમક્ષ સ્વીકાર્યાં, વધાવ્યા, આદર્યાં. વળી તે જ વખતે કુલધરે પણ એ ગૃહિધર્મ કુમારને, તેની પત્ની ગુણરસ્તતાને અને તેના ખારે મનુષ્યેાને સ્વીકાર્યાં. અમને તે વખતે ઘણા આનંદ થયો. ૧ ૧ મને શ્રાવકધર્મ સંભળાવ્યા. ૨ હકીકતના ભાવાર્થે એ છે કે તે વખતે ગુણધારણ કુમારે ગૃહસ્થધર્મ આ દર્યો. ગૃહસ્થધર્મમાં આર વ્રત આદરવાનાં હાય છે તે ખાર મનુષ્યા સમજવાં. એ ખાર વ્રતનું સ્વરૂપ બહુ વિસ્તારથી સમજવા યેાગ્ય છે તે માટે જીએ ખારવ્રતની ટીપ, શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથે. અત્ર માત્ર તેને ખ્યાલ લાવવા માટે સંક્ષેપમાં તેનું સ્વરૂપ આપ્યું છે. કાંઇક વિવેચન પ્રસ્તાવ ૪ પ્રકરણ ૩૫ માં પણ થઇ ગયું છે. ૧ સ્થળ પ્રાણાતિપાતવિરમણ—સ્થૂળ હિંસાને ત્યાગ. શ્રાવક સર્વથા હિંસાને ત્યાગ કરી શકતા નથી, પણ નિરપરાધી ત્રસ જીવને સંકલ્પ પૂર્વક નિરપેક્ષપણે મારવાનેા નિષેધ અંગીકાર કરી શકે છે અને બની શ તેટલેા વધારે ત્યાગ કરવાની ભાવના રાખે છે. ૨ સ્થૂળ સૃષાવાદવિરમણુ-અસત્ય ખેલવાના ત્યાગ. આ પણ સ્થૂળથી અને છે, પાંચ મેટાં ઝુડાં, ખાટી સાક્ષી, ખેાટા દસ્તાવેજ બનાવવા વિગેરે સર્વને શ્રાવકને ત્યાગ હાય છે. ૩ સ્થળ અદત્તાદાન વિરમણ—કોઇ પણ વસ્તુને ધણીની રત્ન વગર ઉપાડવી લઇ લેવી તેને ચારી કહે છે. દાણચારી, વિયમાં આમ તાલ, અલ્પ માન વિગેરે સર્વને સમાવેશ આ વ્રતમાં થાય છે. ૪ સ્વદારાસંતાષ—પરસ્ત્રી ગમન વિરમણ-વિધવા, વેશ્યા, પરચી. કુમા રિકા એ સર્વ સાથે વિષયસંબંધ કરવાના અન્ન નિષેધ થાય છે, તેમજ [ ચાર. Page #479 -------------------------------------------------------------------------- ________________ કરણ ૪] કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થધર્મ. ૧૮૯૩ ઉપર પ્રમાણે ગૃહિધર્મના સ્વીકાર કર્યાં પછી મેં અગાઉ વિચાર કરી રાખ્યા હતા તે સ્વગ્નમાં આવેલ ચાર અને પાંચ મનુષ્યા સંબંધી મારે સંદેહ કંદમુનિને પૂછ્યો. મેં ગુરૂમહારાજને સ્વગ્નસંબંધી સર્વ હકીકત જણાવી, કનકદરને અને કુલંધરને સ્વ× આવ્યાં તેમાં ફેર સ્વસ્રી સંબંધી પણ નિયમ કરી શકે છે. ઉચ્ચ વર્તન રાખવાની અત્ર ખાસ સૂચના છે અને નિર્ણય છે, સ્વમ વિચાર. કેવળી ગમ્ય. ૫ પરિગ્રહપ્રમાણ—ધન, ધાન્ય, સ્થાવર મિલ્કત, ફરનીચર, ઠામ વાસણ વિગેરેનું પરિમાણ કરવું, હદ બાંધવી, વધારે મેળવવા ઇચ્છા ન કરવી, પ્રયાસ ન કરવેા, મળી નય તા યેાગ્ય ધર્મક્ષેત્રમાં દેશકાળ જોઇ વાપરવા એ પંચમ વ્રત છે. આ પાંચ અણુવ્રત કહેવાય છે. ૬ દિગ્પરિમાણુ——ચારે દિશાએ ઉપર અને નીચે કેટલી હદ સુધી જવું, મુસાફરી કરવી તેના નિર્ણય કરવો એ હું વ્રત છે. ૭ ભાગેાપભાગપરિમાણુ—ખાવા પીવા વાપરવાની વસ્તુએમાં જીવવ્યાસ, અતિ જીવવ્યાસ, અનંત જીવન્ય સ્ વસ્તુએને વિવેક કરવેશ, અનંત જીવાકુળ વસ્તુઓના ત્યાગ કરવા, વાશી દ્વિદળ વિગેરેને ત્યાગ કરવેશ, રાત્રીભાજન ન કરવું. ઉપરાંત મહા આરંભના કર્માદાનના વ્યાપારો ન કરવા, તુચ્છ વ્યાપાર ન કરવા, જીવ વ્યાપાર ન કરવા એ સર્વ બાબતાને અત્ર સમાવેશ થાય છે, ૮ અનર્થદંડવિરમણ નકામાં પાપૈ। ન કરવાં, નાટક સીનેમા જેવાં નહિ, ખાટી સલાહ આપવી નહિ, લેાકાને અંદર અંદર બખડાવી મારવા નહિ, આળસ કરવું નહિ, રાજકથા દેશથા કુથળી કરવી નહિ વિગેરે. આ વિનાકારણનાં પાપેા છે. છેલ્લા ગણને ત્રણવત કહેવામાં આવે છે. ૯ સામાયિકવત—એ ડેિ સુધી શાંત ચિત્તે જ્ઞાન ધ્યાનમાં મગ્ન રહી સંસારને ભૂલી જવેા, પરમાત્મ તત્ત્વ વિચારણા કરવી, શાંતિને અનુભવ કરવા, સાધુધર્મની વાનકી ચાખવી. ૧૦ દેશાવગાસિફળત—અમુક દિવસને માટે દિગપરિણામ કરેલ હાય તેમાં પણ કાચ કરવા અને દશ સામાયિક કરવા, ૧૧ પૌષધવત-અર્ધું કે આખા દિવસ સામાયિક (તુએ ઉપર નં. ૯) કરવું, આત્મસાક્ષાત્કાર કરવા, અનુભવની નગતિ કરવી, સાધુધર્મની ભાવના ભાવવી અને વિશેષ સ્વાદ લેવા, સંસારપ્રપંચનેા ટુંક વખત માટે ત્યાગ કરવે, ચુથારાક્તિ પ રવે, આહાર પૌષધ, શરીર સત્કાર ત્યાગ પૌષધ, અભ્યાપાર પૌષધ, બ્રહ્મચર્ય પોષધ એ ચાર પ્રકારે પૌષધ થાય છે. એ ચારે પ્રકાર અંગીકાર કરી ધર્મધ્યાનમાં મશગૂલ રહેવું. ૧૨ અતિથિસંવિભાગગત—ભાજનકાળે પેાતાને ધેર આવેલ મહાત્મા સાધુઆના ભેાજન, વસ્ત્ર, પાત્રાદિવડે સત્કાર કરવા, શ્રાવકોને ભેજનાદિ સહાય કરવી, આદરાતિથ્ય કરવાં. છેલ્લા ચાર વ્રતને શિક્ષાવ્રત કહે છે. પુષ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ** પડ્યો હતા તે જણાવ્યા અને તેની અંતર્ગત રહેલ ભાવાર્થ જાણવાની મારી જિજ્ઞાસા ગુરૂમહારાજ સમક્ષ રજુ કરી. કંદમુનિએ મારી સર્વ હકીકત સાંભળી મને કહ્યું “ ભાઇ ગુણધારણ ! તારાં સ્વમને ભાવાર્થ અતંદ્રિય જ્ઞાની ગુરૂ વગર બીજે કાઇ કહી શકે એમ નથી. મારા ગુરૂમહારાજ નિર્મળસૂરિ નામના પોતાના કેવળજ્ઞાન રૂપ પ્રકાશથી સૂર્ય સમાન છે, પણ અત્યારે તેઓશ્રી ક્રૂર દેશમાં વિહાર કરે છે. જ્યારે તેઓશ્રીના પાદવંદન કરવા હું જઇશ ત્યારે તારા સંદેહ તેમને પૂછીશ. મારી ખાત્રી છે કે બન્ને સ્વગ્નને અંગે તારા મનમાં જે સંદેહ થયા છે તેના તેઓશ્રી બરાબર ખુલાસેા કરી આપશે, તે મહા જ્ઞાની હાવાથી સ્વસને અંદરના આશય ખરાબર સમજાવરો.” મેં વામમાં કહ્યું “ ભગવન્ ! જે આપના ગુરૂમહારાજશ્રી નિર્મલાચાર્ય જાતે જ અહીં કાઇ પણ રીતે પધારે તેા કેવું સારૂં થાય!” કંદમુનિએ મને જવામ આપતાં કહ્યું “હું તારાં વચનથી ગુરૂમહારાજ પાસે જઈશ અને તેઓશ્રીને અહીં પધારવા પ્રેરણા અને ખાસ વિજ્ઞપ્તિ કરીશ અને મારી ખાત્રી છે કે તેઓશ્રી વિ હા ર. જાતે અહીં પધારીને તારા મનેરથા પૂરા કરશે. અથવા તે મને એમ પણ લાગે છે કે તેઓશ્રીના આત્મા કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ ભાવનેા જાણકાર હેાવાથી તારા મનના ભાવ જાણીને મારી વિજ્ઞપ્તિ વગર જ જાતે અહીં ચાલ્યા આવશે. તેઓશ્રી પધારે દરમ્યાન તારે હાલ તુરત સદાગમ ઉપર સમ્યગ્દર્શન ઉપર અને તે બન્ને સાથે આ શૃદ્ધિધર્મકુમાર ઉપર બહુ આદર રાખવા." * ગુરૂ મહારાજનાં એ છેલ્લાં સુંદર વચનાને મેં અત્યંત આદરથી વધાવી લીધાં અને મુખેથી કહ્યું ભગવન્ ! બહુ કૃપા થઇ.' મારી સ્ત્રીએ પણ ભગવાનનાં વચનને સ્વીકાર્યું. ગુરૂમહારાજને વારંવાર વંદન કરીને હું અને મારી સ્ત્રી ત્યાર પછી ઉદ્યાનમાંથી અમારા રાજભુવને ગયા. મહાત્મા કંદમુનિ પણ બીજા અનેક મુનિવરા સાથે પેાતાના ગુરૂ શ્રીનિમેળાચાર્યને વંદન કરવા સારૂ ત્યાંથી વિહાર કરી ગયા. ગુણધારણનું રાજ્ય, ભદ્રે અગૃહીતસંકેતા! ત્યાર બાદ કેટલાક વખત ગયા પછી ધર્મનું આસેવન કરી સમાધિમરણે મારા પિતા મધુવારણ પરલાક સીધાવ્યા. ત્યાર પછી મારા ભાયાતા મંત્રી અને સેનાપતિએ સાથે મળી અત્યંત હોંસથી અને મહા આનંદથી મારા રાજ્યાભિષેક કર્યો, તે વખતને ચામ સર્વ ધામધૂમા કરવામાં આવી અને સર્વ ઘણા રાજી થયા. Page #481 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૯૫ એવી રીતે મને રાજ્ય પ્રાપ્ત થયું, આખું રાજ્યમંડળ મારૂં પ્રેમી થયું, મારા શત્રુએ સર્વ મારા દાસ થઇ ગયા અને વિદ્યાધરો મારે વશ થયા. વાત એટલે સુધી થઇ કે દેવતાઓ પણ માથું નમાવીને મારી આજ્ઞામાં વર્તવા લાગ્યા અને મારા ખજાના અને મારી આજ્ઞા તેમજ મારી સંપતિએ સર્વ પ્રકારે વધતી ચાલી. એક પણ વખત મારે ધનુષ્યને વાળવું ન પડ્યું, એક પણ વખત આંખાને ક્રોધથી લાલ કરવી ન પડી, છતાં પણ મારૂં રાજ્ય નિષ્કંટક થઇ ગયું. આવી રીતે અત્યંત સુખસમૂહનાં કારણે પ્રાપ્ત થયાં છતાં પણ મારૂં મન એમાં જરા પણુ આકુળ થયું નહિ, એમાં જરા પણ આસક્ત થયું નહિ, એમાં જરા પણ રાચ્યું માગ્યું નહિ, હું તો દાગમમાં અહોનિશ ઉદ્યોગ કરવા લાગ્યા, સમ્યગ્દર્શન તરફ નિરંતર તૈયાર રહેવા લાગ્યો, પુણ્યોદયને સાથે રાખીને ગૃહિધર્મમિત્રને આદર વખતેવખત કરવા લાગ્યા અને સાત રાજા મને વારંવાર આહ્લાદ કરતા ગયા. એવી રીતે પત્ની મદનમંજરી અને મિત્ર કુલધર સાથે ઉપરના ઉદ્યમ અને તત્પુરતા દાખવતાં દેવે જેમ સ્વર્ગમાં સુખ ભોગવે તેમ મેં અનેક સુખા અનુભવ્યાં. આનંદસાગરસામ્રાજ્યમાં ડૂબકી મારતાં મારા ઘણા કાળ પસાર થઇ ગયો. પ્રકરણ ૫ મું. નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ' એક દિવસ કલ્યાણ નામના મારા સેવક મારી પાસે આવ્યા, મને નમ્યો અને પછી વિનયપૂર્વક ખેલ્યા દેવ! નમ્યો દેવ અને દાનવાથી પૂજિત આચૈત્ય મહિમાવાળા મહાભાગ્ય નિર્મળ નામના આચાર્યમહારાજા આહ્લાદમંદિર ઉદ્યાનમાં પધાર્યાં છે અને તે બાબતના સમાચાર આપશ્રીને કહેવા હું અત્ર હાજર થયાછું. ૧ આ કલ્યાણ મિત્રા (ધર્મના ) યોગ સમજાય છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. સૂરિ આગમન સમાચારથી આનંદ, સમાચાર આપનારને મેાટું ઇનામ, સૂરિ દર્શને રાજા, વિધિપૂર્વક વંદન. દાસનું આ વચન સાંભળી મને વર્ણવી ન શકાય તેટલા આનંદ થયા, એના કલ્લોલથી હું જાણે મારા શરીરમાં સમાતો ન હેા, મારા રાજમંદિરમાં સમાતા ન હેા, મારા નગરમાં સમાતા ન હેાઉં, અરે આખા ત્રણ જગતમાં સમાઇ શકતા ન હાઉ તેમ હર્ષથી વધવા લાગ્યો. મારા મનમાં આનંદ આનંદ થઇ રહ્યો. આવા સુંદર સમાચાર આપનાર એ મારા સેવકને એક લાખ સેાના મહાર અને મારા શરીર પરનાં સર્વ આભૂષણા ઇનામમાં આપી દીધાં અને તેને રાજી કરી વિદાય કર્યો. પછી ૧૮૯૬ અત્યંત આદરપૂર્વક મારા મિત્ર કુલંધરને અને ભાર્યાં મદનમંજરીને સાથે લઇને સૂરિમહારાજને વંદન કરવા સારૂં હું નગર બહાર તુરત નીકળ્યો. [ પ્રસ્તાવ ૮ સુંદર સોનાથી ઝગઝગાયમાન થઇ રહેલા દેવતાઓએ અનાવેલા એક અતિ સુંદર કમળ ઉપર બેઠેલા એ સૂરિમહારાજને મેં જોયા. વળી તે મહાત્મા મહાભાગ્યવાન સૂરિમહારાજની આજુબાજુ અનેક મુનિઓ, અનેક દેવા, અનેક દાનવા અને અનેક વિદ્યાધરા મર્યાદા પૂર્વક બેઠા છે, સર્વનાં મસ્તક નમી રહ્યાં છે અને તે સર્વને કેવળી ભગત્યંત સુંદર ધર્મદેશના આપી રહ્યાં છે-એ પ્રમાણે મેં દીઠું. સૂરિમહારાજના દૂરથી દર્શન થતાં અત્યંત આનંદથી મને આખે શરીરે રોમાંચ વિકસ્વર થઇ આવ્યાં, મારી સાથે બીજા નાના પટાવત રાજાએ હતા તેમણે અને મેં અત્યંત ભક્તિપૂર્વક રાજ્યનાં પાંચ ચિહ્નો છેડી દીધાં: એટલે અમે છત્ર, તરવાર, મુગટપરનું મેડિયું, વાહન અને ચામરને મૂકી દીધાં, ઉત્તરાસંગર ધારણ કર્યું અને સૂરિમહારાજના ૧ પાંચ રાજ્યચિહ્નઃ શ્રીદેવવંદન ભાષ્યમાં દેવવંદન પ્રસંગે પાંચ ચિહ્નો વજ્જૈ વાની વાત કરી છે ત્યાં વાહનને સ્થાને ઉપાનહ કહેલ છે. ( જીએ દેવવંદન ભાષ્ય ગાથા ૨૧ મી ) દેવ કે ગુરૂ પાસે જાય ત્યારે રાજાના આચાર છે કે એણે રાજ્યચિહ્નો તજી દેવાં જોઇએ. પાંચ અભિગમ જાળવવાના પ્રસંગે આ વાત કરી છે અને વિવેકસરની તે વાત લાગે છે. એમાં મુગટ સંબંધી જરા ખુલાસા કરવા યોગ્ય છે. મુગટ ઉતારી રાજ ઉધાડે માથે જતાં હેાય એમ લાગતું નથી, પણ મુગટની ઉપર મેાડિયું હોય છે તે ઉતારી નાખે છે. ખરૂં રાજ્યચિહ્ન એ મેડિયું છે. ૨ ઉત્તરાસંગઃ એકપટું વસ્ત્ર લઇ આખા વસ્ત્રને ડાભા ખભા પર વીંટાળવું [ ચાલુ. Page #483 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિમૅળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૯૭ ‘અવગ્રહમાં હું દાખલ થયા. મારી સાથે આવેલાં સર્વ પણ અવગ્રહમાં આવ્યા. પછી મેં વિધિપૂર્વક સૂરિમહારાજને દ્વાદશાવર્ત્ત વંદન કર્યું અને યોગ્ય ક્રમ પ્રમાણે બીજા મુનિઓને મેં વંદના કરી. કેવળી મહારાજ અને સાધુઓ પાસેથી ધર્મલાભ ના આશિર્વાદ મેળવીને વળી ફરીવાર જમણેા હાથ ઉધાડી રાખવા તેને ઉત્તરાસંગ કરવું કહેવાય છે. પાંચ અભિગમમાં એ ચેાથું અભિગમ છે. આ પ્રસંગે પાંચ અભિગમનાં નામ જણાવી દેવા પ્રાસંગિક છે. તે નીચે પ્રમાણે છેઃ— ૧ મંદિરે જતાં સચિત્ત દ્રવ્ય હોય તેના ત્યાગ કરવા. ૨ મંદિરે જતાં પૈસા વસ્ત્રાદિ અચિત્ત દ્રવ્ય હેાય તે પાસે રાખવાની અનુજ્ઞા. ૩ મંદિરે જતાં ચિત્તની એકાગ્રતા કરવી, ખીજા વ્યાપારમાં પડી જવું નહિ. ૪ એક સાડી ઉત્તરાસંગ કરવું. ૫ જીનેશ્વરને દૂરથી જોતાં બે હાથ જોડી મસ્તકે લગાડવા-અંજલિબ‚ પ્રણામ કરવા. ૧ અવગ્રહઃ હદ. એ પ્રકારના હેાય છેઃ સાડા ત્રણ હાથ અને તેર હાથ. સ્વપક્ષ અને પરપક્ષને અંગે આ વિભાગ છે. સાધુ સાધુમાં અને સાધુ શ્રાવકને એક પક્ષ છે, સાધ્વી સાધ્વીમાં અને સાધ્વી શ્રાવિકાને બીજો પક્ષ છે. અંદર અંદર એ સ્વપક્ષ છે અને એક ખીજાની અપેક્ષાએ પરપક્ષ છે. સ્વપક્ષના અવગ્રહ સાડા ત્રણ હાથના છે, પરપક્ષના અવગ્રહ તેર હાથનેા છે. સાધુ પાસે શ્રાવક જાય તે તેણે સાડા ત્રણ હાથ દૂર રહી વંદન કરવું, રત્ન મળે તે અંદર જવું, શ્રાવિકા સાધુ પાસે જાય તે તેર હાથ દૂર રહેવું. આવી રીતે શ્રાવક સાધ્વી પાસે જાય તા તેને પણ તેર હાથના અવગ્રહ છે. ( જીએ ગુરૂવંદન ભાષ્ય, ગાથા ૩૧ ). ૨ દ્વાદશાવતું વંદનઃ દ્વાદશાવર્ત વંદન સર્વથી ઉત્કૃષ્ટ વંદન ગણાય છે. એ વેંદન આચાર્ય ઉપાધ્યાય વિગેરે પપ્રતિષ્ટિતને હાયછે. એ વંદન કરતાં પચ્ચીશ આવશ્યક જાળવવાનાં છે, શરીરન્યાપારને બહુ ચોક્કસ રીતે નિયમિત કરવાને છે, ત્રણ ગુપ્તિ જાળવવાની છે, એ વાર અંદર પ્રવેશ કરવાના છે અને એક વાર બહાર નીકળવાનું છે, ગુરૂમહારાજને અમુક છે સવાલે પૂછવાના છે અને તેના ગુરૂમહારાજ પાસેથી ઉત્તર મેળવવાના છે. એકંદર ોઇએ તેા મેટી વિધિથી ગુરૂવંદન કરવાનું છે. એને આખા વિસ્તાર શ્રીગુરૂવંદન ભાષ્યમાં કરેલેા છે, તે બહુ વિચાર કરીને સમજવા યાગ્ય છે. એની વ્યવસ્થામાં વપરાયેલ દીર્ઘદૃષ્ટિના ખરા ખ્યાલ આવે તેવી તે મામત છે. ૩ યોગ્યક્રમઃ શાસ્રમર્યાદા વિચારવા યાગ્ય છે. પદસ્થ સિવાય દીક્ષાપર્યાય પ્રમાણે વંદન કરવાનું હેાય છે, વધારે સમય દીક્ષામાં ગાળેલ હેાય તેને પ્રથમ વંદન કરવાનું હેાય છે. નાના મેઢા સર્વ સાધુને સાવીએ નમવાના ક્રમ છે. આ જના દીક્ષિત સાધુને વર્ષો પહેલા દીક્ષા લેનાર સાધ્વીએ નમવું જ જોઇએ એવી આજ્ઞા છે. લઘુ વડીલ ક્રમ જાળવવામાં ગુણધારણે વિવેક વાપર્યો છે. Page #484 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ સૂરીશ્વરમહારાજને નમીને આખા પરિવાર સાથે શુદ્ધ નિર્જીવ જમીન તપાસીને હું બેઠો, મારા મનમાં તે વખતે ઘણા આનંદ થયો અને મારા અંતરાત્મા પ્રસન્ન થયા. ગુરૂમહારાજ શ્રીનિર્મળાચાર્યે ભવ્ય વાના કર્મરૂપ વિષને ઉતારનાર અમૃતના ઝરણા સમાન દેશના આપવાના આરંભ કર્યો. નિર્મળાચાર્યકૃત દેશના. ચક્રભ્રમણમાં અંતે દુ:ખ, સાધુતામાં જ ખરૂં સુખ. “ ભવ્ય પ્રાણીઓ ! આ સંસારચક્ર જે નિરંતર ભ્રમણ કર્યા જ કરે છે અને જે અનેક પ્રકારનાં ભયંકર દુઃખાથી ભરપૂર છે, તેમાં ૮ ધર્મ સિવાય બીજી કોઇ વસ્તુ શરણુયોગ્ય નથી, આધારભૂત નથી, “ વિશ્રામસ્થાન આપે તેવી નથી. એ સંસારચક્રમાં જન્મ થાય છે “ તે મરણુ માટે થાય છે, એમાં શરીર પ્રાપ્ત થાય છે તે રોગોનું કા tr રણ હોય છે, એમાં જુવાની આવે છે તે વૃદ્ધાવસ્થાની કારણભૂત “ હાય છે અને એમાં જે કાંઇ મેળાપ-સમાગમ થાય છે તે આખરે “ વિયેાગને માટે જ હાય છે-વિયોગમાં જ પરિસમાપ્તિ પામે છે, “ એમાં અનેક પ્રકારની સંપત્તિ ( સ્થૂળ ) મળે છે તે સર્વ વિપ “ ત્તિઓની–દુ:ખાની નિમિત્તભ્રત છે. સંસારમાં આવી રીતે જે શરીર, “ યુવાવસ્થા, મેળાપ અને સંપત્તિઓની માટી કિમત અંકાય છે તે સર્વે દર દુઃખને માટે થાય છે તેથી એમ જણાય છે કે પ્રાણીઓના સંબંધમાં “ આવતી સાંસારિક એક પણ વસ્તુ એવી નથી કે જે એનાં દુઃખને ૯ માટે થતી ન હોય, એ સંસારચક્રમાં જે જે સ્થૂળ વસ્તુઓ છે તે “ તે સર્વ પ્રાણીઓને દુઃખનું જ કારણ છે. આ પ્રમાણે હકીકત હાવાથી “ સંસારના પદાર્થોમાં સુખ મેળવવાના પ્રયત્ન કરવા એ માત્ર ઝાંઝ “ વામાંથી જળ મેળવવાની આશા જેવું છે. ત્યારે સુખ ક્યાં છે અને “સુખી કાણુ છે? સંસારના પાર પામી જે મહાત્માએ અમૂત્તે દશામાં “ આવી ગયેલા છે, જે સર્વ ભાવને જાણી રહ્યા છે, જે ત્રણ “ લેાક ( ઉર્દૂ, અધા અને તિર્યક્ લેાક)થી ઉપર ચાલ્યા ગયા છે, જે“ એએ સર્વ સંગના ત્યાગ કર્યો છે, તે જ માત્ર સુખને અનુભવ “ કરી રહ્યા છે, એ મહાત્માઓને રાગદ્વેષ અજ્ઞાન મૂર્છા વિગેરે બખે १. मरणाय भवेज्जन्म, कायो रोगनिबन्धनम् । तारुण्यं जरसो हेतु वियोगाय समागमः ॥ ૨ અહીં છે. રેસ. એ. સેાસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૧૧૨૬ શરૂ થાય છે. ૩ અમૂર્તઃ આ સર્વ સિદ્ધ વાનું વર્ણન છે, કર્મક્ષય કરી પરમાત્મ દશાને પ્રાપ્ત કરનાર મહાત્માઓનું વર્ણન છે, અમૂત્તે એટલે અરૂપી, મૂર્ત્તિ-આકાર વગરના, Page #485 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૮૯ ઓ નાશ પામી ગયેલા હોય છે, એમને સર્વ પ્રકારની બાધા પીડા નાશ પામી ગયેલ હોય છે અને એમનાં સર્વ સત્કાર્યો સિદ્ધ થઈ “ગયેલાં હોય છે. આવા મહાત્માઓને કેવું સુખ હોય છે એનું શું વર્ણન કરી શકાય? એના પર કેટલું વિવેચન થાય? આ પ્રમાણે સંસાર ચક્ર-સંસાર લેક અને સિદ્ધ લેકની હકીKકત છે. હવે જરા વધારે વિચાર કરે તો તમને જણાશે કે જે “ પ્રાણીનો આ સંસારમાં જન્મ જ ન થાય તે પછી જરા અને મરણ પણ વગર કહ્યું જ અટકી જાય, કારણ કે જમનાર પ્રાણી જ વૃદ્ધ થાય છે કે મરે છે પણ જન્મરૂપ કારણને જ નાશ થઈ જાય તે “પછી દુ:ખદાયી પરવશપણું અને ત્રાસ ઉત્પન્ન કરનાર જરા અને મરણનો પણ અભાવ થઈ જાય, અને જરા તથા મરણનો અભાવ થઈ જાય એટલે પછી સર્વ દુઃખોને પણ અભાવ જ થઈ જાય. જ્યારે સર્વ દુઃખને અભાવ થઈ જાય ત્યારે શાશ્વત પરમાનંદ-નિરંતરનું આંતરા વગરનું સુખ પ્રાપ્ત થાય. એટલા માટે સિદ્ધ જીવોને “કઈ પણ પ્રકારની બાધા પીડા અટકાયત વગરનું ચાલુ સુખ હમે“શને માટે રહ્યા કરે છે. ? આ તો સંસારથી પાર ગયેલાની વાત થઈ. સંસારમાં જોઈએ “તે જે પુરૂએ બાહ્ય અને અંદરની ધન મિલ્કતનો ત્યાગ કર્યો છે, “જેઓને આ સંસારરૂપ અંદિખાનામાં કોઈ પણ પ્રકારની કે કેદની “સ્પૃહા રહી નથી, જેઓ સર્વ પ્રકારનો સંતોષ રાખી-ધારીને બેસી “ગયા છે અને પિતાના ધ્યાનમાં મસ્ત રહે છે, જેઓ અહોનિશ સમતારૂપ અમૃતરસનું પાન કર્યા કરે છે, જેને કોઈ પણ વસ્તુ કે પ્રાણીને સંગ ઈષ્ટ નથી, જેઓને અહંભાવ તદ્દન નાશ પામી ગયે છે, જેનું અંતઃકરણ તદ્દન નિર્મળ થઈ ગયું છે, તેવા સાધુપુરૂષ “જે કે શરીર ધારણ કરે છે તે પણ સુખી હોય છે- તેઓ જ માત્ર છે સંસારમાં સુખી છે, તે સિવાય બીજા કોઈ સુખી દેખાતા નથી. “એક ખરેખરી ખૂબિની વાત તો એ છે કે આ સંસારમાં સર્વ પ્રા ણીએ સુખ મેળવવાની વાંછા કરે છે, હોંસ રાખ્યા કરે છે પરંતુ “ નિ:સ્પૃહતાની ભૂમિરૂપ એક સાધુપણું સિવાય બીજી કેઈ પણ જગ્યાએ તે સુખ છે નહિ, એટલે પછી જ્યાં સુખ છે જ નહિ ત્યાં તેને શોધવા “પ્રયત્ન કરવો એમાં કાંઈ લાભ મળે એ ફેકટની આશા છે. તેટલા માટે હે સત્વવાન પ્રાણુઓ! તમે વિચાર કરે, તપાસ “કરે, નિર્ણય કરે, તમને જણાશે કે આ સંસારમાં સુખ હોય તે Page #486 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ સાધુપણુમાં જ છે અને એ વાતની તમને પ્રતીતિ થતી હોય તે “આ અસાર સંસાર છોડી દઈ સાધુતા આદર-સાધુતા પ્રાપ્ત કરે“સાધુતા સ્વીકારે.” ભદ્ર! અગ્રહીતસંકેતા! મેં નિર્મળકેવળીની દેશના સાંભળી. મારાં કર્યો તે વખતે કાંઈક પાતળાં પડતાં જતાં હતાં લઘુકમ નો તેથી ભગવાનની વાત મારા મનમાં રૂચિકર થઈ, મારી આત્મનિર્ણય. ઉપર તે વાતે ઘણું અસર કરી અને એ વાત સાં ભળીને મારા મનમાં ઘણું સુખ થયું. મેં તે જ વખતે મારા મનમાં નિશ્ચય કર્યો કે ભગવાને જે સુખનું કારણ કહ્યું છે તે હું બરાબર અંગીકાર કરૂં, આદરૂં, સ્વીકારું–આવા વિચારને પરિણામે મારૂં મન તે વખતે દીક્ષા લેવાની સન્મુખ ગયું. સંશય નિવેદન, આ પ્રમાણે વચનામૃતનું સિંચન કરતી ભગવાન નિર્મળાચાર્યની પ્રમાદ કરાવનારી વાણું પૂર્ણ થવા આવી તે વખતે મહાત્મા કંદમુનિએ બે હાથ જોડ્યા અને તેને લલાટે લગાડી કેવળી ભગવાનને પ્રાર્થના કરતાં પિતાના ચિત્તની વાત કરી તે વખતે નીચેને નોંધવા લાયક પ્રસંગ બની આવ્યું. કંદમુનિ–“ભગવાન ! આ સંસારમાં ક્યા પ્રાણુને વખત પસાર કરવો-ઢીલ કરવી દુશક્ય છે?” નિર્મળાચાર્ય–“જે પ્રાણનાં મનમાં કાંઈ સંદેહ થઈ આવ્યું હોય અને ગુરૂમહારાજ પાસે તે સંદેહ સંબંધી પૃચ્છા કરી વસ્તુતત્ત્વ જાણુવાની જેને અભિલાષા હોય તેને કાળવિલંબ કરો ફેકટ છે. કંદમુનિ–“ભગવાન ! જે એ પ્રમાણે હોય તે સાહેબ! ગુરુધારણ રાજાના મનમાં જે સંદેહ છે તેનું નિવારણ કરવાને–તેને ખુલાસે કરવાને આપ સર્વ રીતે ગ્યા છે, તે આપ તેમ કરવા કૃપા નિર્મળાચાર્ય– “બહુ સારૂ! એમના સંદેહને ખુલાસો કરીએ. ગુણધારણ (હું પિતે)–“ભગવન્! મારી ઉપર મોટી કૃપા કરી.” (કંદમુનિ તરફ જોઈને) “સાહેબ! આવી રીતે ગ્ય વિજ્ઞપ્તિપૂર્વક આપશ્રીએ મારે સંદેહ ગુરૂમહારાજશ્રીને પૂછીને આપે પણ મારા ઉપર મોટી કૃપા કરી છે!” Page #487 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નરણ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૯૦૧ કંદમુનિ—— રાજન ! કેવળી ભગવાનની કૃપાને તમે સર્વ પ્રકારે યોગ્ય છે, હવે એ મહાત્મા કેવળજ્ઞાની મહારાજ તમને જે હકીકત કહે તે ખરાખર લક્ષ્ય રાખીને સાંભળે’ તે વખત વધારે વિનયનમ્ર થઇ મસ્તક નમાવીને હું સ્થિરતાપૂર્વક કેવળી મહારાજ ખેલે તે લક્ષ્યપૂર્વક સાંભળવા લાગ્યો. નિર્મળાચાર્ય કહેવાની શરૂઆત કરી. નિર્મળાચાર્ય—“ રાજન! તારા સંદેહ આ પ્રમાણે છેઃ કનકાઇર વિદ્યાધરપતિએ સ્વપ્રમાં ચાર મનુષ્યા જોયાં તે ચાર કાણુ? અને તારા મિત્ર કુલધરે સ્વમમાં પાંચ મનુષ્યા જોયાં તે પાંચ કોણ? તે પાંચે તારાં સર્વ કાર્યો કરનાર કેવી રીતે છે? વળી એકે ચાર રૂપ કેમ જેયાં અને બીજાએ પાંચ રૂપ કેમ જોયાં? તેમજ તે સર્વે દેવાનાં રૂપા હતાં? કે એ બન્ને બાબત તદ્દન અર્થ વગરની માત્ર સ્વમરૂપ જ હતી ? તારા મનમાં આવા પ્રકારના સંદેહ છે? કેમ બરાબર છે?” ગુણધારણ—“ હા સાહેબ ! ખરેખર આપશ્રીએ જેમ ફરમાવ્યું તેવા પ્રકારના જ મારા મનમાં સંદેહે છે!” નિર્મળાચાર્ય—“ રાજા ! એ તો ઘણી મોટી કથા છે-મહુ લાંખી વાર્તા છે, તેથી એ બધી કેમ કહી શકાય અને કેવી રીતે સાંભળી શકાય ! ” ગુણધારણ—“ ભગવન્! એમ હોય તો પણ મારા ઉપર મહેરઆની કરીને એ આખી કથા મને બરાબર સંભળાવા અને મારા સંદેહ દૂર કર.” ભગવાન નિર્મળાચાર્યે તે વખતે અસંખ્યવહાર નગરથી માંડીને મારે આખા વૃત્તાંત બહુ સંક્ષેપમાં પણ મુદ્દાસરની દરેક વખતની રચનાના નિર્દેશપૂર્વક કહી સંભળાવ્યા. ચાર મનુષ્યા અને પાંચ મનુષ્યેા, કર્મપરિણામની પરમ અનુકૂળતા. રાજાદેશે પુણ્યાદયસહુચરત્વ દર્શન, વૃત્તાંત પૂર્ણ કર્યા પછી નિર્મળાચાર્યે સર્વ વાતનું રહસ્ય સમજાવ્યું તે બહુ ઉપયાગી છે, ખાસ મનન કરવા યોગ્ય છે, અહુ વિચાર કરવા ૧ આ આખા વૃત્તાંત ખીન્ન પ્રસ્તાવથી શરૂ થાય છે. કથાની શરૂઆત પ્રસ્તાવ બીજાના પ્રકરણ ૬ ઠ્ઠાની આખરથી થાય છે. પ Page #488 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ લાયક છે. તેમણે મને જણાવ્યું કે “ રાજન્! એવી રીતે તારી ચિત્તવૃત્તિમાં અનેક નગર અને ગામાથી ભરપૂર એક મોટું અંતરંગ રાજ્ય છે. એ અંતરંગ રાજ્યને અંગે અત્યાર સુધીમાં બહુ મેઢી ખટપટ થયેલી છેઃ એ રાજ્યમાં તારૂં હિત કરવાના સ્વભાવવાળા ચારિત્રધર્મ વિગેરે રાજાએ છે તેને મારી હટાવી અને તને પેાતાને પણ રાજ્યમાંથી બહાર ધકેલી કાઢી એના ઉપર મહામેાહુ વિગેરે રાજાઓ ધણીધોરી થઇ બેઠા હતા અને જાણે એ અંતરંગ રાજ્ય તેનું પા તાનું જ હાય એમ વર્તતા હતા. વળી કમનસીબે હકીકત એમ બની કે પેલા કમપરિણામ મહારાજા પણ અત્યાર સુધી તારી વિરૂદ્ધ રહીને તારાથી પ્રતિકૂળપણે કામ કરતા રહ્યો અને એ મહામેાહરાજાના લરકરને પાષણ આપતા રહ્યો. હમણા હમણા ઘેાડા વખતથી એ કર્મપરિણામ મહારાજાતને અનુકૂળપણે વર્તતા જણાય છે. વળી એ કર્મપરિણામ મહારાજાએ તને અનુકૂળ થવા માંડ્યા પછી પોતાની સ્ત્રી કાળપરિણતિ મહાદેવીને તારી સન્મુખ કરી છે, તારી પેાતાની શ્રી ભવિતવ્યતાને બહુ રાજી કરી છે, પેાતાના ખાસ મદદનીશ અને હજુરીઆ સ્વભાવને તારી પાસે બેાલાવ્યા છે, પેાતાના સહચર પુકૈાદયને ઉત્સાહ આપ્યા છે અને વળી એ ઉપરાંત એ મહારાજાએ પેલા મહામેાહ વિગેરેના તિરસ્કાર કરીને તેને કાંઇક દૂર કાઢ્યાં છે, ચારિત્રધર્મ વિગેરે રાજાને આશ્વાસન આપ્યું છે અને અત્યાર પહેલાં ઘણાં સુખના માર્ગ તને બતાવ્યો છે. કર્મપરિણામરાજાની આ પ્રમાણે અનુકૂળતા થયા પછી તને સદાગમ સાથે સ્નેહ થયા, સમ્યગ્દર્શન નામના સેનાપતિ તને વહાલા થયા અને એ સદાગમ અને સમ્યગ્ દર્શન સાથેના તારા એહને પરિણામે મહારાજા કર્મપરિણામ તારી તરફ વધારે અનુકૂળ થતા ગયા. ત્યાર પછી જ્યારે તું વિષુધાલય (દેવલેાક)માં ગયા ત્યારે તે મહારાજ પેાતાના આખા પરિવાર સાથે તને વધારે અનુકૂળ થયો અને તેણે તને ત્યાં ઘણું સુખ નિયમસર લાંબા વખત સુધી આપ્યું. ત્યાર પછી તું મધુવારણ રાન્તને ઘરે આવ્યા ત્યારે વળી તને વધારે સુખ આપવા સારૂ તે મહારાજએ તારા મિત્ર પુણ્યાદયને ખાસ ઉત્સાહ આપ્યા, પ્રેરણા કરી અને જુસ્સા આપ્યા. પછી એ તારા ખાસ મિત્ર પુણ્યોદયે મદનમંજરીને તારા બહિરંગ રાજ્યની પત્ની તરીકે મેળવી આપી. એ પુણ્યાય ઘણા ઉમદા ખવાસના મા ણુસ છે, બહુ ઉત્તમ પ્રકૃતિના છે, મનમાં આવે તેવાં રૂપ ધારણ કરી શકનારા છે. તેણે એક વખત વિચાર કર્યો કે આવી સર્વ સુખપરંપા તને પ્રાપ્ત કરાવી આપી એમાં પાતે તે કોણ માત્ર છે? એ સફળ Page #489 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] નિર્મળાચાર્ય-સ્વમવિચાર. ૧૮૦૩ કાર્ય તે પેલા ચાર મહાપુરૂષો જ કરે છે-આવા વિચારને પરિણામે થયેલી માન્યતાને આધારે એ પુણ્યદયમિત્રે કનકે દર રાજાને સ્વમામાં ચાર મનુષ્યો બતાવ્યાં. એ ચાર મનુષ્ય તે (૧) કર્મપરિણામ (૨) કાળપરિણતિ (૩) સ્વભાવ અને (૪) ભવિતવ્યતા હતાં. પુણ્યોદયે કનકેદરરાજને તે ચાર મનુષ્ય દ્વારા સ્વપ્રમાં જણાવ્યું કે તેઓએ મદનમંજરી માટે વર શોધી રાખ્યો છે માટે રાજાએ વરશોધનની ચિંતા કરવી નહિ. આ પ્રમાણે એ ચાર મનુષ્યોએ સ્વમમાં કનકેદાર રાજાને હકીકત જણાવી એ સર્વ પુણ્યદયમિત્રનું કાર્યરૂપે દર્શન જ હતું. વળી સર્વ વિદ્યાધરે ઉપર મદનમંજરીને વિરાગ થયો, કેઈ વિદ્યાધરને તે વરી નહિ અને સ્વયંવરમાં પણ તેણે સર્વને તરછોડી નાખ્યા તે સર્વ બાબત કરાવી આપનાર એ તારે પુણ્યોદય મિત્ર હતા, છતાં એના વિશાળ હૃદય અને મહાનુભાવપણને અંગે એ સર્વ હકીકત કમપરિણામરાજાએ કરી છે એમ સ્વસમાં તેમને જ હોઢે પુદયે જણાવી. આ પ્રમાણે હકીકત બની હતી એ વાત જ્યારે કર્મપરિણામના જાણવામાં આવી ત્યારે તેણે જાતે પુણ્યદયને કહ્યું “ભાઈ પૃદય ! ગુણધારણને સર્વ પ્રકારનું સુખ તે તે કરી આપ્યું છે છતાં તારી જાતને તે બાબતનું ભાન ન આપતાં તે એના કર્તા તરીકે અને મને ચારને અણુવ્યા છે તે વાજબી નથી કર્યું !” પુણ્યોદયે જવાબમાં કહ્યું “દેવ! પ્રભુ ! આપ એ પ્રમાણે બેલે નહિ, હું તે આપના હુકમને ઉઠાવનાર નોકરમાત્ર છું, એ સર્વ બાબતને બજાવનારા તત્ત્વદૃષ્ટિએ જોતાં ખરેખર તે તમે જ છે અને એજ સાચી પરમાર્થે સત્ય હકીકત મેં કનકેદર રાજાને સ્વમમાં બતાવી છે, તેમાં મેં અનુચિતગેરવાજબી શું કર્યું છે?' કર્મપરિણામરાજા શાંતિપૂર્વક બોલ્યા “આર્ય! તું કહે છે તે વાત સાચી છે, છતાં ગુણધારણને સુખ થવાની અને મદનમંજરી મળવાની બાબતને પરમ હેતુ તો તું જ છે, કારણ કે તારા વગર સારા કાર્યો કે સુખનાં સાધનો કરી આપવાને અમે બીલકુલ શક્તિમાન નથી, માટે તારે પણ તારી જાતને જાહેર તે કરવી જ જોઈએ. જ્યાં સુધી તું એમ કરે ત્યાં સુધી મારા હૃદયમાં શાંતિ નહીં થાય.” પુણ્યોદયે વડીલનો હુકમ માથે ચઢાવ્યો. પછી કુલંધરને સ્વમમાં પાંચ મનુષ્ય બતાવ્યાં તેમાં ચાર તો એ અસલ હતા તે જ કર્મપરિણામ, કાળપરિણુતિ, સ્વભાવ અને ભવિતવ્યતા બતાવ્યાં અને પુણ્યોદયે પિ ૧ જુઓ , ૮, પ્ર. ૩ પૃ. ૧૮૬૬. ૨ જુઓ પૃ. ૧૮૬૪. ૩ જુએ પ્રકરણ ૪ શું પૃષ્ઠ ૧૮૮૪ (ચાલુ પ્રસ્તાવ). Page #490 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ તાની જાતને પાંચમી બતાવી અને એમ અતાવ્યું કે ગુણુધારણને જે સર્વ સુખા મળે છે અને અનુકૂળતાએ થાય છે તે એ પાંચ મનુષ્ય કરી આપે છે. “રાજનૂ ! એ પ્રમાણે હકીકત હાવાથી ચાર કાણુ હતાં અને પાંચ કાણુ હતાં તે તારા સમજવામાં આવ્યું હશે. એ ચાર અથવા પાંચ મનુષ્ય તારાં કાર્યની યેાજના કર્યા જ કરે છે. હવે એ સંબંધી સંદેહુ કરવા જેવું કાંઇ રહ્યું નથી. હવે તારા સમજવામાં બધી હકીકત આવી ગઇ હશે.” ઉપર પ્રમાણે ખુલાસા કરી નિમૅળાચાર્ય કેવળી મૌન રહ્યા. Seksu પ્રકરણ ૬ હું. ૬ કાર્યસાધક કારસમાજ, કે વળીમહારાજ નિર્મળાચાર્યે વિસ્તારથી સ્વપ્રદર્શનનું સ્વરૂપ સમજાવ્યું, ચાર મનુષ્યો અને પાંચ મનુષ્યની વિગત જણાવી, ગુણધારણની સુખસંપત્તિ અને પ્રયાજકસ્વામીતા સ્પષ્ટ કરી બતાવી અને સામાન્ય નજરે ન સૂજ પડે તેવી પુછ્યોદયની મહાનુભાવતા દર્શાવી આપી. ગુણધારણ રાજાના સંદેહ દૂર થયો, પરમાર્થ સત્ય સમજવાની તીત્ર જિજ્ઞાસા જાગૃત થઇ અને આવા અપૂર્વ યોગના લાભ લેવાના પ્રસંગ હાથ ધરવાની નિર્મળ વૃત્તિ થઇ. ગુરૂમહારાજે લખાણ વિવેચન પૂણૅ કર્યું એટલે ગુણધારણે તે પર વિચાર કરી નાખ્યા અને પછી પ્રશ્નપરંપરા વિશેષ જિજ્ઞાસાપૂર્વક કરવા માંડી, ગુરૂમહારાજે તેના સવાલના જવાબ આપવા માંડ્યાઃ— પુણ્યાયનું કાર્ય. ગુણધારણ—“ મહારાજ ! મદનમંજરીના તેને આદરપૂર્વક પરણ્યા પછી મને જે અત્યંત પછી સુખસાગરમાં ડૂબકી મારતા રહ્યો અને લાભ થયા પછી અને સુખ થયું, હું ત્યાર જેને અન્યની ઉપમા Page #491 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] કાર્યસાધક કારણુસમાજ, ૧૯૦૫ આપી ન શકાય તેવા આનંદ ભાગવતા રહ્યો તે સર્વ પણ કર્મપરિણામ વિગેરે ચાર મહામનુષ્યોની પ્રેરણાથી એ પુણ્યોદયે જ કર્યું?” નિર્મળાચાર્ય—“ રાજન ! હા ! તે સર્વ કાર્ય તે પુણ્યાદયે જ કરી આપ્યું અને એટલું જ કામ પુણ્યાયે તારે માટે કરી આપ્યું છે એમ નથી, અગાઉ પણ તારા સંબંધમાં એણે ઘણાં સારાં કામે કરી બતાવ્યાં છે અને તને સુખ આપ્યું છે: જો સાંભળજે વખતે તું નંદિવર્ધન હતા તે વખતે એ પુણ્યોદયે તને કનકમંજરી સાથે સંબંધ કરાવી આપ્યા હતા; જે વખતે તું રિપુઠ્ઠારણ હતા તે વખતે તેણે નરસુંદરી સાથે તારો સંબંધ કરાવી આપ્યો હતેા; જ્યારે તું વામદેવ હતા તે વખતે તને વિમળકુમાર જે સદ્ગુણાથી તદ્દન નિર્મળ હતેા અને તારા ઉપર કોઇ પણ પ્રકારના બદલાની આશા વગર સાચા એહ રાખતા હતા તેની સાથે મૈત્રી કરાવી આપી હતી; જ્યારે તું ધનશેખર હતા તે વખતે તેણે તને અનેક પ્રકારનાં રત્નો મેળવી આપ્યાં હતાં; અને જ્યારે તું ઘનવાહન હતેા તે વખતે કોઇ પણ પ્રકારના કપટ વગર સર્વ પ્રકારના કલંક–મટ્ટા-એમથી રહિત અકલંકને તારા ઉપર ઉગ્ર પ્રેમ કરાવી આપ્યા હતા. તને એણે મહાન રાજ્ય અનેક વાર અપાવ્યું હતું અને સર્વ સ્થાનકે અનેક પ્રકારની સુખસગવડો કરાવી આપી હતી. વાત એમ બની કે એ કોઇ પણ જગ્યાએ પુણ્યાદયની ખરી શક્તિનેા તને જરા પણ ખ્યાલ થયા નહિ, તેની કિમત તને આવી નહિ, તેં એને ખરાખર આળખ્યા નહિ, અને ઉલટી રીતે ૧ નંદિવર્ધનઃ ત્રીન પ્રસ્તાવનો મુખ્ય પાત્ર. સર્વત્ર સંસારીજીવપણે એ સામાન્ય છે. જૂદા જૂદા ભવમાં જૂÈ જૂદે નામે એ પ્રગટ થાય છે તે આપણે અગાઉ જોઇ ગયા છીએ. કનકમંજરી એની ભાર્યા થાય. ૨ રિપુદારણ: ચેાથા પ્રસ્તાવના આપણેા મુખ્ય પાત્ર સંસારીજીવ. નર્« સુંદરી એની પત્ની થાય. ૩ વામદેવઃ પાંચમા પ્રસ્તાવને સંસારીજીવપાત્ર, વિમળમાર એને મિત્ર થાય. ૪ ધનશેખરઃ છઠ્ઠા પ્રસ્તાવના મુખ્ય પાત્ર સંસારીજીવ. એને ત્યાં રનદ્વીપમાંથી બહુ તો મળે છે. ૫ ઘનવાહનઃ સાતમા પ્રસ્તાવને આપણેા મુખ્ય પાત્ર સંસારીજીવ. પ્રધાનપુત્ર અકલંક સાથે એને ગાઢ મૈત્રી હતી તે આપણે ગયા પ્રસ્તાવમાં વાંચી ગયા. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૬ ઉપમિતિ ભૂપ્રપંચા [ પ્રસ્તાવ ૮ સર્વ દોષાના કેંદ્રસ્થાનીય પેલા હિંસા, વૈશ્વાનર, મૃષાવાદ, શૈલરાજ, સ્તેય, મહલિકા, મૈથુન, સાગર, પરિગ્રહ અને મહામોહ તરફ તારા પક્ષપાત રહ્યો, તને થતા લાભ તે તેના સંબંધથી થતા માન્યા અને પુણ્યોદયને વગર આળચ્ચે ગુણસમૂહની કલ્પના પેલા દાષાના દારૂણ્ સમુદાય ઉપર કરી!! તને ગુણુ કરનારને તેં ઓળખ્યા નહિ અને ઉલટા દેાષાના પાત્રોને ગુણ કરનાર માન્યા.” પંચા કા. પરિભ્રમણનાં કારણેા. કર્મપરિણામના બે સેનાપતિઓ, પાપાદયનું કાર્ય-વિસ્તારથી સમજણ, ગુણધારણ—“ સાહેબ! જ્યારે મને થતી સુખપરંપરાના હેતુમાં પુણ્યાદયના મારી સાથે અગાઉ પણ સંબંધ હતા ત્યારે સાહેબ! મને આટલાં બધાં દુઃખા વચ્ચે વચ્ચે શા માટે થયાં? અને અનંતકાળ સુધી મારે અહીંથી તહીં અને તહીંથી અહીં આડાંઅવળાં પરિભ્રમણેા શા માટે કરવાં પડ્યાં ? ” નિર્મળાચાર્ય—“ રાજન્! તારો સવાલ તારે એના ખુલાસા સમજવા જ છે તને મૂળથી માંડીને કહેવી પડશે કે થઇ જાય.” ઘણા વિશાળ છે, હવે તે પછી એ હકીકત તે જેથી તારો સંદેહ દૂર ગુણધારણ—“સાહેબ ! મારા ઉપર કૃપા કરીને એ સર્વ વાત સમજાય તેવી રીતે વિસ્તારથી કહેવા કૃપા કરો.” નિર્મળાચાર્ય—“ તું ખરાખર યાદ કરઃ તને હમણા જ કહેવામાં આવ્યું હતું કે અસંવ્યવહારનગરમાં તું એક શહેરી કુટુંબી તરીકે અગાઉ વસતા હતા. તે વખતે સંસારીજીવ એવું તારૂં નામ આપવામાં આવ્યું હતું. તારી ચિત્તવૃત્તિમાં અનાદિ કાળથી અંતરંગ રાજ્ય ચાલુ રહેલું જ છે, તું અસંવ્યવહાર નગરમાં હતા ત્યારે પણ એ રાજ્ય ચાલુ જ હતું. વળી એ રાજ્યમાં એક ચારિત્રધર્મરાજનું મોટું લશ્કર ૧ હિંસા વૈશ્વાનરનું જોર ત્રીજા પ્રસ્તાવમાં, મૃષાવાદ શૈલરાજનું ઝેર ચેાથા પ્રસ્તાવમાં, સ્તેય અહુલિયાનું ઝેર પાંચમા પ્રસ્તાવમાં, મૈથુન સાગરનું જોર છઠ્ઠા પ્રસ્તાવમાં, પરિગ્રહ મહામેાહનું ોર સાતમા પ્રસ્તાનમાં. આ સર્વ મામત અગાઉ આવી ગઇ છે. ૨ આ પાપેાય પુણ્યાયનું તત્ત્વજ્ઞાન સર્વ ‘જીવાને લાગુ પડે છે. ખરાખર સમજીને વિચારવા યાગ્ય છે, Page #493 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] કાર્યસાધક કારણસમાજ. ૧૯૦૭ હતું અને બીજું મહામહરાજાનું લશ્કર હતું. એ લશ્કરે બન્ને એક બીજાથી વિરૂદ્ધ હતા, સામોવડીઆ હતાં, છતાં તારા અંતરંગ રાજ્યમાં એ બન્ને લશ્કરે અનાદિ કાળથી રહેલાં હતાં અને કર્મપરિણામ એક બીજાની વિરૂદ્ધ પક્ષે આખો વખત તારા રાસાધારણત્વ, જ્યમાં રહ્યા હતાં. એ કર્મપરિણુમમહારાજાને મહા મોહ તરફ વધારે પ્રેમ છે કારણ કે એ બન્ને એક જ કુટુંબના એક જ જાતિના છે, છતાં પણ એ મહારાજા (કર્મપરિણામ) તારું વીર્ય (શક્તિ) કેટલું છે તેના ઉપર બારીક નજર રાખ્યા કરતો આવ્યો છે અને તારા બન્ને લશ્કરમાં જાણે પોતે સાધારણ હોય ( Common factor હોય) એવી રીતે પોતાની જાતને બતાવતો રહ્યો છે. એ કર્મપરિણામમહારાજ અસલ સ્વરૂપે બળતા અગ્નિ જેવો છે તેથી પેલા બન્ને લકરમાંથી જે લકરનું જોર જુએ છે તેને તે સંકેરી આપતો રહ્યો છે, તેને તે ગરમ કરતો રહ્યો છે. પોતે બન્નેમાં સામાન્ય-સાધારણ રહી જેનું જોર થાય તેને ગરમી આપતે રહ્યો છે. અનાદિ કાળથી આ પ્રમાણે સ્થિતિ ચાલ્યા કરે છે. “હવે એ કર્મપરિણામ મહારાજાને બે સેનાપતિઓ છેઃ એકનું નામ પાપોદય છે અને બીજાનું નામ પુણદય છે. પુણ્યદય પા- એ બીજો સેનાપતિ પુણ્યદય તે જેના સંબંધમાં પોદય રહસ્ય. હમણું તને વાત કરી તે જ તે છે.' પેલે પાદિય સેનાપતિ છે તે એના અસલ સ્વરૂપે ઘણે જ ભયંકર છે અને તારી તરફ ઘણો જ પ્રતિકૂળપણે વર્તનારે છે અને પરિણામ એનું એ થયું છે કે કર્મપરિણુમના લશ્કરનો એક ભાગ જે ઘણો જ ખરાબ છે, મહા ભયંકર છે, અત્યંત ક્રૂર છે અને તારે દુશ્મન છે તેને ઉપરી એ પાપોદય થઈ બેઠે છે. એ કર્મપરિણુમન બીજે સેનાપતિ પુણ્યદય છે તે તેને અનુકૂળ છે, અને તેનું પરિણામ એ થયું કે કર્મપરિણામના લશ્કરનો બીજો ભાગ જે બહુ સારે છે, તારા ઉપર એહ રાખનાર છે, તેને ઉપરી એ પુદય થયો છે. હવે વાત એમ બની છે કે તું અસંવ્યવહાર નગરમાં હતા ત્યાંથી જ અનાદિ કાળથી એ પાદિય સારી રીતે દેખાય તેમ તારી સાથે ને સાથે રહ્યા કર્યો છે. એ એટલે વ્યક્ત રૂપે રહેતો હતો કે ભવિતવ્યતા(તારી ભાર્યા) એ તને તેને અત્યાર સુધી ખાસ ઓળખાવવાને કદાપિ પણ વિશેષ પ્રયત્ન કર્યો નથી. ભાઈ ગુણધારણ! તને સંસારમાં અનાદિકાળથી જ્યાં ૧ કુલંધરના સ્વમમાં આવનાર પાંચમે મનુષ્ય જુઓ પૃ. ૧૯૦૩, Page #494 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ર ત્યાં ધકેલાવું પડે છે અને તારો . આવો બધા રખડપાટા થાય છે તેનું કારણ એ બીજો સેનાપતિ પાપાય જ છે; તને અનેક પ્રકારનાં દુઃખા એક પછી એક નિયમસર થતાં ગયાં તેનું કારણ પણ એ પાપાદય જ છે; વળી હિંસા વિગેરે મહા અનર્થનાં કેંદ્રોને તેણે તારાં હિત કરનારાં મનાવ્યાં અને તને ખરૂં હિત કરનાર આ પુણ્યાદય જ છે અને આળખવા પણ ન દીધા-આ સર્વ સ્થિતિ કરનાર એ પાપાદય જ છે. “અને રાજા ગુણધારણ ! વળી એક બીજું ઘણું જ ખરૂં કામ એ પાાદયે તારા સંબંધમાં કર્યું તારૂં પેાતાનું અંતરંગ રાજ્ય તારી ચિત્તવૃત્તિમાં છે તે અગાઉ તને જણાવ્યું છે. તે ચિત્તવૃત્તિમાંથી તને પેાતાને જ એ પાપાયે હાંકી કાઢ્યો અને તારા પેાતાના રાજ્યથી તને પદભ્રષ્ટ કર્યો; વળી તને એકાંત હિત કરનાર ચારિત્રરાજનું મોટું લશ્કર તારા અંતરંગ રાજ્યમાં હતું અને તે લરકર તારે તાબે હતું, તારા હુકમને અનુસરવા તૈયાર હતું તેને મારી હઠાવી ઢાંકી દીધું, ઊંચું ન આવવા દીધું. વળી એ પાોદયે મહામેાહનું આખું લશ્કર તને એકાન્ત નુકસાન કરનાર હતું છતાં જાણે તે તને બહુ સંતોષ આપનાર હાય અને તારૂં નજીકનું સગું હોય એમ તને તેણે બતાવ્યું, તેના તરફ તારામાં રાગ ઉત્પન્ન કર્યો અને પોતે છેતરપીંડી અને આત્મવિગેપનમાં અત્યંત કુશળ હેાવાને લીધે પાતે પણ જાણે તારા ઉપર પ્રેમ રાખનાર–તારૂં હિત કરનાર હાય તેવી રીતે પેાતાની જાતને બતાવી. હવે તે વખતે આ પુણ્યોદય પણ તારી પાસે તે રહેતા હતા પણ પાપાદયના પાસમાં તને પડેલા જોઇ તારૂં બહુ હિત કરી શકતા ન હેાતા. વચ્ચે વચ્ચે એની ભલમનસાઇ પ્રમાણે એ તને સુખ તે। આપ્યા કરતા હતા, છતાં કલ્યાણપરંપરા પ્રાપ્ત કરવાના તે હેતુભૂત થઇ શકતા ન હાતા. અને એમ ન થયું એમાં આપડા પુણ્યોદયના જરા પણ દોષ નથી, પરંતુ એ આખા દોષ પેલા દુરાત્મા પાપેાદયના જ છે!! ” પાપેાયનાં પરાક્રમે પાપનું જોર અને તેમાં થયેલા સદાગમ સમ્યગ્દર્શનના તાર. ગુણધારણ- ત્યારે સાહેબ! એ પાપાદય અત્યારે કેમ ગ્રૂપચૂપ બેસી રહ્યો છે? ” નિર્મળાચાર્ય—“ તારો પ્રશ્ન સુંદર છે. જે ભાઇ! એ પાપદય તદ્ન સ્વતંત્ર નથી, પરંતુ એ કર્મપરિણામ ફાળપરિણતિ સ્વભાવ વિ Page #495 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬]. કાર્યસાધક કારણુસમાજ, ૧૯૦૯ તવ્યતા વિગેરે પર આધાર રાખનારે છે અને એ ચારેએ મળીને પેલા પાપદયને હમણું તારાથી દૂર કાઢયો છે. તે બરાબર સમજી લે. તે હકીકત આ પ્રમાણે બની છેઃ એ પેલા ચારે મહાપુરૂષોની રજા લઈને તારી પાસે સદાગમ આવ્યું છે ત્યારથી માંડીને એ પાપેદયનું જોર તેઓએ નરમ પાડી નાખ્યું. ત્યાર પછી એ પાપાપોદય દિય તારાથી જરા દૂર બેઠે છે, જરા આઘે ખસી કિના રે. ગયો છે અને તને દુઃખ આપવાના કારણભૂત થતા મટી ગયો છે અને તેમ થવાને પરિણામે પુણ્યદયને તારા સંબંધમાં વધારે અવકાશ મળે છે, સારી તક મળી છે. વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે આવું બન્યું હતું ત્યારે ત્યારે પણ તને સદાગમ ઉપર વધારે વધારે પ્રીતિ થતી હતી અને તે સદાગમના માહાસ્યથી તને વચ્ચે વચ્ચે સુખ પણ થતું હતું. વળી પેલા ચારે પુરૂષ પાપદયને, તારી નજીક કરી આપે ત્યારે વળી તું સદાગમને છોડી દેતો હત અને પાદિયની અસરતળે અનેક પ્રકારનાં દુઃખ ભોગવતો હતો. આવી રીતે એ ચારે પુરૂષો એકમત થઈને તારાં કાર્યો સંબંધી વિચાર કરતાં હતાં અને તારે કાર્યક્રમ (Programme) મુકરર કરતાં હતાં અને જે જે કરતાં હતાં તે અરસ્પરસ વિચારણું કરીને એક બીજાને મત મેળવીને સર્વાનુમતે જ કરતાં હતાં. આ સંસારમાં તેમણે અનંત વાર પુણ્યદયને તારી સાથે મેળાપ કરાવ્યું, તેને અને તેને સંબંધ કરાવ્યો અને તે વખતે પાપદયને ઢાંકી દઈને સદાગમ સાથે પણ તારે મેળાપ કરાવ્યો. ત્યાર પછી જ્યારે એ ચારે મહાપુરૂષોએ તારી પાસે ગૃહિધર્મયુક્ત સમ્યગદર્શન નામના સરદારને પિતાના તેજથી આપે ત્યારે પેલા પાપેદયને તારાથી વધારે દૂર કરી દીધે, તારી નજીક પાપોદયનું આખું લશ્કર હતું તે પણ તેને વધારે દૂર લઈ જવું પડ્યું અને તેથી તેને વધારે સુખ થયું. ત્યાર પછી તને પુણ્યદય સાથે વધારે મેળાપ થયે. તારે તેની સાથે સંબંધ વધારે ગાઢ થયે, પછી પેલા ચારે પુરૂષોએ તને પુસુંદર અસુંદ- દયની સાથે વિબુધાલયમાં મોકલી આપ્યો, ત્યાંથી રનો વિરહ વળી માનવાવાસનગરમાં લઈ આવ્યા અને તેને અને મેળાપ. અનેક પ્રકારની કલ્યાણસુખપરંપરા કરી આપી. ત્યાર પછી વળી એ ચારે જણાએ એકઠા થઈને પાપોદયને તારી પાસે મોકલ્યા, તારી નજીક કર્યો અને તેનું આખું લશ્કર જે તારાથી દૂર મોકલવામાં આવ્યું હતું તેને પણ નજીક કર્યું અને તારા સંબંધીઓને પણ તારે ત્યાગ કરાવ્યો જેથી તારા, ૫૭. Page #496 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૯ સંબંધીઓ પણ તને છેડી ગયા અને તને મહા દુ:ખપરંપરા પ્રાપ્ત થઇ. આવી રીતે અનેક વાર તને સુખ મળ્યું અને ગયું, અનેક વાર દુ:ખ થયું અને વિસરાળ થયું. સુંદર અસુંદર વસ્તુના આવી રીતે અનેકવાર વિરહ અને મેળાપ તેમણે કરાવ્યા. “રાજન ! તને આ રાજ્યમંદિરમાં (સપ્રમેાદનગરે મધુવારણુ રાજાને ઘરે ) લાવવામાં આવ્યા તે પહેલાં આવી રીતે અનેક પ્રસંગે તને સુંદર અસુંદરના વિરહ અને મેળાપ થઇ ગયા છે. હવે એ ચારે મહાપુરૂષોના હુકમથી અત્યારે પાાદય તારાથી ઘણે! દૂર થઇ ગયો છે, પણ આખા સૈન્ય સાથે દુર પડાવ નાખીને ચૂપ ચાપ બેસી રહ્યો છે. અત્યારે એ કર્મપરિણામ વિગેરે ચારે મહાપુરૂષોએ સાત રાજાને અને પુણ્યોદય વિગેરેને તારી નજીક કર્યાં છે અને તે ભાગ્યશાળીએ ( પુણ્યોદય અને શાતા) તારા ઉપર પેાતાની સારી અસર નીપજાવે છે. પાપાદય ઉપર એમના ( કર્મપરિણામાદિના ) ખાસ ચાલુ પ્રેમ નથી અને તેથી જ હાલ પુછ્યાય તને જાગૃત થયા છે. એ પુણ્યાયે તને ઘણી સુખપરંપરા કરી આપી છે અને તેમાં ખાસ લાલુપતા વગરની શાંત સુંદર માનસિક સ્થિતિ તને પ્રાપ્ત કરાવી આપી છે. 66 પાપે દ ય વધારે દૂર. ટુંકામાં કહીએ તો તારાં સર્વ સુંદર અને ખરાબ કામેામાં એ ચારે મહાપુરૂષા ( કર્મપરિણામ, કાળપરિણતિ, ભવિતવ્યતા અને સ્વભાવ ) જે સ્વપ્રમાં જોવામાં આવ્યાં હતાં તેના જ હાથ હાય છે અને તેથી જ સર્વ કાર્યો અની આવે છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી. જ્યારે એ મહાપુરૂષા તારાથી પ્રતિકૂળ હોય છે ત્યારે તે પાપાદયને આગળ કરીને તને અનેક પ્રકારનાં દુઃખા, અનેક પ્રકારના ત્રાસા, અનેક પ્રકારની હેરાનગતિ કરે છે અને જ્યારે તે તારી સાથે અનુકૂળ હોય છે ત્યારે પુણ્યદયને આગળ કરીને જૂદાં જૂદાં કારણેા દ્વારા અનેક ન્હાનાં નીચે તને અનેક પ્રકારનાં સુખા કરી આપે છે, તરેહ તરેહ વારની સગવડો કરી આપે છે અને ભાત ભાતના આનંદ ઉપજાવી આપે છે. એટલા માટે અત્યાર સુધીમાં તને સારૂં અથવા ખરાબ-શુભ યા અશુભ-સુંદર યા અસુંદર પ્રાપ્ત થયું છે અને હવે પછી થવાનું છે તે સર્વનાં કારણ એ ચારે મહાપુરૂષા છે. ચારે પુરૂષાની શક્તિ કેટલી છે અને તેનું સ્થાન તારે અંગે ( સંસારીજીવને અંગે) શું છે તે હવે તારા સમજવામાં આવ્યું હશે, પુણ્યોદય પાાદયનું રહસ્ય પણ તારા ખ્યાલમાં આવ્યું હશે અને સદાગમ તથા સમ્યગ્દર્શનના ઉપયોગ પણ તારા સમજવામાં આવ્યા હશે.” Page #497 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] કાર્યસાધક કારણસમાજ સ્વયાગ્યતા. નિજવીયે. પુરૂષાર્થ. ગુણધારણને આ પ્રમાણેના જવાબા સાંભળતાં રસ વધતા ગયા, વાતમાં આનંદ આવ્યા, તત્ત્વજિજ્ઞાસા વધી, મળેલ તકના ઉપયેગ કરવા-લાભ લેવા નિર્ણય થયા અને તેને પરિણામે એક ઘણેા જ મહત્વના પ્રશ્ન તેણે પૂછ્યો, જેને પરિણામે પાછી પ્રશ્નોત્તરપરંપરા ચાલી:– ૧૯૧૧ ગુણધારણ—“ ભગવન! આ શુભ અને અશુભ ખખતે મારે અંગે થયા કરે છે, મને સુખદુઃખનેા અનુભવ થાય છે, તે બાબતમાં હું પાતે તદ્ન નકામે ધું? કાંઇ પણ ન કરી શકું તેવા જ છું? શું હું તદ્દન અકિંચિત્કર જ છું ? ” નિર્મળાચાર્ય—“ નહિ રાજન્! એમ કદાપિ પણ માનવાનું કારણ જ નથી. અત્યારે જે મહાપુરૂષો અને સેનાપતિઓની વાર્તા કરી તે સર્વ તારા પાનાના પરિવાર છે, તારૂં કુટુંબ છે અને તે સર્વને ઉપરી-નાયક તા તું પાન જ છે. એ હકીકત તું હવે ખરાખર લક્ષ્યમાં રાખી લે. વાત એમ છે કે પેલા કર્મપરિણામ વિગેરે ચારે મહાપુરૂષે છે તે તારી યોગ્યતા તપાસીને બરાબર નિર્ણય કરે છે અને તે નિર્ધ્યયને અનુસા૨ે તારા જીભ અથવા અશુભના હેતૃત્મત થાય છે, તે પ્રમાણે તને સુખદુ:ખ આપવાના ઠેરાવપર આવે છે. એવી રીતે તારાં સર્વ કાર્યોમાં તારી પાતાની યાગ્યતાના જ મુખ્ય આધાર લેવાય છે. આટલા ઉપરથી તારા સમજવામાં આવ્યું હશે કે તને અત્યારે કે ભૂતકાળમાં જે સારા અથવા ખરાબ અનુભવેા થાય છે કે થયા હતા તેનું મુખ્ય કારણ તેા તારી પાતાની ચાગ્યતા જ છે અને પેલા કર્મપરિણામ વિગેરે તા સહકારી કારણેા છે. રાજન ! અનાદિકાળથી એ ચેાગ્યતા તારી સાથે તેડાયલી રહે છે અને રહેલી છે અને એ યેાગ્યતાએ જ આ આખા સંસારને વિસ્તાર (પ્રપંચ ) તારા સંબંધમાં ગોઠવ્યા છે. તારે માટે જેવા સંસારવિસ્તાર ગોઠવાયા છે, તેના જે પ્રકાર તારે સંબંધે Z ૧ સહકારી કારણઃ અનેા સમવાય સંબંધ રહે છે, આત્મા પાતે ઉપા દાન કારણ છે. કર્માદિ ચારે સમવાયી કારણ તરીકે રહે છે, પણ કર્મોને ઉત્પન્ન કરનાર પણ આત્મા જ છે. આ વાત બહુ સુંદર છે. Page #498 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ થયો છે તેનું કારણ તારી તેવા પ્રકારની યોગ્યતા છે.' એ તારી પિતાની ગ્યતા વગર પેલા કર્મપરિણુંમ વિગેરે બાપડા કાંઈ કરી શકતા નથી, તેઓ સુંદર પરિણામે નીપજાવી શકતા નથી કે ખરાબ ફળ ચખાડી શકતા નથી–સુંદર કે અસુંદર ફળપ્રાપ્તિ આપવાનું કાર્ય એ ચારે મહાપુરૂષે કરે છે પણ એને મેળવી આપનાર પ્રાણીની પિતાની યોગ્યતા જ ખરૂં કામ કરે છે. તેટલા માટે તેને પિતાને થતાં સારા અથવા ખરાબ કાર્યોનું મુખ્ય કારણ તું પોતે જ છે અને તેથી કાર માં તારી મુખ્યતા બતાવનારી વાત અનેક પ્રસંગે ગાવામાં આવે છે, કહેવામાં આવે છે.” કાર્યોનું પરમ કારણ સુસ્થિત રાજ, પ્રભુ પરમાત્માની સિદ્ધ આજ્ઞાઓ આજ્ઞા ઉલ્લંઘનનાં દૃશ્ય પરિણામે ગુણધારણ–“નાથ! મારા કાર્યની સાધના આપે કહ્યું તેવી રીતે થાય છે તે માટે આપને એક વધારે વાત પૂછવાની છે અને તે એ છે કે મારાં કાર્યોને અંગે ઉપર જણાવ્યાં તે જ કારણે કામ કરે છે કે હજુ કેઈ કારણ તેને અંગે જણાવવું બાકીમાં છે? બીજું પણ કઈ કારણું હોય તે મને જણાવવા કૃપા કરે.” નિર્મળાચાર્યરાજન ! તું હવે એક વાત બરાબર સાંભળ એટલે તારા છેલ્લા પ્રશ્નનો નિર્ણય તને બરાબર બેસી જશે. એક નિતિ ૧ યોગ્યતા દરેક પ્રાણુને evolution વિકાસ જૂદા જુદા પ્રકારનો હોય છે, તે તેની લાયકાત પર આધાર રાખે છે. શરૂઆતમાં આપણે સુસાધ્ય કષ્ટસાધ્ય જીવોનો હેવાલ વાંચ્યો હતો (પૃ. ૩૫),તે ઉપરાંત આપણે ચારે તરફ જોઈએ તો દરેક પ્રાણીની કાર્યપદ્ધતિ, માનસિક પરિસ્થિતિ, આગળ વધવાની રીતિ, સંસારમરતા, આત્મપરિણતિ વિગેરે સર્વ બાબતમાં પણ ફેરફાર જોવામાં આવે છે. એ ફેરફારને લઈને જેને માટે જે સંસાર ગોઠવાય તે તેના પૂરતો પ્રપંચ છે અને તે માટે તેની યોગ્યતા જ છેવટે જવાબદાર છે. આ યોગ્યતામાં અભ્યતાને પણ સમાવેશ થાય છે. યોગ્યતા” એટલે સુંદર અસુંદર વસ્તુ એકઠી કરવા યોગ્ય આત્મવિકાસ ૨ આ પ્રકરણમાં કારણ શબ્દ દા જૂદા અર્થમાં વપરાય છે. કર્મપરિણામ આદિ ચાર કારણેને વિચાર કર્યો ત્યાં સમવાયી કારણોના અર્થમાં, આત્મા સાથે ઉપાદાન કારણના અર્થમાં તે શબ્દ વપરાયો છે. અને હવે અસિથત મહારાજને લાવવામાં આવ્યા છે તે સૃષ્ટિકર્તવને અંગે જાહેર માન્યતા ૫ર ન્યાયષ્ટિ એ ફટકો મારવા સાથે લોકમતને આઘાત ન થાય તેવી યુક્તિથી કારણ શબ્દને લઇ આવેલ છે. સુસ્થિત મહારાજની ઘટના સુંદર કરી છે, પણ એની વૈજના ન્યાય કરતાં નીતિશાસ્ત્રને અંગે વધારે શોભતી આવે છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] કાર્યસાધક કારણસમાજ. ૧૯૧૩ “ નામની ઘણી સુંદર નગરી છે. એમાં દરરોજ આનંદ આનંદ જ થયા “ કરે છે, એ આનંદમાં વચ્ચે વચ્ચે જરા પણ અંતર કે અગવડ “ પડતી નથી. એ નગરી ઘણી જ સુંદર છે, અત્યંત આકર્ષક છે, મહુ “ મનેાહર છે, વ્યાધિ આધિ ઉપાધિથી રહિત છે. એ નગરીના સુસ્થિત “નામના મહારાજા છેઃ એ અનંત મહાવીર્ય ( શક્તિ)થી ભરપૂર છે, “ સર્વ હકીકત જાણનાર છે, સર્વ મામા દેખનાર છે અને અનંત “ આનંદથી ભરપૂર છે. એ નગરીના તે પરમેશ્વર છે. એ મહારાજા “ આખા જગતના પ્રભુ હાઇને આ દુનિયામાં પ્રાણીઓ જે કાંઇ “ સુંદર અસુંદર કામ કરે છે તે સર્વનાં તેઓશ્રી ( સુસ્થિતમહારાજ ) “ પરમ કારણ છે. એ મહારાજા અનેક છતાં મહાન સૂરિવા એને “ એક રૂપે કથન કરે છે. કલ્પનામાં કે ચિંતવનમાં પણ આવી ረ ન શકે તેટલી તેની શક્તિ હોવાને લીધે મહાન આચાર્યાં એને પર“ માત્માના નામથી પણ ઓળખે છે. એ પરમાત્મા યુદ્ધ છે, એ જ “ બ્રહ્મા છે, એ જ વિષ્ણુ છે, એ જ મહેશ્વર છે, એ જ નિઃશરીરી છે, “ એ જ જિનેશ્વર છે અને એમને તત્ત્વષ્ટા મહાત્મા તે જ નામે ઓળખે “ છે.. . એ પરમાત્મા તારી કાર્યપરંપરા પોતાની ઇચ્છાથી કરતા નથી “ કારણ કે એ તે વીતરાગ છે તેથી એમને રાગ નથી, દ્વેષ નથી અને “ તેથી તે કોઇ પણ પ્રકારની ઇચ્છા વગરના છે. કોઇ કાર્ય ઇચ્છા વગર થાય “ નહિ અને ઇચ્છા હોય ત્યાં રાગ દ્વેષ હોવા જ જોઇએ અને એ બન્ને “ પરમાત્મા વીતરાગમાં છે જ નહિ અને છતાં તારી સર્વ પ્રકારની કાર્ય એ સર્વજ્ઞ, સર્વદર્શી, અનંતવીર્યવાન છે, ઉપયેાગના ભેાક્તા છે અને સ્વરૂપે સચ્ચિદાનંદ રૂપ છે. એ પર આ વિશેષણા છે. પ્રથમ પ્રસ્તાવમાં સુસ્થિત મહારા આવ્યા હતા તે આ જ છે. ૨ અનેકઃ અનંત સિદ્ધ થવા છે, સ્વરૂપે એક છે, જ્ઞાનદર્શને સરખા છે તેથી એકરૂપે કહ્યા છે. આ ભેટાભેદ અથવા દ્વૈતાદ્વૈતવાદ થયા. ૩ પરમાત્મા પરમેશ્વર, સિદ્ધાત્મા, પરમદશાપ્રાપ્તના આ સર્વ વિશેષણા છે. પણ એને માટે પરમેશ્વર-પ્રભુ વિગેરે શબ્દો ખાસ હેતુસર વાપર્યાં છે. સૃષ્ટિકર્તૃત્વને સવાલ વિચારતાં એ વાત બેસી જશે. ૪ ભક્તામરમાં બુદ્ધત્વમેવ વાળા ૨૫ મે। શ્લાક તથા હરીભદ્રસૂરિનું પ્રથમ મહાદેવાષ્ટક આ બાબત બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. અહીં આ હકીકત બતાવવાને આશય એ છે કે સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું, જાળવવાનું, નાશ કરવાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરનું કાર્ય, ઉપદેશ દેવાનું યુદ્ધ ભગવાનનું કાર્ય વિગેરે સર્વ કાર્ય આ પરમાત્મા કરે છે. એ કાર્ય કેવી રીતે કરે છે તે તેમની સિદ્ધ આજ્ઞાઓને અંગે આચળ તુરતમાં જ જણાઇ આવશે. આખી યુક્તિ મનન કરીને વિચારવા યેાગ્ય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પરંપરા-સુંદર અથવા અસુંદર એ મહાત્મા કરે છે તે કેવી રીતે થાય છે એ હકીકત હવે તને સ્પષ્ટ અક્ષરોમાં કહી સંભળાવું છું તે માન રાખી સમજ, “ એ સિદ્ધ ભગવાને સર્વ લેકેના નિયમન સારૂં ન ફેરવી શકાય તેવી સુંદર આશા આપેલી છે, જાહેર હુકમ ફરમાવેલ છે, ત્રીકાલસ્પષ્ટ નિશ્ચળ આખે આપેલી છે અને તે આખી આજ્ઞા લેકને પાળવા બોગ્ય છે. તે આજ્ઞા નીચે પ્રમાણે છે – તમારે તમારી ચિત્તવૃત્તિને તદ્દન અંધકાર વગરની કરવી છે અને અંદર પ્રકાશવાળા તેજ મુક્ત કરવી અને ગાયના “ દૂધ, મેંતીની માળ, પ્રભાતની ઝાકળનાં બિંદુ, ડાલ રનાં ફૂલ અથવા ચંદ્ર જેવી શુદ્ધ ચોખી કરવી. મહામોહ રાજા અને તેનું લશ્કર ભયંકર સંસારનું કારણ હેવાથી તેને હમેશા તમારે શત્રુ તરીકે ઓળખવાં અને પ્રત્યેક ક્ષણે તેને હણવાનો પ્રયત્ન કર્યા કરવો, “ચારિત્રધર્મરાજા અને તેનું લશ્કર મહા કલ્યાણનું કારણ હાઈને એને પિતાના સગા ભાઈ જેવું ગણવું અને હમેશા તેને પણ આપ્યા કરવું.” “સર્વ લેકોના સંબંધમાં આ પ્રમાણે સિદ્ધ આજ્ઞા છે, એ મહા“રાજાની આજ્ઞા છે, વિધાતાને હિત કરનારે હુકમ છે. આ ત્રણ કાળ “સિદ્ધ આજ્ઞા હોવાથી રાજસેવકની ફરજ છે કે પૂજન વડે, ધ્યાન વડે, સ્તવન વડે અને વ્રતઆચરણ વડે એ આજ્ઞાઓનું પાલન અને તેને “અમલ કરવો. આ બાબતની મહત્તા બરાબર સમજી તે આજ્ઞા ઉઠાવવાનું કામ સેવકે એ બરાબર કરવું જ જોઈએ. “જે આચરણનો નિષેધ કરવામાં આવ્યું છે તે કરવાથી એ આ જ્ઞાઓનો ભગ થાય છે, આજ્ઞાની વિરાધના થાય છે. એ મહારાજાના બાર અંગોમાં ઘણું ઘણી વાતો કરી છે તે સર્વને સાર ઉપર જણ. “વેલી આજ્ઞામાં આવી જાય છે. ઉપર જણાવેલી આજ્ઞાને જે પ્રાણી જેટલે અંશે અનુસરે છે તેટલે અંશે, પછી તે આજ્ઞા કરનારને કે “આજ્ઞાને ઓળખતા હોય કે ન હોય તે પણ, સુખ મેળવી શકે છે “એવું એ આજ્ઞાનું માહામ્ય છે. જે કઈ પ્રાણી એ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને તેથી ઉલટી રીતે વર્તન કરે છે તે આજ્ઞાનું સ્વરૂપ ન જાણતો હોય તો પણ દુઃખી થાય છે, દુઃખ સહન કરે છે, હેરાન થાય છે. મેહને લઈને જે પ્રાણી જેટલે અંશે એ આજ્ઞાનું ઉલ્લંઘન Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬] કાર્યસાધક કારણસમાજ. ૧૯૧૫ કરે છે તેટલે અંશે તે પ્રાણી દુઃખી થાય છે અને તેવી જ રીતે જેટલે અંશે એ આજ્ઞાનું પાલન કરવામાં આવે છે તેટલે અંશે પ્રાણીને સુખ થાય છે. આ પ્રમાણે હકીકત હોવાથી એ આજ્ઞાનું ઉલ્લંઘનથી દુઃખ થાય છે અને એ આજ્ઞા પ્રમાણે આચરણ કરવાથી સુખ થાય છે “અને તે વાત સર્વ પ્રાણીઓના સંબંધમાં બન્યા જ કરે છે અને વળી “વાત એટલે સુધી ચોક્કસ છે કે આ ત્રણ ભુવનમાં એવી એક પણ “સારી કે ખરાબ બાબત નથી, એક અંશ માત્ર પણ સારો કે માઠે “બનાવ નથી કે જે સદરહુ આજ્ઞાની અપેક્ષા રાખ્યા વગર બની “ શકતે હોય; આ દુનિયાની સર્વ ક્રિયા, પ્રાણીનાં સર્વ વર્તનનાં પરિ ણામ, માનસિક વાચિક કાયિક પ્રવૃત્તિ વિગેરે સર્વ ઘટના એ સિદ્ધાણાના “અપ્રતિહત નિયમાનુસાર બની આવે છે–આ પ્રમાણે હકીકત હોવાથી એ મહારાજા (પરમાત્મા), રાગદ્વેષરહિત હોવા છતાં અને એટલે “બધે દૂર આવી રહેલી નિવૃતિ નગરીમાં રહેતા હોવા છતાં સર્વ “ કાયનાં પરમ કારણ છે એમ જાણવું. ગુણધારણુ રાજા! તારાં સુંદર અને ખરાબ કાર્યોના પરમ હેતુ એ જ મહાપુરૂષ છે એમ તારે ચોક્કસ સમજવું અને એ બાબતમાં “ જરા પણ સંશય જેવું નથી. અગાઉ તે એ મહાસત્ત્વશાળી પરમા ત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું તેથી તેને અનેક પ્રકારનાં દુઃખો થયાં હતાં, ત્યાર પછી કાંઈ કાંઈ તે આજ્ઞાનું તું પાલન કરવા લાગે “તેથી તેને ડું થોડું સુખ થતું જાય છે. જ્યારે એ મહાત્માની આજ્ઞાને પૂરેપૂરી પાળીશ તે વખતે ખરેખરા સુખસમૂહને રસ “કેવો છે તેને તેને બરાબર ખ્યાલ આવશે. તેટલા માટે તારાં સર્વ “કાર્યોમાં ઉપર જણાવેલાં કારણો પૈકી કઈ પ્રધાનપણે અને કઈ ગૌણપણે કામ કરી રહ્યાં છે, એ સર્વને તારે તારાં કાર્યોનાં કારણ “તરીકે બરાબર ઓળખી લેવાં જોઈએ. રાજન્ ! એ કારણોમાંનું “એક પણ કારણ ગેરહાજર હોય તે તારા કાર્યની સિદ્ધિ ન થાય એમ તું જાણજે. ટૂંકમાં વાત એટલી છે કે આ પ્રકરણમાં જણુંવેલ સર્વ હતુઓને હેતસમાજ તરીકે ઓળખવા અને એ આખો હેતુસમાજ કાર્યસાધક છે એમ તારે લક્ષ્યમાં રાખવું.” ગુણધારણ–“સાહેબ! કાર્યને અંગે જેટલાં કારણો હોય છે તે “સર્વ આપે જણાવી દીધાં કે હજુ તેમાં કઈ બાકી રહેલ છે?” ૧ સુખલેશઃ શબ્દ અહીં વાપર્યો છે. એના ઉપર આવતા પ્રકરણમાં એક સવાલ આવશે તેથી તે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય શબ્દ છે. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ નિર્મળાચા–“રાજન ! ઘણે ભાગે તે બધાં કારણે તને - ણાવી દીધાં છે. એ સર્વ કારણો મળે ત્યારે કાર્ય થાય છે. એમાં બાકીના હેતુ અંતર્ભાવ પણ થાય છેઃ દાખલા તરીકે ભવિતવ્યતામાં 'નિયતિ અને યદચ્છાને સમાવેશ થાય છે.” અગૃહીતસંકેતા! આવી રીતે રાજાને (મને) સ્વમસંબંધી જે શંકાઓ થઈ હતી તે મેં ગુરૂમહારાજ શ્રી કેવળીને પૂછી અને તેમણે મને જવાબ આપ્યા તેથી મારી તમામ શંકા દૂર થઈ. પ્રકરણ ૭ મું. સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. જ જ્ઞાસા તૃપ્ત થવાના પ્રસંગો મળે ત્યારે એના ખપી જીવો એવી તકને પૂરતો લાભ લેવાનું ચૂકતા નથી. ગુણધારણ રાજાને (મારે) સંદેહ દૂર થયો, પણ તેણે છે કે નવા નવા સવાલ પૂછી હકીકત સમજવાનું ચાલુ SANA રાખ્યું અને કેવળીમહારાજે પણ જીવની યોગ્યતા અને તે દ્વારા લાભનું કારણું વિચારી ઉત્તર આપવાનું ચાલુ રાખ્યું. તે વખતે નીચે પ્રમાણે પ્રશ્નોત્તરપરંપરા પાછી મારી અને કેવળીમહારાજની વચ્ચે ચાલી – ૧ નિયતિઃ નિર્ણય. અમુક બાબત આમ જ થવી જોઇએ એ અપ્રતિહત નિયમ. એ ઈશ્વરેચ્છા ભાગ્ય અને દૈવના અર્થમાં પણ વપરાય છે. ચછા પોતાની સ્વતંત્ર ઇચછા, કાર્ય સ્વતંત્રતા. સૃષ્ટિનિયમને અંગે આ પણ વપરાતો શબ્દ છે. એનો વિશેષાર્થે શાસ્ત્રવાર્તાસમુચ્ચય વિગેરે ગ્રંથમાં જાવાશે. ૨ પાંચમા છઠ્ઠા અને સાતમા પ્રકરણનો સંબંધ ચાલુ છે. સગવડ ખાતર પ્રકરણ દા પાડેલાં છે, હકીકતને પ્રસંગ અને વિષય એક જ છે અને સ્થાન અને પાત્રો પણ તે જ છે. ત્રણે પ્રકરણને એક રીતે એક પ્રકરણના ત્રણ પેટા ભાગ ગણું શકાય. Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંપૂર્ણ સુખ અને દશ કન્યા. સૈન્યના સ્તંભનનું કારણ, પુણ્યાય પાપાય પમ કારણ બાહ્ય નિમિત્તોનું માત્ર સાધનત્વ ગુણધારણ—“ પ્રભુ ! જ્યારે મારી સામે વિદ્યાધરનું લશ્કર ચઢી આવ્યું ત્યારે એક લકર આકાશમાં સ્તંભી ગયું અને બીજું જમીન પર સ્તંભી ગયું, બન્નેની ગતિ એકદમ અટકી ગઇ, તે હકીકત કયા હેતુને લઈને બની હતી? ” ૧૯૧૭ નિર્મળાચાર્ય—“ એ ખમતમાં પણ છેવટનું પરમ કારણ તે એ પુણ્યાય જ છે. એને બીજા કારણાએ પ્રેરણા કરી એટલે એ મહાર પડ્યો. પછી એની શક્તિથી વનદેવતા તારી ઉપર પ્રસન્ન થઇ અને એણે અન્ને લશ્કરને થંભાવી દીધાં. તારી ઇચ્છાથી એ ખેચરનાં મરણા અટકાવ્યાં, અંદર અંદર કાપાકાપી થવા ન દીધી. વળી તારી જ ઈચ્છાનુસાર તેમને છેડી દીધાં અને તારી સાથે તેમને ભાઇઓ જેવા સંબંધ જોડી આપ્યા-આ સર્વમાં વનદેવતાએ જે કર્યું તે પણ ખરેખરી રીતે તા પુછ્યોદયે જ કર્યું છે, કારણ કે એ વનદેવતાને પ્રેરણા કરનાર પણ આખરે એ પુણ્યાદય જ હતા. એ પુણ્યોદયને અંગે એક હકીકત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એ પુણ્યોદય બીજાને પ્રેરણા કરીને સર્વ કાર્યો અન્યની મારફત જ કરાવી આપે છે, પાતે જાતે કાંઇ કરતા નથી, કામના જસ (યશ) હમેશાં બીજાંને જ અપાવે છે, એના સ્વભાવ જ એવો છે. એવી જ રીતે પેલા પાપાદય સેનાપતિ પણ અન્યદ્વારા જ કામ કરે છે, પેાતાનાં માઠાં ફળ ખીજાંને પ્રેરણા કરીને તે દ્વારા અપાવે છે અને તેના અપયશના ભાગી બીજાંને મનાવે છે. એ પાપાદય પણ જાતે કોઇ કામ કરતા નથી, પાતે કરે છે એવું દેખાડતા નથી. તને પેાતાને જે કાર્યો થતાં લાગે છે તેમાં સારાં અથવા ખરામ હેતુભૂત વચ્ચેનાં સાધના કે સાધકે બીજાં જણાય છે પણ એ સર્વ ગૌણ હેતુઓ અને સાધના છે-એ સર્વની પછવાડે મુખ્ય હેતુપણે તે। કાં તે પુણ્યાય હાય છે અથવા તો પાપાય હાય છે. “ દાખલા તરીકે તું યાદ કરીશ તેા તને ખ્યાલ થશે કે અગાઉ જાદાં જૂદાં કારણેા પ્રાપ્ત કરાવીને તને પાપાયે ઘણાં દુ:ખો ભાગવાવ્યાં છે, અનેક રીતે ત્રાસા આપ્યા છે, બહુ પ્રકારની વ્યથા ઉત્પન્ન કરી છે. હવે પુણ્યાદયના વારો આવ્યા છે, તેનું જોર થયું છે, ૧ જુએ પૃ. ૧૯૮૦ (ચાલુ પ્રસ્તાવ પ્ર. ૩). લગ્ન થયા પછી તુરત જ આ બનાવ મને છે તે સ્મરણમાં તાજો કરવા. ૫૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ તેથી તે બીજાં બીજાં સાધના નિમિત્તો અને પ્રાણીઓ દ્વારા પેાતાના જોરથી તને સુખ આપે છે. રાજા ગુણધારણ ! એમાં ખાદ્ય વસ્તુ તે નિમિત્તમાત્ર છે. ખરેખરૂં પરમ કારણ તેા એ પુણ્યોદય જ છે.” કારણાની વિચારણાની સ્પષ્ટ અવધારણા. સુખલેશ અને સંપૂર્ણ મુખસ્થાન, પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરવા સંબંધી પ્રશ્ન, ગુણધારણ— મહારાજ! આપે વિસ્તારથી જે જવાબ આપ્યા તેથી મારા મનમાં જે સંદેહ થયા હતા તે તદ્દન દૂર થઇ ગયા છે. આપે જે હકીકત કહી તેનું રહસ્ય હું આ પ્રમાણે સમજ્યો છુંઃ જ્યારે નિવૃતિનગરીના નાથ પરમેશ્વર શ્રીમુસ્થિતમહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરૂં, અજ્ઞાનતાથી તેની પૂરી કિંમત ખરાબર સમજી નહિ, તેના પરિણામે મારી ચિત્તવૃત્તિને ભાવઅંધકારથી મેલી બનાવી દઉં અને જ્યારે મહામેાહુ વિગેરે શત્રુઓનાં લશ્કરનું પાષણ કરૂં ત્યારે મારૂં તેવા પ્રકારનું રૂપ જોઇને કર્મપરિણામ કાળપરિણતિ સ્વભાવ ભવિતવ્યતા વિગેરે મારે પ્રતિકૂળ થાય છે અને તે વખતે કર્મપરિણામરાજાને પાપેાયસેનાપતિ પેાતાની સાથે મારાથી વિપરિતપણે વર્તનારી આખી લશ્કરની ટૂકડીને લઇ આવીને મને અનેક પ્રકારનાં દુ:ખા શ્રેણીબંધ ઉત્પન્ન કરે છે અને તેમ કરવા માટે અનેક અંદરની તેમ જ બહારની વસ્તુઓને પ્રેરણા કરે છે અને તે દ્વારા મને દુ:ખા નીપજાવે છે; અને જ્યારે હું મારી ચાગ્યતાના ખરો ખ્યાલ કરીને અને તે જ સુસ્થિતમહારાજની કૃપાથી સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને તેની આજ્ઞામાં રહું, તેઓના હુકમ પ્રમાણે વસ્તુ, જ્યારે ભાવઅંધકારને ધોઇ નાખીને ચિત્તવૃત્તિને વધારે નિમૂળ મનાવું, અને ચારિત્રધર્મરાજના લશ્કરને પ્રસન્ન કરૂં, ત્યારે કર્મપરિણામ, કાળપરિણતિ, સ્વભાવ, ભવિતવ્યતા વિગેરે મારૂં વર્તન જોઇને અનુકૂળપણે વર્તે છે, તે વખતે કર્મપરિણામ રાજાના બીજા સેનાપતિ પુષ્ચાય તેની સાથે આવેલ અનુકૂળ સૈન્યવડે મને માટું સુખ આપે છે અને તે માટે માહ્ય તેમ જ આધ્યાત્મિક અંદરની વસ્તુઓને સાધન તરીકે સુખ આપવાની પ્રેરણા કરે છે અને તે દ્વારા સુખ નીપજાવે છે; તેટલા માટે એ સર્વના (કારણેાના) સ સહુ કાર્યને ઉત્પન્ન કરનાર છે, એમાંના એક કાંઇ પણ કાર્ય - પજાવી શકતા નથી-આ પ્રમાણે આપના કહેવાના ભાવાર્થે હું સમજયો છું. Page #505 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૯૧૯ “હવે સાહેબ! એક બીજી વાત પૂછી લઉ આપે હમણુ વાત કરી ત્યારે અણુવ્યું કે મને થોડું થોડું સુખ પુણ્યદયે ઉત્પન્ન કરી આપ્યું છે, મને એણે સુખલેશ કરી આપેલ છે-આપના આ વચનથી મારા મનમાં જરા કુતૂહલ થયું છે, મારી જિજ્ઞાસામાં ઉમેરો થયો છે. મને એવો ખ્યાલ થાય છે કે જે દિવસે મને મદનમંજરી મળી, જ્યારે મને અમૂલ્ય કિમતનાં બહુ ર પ્રાપ્ત થયાં (મદનાના પિતા કનકેદર પાસેથી), જરા ચિંતવન કરતાં જ ખેચરે ( વિદ્યાધરે)ની મેટી ખૂનાખરાબી બંધ થઈ, તે સર્વને પરસ્પર ભાઈચારે થઈ આવ્ય, વધારામાં વળી તેઓ સર્વેએ મારું દાસપણું સ્વીકાર્યું, મારા માતાપિતાને પૂર્ણ સંતોષ થઈ ગયે, હે મહોત્સવ થઈ રહ્યો, અમારા સર્વ નગરવાસીઓને પણ ઘણે આનંદ થયે, વિદ્યારે સર્વે અમારે ઘરે આવ્યા, મારા માતાપિતાએ તેઓનું યોગ્ય આતિથ્યપૂર્વક સન્માન કર્યું, તે સર્વેએ મારાં ઘણું વખાણ કર્યા, મારા યશનો કે દેશમાં સર્વત્ર વાગી રહ્યો, તે વખત–તે દિવસ સુખથી ભરપૂર હોવાને લીધે મને તે અમૃત જેવો લાગતો હતો. ત્યાર પછી વળી મદનમંજરીની સાથે મારે પ્રેમબંધ વધારે મજબૂત થતો ચાલ્યા, ત્યાર પછી વળી કંદમુનિના દર્શન થયા, ત્યાર પછી રાજા સાત અને સદાગમ સમ્યગ્દર્શન અને ગૃહિધર્મ સાથે મારે મિત્રતા થઈ, ત્યાર પછી વળી મને રાજ્યની પણ પ્રાપ્તિ થઈ અને મારી ઈચ્છામાં આવે તેટલાં અને તેવાં સુખોમાં હું વિકાસ કરવા લાગ્યો ત્યારે તો મને દેવલોકના સુખની પણ અવગણના થવા લાગી, મને એમ થયું કે આવું સુખ તે દેવલોકમાં પણ હશે જ નહિ. વળી ત્યાર પછી હાલમાં આપ મહાત્માશ્રીનાં દર્શન થયાં વિનયપૂર્વક આપશ્રીને વંદના કરી, આપને પૂછેલ સંદેહ બરાબર દૂર થઈ ગયો અને આપશ્રીનાં મુખકમળને જોતાં અને આપકપાળનાં વચનામૃત સાંભળતાં મને એ આનંદ થાય છે, મારા મનમાં એટલું સુખ થાય છે કે વાણુમાં તેનું વર્ણન કરવું પડ્યું અશક્ય છે–આટલી બધી હકીકત હોવા છતાં આપશ્રીએ એમ કેમ કહ્યું કે મને જરા જરા સુખ થયું છે? મને સુખલેશ થયો છે? અને ૧ સુખલેશ. જુઓ પૃ. ૧૯૧૫ આગલું પ્રકરણ ૨ ચાલુ પ્રસ્તાવ. પ્રકરણ ૩ જી. ૩ ચાલુ પ્રસ્તાવ. પ્રકરણ ૪ થું. ૪ ચાલુ પ્રસ્તાવ. પ્રકરણ ૫ મું. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ તે પુછ્યાયે કરી આપ્યા છે? મારા મનમાં અત્યારે જે તર્ક થઈ આવ્યા છે તે એ છે કે મારાં એટલાં બધાં સુખને જો આપ સુખલેશ કહેા છે. તેા પછી સંપૂર્ણ સુખ કેવું હશે? માટે મહાત્મા ! શરીરધારીને (પ્રાણીને) સંપૂર્ણ સુખ કેવા પ્રકારનું હોય તે સમજાવવા મારાપર કૃપા કરે.” સંપૂર્ણ સુખપર વિવેચન. દશ કન્યા પરણવાની જરૂર. તે લગ્ન વગર પ્રવ્રજ્યા પણ નિષ્ફળ નિર્મળાચાર્ય—“ મહારાજ ગુણધારણ ! એ સંપૂર્ણ સુખનું સ્વરૂપ તારા પોતાના અનુભવથી જ તું જાણી શકીશ, એ હકીકત કહેવામાં શું વળે ?” ગુણધારણ—“ તે સાહેબ ! કેવી રીતે બનશે ?” નિર્મળાચાર્ય—“ રાજન્! તું દશ કન્યા પરણીશ. અત્યંત ભાવપૂર્વક તારો તે સાથે સંબંધ થશે, પ્રેમ થશે, અત્યંત આનંદપૂર્વક જ્યારે તે દશ કન્યાએ સાથે તું લીલા કરીશ, વિલાસ કરીશ, આનંદષ્ટિ કરીશ તે વખતે તને જે સુખ થશે તેની સાથે સરખામણીમાં અત્યારે તને જે સુખ થાય છે તે ઘણું જ ઓછું છે, મહુ થોડું છે અને સુખલેશના નામને બરાબર યોગ્ય છે એમ તને જણાશે.” ગુણધારણ—“ સાહેબ! મારી તે એવી ધારણા હતી કે આ એક સદનમંજરીને પરણ્યો છું તેને પણ છોડી દઈને આપશ્રીનાં ચરણકમળની સેવામાં હાજર થઇશ, આપશ્રીની પાસે દીક્ષા લઇશ. જ્યારે સાહેબ ! પરણેલીને પણ તજવાના મારો વિચાર છે તો પછી વળી દેશ નવી કન્યા પરણવાની ખટપટમાં મારે શા માટે પડવું ?” નિર્મળાચાર્ય—“ ભાઇ! તારે એ દશ કન્યાએ સાથે તા અવશ્ય પરણવું. એ દશે કન્યાઓ સાથે તું જોડાયલા હાઇશ ત્યારે જ અમે તને પ્રત્રજ્યા (દીક્ષા) આપશું. એના હેતુ એ છે કે પ્રત્રજ્યાને અને એ દશ કન્યાઓને જરા પણ વિરોધ નથી. અને વાત તે એમ છે કે એ દશ કન્યા વગર પ્રવ્રજ્યા લેવી તે પણ નકામી છે! એ દશ કુળવાન કન્યા વગર જો કાઇ પણુ પ્રત્રજ્યા લે તે તેનું કાંઇ વળતું નથી, તે આગળ વધી શકતા નથી, તેને સુખના અનુભવ થતા નથી. તેટલા માટે તેની સાથે લગ્ન કરીને પછી જ તારે પ્રત્રજ્યા લેવી.” Page #507 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૯૨૧ ભગવાનનાં આવાં વચન સાંભળીને મને મનમાં અત્યંત આશ્ચર્ય થયું કે ભગવાન પોતે વળી આ શી વાત કરે છે? એટલે કંદમુનિએ પાછો સવાલ ઉઠાવ્યો. કંદમુનિ–“મહારાજ ! એ કન્યા જે આ ગુણધારણે પરણવી જોઈએ એમ આપશ્રીએ હમણે જણાવ્યું તે કઈ કન્યાઓ છે? આપ તેઓની ઓળખાણ કરાવો.” . નિર્મળાચાર્ય–“ જ્યારે આ ઘણે જાને વૃત્તાંત મેં તને અગાઉ સંભળાવ્યો હતો તે વખતે જે દશ કન્યાઓ જણુંવી હતી તે જ દશ કન્યાઓ સાથે લગ્ન કરવાના છે, બીજી કેઈ નહીં.” કંદમુનિ–“સાહેબ! હું તે તે વાત ભૂલી ગયો છું તેથી મારા પર કૃપા કરીને એ કન્યા કેની સંબંધવાળી છે? (કેના સગપણમાં છે?) તેઓનાં નામે કયાં ક્યાં છે? અને અત્યારે તેઓ ક્યાં રહે છે? એ સર્વ હકીકત વિગતવાર સમજા.” નિર્મળાચાર્ય–“સાંભળ દશકન્યાઓ, ચિત્તસૌંદર્ય નામનું નગર છે. તેને શુભ પરિણામ નામને રાજા છે. તેની નિષ્પપતા અને ચારૂતા નામની બે રાણી છે. તેમની અનુક્રમે સારા અને ત્યાં નામની બે કન્યાઓ છે. “ તથા એક શુભ્રમાનસ નામનું નગર છે. તેને શુભાભિસબ્ધિ નામને રાજા છે. તેની વરતા અને વર્તતા નામની બે રાણીઓ છે. તેમની અનુક્રમે હૃદુતા અને સત્યતા નામની બે કન્યાઓ છે. વળી એક વિશદમાનસ નામનું નગર છે. તેને શુદ્ધાભિસધિ નામને રાજા છે. તેની શુદ્ધતા અને પાપભીરુતા નામની બે રાણીઓ છે. તેમની અનુક્રમે જુતા અને અગ્રતા નામની બે કન્યાઓ છે. “તેમ જ શુભ્રચિત્તપુર નામનું એક નગર છે. સદાશય નામનો તે નગરનો રાજા છે. તેની વરેણ્યતા નામની પત્ની છે. એ રાણીને બે કન્યાઓ છે. એકનું નામ ગ્રહ્મતિ અને બીજીનું નામ મુnતા છે. વળી પિલા સમ્યગદર્શન સેનાપતિએ પિતાના વીર્યથી એક માનવી વિદ્યા નામની કન્યા ઉત્પન્ન કરી છે. Page #508 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ “અને ખુદ મહારાજા પોતે ચારિત્રરાજ અને મહાદેવી વિરતિએ નિરીહ્વા નામની પુત્રી ઉત્પન્ન કરી છે. “ આવી રીતે ચિત્તસૌંદર્યના રાજા શુભપરિણામ અને રાણી નિપ્રકંપતાથી ક્ષાંતિ કન્યા થઇ છે. ચિત્તસૌંદર્યના રાજા શુભપરિણામ અને રાણી ચારૂતાથી દયા કન્યા થઇ છે. શુભ્રમાનસના રાજા શુભાભિસન્ધિ અને રાણી વરતાથી મૃદુતા કન્યા થઇ છે. શુભ્રમાનસના રાજા શુભાભિસન્ધિ અને રાણી વર્ષે તાથી સત્યતા કન્યા થઇ છે. વિશદમાનસના રાજા શુદ્ધાભિસન્ધિ અને રાણી શુદ્ધતાથી ઋજુતા કન્યા થઇ છે, વિશદમાનસના રાજા શુદ્ધાભિસન્ધિ અને રાણી પાપભીરૂતાથી અચારતા' કન્યા થઇ છે. શુભ્રચિત્તપુરના રાજા સદાશય અને રાણી વરેણ્યતાથી બ્રહ્મરતિ કન્યા થઇ છે. શુચિત્તપુરના રાજા સદાશય અને રાણી વરેણ્યતાથી મુક્તતા' કન્યા થઇ છે. સેનાપતિ સમ્યગ્દર્શનના પોતાના વીર્યથી માનસીવિદ્યા કન્યા થઇ છે. મહારાજાધિરાજ અને મહાદેવી વિરતિથી નિરીહતા કન્યા થઇ છે. * કંદમુનિ ! એ પ્રમાણે દશ કન્યાનાં રહેવાનાં સ્થાના અને તેના માતપિતાનાં નામે તે કન્યાઓની ઓળખાણુ માટે તને જણાવ્યાં.” ચંદ્રમુનિ—“ સાહેબ ! આપે ઘણી કૃપા કરી. હવે મહેરબાની કરીને મહારાજા ગુણધારણને એ કન્યા કેવી રીતે મળશે તે હકીકત પણ આપશ્રી જણાવે.” કન્યાએ અને તત્ક્રાપ્તિ ઉપાય. નિર્મળાચાર્ય—“ કમપરિણામ રાજા પોતે જ કાળપરિણતિ મહાદૈવી વિગેરે સાથે વિચાર કરીને અને તે સર્વની સંમતિ મેળવીને પુણ્યાયને આગળ કરશે અને પછી તે બધાએ ઉપરના નગરો જ ૧ જીએ પ્ર. ૭. પ્ર. ૨. ૨ જીએ શ્ર. ૩. પ્ર. ૨૭. ૩ જુએ પ્ર. ૪, પ્ર. ૬૯. ૪ જુએ પ્ર. ૪. પ્ર. ૩૯, ૫ જીએ પ્ર. ૫. પ્ર. ૨૧. ૬ જુઆ શ્ર. ૬. પ્ર. ૯, ૭ જુએ પ્ર. ૭. ૩, ૧૪, Page #509 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યા. ૧૯૨૩ ણાવ્યાં છે ત્યાં જશે, ત્યાં જઇને તેઓ એ દશે કન્યાના માતપિતાને અનુકૂળ કરશે અને તેમ કરીને એ કર્મપરિણામ મહારાજા પોતે જ એ દશે કન્યાઓ ગુણધારણ રાજાને અપાવશે-દેવરાવશે. હવે એમાં એક હકીકત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ ગુણધારણે અધા સદ્ ગુણાના સારી રીતે અભ્યાસ પાડવા, એ કન્યાએને મેળવવા યોગ્ય પેાતાના આત્માના વિકાસ કરવા, જાતે એ કન્યાને લાયક થવું-જેને પરિણામે પેલા કર્મપરિણામ રાજા ગુણધારણને અનુકૂળ થશે અને એ રાજા એક વાર અનુકૂળ થયા એટલે પેલી કન્યાના મામાપેા પેાતાની મેળે જ કન્યાદાન દેવા તત્પર બની જશે અને પેલી કન્યા જાતે જ ચાલી ચલવીને ગુણધારણની અત્યંત રાગી થઇ જશે. ત્યાર પછી રાજા ગુણધારણ અને એ કન્યાએ વચ્ચે સ્વાભાવિક પ્રેમબંધ થશે. તે પ્રેમસંબંધ એવા સુઘટિત થશે કે એ કોઇનાથી છૂટી શકશે નહીં. ચંદ્રમુનિ—“ એ માબતમાં તેા કહેવા જેવું જ શું છે! ભગવાનના વચનથી-આપશ્રીના હુકમથી જેવું આ જીવ ગુણધારણ નામ ધારણ કરે છે તેવા જ સાચા અર્થવાળા તે થઇ જશે. આપશ્રી હુકમ કરશો તે પ્રમાણે જ તે કરશે. મારી હવે એક વધારે વિજ્ઞપ્તિ છે. આપે કન્યાપ્રાપ્તિના ઉપાયમાં સદ્ગુણેના સારી રીતે અભ્યાસ પાડવા જણાવ્યું અને એ ગુણાને સેવવાની સૂચના કરી તે એ ગુણા કયા કયા છે તે જરા વિગતવાર જણાવવા કૃપા કરે.” પ્રત્યેક કન્યાને વરવાની ચેાગ્યતા મેળવવાના અનુશીલનીય ગુણા. નિર્મળાચાર્ય- બરાબર લક્ષ્ય દઈને સાંભળેાઃ— የ ૧ ક્ષાંતિ, “ જે પ્રાણી ‘ક્ષાંતિ' 'કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતા ૮ હેાય તેણે સર્વ પ્રાણી તરફ મૈત્રીભાવ રાખવા, “ સર્વ નાના મેટા જીવે પેાતાના સંબંધી છે—મિત્ર છે– “દોસ્તદાર છે એમ વિચારવું; અન્ય માણસ ગમે તેટલા “ પરાભવ-અપમાન કરે તે સર્વ સહન કરવા; તે દ્વારા “ પારકાની સાથેના પ્રીતિસંબંધની અનુમાદના કરવી; “ એવા પ્રકારના પ્રીતિયોગ સંપાદન થવાથી પેાતાના “ (આત્મા) ઉપર એક પ્રકારના અનુગ્રહ થાય છે એમ “ વિચારવું; આત્મા પરાભવ કરી દુર્ગતિએ જવા યોગ્ય “ અને છે તેથી તેવા આત્માની નિંદા કરવી; જે મુક્ત “ આત્માએ પારકાને કાપ કરાવવાનું કદિ કારણ જ થતા ૧ આ વૈશ્વાનરને નાશ કરનારી કન્યા છે. વૈશ્વાનર તૃતીય પ્રસ્તાવના પાત્ર છે, Page #510 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ નથી તેઓ ખરા ભાગ્યશાળી છે, તે માટે તેવા આ ત્માની અંતઃકરણપૂર્વક પ્રશંસા કરવી; પિતાને તિર“સ્કાર કરનાર એક રીતે જોતાં પોતાનાં કર્મની નિર્જજેરાના હેતુભૂત થાય છે તેથી તેઓ હિત કરનારા છે એમ સમજવું; ખરેખરી રીતે સંસારનું અસારપણું તેઓ બતાવનાર છે તેથી તેઓને પોતાના ગુરૂ સમજવા અને હમેશા પિતાના અંતઃકરણને નિશ્ચળ બનાવવુંએવી રીતે સદરહુ ગુણેનું અનુશીલન કરનાર પ્રાણી ક્ષાંતિ કન્યાને વરવા ગ્ય બને છે. - ૨ દયા, “જે પ્રાણી ‘દયા’ કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય “તેણે અન્યને જરા પણ સંતાપ થાય એવી હકીકતથી તદ્દન દૂર રહેવું; સર્વ પ્રાણીઓ પોતાના સગા ભાઈઓ છે એમ સમજી તેઓ સાથે વર્તવું; અન્ય ઉપર બને તેટલો ઉપકાર કરવો; બીજાને આધિ વ્યાધિ કે દુખમાં પડેલા જોઈ તે તરફ ઉદાસી ભાવ-બેદરકારી ન રા ખવી અને હંમેશા આખા જગતને આનંદ ઉપજાવે “તેવા સુંદર સમપણુના આશયને ધારણ કરનારા થવું“ આવા પ્રકારના સદ્ગુણેનું અનુશીલન કરનાર પ્રાણી “દયા કન્યાને વરવા ચોગ્ય બને છે. ૩ મૃદુતા, “જે પ્રાણી “મૃદુતા' કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છત હોય તેણે પિતે અમુક ઊંચી જાતને છે એ હકીકત કે એ વાતનો ગર્વ ન કર (૧. જાતિમદ); પિતે *ખાનદાન છે કુળવાન છે મેટાના ઘરને છે એ હકી કતનો ગર્વ ન કર (૨. કુળમદ); પિતામાં ઘણું Kબળ છે, મોટા પર્વત જેવાને પણ હઠાવી દે તેવું છે, સેન્ડ છે વિગેરે શક્તિનું અભિમાન ન કરવું “(૩. બળભદ); પોતે ઘણો રૂપાળે છે, આકર્ષક છે, મન ૧ દયા કુમારી એ હિંસાની વિરોધી છે, પ્રથમ અવ્રતની મહા વિરોધી છે. હિંસા કુમારીની હકીકત ત્રીજા પ્રસ્તાવમાં આવી ગઈ. એની સાથે નંદિવર્ધનના લગ્ન થયા હતા. (ઋ. ૩. પ્ર. ૨૧). ૨ સતાઃ એ માનને ભેદી નાખનાર છે. ચોથા પ્રસ્તાવના પાત્ર શૈલરાજની. એ ખાસ વિરોધી છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંપૂર્ણ સુખ અને દશ કન્યા. ૧૯૨૫ “ મેાહક છે એ હકીકતના ગર્વ છાંડવા ( ૪. રૂપમદ ); “પાતે ઘણા છઠ્ઠું અઠ્ઠમ આદિ તા કરે છે, કર્યાં છે, “ પેાતાના જેવી તપસ્યા અન્ય કાઇ કરી શકતું નથી “ એવા તપના ગર્વના પરિહાર કરવા. ( ૫. તપગર્વ ); “ પેાતાની પાસે ઘણા પૈસા છે, પાતે જેટલા પૈસે ધરાવે “ છે તેટલા બીજા પાસે નથી અને પોતે મેટા કુબેર “ ભંડારી થઇ ગયા છે, બીજા સર્વ તેા પેાતાની પાસે “ ભીખારી જેવા છે અને પેાતાની પાસે ઊભા રહેવાને “ પણ લાયક નથી વિગેરે પૈસાસંબંધી અભિમાન વર્જવું ‹ ( ૬. ધનગર્વ ); પોતે ઘણા વિદ્વાન છે, પાતે બહુ થોડા “ વખતમાં સેંકડો શ્લોકા યાદ કરી શકે છે, પેાતાની “ દલીલની પદ્ધતિ અપ્રતિહત છે, પેાતાની ભાષણકળા “ સચાટ છે–વિગેરે આખતના ગર્વ તદ્દન તજવા ઃઃ * (૭. શ્રુતગર્વ ); પોતે જાતમહેનતથી ધન મેળવ્યું છે “ ભીખારીપણામાંથી માટેાધનેશ્વરી અન્યા છે, વ્યાપા“રમાં પેાતાની કળા નિરવધિ છે, ઘરાક સમજાવતાં “ પોતાને બહુ સારાં આવડે છે વિગેરે પૈસા મેળવવાની “ આમતાના ગર્વ કદિ ન કરવા (૮. લાભમદ); અન્ય “ ઉપર પ્રેમ-વસળતા રાખવાની કે કરવાની ખામતનું “ અને અન્ય પાતા તરફ વત્સળભાવ રાખે છે તે સંબંધી “ અભિમાન તજી દેવું; નમ્રતા ધારણ કરવી; વિનયના “ વધારે વધારે અભ્યાસ પાડવા; અને હંમેશા પેાતાના “ હૃદયને માખણ જેવું સુકેામળ મનાવવું-આવા પ્રકા૯ રના સદ્ગુણાનું અનુશીલન કરનાર પ્રાણી મૃદુતાકન્યાને “વરવા યોગ્ય અને છે. ૪ સત્યતા, “ જે પ્રાણી ‘સત્યતા' કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતા હોય તેણે અન્ય પ્રાણીના માઁ-ગુપ્ત વાતા ઉઘાડી 66 “ પાડવાની ટેવ તદ્દન છોડી દેવી; ચાડીચૂગલી કરવાની * પતિ તદ્દન વર્જવી; પારકાના અવર્ણવાદ લવાની “ કે નિંદા કરવાની મામતના સર્વથા ત્યાગ કરવા; વાતે “ કરતાં કે સાધારણ રીતે બેાલવાની મામતમાં વચનની ૧ સત્યતાઃ મૃષાવાદની વિરેધી છે. મૃષાવાદ ચેાથા પ્રસ્તાવને મુખ્ય પાત્ર અને રિપુદારૂને મિત્ર હતા. ૫૯ Page #512 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૬ ૫ ઋજુતા. ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૮ “ કડવાશ તદ્ન છેડી દેવી; એકને કહી બીજાને સંભ“ ળાવવું-આડુંઅવળું એકલી કપટાશય બતાવવે વિગેરે “ વક્રોક્તિ-વાંકા ભાષણની પદ્ધતિ છેડી દેવી; ઠઠ્ઠા મરકરીની “ રીતિ તદ્દન તજી દેવી; ખોટી વાત કે ભળતી વાત “ કે અર્ધસત્ય વાત કદિ ઉચારવી નહિ; નકામું એલ “ ખેલ કરવાની ટેવનેા કે બહુબાલાપણાને ત્યાગ કરવા; “ અને જે વાત જેમ બની હોય તેમ તેને તે સ્વરૂપે “ અતિશયોક્તિ કે અર્ધ હકીકત વિગેાપન વગર તથાપ્રકારે “ કહેવાની રીતિ રાખવી—આવા પ્રકારના સદ્ગુણાનું “ અનુશીલન કરનાર પ્રાણી સત્યતાકન્યાને વરા યા થાય છે અથવા તેા એવા પ્રાણી તરફ તે કન્યા “આપે।આપ ઘણી અનુરક્ત બની જાય છે. “ જે પ્રાણી ઋજુતા' કન્યા સાથે લગ્ન કરવા ઇ“ ચ્છતા હોય તેણે કુટિલપણાની તેા ઝાટકણી જ કરી નાખવી; પાતાના વર્તનમાં કાંઈ પણ વાંકાચુંકાપણું “ રાખવું નહિ; સર્વ જગ્યાએ સરળ ભાવ રાખવા અને “ દેખાડવા, અન્યની છેતરપીંડી કરવાના વિચાર પણ “ કદિ ન કરવા અને છેતરવાની વાત પણ ન જ કરવી; “ પેાતાના મનને મેલ વગરનું ચાખ્ખું રાખવું; પેાતાનું વર્તન તદ્દન જાહેર રાખવું; બાહ્ય દેખાવમાં અને અંદરના વર્તનમાં જૂદા ભાવ ન રાખવા; પાતાના વિચા“ રેશમાં ઉચ્ચ ભાવાને જ મુખ્યતા આપવી; અને પેાતાના "6 ' ' “ અંતઃકરણને સીધા દંડ જેવું બનાવવું; મનમાં કાંઇ પણ ઘુંચ, ગોટા, વાંકાઇ કે ગાંઠ ન રાખવાં-આવા પ્રકારના સદ્ગુણાનું અનુશીલન કરનાર પ્રાણી ઋજુતાકન્યાને “ વરવા યાગ્ય અને છે અથવા એમ કરવાથી તે કન્યા “ વશ થઈ જાય છે. tr ૬ અચારતા, “ જે પ્રાણી ‘અચારતા' કન્યા સાથે લગ્ન કરવા ઇચ્છતા “ હેાય તે અન્ય પ્રાણીને થતી પીડાથી બ્હી જાય છે; “ અન્યને થનારી પીડાનેા ખ્યાલ જ તેને થથરાવી ૧ ઋજુતાઃ એ માયા (બહુલિકા)ની વિરાધી કન્યા છે. પાંચમા પ્રસ્તાવમાં વામદેવ સાથે એને વિલાસ જોઇ ગયા છીએ. સરળતા બહુ સુંદર સદ્ગુણ છે. ૨ અચારતાઃ સ્તેયની વિરાધી છે. વામદેવે તેયની મિત્રતા કરી કેવાં ફળ મેળવ્યાં તે આપણે પાંચમા પ્રસ્તાવમાં જોઇ ગયા. Page #513 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] ૭ મુક્તતા. સંપૂર્ણ સુખ અને દશ કન્યા. ૧૯૨૭ “ નાખે છે; પારકાના જરા પણ દ્રોહ (ખરામ) કરવાની “ બુદ્ધિ એનામાંથી સર્વથા નાશ પામે છે; પારકાના “ પૈસા લઇ લેવાની કે પડાવી લેવાની બુદ્ધિને તે દૂર “ કરે છે; એવાં કાર્યો કરવાથી કેટલી મુરકેલી ઊભી “ થાય છે, કેવા ત્રાસ થાય છે, કેટલું દુઃખ થાય છે “ તેના ખરાબર ખ્યાલ કરે છે; છેવટે એવાં અકાર્યોથી * “ જે પ્રાણી (મુક્તતા' કન્યા` સાથે લગ્ન કરવા ઇચ્છતા “ હાય તેણે વિવેકને પાતામય-એકસ્વરૂપ કરી દેવે; “ પેાતાના આત્મા કોઇ પણ પ્રકારની ખાદ્ય ( સ્થૂળ ) અને “ અંતરંગ મિલ્કતથી (ગ્રંથથી ) તદ્દન અલગ છે-જૂદો ૮ છે–ભિન્ન છે એવી ભાવના કરવી; એ માહ્ય અત્યંતર “ મિલ્કતની પિપાસા (મેળવવાની ઇચ્છા) જેટલી અને “ તેટલી દબાવી દેવી; પેાતાના અંતઃકરણને અંદર કે “ બહાર કોઇ પણ વસ્તુ સાથે ન લગાડવું, એનાથી તેને ' tr તદ્દન અલગું જ રાખવું અને જેમ કાદવ અને પાણીથી “કમળ તદ્દન દૂર રહે છે તેવી રીતે પોતાના અંતર ભાવ અર્થ (ધન) અને કામથી તદ્દન અલગ કરી “ નાખવા-આવા પ્રકારના સદ્ગુણાનું અનુશીલન કર“ નાર પ્રાણી મુક્તતાકન્યાને વરવા યોગ્ય થાય છે. • બ્રહ્મરતિ, “ જે પ્રાણી બ્રહ્મરતિ” કન્યાર સાથે લગ્ન કરવા ઇચ્છતા “ હાય તેણે દેવતા મનુષ્ય અને તિર્યંચની સર્વ સ્રીઓને “ પેાતાની માતા સમાન ગણવી; (૧) જે સ્થાનમાં એ “ સ્ત્રીઓ રહેલી હોય તેવાં સ્થાનમાં તેણે જરા વખત ' પણ રહેવું નહિ; (૨) તેઓના સંબંધી કથા-વાતચીત કે “ વણૅન કરવાં નહિ; (૩) જે સ્થાન કે શય્યા પર તે દુર્ગતિમાં જવાના ભય તેના ખ્યાલમાં વારંવાર આવ્યા “ કરે છે—આવા પ્રકારના સદ્ગુણેાનું અનુશીલન કર“ નાર પ્રાણી ઉપર અચારતાકન્યા ખાસ હેત કરે છે “ અને પેાતાની જાતે ચાલી ચલાવીને તેની પાસે આવી “ તેને વરે છે. ૧ મુક્તતાઃ એ લાભ-સાગરના ત્યાગ છે. એ સાગર સંસારીછવ ધનશેખરના મિત્ર થાય. ૨ પ્રારતિઃ એ મૈથુનની વિરાધી છે. મૈથુનના ધનશેખર સાથેના સંબંધ પ્રસ્તાવ છઠ્ઠામાં નૈયા હતા. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ બેઠેલ હોય ત્યાં બેઘડિ સુધી) બેસવું નહિ; (૪) એ સ્ત્રી ઓની ઈદ્રિ કે શરીરના કોઈ પણ ભાગ ઉપર ટીકી “ટીકીને જેવું નહિ; (૫) ભીંતને આંતરે આનંદકલ્લોલ કરતું “કઈ જોડલું રહેતું હોય તે તેની પડખેનાં મકાનમાં “વાસો કરે નહીં; (૬) અગાઉ પિતે આનંદ વિલાસ કર્યા હોય તેનું સ્મરણ કરવું નહિ; () જે ભજન કરવાથી ઇંદ્રિય વિષય તરફ ઢળે કે વિષય જાગ્રત થાય “ તેવા વૃત્તિને ઉશ્કેરનારા માદક કે ભારે આહારને “ત્યાગ કરવો; (૮) પ્રમાણથી અધિક આહાર ન કરે; “(૯) પોતાના શરીરની કઈ પણ પ્રકારની શોભા વિભૂષા કરવી નહિ; ઇંદ્રિયોના વિષય ભેગવવાની ઇચ્છા થાય તેને એકદમ દબાવી દેવી-આવા પ્રકારના “સદગુણોનું અનુશીલન કરનાર પ્રાણું બ્રહ્મરતિ કન્યાને “વરવા યુગ્ય થાય છે. “જે પ્રાણ “વિદ્યા કન્યા સાથે લગ્ન કરવા ઈચ્છત હોય તેણે સૌથી પ્રથમ તે વિચારવું કે સર્વ પદગલિક પદાર્થો અનિત્ય છે, થેડો વખત રહેનારા છે, આખરે “નાશ પામનારા છે; તેવી જ રીતે સર્વ ધન પણ અ“નિત્ય છે, વિષ પણ અનિત્ય છે અને પિતાનું શરીર પણ અનિત્ય છે; પોતે વિચાર કરે કે એ વિષયે, દેહ વિગેરે વાસ્તવિક રીતે અશુચિથી (અપવિત્ર પદાર્થોથી) ભરેલા છે, એમાં આખરે દુઃખ જ છે અને “એનો છેડો દુઃખમાં જ આવે છે-એવી વિચારણું પર સ્થિરતા કરે; પિતાનો આત્મા પોતે જાતે એ સર્વ “પદાર્થો-ભોગે અને શરીરથી તદ્દન અલગ છે એ સ્વ“ભાવ પર ખાસ વિચારણું કરે, અનેક પ્રકારના સાચા ( ૧ બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છાવાળાને તે વ્રતરૂપ ઉગતા ધાન્યના રક્ષણ સારતે ખેતરના રક્ષણ સારૂં નવ વાડ બતાવી છે. અહીં બહારતિને અંગે વાતની હકીકત બતાવી છે. નવ વાડનું સ્વરૂપ પ્રસ્તાવ ત્રીજમાં પૃ. ૫૦૪ ની નોટમાં લખ્યું છે તે જુઓ. તેઓના પારિભાષિક નામે અનુક્રમે નીચે પ્રમાણે છે: (૧) વસતિ. (૨) કથા. (૩) નિષિદ્યા. (૪) ઈદ્રિયનિરીક્ષણ. (૫) કુટયંતર (૬) પૂર્વકેલિ. (૭) પ્રણિતાહાર, (૮) અતિમાત્રાહાર. (૯) વિભૂષા. ૨ વિદ્યાઃ એ સાધની કન્યા છે, અજ્ઞાનને દૂર કરનાર છે, સાતમાં પ્રસ્તાવનું પાત્ર છે. એને સમ્યગ્રદર્શન અને ચારિત્રરાજ ઉત્પન્ન કરે છે. Page #515 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૯૨૯ ખોટા કુતર્કો થયા કરતાં હોય તેનાં જાળાઓને તોડી “પાડે, ભાંગી નાખે, દૂર ફેંકી દે; સર્વ વસ્તુની અંદર રહેલા સાચા તત્ત્વ પર પૂર્ણ વિચાર અને મનન કરે– આવા પ્રકારના સગુણો ધારણ કરે તેને જાતે બેલાવીને મંત્રી સધ સમ્યગ્દર્શન સેનાપતિની કન્યા “વિદ્યાને આપે છે. ૧૦ નિરીહતા, “જે પ્રાણ “નિરીહતા કન્યા સાથે લગ્ન કરવા “ઈચ્છતો હોય તેણે હમેશા વિચાર કરે કે આ સં“સારમાં ઈચ્છાઓ થાય છે તે મનના સંતાપને બહુ વધારી મૂકનારી છે; ઇંદ્રિયના ભેગે ભોગવવાની અભિલાષાઓ મનનાં દુ:ખ માટે થાય છે; સંસારમાં “ જન્મ થાય છે તે મરણ માટે થાય છે; પ્રિય વસ્તુ કે જન સાથે મેળાપ થાય છે તે આખરે વિગ માટે થાય છે અને વિયેગમાં પરિણમે છે; આ સંસારની “સર્વ રચના પ્રાણી કરે છે તે રેશમીઆ કીડા જેમ પિતાના શરીર આસપાસ રેશમને વીંટાળે છે તેના જેવી છે અને કીડાને જેમ તેની પિતાની જ બનાવેલી રચના આકરા બંધનમાં નાખે છે તેમ સંસારની રચના “ પ્રાણીને પોતાને જ (રચના કરનારને જ) તીવ્ર બંધ નમાં નાખે છે; વસ્તુઓનો સંગ્રહ કરી રાખવાની ટેવ “ કલેશને વધારનાર થાય છે, સર્વ પ્રકારના સંગે સં“બંધે હેરાનગતિ માટે થાય છે; પ્રવૃત્તિ દુઃખરૂપ છે, “ નિવૃત્તિ સુખરૂપ છે-આવા વિચારો-આવી ભાવનાઓ “જેઓ નિરંતર કર્યા જ કરે છે તેનામાં નિરીહતા કન્યા ઘણી આસક્ત થાય છે અને આખરે આવીને “ જાતે વરે છે. “રાજન ! તારે પિલી દશ કન્યાઓ મેળવવી છે તો તેટલા સારૂ તારે ઉપર જણાવેલા સર્વ સદ્ગુણોને વારંવાર અભ્યાસ પાડવો જોઈએ. આવી રીતે જ્યારે તું લાંબા વખત સુધી કરીશ ત્યારે પછી ૧ નિરીહતા એ ચારિત્રરાજની વિરતિથી ઉત્પન્ન થયેલી કન્યા છે. સાતમા પ્રસ્તાવનું પાત્ર છે. પરિગ્રહની મહા વિરોધી છે. ૨ દશ યતિધર્મો પર અગાઉ વિવેચન થયું છે (જુઓ પ્રસ્તાવ ચોથે પ્ર. ૩૫ મું.) ત્યાં ચારિત્રરાજના યુવરાજ પુત્ર તરીકે યતિધર્મને બતાળે છે અને તે [ચાલું, Page #516 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ અવસર જોઈને જ્યારે બરાબર વખત તે માટે આવી લાગશે ત્યારે કર્મપરિણુમમહારાજા ચારિત્રરાજનું આખું લશ્કર તને બતાવશે, તારે પછી એ દરેક સેનાની અને લશ્કરીઓને અનુકૂળ જે જે સગુણ હોય તેનો બરાબર અભ્યાસ અને અમલ કરીને તેઓ દરેકનો તારા તરફ અનુરાગ–પ્રેમ આકર્ષાય તેમ કરવું. એ જે સેનાનીઓ અને સુભટે છે તેઓ સર્વ પિતાના ઉપરી શેઠ ચારિત્રધર્મ તરફ ઘણું વફાદાર છે, તેના ઉપર બહુ પ્રીતિ રાખનારા છે, તેથી જેવા તેઓ તારી સાથે અનુકુળ થશે એટલે પિતાના ઉપરી શેઠના દુશમન મહામહના દશ મનુષ્યના પરિવાર સાથે છે. એ દશ યતિધમોંની સાથે આ દશ કન્યાઓને મેળ મળતો નથી. કાંઇ કાંઈ ફેર પડી જાય છે. મને એમ લાગે છે કે આ ગુણે પૂર્વ સેવા” તરીકે મેળવવાના છે તેથી સર્વને મેળ મેળવવાની ખાસ જરૂર જણાતી નથી. મેં નીચે મેળ મેળવવા પ્રયન કર્યો છે પણ તેમાં જરા ફેર પડે છે. દશ યતિધામ બતાવનાર ગાથા આ પ્રમાણે છે. खंति मद्दव अज्जव, मुत्ती तव संजमे अबोधव्वे । सच्चं सोअं आकिं, चणं च बंभं च जइधम्मो ।। ૧ ક્ષમા, ૨ માર્દવ, ૩ આર્જવ, ૪ મુક્તિ (નિલભતા), ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ રૌચ, ૯ અકિંચન અને ૧૦ બ્રહ્મ, દશ કન્યા. યતિધર્મ પૈકી. ૧ ક્ષાંતિ. ૬ સંયમ. ૨ દયા. ૧ ક્ષાંતિ. ૩ મૃદુતા, ૨ માર્દવ. ૪ સત્યતા ૭ સત્ય. ૫ ઋજુતા. ૩ આવ. ૬ અચરતા. ૮ શૌચ. ૭ બ્રહ્મરતિ. ૧૦ બ્રહ્મ. ૮ મુક્તતા. ૪ મુક્તિ ૯ માનસી વિદ્યા, ૫ તપ. ૧૦ નિરીહતા. ૯ અકિંચનત્વ, આ તો માત્ર મેળ મેળવવા પ્રયત કર્યો છે. બાકી વાસ્તવિક વિચારીએ તો “તપ” અને “સંયમ” યતિધર્મ સામે કન્યા આવતી નથી, શ્રીસિદ્ધાર્ષિ ગણિની વ્યાખ્યામાં યતિધર્મો તે એક જ પ્રકારના છે, તેમની સંખ્યા કે વ્યાખ્યામાં શાસ્ત્ર સાથે ફેર પડતો નથી તે આપણે ચોથા પ્રસ્તાવથી જાણીએ છીએ, તેથી મને તો આ બાબતને એક જ ખુલાસે લાગે છે અને તે એ છે કે અહીં જે સગુણે પર વિવેચન કરવામાં આવ્યું છે તે યતિધર્મ પ્રાપ્ત કરતાં પહેલાં પૂર્વસેવા” જેવા [ચાલ, Page #517 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭] સંપૂર્ણ સુખ અને દશ કન્યાઓ. ૧૩૧ આખા લશ્કરની સામા પડી જશે અને તેને હટાવી દેશે. આવી રીતે જ્યારે તને ભાવરાજ્ય પ્રાપ્ત થશે, તારા પિતાના બળની ચોક્કસ ખાતરી થશે અને પેલા ભાવ શત્રુઓ પર વિજય થશે એટલે પછી એ સુંદર લલિત લલનાઓ સાથે આનંદ ભગવત તું મજા કરીશ અને ઘણે સુખી થઈશ. તેટલા માટે તારે (ગુણધારણે) આ સર્વ ગુણનું અનુષ્ઠાન કરવા યોગ્ય છે.” ગણે છે અને તેમાં પ્રવેશ થાય તો પછી યતિધામ પ્રાપ્ત થાય. નિર્મળાચાર્યનું વિવેચન એ હકીકત સ્પષ્ટ કરે છે અને ગુણોનો વિસ્તાર અને તે માટે વાપરેલી ભાષામાં રહેલ સચોટતા પણ એ જ બાબતને સવિશેષપણે બતાવે છે. યતિધર્મોને અર્થ નીચે લખ્યો છે તે મનન કરો. ૧ ક્ષમ-ક્રોધનો ત્યાગ. ૨ માર્દવ-માનને ત્યાગ, નમ્રતા. ૩ આર્જવ–માયાનો ત્યાગ. સરળતા. ૪ મુક્તિ–લોભને ત્યાગ. અંતરંગ અને બાહ્ય નિઃસંગાપણું. ૫ ૦૫-છાનો રોધ-ખાધ અને અત્યંતર, નિઃસ્પૃહપણું અને ત્યાગ, ૬ સંયમ-પાંચ આશ્રવ ત્યાગ, પાંચ ઇન્દ્રિયને રોધ, ચાર કષાયને વિજય અને ત્રણ યોગ પર અંકુશ. આમાં અહિંસાની મુખ્યતા છે. ૭ સત્ય-હિત મિત અને પ્રિય એવું સત્ય સંભાષણું, ૮ શૌચ–આહાર શુદ્ધિ વિગેરે બાહ્ય શૌચ અને શુદ્ધ પરિણામની વૃદ્ધિ તે અંતર શૌચ. અથવા મન વચન કાયાને પવિત્ર રાખવા, સંયમમાં દેષ ન લગાડવો અને અદત્ત કોઈ પ્રકારનું ન લેવું. ૯ અકિંચનત્વ–પરિગ્રહ વસ્તુ આદિ માલકીની ચીને રાખવી નહિ, તેમના પર મૂછ કરવી નહિ. ૧૦ બ્રહ્મ–કોઈ પણ દેવ મનુષ્ય તિર્યંચ સ્ત્રી સાથે વિષય સુખ ભોગવવું નહિ વિગેરે. આ પ્રસંગે વિગતવાર વિચારવા યોગ્ય છે. એમાં ઘણું આંતર રહસ્ય હોય તેમ લાગે છે. વિચારોને સ્વતંત્ર વિચાર કરવા યોગ્ય આ પ્રસંગ છે. ઉપરની નોટ લખાયા પછી આ પ્રસંગ પર ઘણો વિચાર કર્યો અને પછી આખા ગ્રંથને વિસ્તીર્ણ વિચાર કર્યો ત્યારે વધારે સ્પષ્ટતા થતી હોય એમ લાગ્યું. એ વિચારણાનું પરિણામ એ આવ્યું કે આ દશે કન્યાઓ પાંચ અવ્રતનો સ્થૂળ ત્યાગ સૂચવે છે, ચાર કષાયોને નરમ પાડી દાબી દેવાનું કહે છે અને જ્ઞાનદર્શન ચારિત્રમાં રમણ કરવાનું શીખવે છે. એ દશે કન્યાને દશ યતિધર્મ સાથે કાંઈ પણ સંબંધ નથી. વિકાસક્રમમાં વધતાં પ્રથમ આ પ્રમાણે પ્રગતિ કરવી ખાસ જરૂરી છે. ત્યાર પછી યતિધામની પ્રાપ્તિ થાય છે. આ રીતે વિચારતાં અને ખાસ કરીને એ દશે કન્યાનું ત્રીજથી સાતમાં પ્રસ્તાવમાં ઇદે જુદે પ્રસંગે વર્ણન આવી ગયું છે તે પર ખ્યાલ આપતાં વાત બરાબર બેસી જાય છે, Page #518 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ભાવલિંગની ઉમેદ્યવારી, દશ કન્યા સાથેના લગ્નસંબંધી ઉપાય ચિંતવન. સાધની સહાયકપણે જરૂર, કંદમુનિ--“સાહેબ ! ણુધારણૢ રાજાના મનમાં અત્યારે જે અભિલાષા છે તે કેટલે વખતે સિદ્ધ થશે ? ’’ નિર્મળાચાર્ય—“ આર્ય ! માત્ર છ માસમાં.” ચંદ્રમુનિને આચાર્યશ્રીએ આવા જવાબ આપ્યા એટલે હું (ગુણુધારણ-સંસારીજીવ ) બેલી ઉઠ્યો—“ નાથ! ઉતાવળ કરે. એ દીક્ષા લેવાને મારૂં મન ઘણું તલપાપડ થઇ ગયું છે. મને તેા હમણા જ દીક્ષા આપે. આપે છ માસની વાત કરી એ તે બહુ લાંખા વખત થઇ જાય, એટલા વખત મારે બેસી રહેવું નથી અને એટલી ઢીલ મારાથી ખમાય તેમ નથી. માટે હવે ઢીલ કરવાની શી જરૂર છે?” [ પ્રસ્તાવ ૮ નિર્મળાચાર્ય—“રાજન ! આ ખામતમાં ઉતાવળ કરવાની કાંઇ પણ જરૂર નથી. મેં જે અનુષ્કાના કરવાનેા અને સદ્ગુણા આચરવાને તને હમણા જ ઉપદેશ આપ્યા છે તે અનુષ્કાના અને આચરણા પરમાર્થથી તે। દીક્ષા જ છે. અરે ભાઇ ! દ્રવ્યક્લિંગ ( સાધુના વેશ ) તે। અગાઉ પણ અનેક વાર લીધેલ છે, પરંતુ અગાઉ મેં જે સદ્ગુણાની આચરણા જણાવી તે તેં અગાઉ યથાસ્થિત કરી નથી અને જ્યાં સુધી સદ્ગુણાનું પૂર્ણપણે આચરણ ન હોય ત્યાંસુધી માત્ર વ્યાર્લિંગ ધારણ કરવાથી ખાસ વિશેષ ગુણ થતા નથી, માટેા લાભ મળતા નથી, ધારેલી મુરાદ બર આવતી નથી. તને પણ એમ જ થયું છે. માટે તારે હવે જ્યારે તે જ વસ્તુ પ્રાપ્ત કરવી છે અને તે માટે તું તૈયાર થઇ ગયા છે તે મેં જે અનુશીલનીય ગુણાનું વર્ણન કર્યું છે તે સર્વના બરાબર અમલ કર. અત્યારે તે એટલું ખસ છે.” કેંદ્રમુનિ—“ સાહેબ ! કન્યાએ તેા દશ છે, તેા પછી એ દશને કયા અનુક્રમ પ્રમાણે પરણવી? પહેલી કોને પરણવી અને પછી કોને? એ પણ આપશ્રી જણાવવા કૃપા કરે.” ૧ દ્રવ્યલિંગ અનેક કર્યાં તે વાત વિચારવા યાગ્ય છે. દીક્ષા લેવામાં થતી ઉતાવળ જેમ ખેદાસ્પદ છે તેમ સંસારભાવના ઊંચા પછી સંસારમાં સમગ્રા કરવાને ઉપદેશ પણ અગ્રાહ્ય છે. આત્માત્થાન કરવા ભાવના થાય ત્યારે ઐહિક સંબંધ ખ્યાલમાં લાવવાના જ નથી અને વસ્તુતઃ તે સંબંધમાં કાંઇ દમ પણ નથી. અનુભવ અને અધિકારના આ વિષયેા છે. Page #519 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૯૩૩ નિર્મળાચાર્ય—“ તારા સવાલ ઘણા મહત્વના છે. તેના ઉત્તર સાંભળ. ગુણુધારણ રાજા મારા ઉપદેશ પ્રમાણે વર્તન અને અનુષ્ઠાન કરશે, ગુણાનું અનુશીલન કરશે અને અનુષ્ઠાનેાનું આચરણ કરશે એટલે થાડા વખતમાં સાધમંત્રી વિદ્યાકન્યાને સાથે લઈને જાતે જ આ રાજા પાસે આવશે, અને પોતે જાતે જ એ વિદ્યાના લગ્ન આ રાજા સાથે કરી આપશે. પછી પોતે પણ રાજાની સમીપ જ રહેશે. એ સજ્ઞેધ મંત્રી અહુ કુશળ છે, ઘણા અનુભવી છે અને અવસરે અવ સરે શું કરવું એ ખાખત બહુ સારી રીતે સમજે છે. જ્યારે તે જાતે જ પાસે આવીને રહે ત્યાર પછી તેને ઉપદેશ દેવાની જરૂર પણ રહેતી નથી એટલે બધા એ ભરોસે મૂકવા લાયક ચાગ્ય વીર છે. જ્યારે એ રાજાની પાસે આવે ત્યાર પછી સર્વે મામતમાં એ જે સલાહ આપે તે રાજાએ કબૂલ રાખવી યોગ્ય છે. એટલે તમને બધે માર્ગ તે બતાવી દેશે, સુજાડી આપશે.” હું (ગુણધારણ —મહારાજ ઘણી કૃપા થઈ ! હુકમની રાહ જોઉ છું.” આમ કહી ભગવાનને વંદન કરી પેાતાના આખા પરિવાર સાથે હું (ગુણધારણરાજા–સંસારીજીવ) નગરમાં પાછો ફર્યો. હવે આપના પ્રકરણ ૮ મું. TWOOR ભીષણ આંતર યુદ્ધ-વિધા સાથે લગ્ન. નગરમાં આવ્યા ત્યારે મને મનમાં ઘણા આનંદ થતા હતા, અંત:કરણમાં હર્ષના ઉભરા આવતા હતા અને આખા શરીરમાં અને મગજમાં શાંતિ વ્યાપી ગઇ હતી. ત્યાર પછી તે જ દિવસથી ભગવાન્ શ્રીનિર્મળાચાર્યે આપેલ ઉપદેશ પ્રમાણે તેમણે બતાવેલા સદ્ગુણાના અમલ કરવા માંડ્યો અને ખાસ કરીને ભગવાનની સેવામાં દિવસે પસાર કરવા માંડ્યા. આવી રીતે કેટલાક દિવસેા વ્યતીત થયા. ૬૦ Page #520 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ વિદ્યા સાથે લગ્ન અને આનંદ, ભગવાને મને જે ભાવના ભાવવાનું ખાસ બતાવ્યું હતું તે ભાવના ભાવતાં ભાવતાં એક વખત મને નિદ્રા આવી ગઈ સદધ અને જે વાસનામાં ઊંઘી ગયો હતો તે જ વાસના સાથે આગમન. મોડી રાતે જાગૃત થશે. તે વખતે વળી એ જ ભાવ નાઓ અત્યંત વધારે જોરા સાથે વૃદ્ધિ પામવા લાગી. તે વખતે મને એ ભાવના ભાવતાં ભાવતાં ઘણો પ્રમોદ થઈ આવ્યું, અત્યંત હર્ષ થઈ આવ્ય, ભાવના સાથે તદ્રુપતા થતી ચાલી અને એ પ્રમોદ શેને હશે? એમ હું વિચાર કરતો હતો ત્યાં તે વિસ્મયપૂર્વક મને જણાવ્યું કે મારી સામે સબોધમંત્રી હાજર થઈ ગયું છે. મેં ધારી ધારીને એની સામે જોયું. વળી તે વખતે આંખ વધારે ઉઘાડતાં વિ. સ્મિત નજરે તેની બાજુમાં વિદ્યા કુમારીને પણ જોઈ તે કુમારી આંખોને બહુ આનંદ આપે તેવી હતી, એનાં સર્વ અવય ઘણું સુંદર હતાં, એનું આખું શરીર ઘણું રમણુક હતું, ઘાટસર હતું, નમણું હતું, એને આસ્તિકતારૂપ સુંદર મુખડું હતું, એની આંખે ઉજજવળ અને નિર્મળ હતી, તવાવગમ અને સંવેગ નામના બે ગોળમટોળ સ્તને હતાં, પ્રશમ નામના મનહર નિતંબને એ ધારણ કરતી હતી, પૃહા ૧ નિદ્રા ઉંધ. આ નિદ્રા કેવા પ્રકારની હશે તે વિચારી લેવું. ૨ દશ કન્યાનો અને સદબોધ મંત્રીને પ્રસંગ ખાસ વિચારવા યોગ્ય છે, રાત્રે સુતાં કેવી ભાવના હોવી જોઈએ, એથી કેવા લાભ થાય, દશ કન્યા કેણ છે, સદધ કયારે આવે, ઉપદેશની જરૂર ને અને કયારે ન રહે તે સર્વ બહુ મનન કરી વિચારવા યોગ્ય છે. આ પ્રસંગ અદભુત છે. - ૩ વિદ્યાનું આખું શરીરવણન વિચારવા યોગ્ય છે. વિદ્યા એટલે જ્ઞાન સમજવું. એની શરીરની નમણાશ અને રમણીયતા અત્યંત આકર્ષક હોય તે બરાબર બંધ બેસે તેવું છે, એનું શરીર જોતાં જ આંખને આનંદ થવો જ જોઈએ કારણ કે વિદ્યાની શોભા અદ્દભુત જ હોવી જોઈએ, એના મુખ પર આસ્તિકતા છવાઈ રહી હતી, સજ્ઞાનમાં આસ્તિક્ય લક્ષણ જરૂર હોવું જ જોઈએ એટલે એ ભાવ સ્પષ્ટ થાય છે. એની છાતી પર તવાવગમ (તસ્વધ) એક બાજુએ અને બીજી બાજુએ સંગ (સંસાર ૫ર ઉદાસીનતા ) લખાયેલા હતા, ચોટેલા હતા. સત્ય જ્ઞાનમાં એકલું જ્ઞાન જાણવા માત્ર થતું નથી પણ એની સાથે જ વિકસર ઉદાસીન ભાવ આવે છે અને એની પછવાડે (background માં) અખલિત શાંત-પ્રશમ હોય છે. સમ્મુખમાં મુખમંડળ૫ર આસ્તિકતા, સામે છાતી પર તત્વબાધ અને સંવેગ અને પછવાડે પ્રશમ-આખું વર્ણન વિદ્યાને બરાબર ભd છે, શોભાવનારું છે, ઇછા કરાય તેવા સર્વ ગુણે તેનામાં છે અને ચિત્તનિર્વાણનું પ્રબળ કારણ એ (વિદ્યા) છે. આ આખું વર્ણન બરાબર વિચારવા યોગ્ય છે. Page #521 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૯૩૫ કરવા યોગ્ય સર્વ ગુણોથી તે સુંદરી યુક્ત હતી, જોતાં જ મનને તદ્દન શાંતિ આપનારી અને તેનું નિર્વાણ કરાવે તેવી હતી. આમ હોવાથી સ્થિર દષ્ટિથી લાંબા વખત સુધી હું એ કુમારીને જોઈ રહ્યો ! તે જ રાત્રીએ તે જ વખતે એ પવિત્ર કન્યાને સંબોધે મારી સાથે પરણુંવી. સદાગમ વિગેરે જે લગ્નના સાક્ષી તરીકે હાજર હતા તેમને બહુ જ આનંદ થયે. ત્યાર પછીની રાત્રી આનંદમાં ૫સાર થઇ ગઇ. પ્રભાતે હું ઉો, મારા પરિવાર સાથે હું આચાર્ય મહારાજ શ્રી નિર્મળાચાર્ય પાસે ગયે, તેમને વંદન કર્યું, તેમની સૂરિ પાસે સાથેના સર્વ સાધુઓને વંદન કર્યું. ત્યાર પછી અત્યંત ખુલાસો. વિનયપૂર્વક હાથ જોડીને મેં સૂરિમહારાજને ગઈ રાત્રે બનેલે આખો વૃત્તાંત કહી સંભળાવ્યો. પછી આચાર્ય મહારાજને સવાલ કર્યો-“સાહેબ! કાલે રાત્રે મને એવી સુંદર ભાવના થઇ આવી અને ઘણું મજાને હર્ષને ઉલ્લાસ થઈ આવ્ય-એ સવે શું થયું અને કેમ થયું? તે આપ સમજાવો.” સદબોધને થયેલો પ્રયાણનો હુકમ મહામહરાજના સૈન્યમાં ખળભળાટ, જ્ઞાનસંવરણ રજા રણ ગણે, આચાર્યશ્રીએ રાજાને સવાલ સાંભળે એટલે વિગતવાર હકીકત સમજાવવા સારૂ તેઓ બોલ્યા-“રાજન્ ! બરાબર ધ્યાન દઈને સાંભળ. તારે આ હકીકત બહુ જ વિચાર કરીને સમજવા લાયક છે. તારાં સારાં કૃત્યોથી પેલે કર્મ પરિણામ મહારાજા તારા ઉપર રાજી થઈ ગયો એટલે તેણે જાતે સસ્તી લઇને પ્રયાણ કર્યું અને સબોધને અને વિઘાને પ્રેરણું કરી કે તેમણે બન્નેએ તારી પાસે આવવું. સાધે પિતાના રાજા ચારિત્રરાજ સાથે સલાહ કરી અને તેમને અભિપ્રાય જાણું તે પોતે (સધ) વિદ્યાને લઈને તારી સમીપ આવવા સારૂં નીકળી પડ્યો. ૧ ૫. ૧૮૯૦ માં સાથે છેડો વખત વિલંબ કરવા જણાવ્યું હતું. તે વખતે તેણે ગૃહિધર્મને અને તેની સ્ત્રી સદગુણરક્તતાને મોકલવાની સલાહ આપી હતી. ત્યાર પછી ગુરૂપરિચયથી જ્યારે ગુણપ્રાપ્તિ થઈ એટલે ધારેલે વખત આવી લાગે ત્યારે સદુધ અને વિધા આવી મળે છે. આ સર્વ યેજના બહુ વિચારવા યોગ્ય છે. સદુધ ઘણ કુશળ મંત્રી છે, છતાં રાજાની આજ્ઞા લઈને જ આવે છે એ આજ્ઞાંકિતપણાને ઉમદા ગુણ બતાવે છે. Page #522 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ સધ મંત્રી પિતે વિદ્યાકુમારીને લઈને તારી પાસે આવે છે. એવા સમાચાર જેવા મહામહરાજાની છાવણમાં પડયા કે ત્યાં તો મોટે ખળભળાટ થઈ ગયો, સર્વ ગભરામણમાં પડી ગયા અને બધાએ પાપદયને આગળ કરીને અંદર અંદર ગુફતેગો કરવા માંડી, અભિપ્રાયની આપલે કરવા માંડી અને શું કરવું તે પર ખ્યાલ દોડાવવા માંડો. વિષયાભિલાષ મંત્રીએ પ્રથમ વાત ઉપાડી-“અરે પેલે હરામખોર યુ ઠગા સબંધ સંસારીજીવની પાસે જાય તો તમે તો બધા મરી જ ગયા એમ સમજજો. એ સબોધ તો બહુ ભયંકર છે. ભારે ખટપટી છે અને સંસારીજીવને આપણી વિરૂદ્ધ ઉશ્કેરી મૂકે તે છે; માટે હવે તે તમે તમારાથી બને તેટલે પ્રયત્ન કરે અને એના રસ્તામાં આડા પડીને એ સંસારીજીવની પાસે ન જાય તેવી અડચણ નાખો, એને માર્ગમાં ખલનાઓ કરે અને એને આગળ વધતો અટકાવો.” વિષયાભિલાપના આવા વિચાર સાંભળીને પાપોદય સેનાની બોલ્યો “અરે ભાઈઓ ! જ્યારે આપણે પોતાનો જ સ્વામી (કર્મપરિણામ રાજા) એના પક્ષમાં જઈ બેઠે છે, એ આપણે ઉપરી હોવા છતાં સામી બાજુએ જઈ બેઠે છે ત્યારે આપણે તે શું કરીએ? આપણુથી શું થઈ શકે? તમે સર્વ યાદ કરે : જ્યારે એ કર્મપરિણામ મહારાજ અત્યાર સુધી આ પણું પક્ષમાં હતા ત્યારે આપણે સર્વે ઘણું બળવાન હતા. એ મહારાજા ત્રાહિત (તટસ્થી તરીકે બન્ને લશ્કરમાં હોય છે ત્યાં સુધી તો આપણે જોર વાપરીને લડીએ છીએ અને તેમ કરવું તે આપણી ફરજ છે, પરંતુ અત્યારે તો એ સધમંત્રી મહારાજા કર્મપરિણામના હુકમથી જે આવે છે અને પૂરતા વેગ સાથે આવે છે તેથી તેના માર્ગમાં ખલના નાખવાનું કામ બની શકે તેમ નથી. જે મહારાજા કર્મપરિણામ અગાઉની માફક ઉદાસીન રહ્યા હતા તે તે આપણે આપણું જોર બતાવી શકત. વળી જ્યારે જ્યારે લડવા જવાનું હોય છે ત્યારે મહારાજા (કમૅપરિણામ) તરફથી મને ફરમાન થાય છે, હુકમ આવે છે, પણ આ વખતે મારા ઉપર કાંઈ હુકમ પણ આવ્યો નથી તેથી આપણે તે હાલ દૂર જ બેઠા છીએ. અત્યારે આપણી એવી પરિસ્થિતિ છે, સધ સંસારીજીવ પાસે જાય છે અને આપણે જોયા કરવાનું છે, મારી સલાહ પ્રમાણે તે આગળ ઉપર આપણે લાગ આવે ત્યારે જોઈ લેશું, હમણું તે સ ધને જવા દે. પાપોદય સેનાનીનાં આવાં વચન સાંભળતાં જ્ઞાનસંવરણ રાજા એકદમ ગુસ્સામાં આવી ગયા, ક્રોધથી એના હોઠ ધ્રુજવા લાગ્યા અને આવેશમાં આવી જઈ લડવા માટે તે એકદમ તૈયાર થઈ ગયા. ચાલતાં Page #523 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૯૩૭ ચાલતાં તેણે કહ્યું “અરે! સ ધ મારે મોટો દુશ્મન છે, આકરે શત્ર છે અને તે સંસારીજી પાસે જાય, નિર્ભય ચાલ્યો જાય અને હું ઊભો ઊભો જોયા કરું એ વાત તે કદિ બની શકે? અને મારા એવા માલ વગરના જીવતરનું ફળ પણ શું? એ તો ખાલી માતાને કલેશ કરાવનારૂં હીન સર્વ જીવન ગણાય!! તમારા સાંધાઓ અહીકથી નરમ પડી ગયા હોય તો તમારી મરજીની વાત છે, તમારે આવવું હોય તો આવો, ન આવવું હોય તો તમારી ઈચ્છા ! હું તે સાધના માર્ગમાં અડચણ નાખવા અને તેને ખુલના કરવા આ ચાલ્યો ! બન્ને મોટા સૈન્યનું મહા યુદ્ધ, સંશયારૂઢ કર્મપરિણામની વિચારણું, ભાવના અને જ્ઞાનસંવરણની હાર, (નિર્મળાચાર્ય ગુણધારણ પાસે આગળ વાત કરે છે...) ઉપર પ્રમાણે આવેશપૂર્વક ભાષણ કરીને જ્ઞાનસંવરશુરાજાએ તો તુરત પ્રયાણ કર્યું, અંદર અંદરની સલાહ કર્યા વગર એ તો જુસ્સામાં ઉપડ્યો એટલે શરમના માર્યા પાપોદય વિગેરે બીજા સેના નીઓ પણ તેની પછવાડે ગયા. તેઓ સર્વએ સોધને આવવાનો રસ્તો રોકી પાડ્યો, છતાં તે વખતે હવે પછી શું થશે એ સંબંધમાં સર્વના મનમાં શંકા હતી. હવે તે વખતે સધ મંત્રી અને તેની પછવાડે ચારિત્રરાજનું આખું લશ્કર ચાલતું ચાલતું જ્યાં જ્ઞાનસંવરણ રાજા માર્ગ રોકીને પડ્યો હતો ત્યાં આવી પહોચ્યું. બન્ને લકરોએ એક બીજા સામે ટેથી બૂમો પાડવા માંડી અને તે વખતે બન્ને વચ્ચે મોટું ભયંકર યુદ્ધ થયું. એક બાજુએ અત્યંત સફેત સુંદર શંખ જેવું ધળું લશ્કર લડી રહ્યું છે અને બીજી બાજુએ કાળા ભમરાઓના જેવા રંગવાળું લકર લડી રહ્યું છે-એ બન્ને લશ્કરોને ભેટે ગંગાયમુનાના સંગ જેવો લાગે છે. ગંગાનો શ્વેત રંગ અને જમનાનો કાળ રંગ પ્રયાગ પાસે મળે છે ત્યાં જેવો દેખાવ આપે છે તે દેખાવ બન્ને લકરને થઈ રહ્યો છે, મહારથી દ્ધાઓ રથવાળાઓની સામે લાગી ૧ અહી બે વાત નુકસાન કરનારી જણાય છે: એકસંપ અને અકનિશ્ચય વગર આગળ ધસારો અને બીજું સંશયામા વિનશ્યતિ વાળ નિયમ. આ બન્ને હકીકત સાથે આદરેલ કાર્યનું પરિણામ સારું આવતું નથી એ વૃદ સંપ્રદાય છે અને તે અનુભવ સિદ્ધ છે. ૨ ધળું અને કાળું લશ્કર કઈ બાજુનું હશે તે વાંચનારની કલ્પના પર ગ્રંથકર્તાએ છોડયું છે. ગંગાયમુનાના સંગની ઘટના બહુ મજાની કરી છે. ૩ મહારથીઃ ૧૧૦૦૦ ધનુર્ધાર સાથે યુદ્ધ કરી શકે એવો શસવિધામાં કાળ યાદો. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૮ ઉપમિતિ ભવપ્રપચા કથા. [કરતાવા પહ્યા છે, હાથીઓની ઘટાઓની સામે હાથીવાળાઓ ચારે બાજુએથી લાગી પડ્યા છે, ધેડાઓનું સૈન્ય ઘડાવાળાઓને ઘેરી રહ્યું છે અને પાળાઓ બીજા પાળાઓને જમીન પર પટકી રહ્યા છે, સેંકડે દ્ધાએ જમીન પર પડી ગયા છે અને યોગી પુરૂષોને પણ વિસ્મય પમાડના અત્યંત ઉભટ પુરૂષાર્થને બતાવનારૂં મહા ભયંકર, અનેક જનથી સંકીર્ણ બન્ને લશ્કરનું તુમુળ યુદ્ધ ચાલી રહ્યું છે.' આવું ભયંકર અને સંશયકારક યુદ્ધ બન્ને પક્ષ વચ્ચે ચાલી રહ્યું છે તે વખતે કપરિણામ મહારાજા એ હકીકતનું પ્રયોજન વિચારવા લાગ્યા તેને મનમાં શંકા થઈ આવી અને તે ઊંડા ચિતવનમાં પડી ગયા. તે વિચારે છે કે-અરે! અત્યારે મારે ખુલ્લી રીતે એક બાજીને પક્ષ કરવો સાર નથી, એમ પક્ષ કરવાથી મન જૂદાં પડી જાય છે અને હું તે બન્ને પક્ષને સામાન્ય (common) છું તેથી અત્યારે ઉઘાડી રીતે મારે એક બાજુએ ઢળી જવું ઠીક નથી. બીજું કારણું એ પણ છે કે જો હું ખુલ્લી રીતે સાધકે ચારિત્રરાજનો પક્ષ કરીશ તે પેલા મારા મહામહ વિગેરે સગાઓ મારાથી તદ્દન નારાજ થઈ જશે અને મારાથી અળગા થઈ જશે અને એ પ્રસંગ ઊભું થવા દેવો એ પણ મારે માટે સારું નથી. અત્યારે તે મને ચારિત્રરાજનું સૈન્ય વહાલું થઈ પડ્યું છે અને સંસારીજીવના ગુણે સારા લાગે છે, પણ એ સંસારીજીવ ઠેકાણું વગરનો છે. હવે પછી વળી કદાચ એ ભાઈસાહેબ દેષમાં દાખલ થઈ જાય તે મારે તે અસલની રીત પ્રમાણે અંતે મારા બંધુએ મહામહ વિગેરે ઉપર જ આધાર રાખવો પડે, માટે અત્યારે ભારે ચારિત્રરાજના લશ્કરની પિષણે તે કરવી પણ ખાનગી રીતે જ કરવી જેથી ભવિષ્યમાં વધે ન આવે. અત્યારે તે ૧ આ લડાઇના સંબંધમાં મૂળ ગ્રંથમાં આપેલ ત્રણ પ્રતવિલંબિત સુંદર છે. એનું અક્ષરશઃ ભાષાંતર થવું અશક્ય છે. તે સંબંધના નીચેના કે જ વાંચવા યોગ્ય છે. विशदशकसमप्रभमेकतो, मधुकरच्छविसन्निभमन्यतः । त्रिपथगायमुनाजलवत्तदाऽमिलदलं प्रविभाति बलदयम् ॥ रथविलग्नसयोधमहारथं, गजघटापतितापरवारणम् । हयनिरुद्धलसद्धरिसाधनं, वरपदातिनिपातितपत्तिकम् ॥ अथ विपाटितयोधशतोत्कटं, प्रकटविस्मयकार्यपि योगिनाम् । अभवदुद्भटपौरुषशालिनोस्तदिति सङ्कलयुद्धमनीकयोः॥ ૨ ખાનગી મદદ કરવાનો રસ્તો પણ ભારે મનન બતાવશે. ભાવના અંદી ચાલે છે, તેને અચિંત્ય પ્રભાવ છે અને સામાને ખબર પડે તેમ નથી. આ યુતિ કરીને ભાવનાનું માહાશ્ય બતાવ્યું. Page #525 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] ભીષણ આંતર યુદ્ધ-વિદ્યા સાથે લગ્ન. ૧૭૯ લશ્કર સંસારીજીવને હિત કરનારૂં છે તો પણ અંદર રહીને ગુપ્ત રીતે તેને મદદ કરવી જેથી કદાચ એ લકર વડે પાપેદય વિગેરે જીતાઈ જાય તો પણું મહામહ વિગેરે મારા બંધુઓ મારી વિરૂદ્ધ ન પડી જાય, મારી સામા ન થઈ જાય. કર્મપરિણુમે બહુ વિચાર કરીને પિતાના મનમાં આ નિર્ણય કર્યો અને પછી મેં દર્શાવેલી શુભ ભાવનાએ તેણે તારા હૃદયમાં વધારી, તું ભાવના ઉપર ચઢ્યો અને જેમ જેમ તું ભાવના ઉપર ચઢતે ગયો તેમ તેમ સબંધની સાથે આવેલું લશ્કર વધારે વધારે બળવાન થતું ગયું. કારણ કે - મમિત્રવધારીનાં માવનાનાં વિશેષતા अचिन्त्यमिह विज्ञेयं वीर्यमाश्चर्यकारकम् ॥ “ચિંતામણિ વિગેરે મણિઓ, દૈવાધિષ્ઠિત મંત્રોને, સિદ્ધ થયેલ ઔષધિને અને ખાસ કરીને ભાવનાને પ્રભાવ અજબ છે, તેની શક્તિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી હોય છે. રાજન ! જેમ જેમ તારી ભાવનાઓ વધતી ગઈ તેમ તેમ મહામોહ વિગેરે લડાઈમાં નરમ પડતા ગયા, પાછા હઠતા ગયા, હાર પામતા ગયા. સધનું સૈન્ય વધારે જોર પકડતું ગયું અને તે લશ્કરે પાદિય વિગેરે આખા લશ્કરને ક્ષણવારમાં જીતી લીધું અને મહામહ વિગેરે શત્રુઓને લેહીલુહાણ કરી મૂક્યા અને ખાસ કરીને જ્ઞાનસંવરણ રાજાના તો ચૂરેચૂરા કરી નાખ્યા. તે વખતે પાપોદય વિગેરે તદ્દન મંદા પડી ગયા, હારીને હેઠા ભાવનાઃ હર્ષ. બેઠા અને સબંધ અને વિદ્યાનો આખા લશ્કર સાથે ઉલ્લાસ. લગ્ન. જય થ, તેઓ વધારે નજીક આવ્યા અને ચારે તરફ એ લડાઈનું શુભ પરિણામ દેખાવા લાગ્યું. તું પણ તે જ વખતે સધ મંત્રીની વધારે નજીક ગયે, તને મનમાં ઘણે હરખ થઈ આવ્યો, ઉલ્લાસ થ, આનંદ થયે. પછી સબોધમંત્રી તને મળ્યા, તું એને ભેટ્યો, એણે તને વિદ્યા કન્યા પરણવી તે વખતે અને ત્યાર પછી શું થયું તે સર્વ તે રાજન ! તું સારી રીતે જાણે છે. ગઈ રાત્રે તને શુભ ભાવનામાં વધારે છે અને ઘણે હર્ષ તથા ઉલ્લાસ થઈ આવ્યો તેનું આ જ કારણ છે કે હવે તારા સમજવામાં આવ્યું હશે.” આ પ્રમાણે હકીકત નિર્મળાચાર્ય કેવળીએ ગુણધારણ રાજાને જણાવી. અંતરશત્રુની વર્તમાન અને ભવિષ્યત સ્થિતિ, ગુણધારણ (હું) “ ત્યારે સાહેબ! એ પેલા અંતરંગ શત્રુઓ (પાદિય-જ્ઞાનસંવરણ-મહામહ વિગેરે) હાલ શું કરે છે?” Page #526 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ નિર્મળાચાર્ય–“રાજન ! હાલ તે તેઓ શું કરે? તેઓ અત્યારે તે વખત પસાર કરે છે, પિતાની તક આવવાની રાહ જોઈને બેઠા છે અને લાગ જોયા કરે છે. અત્યારે તો તેઓમાંના જે ખેંચાઈ ખેંચાઈને બહાર આવ્યા તેટલા નાશ પામી ગયા છે, કેટલાક અંદર શાંત થઈને પડી રહ્યા છે અને સર્વે તારી ચિત્તવૃત્તિમાં લપાઈ છૂપાઈને પાતળા થઈને પડી રહ્યા છે; પણ તેઓનાં મનમાં હજુ ખાર ઘણે છે, દ્વેષ ઘણો છે, તેથી જ્યારે તેમને પ્રસ્તાવ મળી આવશે ત્યારે બધા એકી સાથે એકઠા થઈને ધસારો કરશે અને લડાઈ કરવા માટે એકદમ તૈયાર થઈ જશે. એવું જ્યારે બની આવે ત્યારે સાધના કહેવા પ્રમાણે તારે કરવું અને તેની મદદથી ચારિત્રરાજના એકે એક સેનાનને લઈને તારે સામા લકરના દરેક સેનાનીને જૂદા જૂદા વારવા, જાદા જૂદા દાબી દેવા.” ગુણધારણ–“જેવી મહારાજની આજ્ઞા !” ત્યાર બાદ માસકલ્પ પૂરો થવાથી આચાર્યશ્રી નિર્મળસૂરિ વિહાર કરીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. પ્રકરણ ૯ મું. નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન, પ્રગતિ. નન અ9 NER & SS ન- મ - SAI - + ; ET A. જિ નિ ક ર્મળાચાર્ય મારી સર્વ શિકાઓ દૂર કરી, વિદ્યા સાથે ભારે પરિચય વધતો ચાલ્ય, મારે આનંદ અવિ૬ છિન્નપણે વધતો રહ્યો અને એના આખા વિદ્વત્તા ભરેલા શરીરનો ઉપગ અહોનિશ થતો ચાલ્યો. આ ચાર્યશ્રીના ઉપદેશ પ્રમાણે મેં અનુષ્ઠાન કરવા માંડયા, ૧ ઉદીરણા દ્વારા ઉદય આવ્યાં તે ભોગવાઇ ખરી ગયાં છે, બીજું ઉ૫શમભાવને પામ્યાં છે પણ અંદર સત્તામાં રહ્યાં છે. ૨ અંહીં ર. એ. સાયટિવાળા છાપેલ પુસ્તકનું પૃ. ૧૧૫૧ શરૂ થાય છે. ૩ માસક૯પ-સાધુએ આઠ માસમાં એક સ્થાનકે વધારેમાં વધારે એક મહિને રહે છે તેને માસક૯૫ કહે છે, વર્ષાદના ચાતુર્માસમાં એક સ્થાનકે ચાર માસ રહે છે, આવી રીતે નવકપી વિહાર કરે છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. મારા અંતઃકરણને વધારે વધારે પ્રસાદવાળું બનાવ્યું, શરીરને પણ સારી રીતે કટિમાં મૂક્યું અને મારી ચિત્તવૃત્તિમાં સધમંત્રીને પ્રવેશ કરાવ્યું. ધર્મ શુકલ ધવલ પુરૂષ પીતા પડ્યા શુકલા પરિચારિકાઓ, વિદ્યાવિલાસ અને સદુધ સાથે સલાહ સબંધમંત્રીએ ત્યાર પછી મને સમાધિ નામના બે પુરૂષો બતાવ્યાઃ બન્નેના સામાન્ય નામ (અટક) સમાધિ હતા, તેઓને રંગ શ્વેત હતા, તેઓનું દર્શન બહુ સુંદર હતું અને સ્વરૂપે તેઓ બહુ સુખદાયી હતા. એ બન્ને પુરૂષોના સંબંધમાં ઓળખાણ આપતાં સાધે મને કહ્યું “આ બન્ને પુરૂષનું સામાન્ય નામ સમાધિ છે અને બન્નેનાં ખાસ નામો અનુક્રમે ધર્મ અને શુકલ છે. એ બન્ને પુરૂષે તમારા અંતરંગ રાજ્યમાં પ્રવેશ કરનાર છે. તેઓ ઘણું જ ઉપગી અને સદ્ગુણી છે. તમારે તેમને સારી રીતે આદર સત્કાર કરે.” મેં સબોધના વચનને સ્વીકાર કરતાં માથું નમાવ્યું. તે જ વખતે સાથે ત્રણ નારીઓ બતાવીઃ તેઓમાંની એક રંગ વીજળી જે બીજીનો રાતા કમળ જેવો અને ત્રીજીનો સ્ફટિક રન જે તદ્દન શ્વેત હતા, તેઓનાં શરીરને આકાર ઘણે સુંદર હતો અને તેઓનું સ્વરૂપ જોતાં તેઓ પણ બહુ સુખ આપનાર હોય એમ લાગતું હતું. મને જણાવવામાં આવ્યું કે એ ત્રણે સ્ત્રીઓનું ગોત્ર લેશ્યા નામનું છે અને ત્રણે અનુક્રમે પીતા પડ્યા અને શુકલા નામથી દુનિયામાં સારી રીતે પ્રસિદ્ધ થયેલ છે. પછી તેમની વધારે ઓળખાણું આપતાં સાધે મને જણાવ્યું કે “રાજન્ ! ઉપર જે ધર્મ અને શુકલ (બે) મહા પુરૂષોનો તમને પરિચય કરાવ્યો તેમાંના પ્રથમ ધર્મ નામના મહાપુરૂષની આ ત્રણે સ્ત્રીઓ નોકર છે, દાસીઓ છે અને એ ત્રણેમાં છેલ્લી શુકલા નામની છે તે એક જ માત્ર શુકલ નામના બીજા મહાપુરૂષનું સવિશેષપણે પિષણ કરનારી છે. એ ત્રણે નારીઓ બહુ ઉપયેગી છે, ઘણી લાયક છે અને બહુ લાભ કરનારી છે. આપે એ ત્રણેની સાથે બહુ સારી રીતે વર્તવું. વળી એ ત્રણે સ્ત્રીઓ ન હોય તો તમારા ઉપર પરમ ઉપકાર કરનાર પેલા બે પુરૂષો તમારી પાસે રહી શકે નહિ અને તમારે જે રાજ્ય પ્રાપ્ત કરવાનું છે તેમાં મુખ્ય આધાર એ બન્ને મહા પુરૂષોને છે. તેથી આ ત્રણે નારીઓનું આપે સારી રીતે પિોષણ કરવું. એના પિષણથી પિલા પુરૂષો તમારા ઉપર ઉપકાર કરશે ત્યારે Page #528 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૧૯૪૨ [પ્રસ્તાવ તમને મહારાજ્ય પ્રાપ્ત થશે એવી હકીકત છે.” મેં આનંદથી જવાબ આપ્યો “અહુ સારૂં, હું સારી રીતે એ નારીઓનું પાષણ કરીશ.” ત્યાર પછી હું તેા એ નારીઓ કહે તે પ્રમાણે કરવા લાગ્યો જ્યારે જ્યારે અને ત્યારે ત્યારે વારંવાર હું તા ચિત્તવૃત્તિમાં પેસું, વિદ્યા પત્ની સાથે વિલાસ કરૂં, સદ્ મેધની સાથે વારંવાર વિચારણા કરૂં, અને સદાગમને, સમ્યગ્દર્શનને અને ગૃહિધર્મને સારી રીતે સન્માન આપ્યા કરૂં. આ પ્રમાણે કરતાં ભગવાનશ્રી નિર્મળાચાર્યને ત્યાંથી ગયાઅે સહજ ઉણા પાંચ મહિના થયા. પાંચ માસની આખરે મારા ગુણોથી કર્મપરિણામ રાજા મને ઘણા અનુકૂળ થઇ ગયા, તેનું હૃદય મેં હરણ કરી લીધું અને તેઓ મારા તરફ વધારે પ્રેમ દાખવતા થયા. પછી તેા તે જાતે જ મારા સંબંધમાં સારા ખ્યાલ સાથે પેલા નગરોએ ( ચિત્તસૌંદર્ય, શુભ્રમાનસ, વિશદમાનસ અને શુભ્રચિત્તપુર') ગયા અને ત્યાંના રાજા (શુભપરિણામ, ભાભિસન્ધિ, શુદ્ધાભિસન્ધિ અને સદાશય)ને મળ્યા અને એ દરેક રાજાએ પાતાની કન્યાએ મને આપવા તત્પર થાય એવા સાનુકૂળ સર્વને મનાવી દીધા. એ પ્રમાણે અધી સગવડ કરીને કર્મપરિણામ રાજા મારી પાસે પાછા આવ્યા. પછી એણે પુછ્યાદય સેનાપતિને આગળ કર્યો, પોતાની પ્રેમી ભાો કાળપરિણતિને સાથે લીધી અને એવા પેાતાના ખાસ પરિવાર સાથે પેલી કન્યાઓના વિવાહ માટે મારી ચિત્તવૃત્તિમાં એ કર્મપરિણામ રાજાએ મને પ્રવેશ કરાવ્યા. કર્મપરિણામે ચિત્તવૃત્તિમાં દાખલ કરાવીને પછી તુરત જ પેલા શુભપરિણામ વિગેરે ચારે રાજાઓને કહેણુ મેકલ્યું કે તેઓએ સર્વેએ સાત્વિક માનસપુરમાં” આવેલાવિવેકપર્વ પાંચ માસ પસાર. લ ગ્ર લી ધા, ૧ આ લેશ્યાના સ્વરૂપ અને વિગત માટે જુએ પ્રસ્તાવ સાતમે, પ્ર. ૯ મું. (પૃ. ૧૭૫૨-૬) અને તે પર લખેલી નેટ. ૨ ધર્મ-શુકલઃ ધ્યાનના આ ઉત્તમ ભેદો છે. એના પાછા ચાર ચાર પ એ જૈન નજરે સમાધિ છે અને સમાધિમાં જ પ્રાણીના મેક્ષ થાય છે. એના ચન માટે જીએ જૈનદૃષ્ટિએ યાગ પૃ. ૧૪૪-૧૮૨. આત્માના અધ્યવસાયને કહેવામાં આવે છે. એ પર ખાસ વિવેચન અન્યત્ર લખવા ચેાગ્ય છે. પ્ર ત્રણ કૃષ્ણ નીલ કાપાત ખરાબ છે. બાકીની ત્રણ તેને પદ્મ અને શુકલ સારી અને આત્માના અધ્યવસાય પર ધ્યાનને આધાર છે. ધર્મધ્યાનમાં તેજો, પદ્મ શુકલ ત્રણે લેયા વર્તે છે પણ શુકલધ્યાનમાં તેા છેલ્લી શુકલ લેશ્યા જ વર્તે ૩ એના નામ વિગેરે માટે જીએ પૃ. ૧૯૨૧. ૪ સાત્ત્વિકપુરને માટે જીએ પ્ર. ૪. ૫. ૩૩. વિવેકપર્વત માટે જી જ પ્રકરણ (પૃ. ૧૦૪૭) અને જૈનનગર માટે એ પ્ર. ૪. પ્ર. ૩૨. Page #529 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણુ ૯ ] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન, પ્રગતિ. ૧૯૪૩ તના શિખરપરના જૈનનગરમાં પધારવું. તે ચારે રાજાએ તેના કહેણને માન આપીને પેાતાના આખા પરિવાર સાથે તે નગરે આવી પહોંચ્યા. તે સર્વે પધાર્યા ત્યારે તેમની પદવીને ચેાગ્ય માન સન્માન સર્વને આપવામાં આવ્યું. લગ્નના દિવસ સર્વેએ સાથે મળીને મુકરર કર્યાં. મહામેાહના સૈન્યમાં ખળભળાટ. વિષયાભિલાષનું વક્તવ્ય. ભવિતવ્યતાની સલાહુ આ પ્રમાણે જૈનનગરમાં તૈયારી ચાલતી હતી ત્યારે તે જ વખતે મહામાહુના લશ્કરમાં આખા સમુદાય એકઠા થયા. તેઓએ અંદર અંદર સલાહ કરવા માંડી. વિષયાભિલાષ મંત્રીએ પ્રથમ વાત ઉપાડી -“દેવ! મારા પ્રભુ! મારૂં માનવું છે કે જે સંસારીજીવ પેલી ક્ષાંતિ વિગેરે કન્યાઓ પરણશે તે આપણે તે સર્વે ઠાર મુઆ સમજવા! મને તો પ્રસંગ ઘણા ગંભીર જણાય છે તેથી આપણે આ બાબતમાં ગફલતી રાખવા જેવું નથી, આપણે તે તેની સામે સર્વ પ્રકારના પ્રયત્નો કરવાની અત્યારે જરૂર છે, આપણે સાહસ કરવું જોઇએ અને કાઇ પણ પ્રકારની નાઉમેદી છેડી દેવી જોઇએ. એ તે જાણીતી વાત છે કે જ્યાં સુધી આપણા કામના છેડો ન દેખાય ત્યાં સુધી જ બીક રાખવી, પણ જો એક વખત પ્રયોજન જ પ્રાપ્ત થઇ જાય તે તેા પછી જરા પણ બીક રાખ્યા વગર પ્રહાર કરી નાખવા અને પ્રયોજન સાધવું.” મહામાહ રાજાએ પોતાના મંત્રીનું વચન સ્વીકારી લીધું અને આખા લરકરે એના વિચારને ટેકો આપ્યા. તુરત જ બધી સામગ્રી તૈયાર કરાવવામાં આવી, લશ્કરને તૈયાર થવાના હુકમ અપાયો અને ઘેાડા વખતમાં તે આખું લશ્કર તૈયાર થઈને આવી પહોંચ્યું. આખા લશ્કરમાં લડવાના પૂરતા ઉત્સાહ હતા પણ તે વખતે મહારાજા કર્મપરિણામ તેમની વિરૂદ્ધ થઇ ગયા હતા તે બાબતના દરેકનાં મનમાં અંદર ખાનેથી ભય હતા, તેથી તેઓ અંદર અંદર વાતા કરતા હતા, તેઆના મનમાં કાંઇક આકુળતા હતી, તેને પરિણામ માટે શંકા હતી, તેથી આખરે વિચાર કરીને તેમણે દેવી ભવિતવ્યતાને અમારે શું કરવું? એમ પૂછ્યું. દેવીએ તુરત જ જવામ આપ્યો “ ભાઇ ! અત્યારે તમારે લડવાના સમારંભ કરવાના વખત નથી. અત્યારે મારે પતિ સારી રીતે આદરભાવ પામ્યા છે, ઠીક થઇ ગયા છે, કર્મપરિ ામના એને માટે બહુ ઊંચા મત હાલ તુરત થઇ ગયા છે, વળી અત્યારે એની પાસે શુભપરિણામ વિગેરે ચાર મોટા રાજાએ આવી યા છે અને તે તેને મળી ગયા છે, આવી બેવડી મદદ અને ટેકાથી Page #530 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ આર્યપુત્રને પિતાના લશ્કરને તપાસ કરવાની હોંસ થઈ આવી છે અને બધા સંયોગો જોતાં કર્મપરિણુમમહારાજા એને (એનું પોતાનું સંસારીજીવનું) લશ્કર જરૂર બતાવશે એમ લાગે છે અને આર્યપુત્ર તેનું પિષણ કરશે તેથી જે અત્યારે તમે રણે ચઢશે તો તમારે સવેને પ્રલય થઈ જશે. તેથી મારી સલાહ તે એમ છે કે હાલ તુરત તમે બધા વખત કાઢી નાખો, હાલને મામલે જરા ટાઢે પડવા દો, તમને કેઈ ન જુએ તેમ જરા બાજુ ઉપર બેસી જાઓ અને રાહ જુઓ. જ્યારે તમારે ઘા કરવાનો વખત આવી પહોંચશે ત્યારે હું જ તમને સર્વને ચેતાવીશ. તમે સર્વ સારી રીતે જાણે છે કે તમારા સર્વના કામમાં હું ખાસ ધ્યાન રાખું છું અને ચીવટપૂર્વક યોગ્ય વખતની ખબર તમને આપ્યા કરું છું. તે તમારે આ બાબતમાં ખાસ ચિંતા કરવાની શી જરૂર છે?” ભવિતવ્યતાની આવી સલાહ સાંભળી એટલે તેઓએ ઉઘાડી લડાઈ કરવાને જે નિર્ણય કર્યો હતો તે વિચાર પડતો મૂક્યો અને તે વાત તુરતને માટે મુતવી રાખી. મેહના કોલ અને સાધ મહામહના સૈનિકે એ લડવાનો વિચાર તે બંધ રાખ્યો પણ તેઓ સર્વ જાતે ઘણું લુચ્ચા હતા, બહુ પક્કા હતા, તેથી તેઓ ચિત્તવૃત્તિની અંદર ગુપ્તપણે આડાઅવળા ભરાઈ રહ્યા અને છાની છાની પિતાની યોગશક્તિઓ મારા ઉપર ચલાવતા રહ્યા. એ યોગશક્તિના પ્રભાવથી મારા મનમાં નવા નવા સુરંગ આવતા રહ્યા તે આ પ્રમાણેઆચાર્ય મહારાજે જણાવ્યું કે જ્યારે કન્યાઓ સાથે મારું લગ્ન થઈ જશે ત્યાર પછી તેઓ મને દીક્ષા આપશે; પણ મોહના ઉછાળા. અહાહા ! એ દીક્ષા તો ઘણી દુષ્કર છે! એ તે બે તુચ્છ કલ્લોલ. હાથ વડે આખા સ્વયંભૂરમણ સમુદ્રને તરવા જેવી વાત છે ! અને યતિઓની કિયા તે મરણ સુધી પાળવાની છે ! અને મારું શરીર તે સુખથી લાલનપાલન કરાયેલું ૧ To review the Army અત્યારે શહેનશાહ લશ્કરની રવી કરાવે છે, તેને તપાસે છે તે હકીકતને મળતી આ વાત છે. - ૨ ટવયંભૂરમણઃ સર્વથી છેલ્લો સમુદ્ર. ઘણો જ મોટો છે, એને પાર પામો અશકય છે, એને બે હાથવડે તરવા પ્રયત્ન કરવો એ ધૃષ્ટતા જ છે. અસંખ્ય દ્વીપ સમુદ્ર પછી એ છેલ્લો આવે છે. પ્રથમ જંબુદ્વીપ એક લાખ યોજન છે. પછી તેની ફરતે સમુદ્ર બમણું, ત્યાર પછીને દ્વીપ બમણે એમ ઠામબમણો થતાં છેવટે સદરહુ સમુદ્ર અસંખ્ય દ્વીપ સમુદ્ર મૂકયા ૫છી આવે છે તેથી તે કેટલો મોટો હશે તેનો સહજ ખ્યાલ આવશે. તેણે અરધું રાજલોક રોકેલું છે, Page #531 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. છે. શરીરે રોગો અને સંતાપે પણ થઈ આવે ખર! વળી એટલા લાંબા વખત સુધી તદ્દન લખુંસુકું ખાવાનું મારાથી કેમ બની શકે? અને બિચારી મદનમંજરી હજુ ઘણું કાચી છે, પિચી છે. એને જે જીવે ત્યાં સુધીને માટે મારે હમેશને વિયોગ થાય તે તે એને બહુ કલેશ થાય, ઘણું દુઃખ લાગે !! વિગેરે વિગેરે. આવા આવા તુરંગેને પરિણામે મારા હૃદયમાં કાંઈક ભગ્ન પરિ ગણામ થયા, મેં વિચાર કર્યો કે ત્યારે શું હવે પેલી સધને વખત- કન્યાઓને પરણવાને વિચાર માંડી વાળું? તો તો પછી સરને સપાટે. નિરાંતે સુખે રહેવાય. હાલ તે જુવાનીને વખત છે, જરા મજા ભેગવી લઉં. એ સ્ત્રીઓ સર્વ આખરે તે મારે આધીન જ છે. જુવાની પૂરી થશે ત્યારે એને વખતસર પરણી લઈશ અને પરણીને તુરત દીક્ષા લઈશ.–સબોધમંત્રી દૂર હતું તે વખતે મને આવો વિચાર થઈ આવ્યું અને તે મારા મનમાં જ રહ્યો. એ તરંગો અને વિચારે ચાલતા હતા ત્યાં સંગબળે સબંધમંત્રી આવી પહોંચે એટલે મેં એને મારો અંદરને સાચા અભિપ્રાય જણાવી દીધું. સબોધ તે મારા વિચાર સાંભળીને સડક થઈ ગયો. તુરત બેલી ઉક્યો “દેવ! આપે જે નિર્ણય કર્યો છે તે બરાબર નથી. તમારે એ નિર્ણય તમારા આત્માને ઘણું નુકસાન કરનારે છે, તમારા પરમ સુખની આડે આવનાર છે અને અાપણને વાવટો છે. હું તમને ખાત્રીપૂર્વક કહું છું કે તમારે જે આ અભિપ્રાય થયો છે તે તમારે પિતાને અભિપ્રાય નથી, સ્વાધીન મત નથી, સ્વાભાવિક નિર્ણય નથી, પણ પેલા દુરાત્મા મહામહેને વિલાસ છે, એના પરિવાર અને સેનાનીઓનો વૈભવ છે, એના આશ્રિતએ કરેલી પ્રેરણાનું પરિણામ છે. (મહા વિદ્યાસાધન કરીને ) જ્યારે નિધાન (ભંડાર) હાથ ધરવાનો વખત આવે ત્યારે બરાબર છેલ્લી વખતે વૈતાળે આડા આવીને ઊભા રહે તેમ તેઓ સર્વ દુષે અંદરખાને ગૂપચૂપ રહીને બરાબર વખતે આપને વિન્ન કરવા આવી પહોંચેલા છે. પણ આપે એ પાપીઓથી આત્માની જરા પણ વંચના (છેતરપીંડી) થવા દેવી નહિ.” સોઘે જે વાત કરી તે મારા ચિત્તમાં બરાબર લાગી ગઈ. પછી મારી અને તેની વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇ – ૧ વૈતાળ એક જાતના અધમ રાક્ષસે. મંત્રસાધના કરી રહેવા આવે ત્યારે આ દો છેલ્લી ઘડિએ છળ કરવા આવે છે અને જે સાધ્ય પ્રાપ્ત કરવાનું હોય છે તેમાં આડા આવે છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ર ગુણધારણ (હું)— આર્ય! ત્યારે મારે એ સર્વને કેવી રીતે પાણ હેડાવવા ?” ૧૯૪૬ સદ્ભાધ— દેવ ! તમારે એમને તમારા પોતાના બળથી જ હડાવવા ! ” ગુણધારણ—“ તા મને મારૂં અળ બતાવેા. ” સાધ—“દેવ ! હું તે તમારૂં બળ બતાવવા તૈયાર છું, પશુ એ બતાવવાના અધિકાર મહારાજાધિરાજ કર્મપરિણામના છે. ” કર્મપરિણામ રાજા તે વખતે ત્યાં હાજર હતા. તેમણે આ વાત ચીત સાંભળી હતી. સાધના જવાબ સાંભળી તે ખેલી ઉમા“ મારા હુકમથી તું પોતે એનું મળ એને બતાવીશ તેા પરમાર્થથી મેં જ તે બતાવેલું ગણાશે, તેથી હું તને આદેશ કરૂં છું કે તું એને (ગુણધારણને ) એનું બળ બતાવી આપ.” સદ્ભાધ—-“ જેવા મહારાજા સાહેબના હુકમ!” ચિત્તસમાધાન મંડપ. આજ્ઞાકરણ, સન્માન. શત્રુની ભગવૃત્તિ. સબૈધે તે તુરત જ કામ ઉપાડ્યું. તે ચાલ્યા અને મને પેાતાની સાથે ચિત્તસમાધાન મંડપમાં પ્રવેશ કરાવ્યા. સાધ આગળ ચાહ્યા અને હું તેની પછવાડે ચાહ્યા. ત્યાં તેણે ચારિત્રરાજને અને બીજા તેના આખા લશ્કરને બતાવ્યું. તેઓએ મને પ્રણામ કર્યાં. મેં એ દરેકનું સારી રીતે સન્માન કર્યું. તેઓ પણ સર્વ મારા સેનાનીઓ હાય તેમ જણાયું, તેઓએ સર્વેએ તે સ્થાન સ્વીકાર્યું અને ચતુરંગ સેના તૈયાર કરીને શત્રુઓને મારી હટાવવા માટે તેઓની ગોઠવણુ તુરત જ કરી નાખવામાં આવી. તે વખતે તેઓ સર્વ લડવા માટે ઘણા ઉઘુક્ત થઈ ગયા અને તેને લડવાના ઉત્સાહ જોઈને રાજાએ પણ દરેકને સ ન્માન આપ્યું અને રાજી કર્યાં. આ બધી તૈયારીએ અને ધમાલ જોઇને મહામેાહ વિગેરે દુશ્મન રાજાએ તે અત્યંત ભયભીત થઇ ગયા, ગાંડા જેવા થઇ ગયા. તે અધા પાપાદયને મોખરે કરીને ઉપરની તૈયારીઓ જોઇને એકદમ ના ૧ અળને અહીં એવરેા અર્થ છે. (૧) શક્તિ, પુરૂષાર્થ અને (૨) ભરત પેાતાનું લશ્કર તે ચારિત્રરાજનું લશ્કર-આત્મબળ સમજવું. ૨ ચિત્તસમાધાનમંડપનું વિસ્તારથી વર્ણન ચેાથા પ્રસ્તાવમાં આવી ગયું છે. જીએ પ્ર. ૪. પ્ર. ૭૩ (પૃ. ૧૦૫૫ ). Page #533 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૯૪૭ સવા જ મંડી ગયા, તે ત્યાંથી પલાયન કરી ગયા. તેઓને એટલી બધી બીક લાગી કે જે તેઓ ત્યાં હાજર રહેશે તે જરૂ૨ તેઓ માર્યા જવાના! ચારિત્રરાજના સેનાનીઓએ પણ પિલા દુમિનેને રહે વાનાં મુકામે બધાં ભાંગી નાખ્યાં અને આખી મહા અટવીને બરાબર સાફ કરાવી, શોધાવી અને એ રીતે શત્રુઓને નાશ કરવાને પરિણામે તેઓને જયધ્વજ* પ્રાપ્ત થયે. વાત એમ બની કે શત્રુઓ નાસી તે ગયા, પણ માત્ર તેમાંના થોડાક જ ક્ષય થયો, કેટલાક શાંત થઈને પડી રહ્યા અને બગવૃત્તિ ધારણ કરીને ગૂપચૂપ થઈ ગયા. લગ્ન સમારંભ. અત્યંત આનંદથી મહામહોત્સવ પૂર્વક સુંદર વિવાહનો આરંભ કરવામાં આવ્યું. મારો એ સમારંભ જોઈને મારા અંતર બંધુઓ ઘણું ખુશી થયા. પ્રથમ તે આઠ માતાઓનું સ્થાપન કરવામાં આવ્યું અને યથા વિધિ એ આઠે માતાની પૂજા ગ્ય રીતે મેં કરી. મા તૃક સાધે એ આઠ માતાઓની જૂદી જૂદી શક્તિ સ્થાપન. કેટલી છે તેનું વિવેચન કરી બતાવ્યું. તે વર્ણન ખાસ સાંભળવા જેવું અને તદ્દન અભિનવ હોવાથી અચૂહીતસંકેતા ! તને તે બરાબર કહી સંભળાવું છે તે તું લક્ષ્યમાં રાખજે.' ૧ Banner of success. ૨ કેટલાંક કમને ક્ષય થયો અને કેટલાંક ઉપશમ ભાવ પામ્યાં. ઉપશમભાવમાં જે કમ રહે છે તે ઢાંકેલા અગ્નિ જેવાં રહે છે, અમુક વખત ગૂપચૂપ પડી રહે છે, પ્રસંગ મળતાં ભડકો થઈ આવે છે. ઉપશમભાવ અને પશમ ભાવમાં આ મેટો તફાવત છે. ૩ બગવૃત્તિઃ બગલ માછલાને પકડવા પહેલા ઊંચી ટેક રાખી ભગતની જેમ બેસી રહે છે, માછલું પકડવાનો લાગ મળતાં ડાક નમાવી માછલું પકડી ગળપ કરતો ગળી જાય છે, કેટલાંક કર્મો હાલ તો બગભગત થઇ ગયાં, પણ લાગ જોતાં રહ્યાં. ૪ જૈન લગ્નવિધિમાં લગ્નની પહેલાં આઠ માતાની સ્થાપના કરવામાં આવે છે. જુઓ જૈન લગ્નવિધિ અથવા આચારદિનકરમાં તત્સંબંધી વિસ્તાર, આ વિધિને માઇથાપના” એમ ભાષામાં કહેવામાં આવે છે. - ૫ સંસારીજીવઃ પિતાનું ચરિત્ર અગૃહીતસંકેતા અને પ્રજ્ઞા વિશાળા પાસે સદાગમ સમક્ષ કહી બતાવે છે અને સુમતિ-ભવ્યપુરૂષ તે સાંભળે છે તે વાત હવે તાજી કરે. એને સંબંધ મળવાને હવે વખત નજીક આવે છે. ૬ અષ્ટ પ્રવચનમાતા માટે જુઓ પ્રસ્તાવ ત્રીજો પ્ર. ૧૪ (પૃ. ૫૦૫)માં કરેલી મારી નોટ. અહીં મૂળમાં તેને લગતી હકીકત આવે છે. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ૧ “ પ્રથમની માતા સાડા ત્રણ હાથ નજર આગળ કરાવે છે છે અને જ્યારે જૈનપુરમાં મુનિરાજ ચાલે છે ત્યારે ખાસ કરીને તેઓને કઈ પણ બીજી બાબતમાં આક્ષેપ (ખેંચાણ) ન થાય તે બાબત પર ખાસ ધ્યાન આપે છે. ૨ બીજી માતામાં એવી શક્તિ છે કે એ મુનિજન પાસે સદ બુદ્ધિથી પવિત્ર થયેલ વાક્યો જ લાવે છે, જેવી વાત બની “હોય તેવાં જ વાક્યોમાં લાવે છે, સાંભળનારને હિત કરે તેવી જ વાત બોલાવે છે, ગણ્યાગાંઠ્યા જરૂરી શબ્દમાં જ “બોલાવે છે અને તે પ્રમાણે તે સર્વદા વર્તે છે. ૩ “ત્રીજી માતામાં એવી શક્તિ છે કે ખાવાનું કારણ પ્રાપ્ત થાય ત્યારે તેઓ (યતિલકે પાસે) એ સર્વ પ્રકારના “દોષોથી રહિત આહારની શોધ કરાવે છે અને તે પણ વ્યા “જબી રીતે જ ખવરાવે છે. ૪ “ચેથી માતામાં એવી શક્તિ છે કે મુનિરાજ જ્યારે વસ્તુ પાત્ર કે ટુંકામાં કહીએ તે કઈ પણ ચીજ લે અથવા મૂકે ત્યારે તેને બરાબર જુએ છે, તેની સારી રીતે પ્રાર્થના “ કરે છે અને કઈ પણ સૂક્ષ્મ જીવને વિનાશ ન થાય તેની ખાસ સંભાળ રાખે છે. ૫ “પાંચમી માતાની એવી શકિત છે કે તેના વડે એક બહુ “સુંદર કામ થાય છે. કોઈ વખત વધારાને આહાર તજી “દેવે-ફેંકી દેવું પડતું હોય, શરીરને તજવું પડે તેવું હોય, શરીરના મળને ત્યાગ કરવો હોય, વડીનીતિ દ્વારા કરે “કાઢ હોય, ટુંકમાં કઈ પણ વસ્તુને ત્યાગ કરવો હોય ત્યારે ૧ પ્રકના વર્ણન સાથે અનુક્રમે નીચેના નામો ધારો અને વિચારો. ૧ ઇસ્યસમિતિ. ૨ ભાષાસમિતિ. ૩ એષણા સમિતિ. ૪ આદાનભંડમતનિક્ષેપણસમિતિ, ૫ પારિઝાપનિકાસમિતિ. ૬ મનગુસિ. ૭ વચનગુસિ. ૮ કાયગુસિ. ૨ પ્રમાનાર વસ્તુને સુંવાળા પદાર્થથી-રહરણું વિગેરેથી સાફ કરવી, બહુ ધીમેથી તે પર રહેલ ન દેખાય તેવા નાના જંતુઓને દૂર કરવા તે. Page #535 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૮] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન, પ્રગતિ. ૧૮૪૯ એ શાસ્ત્રમાં બતાવેલી રીત પ્રમાણે શુદ્ધ નિર્જીવ ભૂમિમાં તેનો ત્યાગ કરાવે છે, કેઈ જીવને દુઃખ ન થાય તે માટે જ બનતા પ્રયાસ કરાવે છે. છઠ્ઠી માતા સાધુ મહારાજનાં મનને નિરંતર આકુળવ્યાકુળતા વગરનું રાખે છે અને છતાં તેમનામાં જે કાંઈ દે “થઈ ગયા હોય તે સર્વને બહુ જેસ સાથે ખપાવી દે છે, “તેને રદ કરાવી દે છે. ૭ “સાતમી માતા ખાસ કારણની ગેરહાજરીમાં સાધુઓ પાસે મૌન પળાવે છે, ખાસ લાભ ન હોય ત્યાં સુધી તેમને બેલવાની મનાઈ કરે છે અને કેઈ કારણ પ્રાપ્ત થાય અને તેને મને બોલવાની જરૂર જ પડે તે બોલવામાં કઈ પણ પ્રકા રને દોષ ન થાય તેટલું જ બોલાવવા સર્વદા તત્પર રહે છે. ૮ “ આઠમી માતા વળી એક ઘણું જ નવીન પ્રકારનું કાર્ય બજાવે છે. જ્યાં સુધી કાંઈ ખાસ કારણ ન હોય ત્યાં સુધી તે સાધુઓને કાચબાની પેઠે તદ્દન સંકેચાવીને રાખે છે. ખાસ કારણ પડે અને મુનિલેકને ચલન કરવું પડે તે શરીરથી ઉત્પન્ન થતા દોષોને અટકાવે છે. પહેલે દિવસે એ જૈનપુરની સુંદર મેનાઓ-સારભૂત મીઠી ભાવડીઓનું સ્થાપન કરવામાં આવ્યું અને તેમનું પૂજન કરવામાં આવ્યું. ત્યાર પછી ચિત્તસમાધાન અંતરંગ મંડપ (માંડવા)માં આવી રહેલી નિ:સ્પૃહતા વેદીને સારી રીતે વાળી ઝૂડીને તે દી-મુંડ સાફ કરવામાં આવી. ચારિત્રધર્મમહારાજાએ પિતૈયારીઓ. તાના તેજથી તે વખતે મોટો વિસ્તારવાળે અગ્નિકુંડ સળગાવ્ય, વધારે ચેતા અને લગ્ન વખતે જે જે ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ, જે જે તૈયારીઓ પ્રથમથી કરી રાખવી જોઈએ તે સર્વ યાચિત કરી. તૈજસી પડ્યા અને શુકલા માતાઓએ અત્યંત આદરપૂર્વક વધૂકર્મ કર્યું, મતલબ આન, શરીરે વિલેપન અને આભૂષણધારણ વિગેરે સર્વ ક્રિયાઓ કરી લીધી. એ માવડીઓએ અને બીજા મારા આખા સામંતવર્ગ અને રાજાઓએ મને સ્નાન કરાવ્યું, વિલેપન કર્યું, ઘરેણું પહેરાવ્યાં અને સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યાં. ત્યાર પછી વિવાહ થવાની શરૂઆત થઈ. સબોધમંત્રી પોતે જ પુરોહિત (ગેર) થયા. એણે કર્મ નામનાં લાકડાં અગ્નિમાં નાખવા માંડયાં, યજ્ઞ આદરી દીધે, એમાં સદ્ભાવનાની આહુતિઓ આપવા માંડી, કુવાસના લગ્ન. Page #536 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ નામની શાળા અંજળી ભરી ભરીને અગ્નિકુંડમાં નાખવામાં આવી. એવી રીતે મહા તૈયારીઓ અને સમારંભે થઈ રહ્યા. સદાગમ પિતે જોશી થયા અને તેમની હાજરીમાં વૃષ લગ્નના અમુક અંશમાં ક્ષાંતિ કન્યા સાથે મારાં લગ્ન થયાં. મેં તેનું પાણિગ્રહણ કર્યું તે વખતે શુભપરિણુમ વિગેરે રાજાએ ઘણું હર્ષમાં આવી ગયા, નિપ્રકંપતા વિગેરે મહારાણીઓ પણ બહુ જ વિલાસમાં આવી ગઈ, તેમને બહુ આનંદ થઈ ગયે અને આખાં મંડળ ગાંડા ઘેલાં જેવાં થઈ ગયાં. તે જ વૃષ લગ્નમાં દયા વિગેરે બીજી આઠે કન્યાઓનાં પણ મારી સાથે લગ્ન થયાં. જીવવીર્ય નામનું મોટું વિસ્તારવાળું સિંહાસન હતું જીવ વીર્ય તેની ઉપર હું તે સર્વ પનીઓ સાથે બેઠે. ચારિત્ર સિહાસને. ધર્મ રાજા વિગેરેને બહુ આનંદ થયો અને તેઓએ પણ અનેક પ્રકારના વિલાસો તે વખતે કર્યા, બતાવ્યા. વિધાનરાદિ ઉપશાંત, અન્ય કન્યાઓ સાથે લગ્ન સુખ સં દ હા નુ ભ વ, હવે જરા મોહરાજાની વાત કરી લઉ. અગૃહીતસંકેતા! જ્યારે હું વિદ્યાની સાથે પરણ્યો હતો ત્યારથી જ પરમાર્થથી તે મહારાજા ઘણો નરમ પડી ગયા હતા, પરંતુ એ રાજા હિમત હારે તે ન હોત, વળી એ એના આખા લશ્કરને સમુદાયઆત્મા હતા, સર્વને જીવનશ્વર હતો અને સર્વને સારભૂત હતું તેથી બળેલી દેરડી જે આકાર ધારણ કરીને પણ તે ત્યાં પડી રહ્યો હતો, એને ઘણો ત્રાસ થયે તે પણ ત્યાંથી નાસી ગયે નહેતો. ત્યાર પછી ક્ષતિ વિગેરે નવ કન્યાઓને હું પર, તે કન્યાઓ વૈશ્વાનર વિગેરેની ખાસ દુશ્મન હતી તે તો તારા સમજવામાં આવી ગયું હશે. હવે ચારિત્રધર્મરાજાએ મહરાજાના આખા લશ્કરને નસાડી મૂક્યું અને એને પાપોદય સેનાપતિ તે મેરેથી નાસી જ ગયે અને તેમ થતાં એ મહામહારાજા નરમ થઈ ગયો હતો પરંતુ છૂપાઈને છાનામાનો બેસી રહ્યો હતો તે હવે તેથી પણ વધારે નરમ પડયો અને ત્રાસ પામતો હિંસા વૈશ્વાનર વિગેરે ન જણને પિતાની સાથે લઈને બને તેટલું વધારે દૂર ચાલ્ય ગયો. આવી રીતે મારા દુશ્મનોને નાશ તે ન થયે પણ અત્યારે તેઓ દૂર નાસી ગયા. એ પ્રમાણે હકીકત બની એટલે મારી દશ પનીઓ સાથે વિલાસમાં હું પડ્યો, તેના પ્રેમમાં પડ્યો, તેઓને ભેટ્યો, તેઓની Page #537 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૫૧ સાથે મેં આનંદ કર્યો, તેમના સંગમાં રહી શાંત જીવન ગાળ્યું, પીડા બાધા વગરની સ્થિતિ અનુભવી, અનેક પ્રકારના પ્રમોદને પછા-વળી તે વખતે મારું પોતાનું આખું લશ્કર પણ મને ઘેરીને બેસી રહ્યું અને અંતરંગ વિલાસમાં ઊંચા પ્રકારની લીલા કરતાં સ્વસંવેદન સુખ અનુભવ્યું, મુનિ નિર્મળાચાર્ય કહી ગયા હતા તે સર્વ બાબતોનો સાક્ષાત્કાર કર્યો અને તેમનાં વચનની સત્યતા મને બરાબર સમજાણી. હવે એ શુભપરિણામ રાજાને નિપ્રકંપતા રાણથી બીજી પણ ઘણી દીકરીઓ થઈ હતી. તેઓ અનુક્રમે ધૃતિ, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા, મૈત્રી, પ્રમુદિતા, ઉપેક્ષા, વિજ્ઞપ્તિ, કરૂણા વિગેરે અને નક હતી. એ સર્વ કન્યાઓને હું પર. એ સર્વ નવીન સ્ત્રીઓ અને અગાઉની દશે સ્ત્રીઓ સાથે આખો વખત વિલાસ કરતો રહ્યો, આનંદ અનુભવતો ગયે, મજાઓ ઉડાવતો રહ્યો. એ સર્વ સ્ત્રીઓ મારી પાસે જ ૧ વસવેદન આત્મસાક્ષાત્કાર, જાતે અનુભવ કરવો તે. ચોથી દષ્ટિની આખરે સંવેદ્ય પદની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી સ્વસંવેદન શરૂ થાય છે. એ અદભુત અપૂર્વ આત્મદશા છે, એગ પ્રગતિની નિશાની છે, આત્માનું ઉત્થાન બતાવનાર છે. એને વિસ્તાર યોગદષ્ટિસમુચ્ચયમાં જોવામાં આવશે. સામાન્ય માહિતી માટે જુઓ જે. દ. યોગ પૃ. ૩૭. ૨ ધૃતિઃ વૈર્ય, ધીરજ, શાંતિ, આત્મબળ. શ્રદ્ધાઃ આસ પુરૂષ પર વિશ્વાસ, આત્મબળ પર વિશ્વાસ, આત્માને પુરૂવાર્થ મોક્ષ લઈ શકે એવો નિર્ણય. મેધાઃ દલીલ કરવાની સમજવાની પચાવવાની બુદ્ધિ. વિવિદિષાઃ ધર્મવાદ કરવાની ઇચ્છા. એથી સામો મનુષ્ય યોગ્ય ધર્મ પામી આત્મકલ્યાણ કરી શકે છે. સુખા સુખને અનુભવ, વાસ્તવિક સુખને સ્વાદ. મૈત્રીઃ સર્વ જીવને પોતાના બંધુ ગણું તેમને શરીરનું કે મનનું દુઃખ ન થાય તેવું વર્તન તેમની સાથે કરવું. પ્રમુદિતાઃ ગુણ ઉપર, ગુણવાન ઉપર, ગુણવાન સાથે સંબંધ કરનાર ઉપર ખાસ પ્રેમ, તેમના તરફ આકર્ષણ. ઉપેક્ષાઃ દેશ અને દોષવાળા તરફ બેદરકારી, તેઓની કર્માધીન સ્થિતિ પર વિચારણું. વિજ્ઞતિઃ વિશેષ જ્ઞાન, સમજણ, જિજ્ઞાસા અને જ્ઞાનવ્યય. કરૂણાઃ પાપનાં પરિણામો અત્યારે સહન કરતાં હોય તેઓ પર દયા, પ્રેમ, તેમને દુઃખમાંથી તારવાની તીવ્ર ઈચ્છા, Page #538 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮ રહે, તેઓનાં કેળાં વચ્ચે હું બેસે, તેઓ મારી સાથે વિલાસ કરેઆવી રીતે મને સુખને અનુભવ થે, અત્યંત આનંદ થયે, સંપૂર્ણ રસના પ્રમોદમાં મેં ડૂબકી મારી. મેં એ વખત ચિંતવના કરી કે અહો ! મહાત્મા ભગવાન નિર્મનાચાર્ય જે સુખાનુભવની મને અગાઉ સૂચના કરી હતી તેને અત્યારે મને સાક્ષાત્કાર થાય છે!! આવી રીતે અત્યંત પ્રભેદનો અનુભવ કરતા હું સપ્રમદપુરમાં રહ્યો હતો તે વખતે મહાનિર્મળાચાર્ય નુભાવ શ્રી નિર્મળાચાર્ય ફરતાં ફરતાં પાછા તે જ નગરે આ ગ મ ન. આવી પહોંચ્યા, પિતાનો આ પરિવાર તેમની સાથે હતું અને તે જ આહાદમંદિર બગિચામાં આવીને તેઓશ્રી ઉતર્યા. મને જેવા તેઓશ્રીના આગમનનાં સમાચાર મળ્યાં કે તુરત જ અત્યંત આદરપૂર્વક હું આહંદમંદિર તરફ ગયે, બહુ પ્રેમભક્તિપૂર્વક મેં તેઓશ્રીને વંદન કર્યું. વ્યવહારદ્રવ્યભાવ લિંગ, મહાપૂજાની તૈયારી, દ્રવ્ય દીક્ષા ગ્રહણ, પછી મારા લલાટે બન્ને હાથ જોડીને અત્યંત વિનયભાવથી નમન કરીને બહેન અગૃહીતસંકેતા! મેં આચાર્ય મહારાજને વિજ્ઞપ્તિ કરી“ભગવાન ! આપશ્રીએ આદેશ આપ્યો હતો તે પ્રમાણે અત્યાર સુધી સર્વ વ્યવસ્થા મેં કરી છે. નાથ! હવે કૃપા કરીને મને દીક્ષા આપે.” મહા વિચક્ષણ નિર્મળસૂરિ મહારાજે જવાબ આપે “રાજન ! તને ભાવથી ભાગવતી દીક્ષા આપોઆપ જ પ્રાપ્ત થઈ ગઈ છે તે હવે દીક્ષા આપવાની તો ક્યાં રહી? જે ભાઈ ! હકીકત એમ છે કે હાલ છેલ્લા થોડા વખતથી તું ઘરમાં રહ્યો ત્યારે તારા સંબંધમાં જે બન્યું છે અથવા તે જે બનાવ્યું છે તે ખાસ સવિશેષપણે સાધુપણામાં કરવાનું છે; તેથી ભાવદીક્ષા તે તે વસ્તુતઃ લઈ લીધી જ છે. છતાં ડાહ્યા માણસોએ આ બાબતમાં વ્યવહારનું ઉલ્લંઘન કરવું ન જોઈએ તેથી દ્રવ્યલિંગ (બાહ્ય વેશ) તને આપવામાં આવશે. કેમકે ભાવલિંગમાં બાહ્ય ચિહ્ન પણ હેતુ તરીકે ખાસ પસંદ કરવા યોગ્ય છે તેથી તેને ૧ વ્યવહાર બાહ્ય નજરે જોનારને પ્રતીતિ ઉ૫જવાનું કારણ. વસ્તુતવે તે નિશ્ચય માર્ગ જ લાભ આપે છે પણ વ્યવહારનો લોપ કરવાથી અવ્યવસ્થા થઈ જાય તેથી સમુદાયકારણે વ્યવહારને ખાસ ઇષ્ટ માન્યો છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૯૫૩ બાહ્ય લિંગ હવે આપવામાં આવે છે. તે સાંભળી અત્યંત વિનયપૂર્વક બહુ કૃપા કરી! મારા નાથ ! એટલા શબ્દો હું ઉદ્ધારરૂપે બેલ્યો. - ત્યાર પછી આઠ દિવસ સુધી શ્રીજિનેશ્વર દેવની પૂજા રચવામાં આવી (અષ્ટાલિક મહત્સવ કર્યો), મુનિઓની આઠે દિવસે પૂજા કરી, આખા નગરના સર્વ શહેરીઓને આનંદ કરાવ્યું, બંધુવર્ગને યોગ્ય ભરભળામણુ કરી દીધી, યાચક અને ઈચ્છકની માગણીઓ પૂરતી રીતે સંતોષી, મારા પુત્ર જનતારણને રાજ્યગાદી પર સ્થાપન કર્યો અને તે કાળને યોગ્ય સર્વ પ્રકારની જરૂરી ક્રિયાઓની વિધિઓ સંપૂર્ણ કરી દીધી; પછી મદનમંજરી, કુળધર અને પ્રધાન સેવકવર્ગ સહિત નિર્મનસૂરિ પાસે ગ્ય વિધાનપૂર્વક દીક્ષા અંગીકાર કરી, સંસારગ્રહથી બહાર નીકળે, અર્થાત્ દ્રવ્યથી દીક્ષા ગ્રહણ કરી, મુનિવેશ ધારણ કર્યો. અભ્યાસ. વિહાર, સલેખના, અનશન, પ્રથમ રૈવેયકે સૂરિપદે આવ્યા પછી હું સાધુને સર્વ ક્રિયામાર્ગ બરાબર શીખે. ત્યાં આવ્યા પછી સદાગમ મારા પર વધારે પ્રેમી . તેણે મને જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે મેં અગીઆર અંગનો અભ્યાસ કર્યો, કાળિક અને ઉત્કાળિક સૂત્રો ભર્યો. વળી સમ્યગદર્શન ઉપર તે બહુ પ્રેમી થઈ ગયો. તે ઉપરાંત ચારિત્રધર્મ ઉપર તે હૃદયને પ્રેમ વધતે જ ચાલે. સૂરિપદે આવ્યા પછી એના લશ્કરને બહુ સારી રીતે ઓળખ્યું, તેમનાં દરેકનાં કાર્યની કિમત થઈ, પરીક્ષા આવી. ૧ ભાવ લિંગને અંગે બાહ્ય ચિહ્ન ઘણી વાર ઉપયોગી સાધન બને છે, કેટલીક વાર અમુક વેશ કે કીર્તિ પતિત થતાં અટકાવે છે અને વ્યવહારને અંગે તેની ઉપર જણાવેલી જરૂર છે. અહીં વિચારવા જેવી વાત છે કે અંતરંગ શુદ્ધિ થયા પછી પૂર્ણ યોગ્યતા જોયા પછી અને યોગ્ય સમય ઉમેદવારી કરાવ્યા પછી દ્રવ્ય દીક્ષા આપવામાં આવે છે. આ નિયમ સાર્વજનિક જણાતો નથી. એમ લાગે છે કે વ્યક્તિવિકાસ ઉપર દીક્ષાકાળને નિર્ણય કરવામાં આવતો હશે. એ બાબત ગમે તે હોય પણ નિર્મળસૂરિએ જે માર્ગ સ્વીકાર્યો છે તે ખાસ વિચારવા યોગ્ય તો છે જ. ૨ મતલબ એ છે કે બાહ્ય વિધિપૂર્વક મને દીક્ષા આપવામાં આવી અને સ્થીર તરીકે હું સૂરિ પાસે રહ્યો. ૩ કાલિક સૂત્ર-ઉત્કાલિક સૂત્ર દિવસ અને રાત્રિના પ્રથમ અને અંત્ય પહેરમાં જ જેનું અધ્યયન થઈ શકે તે “કાલિક સૂત્રો અને માત્ર કાળવેળા છોડી ૨ કોઇ અવસરે જેનું અધ્યયન થઇ શકે તે “ઉકાલિક સત્ર, Page #540 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ તેમજ સૂરિપદે આવ્યા પછી સંયોગ અને તપગનું સારી રીતે પાલન કર્યું. પછી પ્રમત્તતા નદી વિગેરે દુશ્મનને ક્રીડા કરવાના સ્થાને હતાં તે ભાંગી નાખ્યાં, ચિત્તવૃત્તિ અટવીને વાળી ઝૂડીને વધારે સાફ કરી. આવી રીતે સંયમગ સાધતાં અને ગુરૂમહારાજનાં ચરણની સેવા કરતાં સાધુપણુમાં હું ઘણે કાળ વિચર્યો, આખરે સંલેખના કરી, અને નશન કર્યું. આ બધી બાબત જોઈને મારી ઉપર દેવી ભવિતવ્યતા તુષ્ટમાન થયા. તેણે મને એક બીજી ગોળી આપી. એના તેજથી વિબુધાલય વિભાગના કપાતીત વિબુધેમાં મને લઈ જવામાં આવ્યો. પ્રથમ રૈવેયકે મારી સ્થાપના કરવામાં આવી. મને ત્યાં દેવપણે ઉત્પન્ન કર્યો. પ્રથમ પ્રિવેકે, પ્રથમ રૈવેયકમાં ત્રેવીશ સાગરેપમ કાળ સુધી હું રહ્યો. ત્યાં અત્યંત મનોહર દીવ્ય પલંગ પર અતી સુંદર કિમતી વસ્ત્ર પાથરવામાં આવ્યાં હતાં. ત્યાં અત્યંત નિર્મળ આકારને ધારણ કરીને હું બહુ સુખમાં રહ્યો. આખો વખત શાંત જીવન ગાળ્યું, સર્વ પ્રકારની બાધા પીડાના અભાવવાળું સુખી જીવતર વ્યતીત કર્યું અને સુખામૃતને સાક્ષાત અનુભવ કર્યો. સિંહપુરે ગંગાધર. દીક્ષા. ચારિત્ર, પાંચે રૈવેયકે. ૧ સંલેખના મરણ નજીક જાણી જરૂરી વસ્તુ સિવાય સર્વ સંગને ત્યાગ કરવામાં આવે છે. એનો વિધિ આઉર પચ્ચખાણ પન્નામાં બતાવ્યો છે. દરેકે બહુ જ વિચારવા યોગ્ય છે. ૨ અનશનઃ ચારે આહારને ત્યાગ. સર્વ ભેજનનો ત્યાગ કરી મરણ નજીકને સમયે ધ્યાનગ્રસ્ત થવું એ અંત સંલેખનાનો એક પ્રકાર છે. ૩ કપાતીતઃ જુઓ નેટ પ્રસ્તાવ ૭ મે, પ્રકરણ ૧૬ મું. (પૃ. ૧૮૨૦-૧). ૪ ચૈવેયક બારમા દેવલોકની ઉપર મહદ્ધસંપન્ન નવ યકના દે રહે છે. તેઓ અત્યંત સુખી હોય છે. વૈમાનિક કલ્પાતીત દેવનો એ એક પ્રકાર છે. Page #541 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯] નવ કન્યા સાથે લગ્ન. ઉત્થાન. પ્રગતિ. ૧૯૫૫ વીશ સાગરોપમને અંતે મનુજગતિ નગરીના એક એરવત નામના સંદર નાના પેટા વિભાગીય પાડામાં મારી ભાર્યા ભવિતવ્યતાના સંબંધથી હું આવી પહોંચ્યો. એ ઐરવત પાડામાં એક સિંહપુર નામનું નગર હતું. ત્યાં વીણા અને મહેંદ્ર નામના સ્ત્રી પુરૂષ રહેતા હતા. તેઓ જાતે ક્ષત્રિય હતા. તેમને હું પુત્ર થશે. મારૂં ગંગાધર નામ રાખવામાં આવ્યું. પરાક્રમની બાબતમાં ત્યાં મારી સારી વિખ્યાતિ થઈ. યોગ્ય વય થયા પછી અને સારી આબરૂ જમાવ્યા પછી મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં દીક્ષા લીધી. સુઘોષ નામના અતિ વિદ્વાન અને આત્માનુભવ કરનાર મહાત્મા આચાર્યના હાથ નીચે અગાઉની પેઠે મેં સર્વ કૃત્યો કર્યા અને અંતે અગાઉ જણવેલાં ક્રમ પ્રમાણે મેં સંલેખના અનશનાદિ કર્યા. આખરે મારી ભાર્યાને ભેગથી હું બીજે રૈવેયકે ગયે. * આવી રીતે અનુક્રમે મનુષ્ય , દીક્ષા લીધી, તેનું વિધિપૂર્વક પાલન કર્યું, તે સંલેખના કરી અને ત્રીજે રૈવેયકે ગયે-એમ કુલ પાંચ વાર જવાનું થયું અને પાંચે રૈવેયકે હું ગયો. મનુષ્યભવમાં દીક્ષા લઈને ઉપર ચઢતો ગયો અને રૈવેયકમાં એક એકનો વધારો કરતો ગયે. બહેન અગૃહીતસંકેતા! આવી રીતે મારી સ્થિતિ વધતી ચાલી. છેલ્લે પાંચમાં રૈવેયકમાં સતાવીશ સાગરોપમની સ્થિતિ જોગવી. ત્યાં મને સુંદર, ચિત્તને તદ્દન શાંત કરનારી અને સુખસમૂહને આપનારી અત્યંત પવિત્ર કલ્યાણમાળા પ્રાપ્ત થઈ. ૧ એરવતઃ જંબુદ્વીપમાં ભારત ઐરાવત અને મહાવિદેહ ત્રણ ક્ષેત્રો છે. એમાં ભરત એરવતમાં છ છ આરા ક્રમે સારા અને ખરાબ વર્તે છે. મહાવિદેહમાં હમેશા ચોથા આરાના ભાવ વર્તે છે. જંબુદ્વીપ ફરતો લવણ સમુદ્ર છે. તેની ફરતો ધાતકી ખંડ દ્વીપ છે, તેમાં બે બે ભરત એરવત મહાવિદેહ છે અને તેની ફરતો કાળાદધિ સમુદ્ર છે. ત્યાર પછી પુષ્કર દ્વીપ આવે છે. તેમાં પણ બે બે ભરત ઐરાવત મહાવિદેહ છે. અત્ર પાંચમાના કોઈ પણ ઐરવતમાં સંસારી જીવ ગયો હોય એમ જણાય છે. જૈન પૃથ્વી સંબંધી હકીકત અઢીદ્વીપના નકશાની હકીકતમાં મળશે. ૨ જાતી-મરાજ્ઞાન પતે પૂર્વ ભવમાં કોણ હતા તે યાદ આવે. આ જ્ઞાન મતિજ્ઞાનનો ભેદ છે. કેટલા ભવ યાદ આવે તે ક્ષપશમ ઉપર આધાર રાખે છે. આ કાળમાં પણ એ જ્ઞાન થઈ શકે છે, એને નિષેધ નથી. Page #542 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું. ગૌરવથી અધપાત, પાં 1 ચમા કૈવેયક સુધી જઈ ત્યાંની અદભુત સમૃદ્ધિને છે આનંદ ભેગ, બહુ લાંબા વખત સુધી ચિત્તનિર્વા|| શુનો અનુભવ કર્યો અને શારીરિક સુખ અતિ ઉત્કૃષ્ટ { પ્રકારનાં અનુભવ્યાં-છઠ્ઠી વાર ત્યાર પછી મનુજન - તિના ધાતકી ખંડ નામના વિભાગમાં ભરતક્ષેત્રમાં શંખ નામના નગરમાં હું ભદ્રા અને મહાગિરિને સુંદર રૂપવાન પુત્ર થયે, મારૂં સિંહ નામ રાખવામાં આવ્યું. રાજાના વંશમાં મારો જન્મ થયે તેથી સુંદર ભેગને યોગ્ય સઘળી સામગ્રી પ્રાપ્ત થઈ. મારું રૂપ પણ સારું થયું. સિંહની દીક્ષા. અનુક્રમે હું યૌવન વય પામ્યો. મારે તે વખતે ધર્મબંધુ નામના એક વિદ્વાન મુનિ મહારાજનો યુગ થયું. તેમના ઉપદેશથી ભગવાનના મતની મેં દીક્ષા લીધી, રાજવૈભવ છોડી દીધો. ભદ્ર અગૃહીતસંકેતે ! તે વખતે મેં સાધુઓની સર્વ ક્રિયાઓ કરી, ચરણ કરણ ક્રિયામાં સારી રીતે ઉઘુક્ત રહ્યો, ઉગ્ર વિહાર કર્યા અને પ્રેમપૂર્વક સૂત્ર અને અર્થનો અભ્યાસ કરવામાં બહુ ઉદ્યમ કર્યો. દ્વાદશાંગી અને ચૌદ પૂર્વનો અભ્યાસ, આચાર્યપદે મને આપવામાં આવેલું સ્થાન માન, વાદ, યશ, સ્તુતિ, સેવા, વિખ્યાતિ, થોડા વખતમાં મેં બારે અંગને અભ્યાસ કર્યો, ચોદે પૂર્વસહિત મને દ્વાદશાંગી પ્રાપ્ત થઈ. સદાગમ અતિશય પ્રેમપૂર્વક મારી પાસે શાસ્ત્ર ગ્રંથે. બહુ વિસ્તારવાળા છે. લખવા માંડ્યા હોય તો પાર આવે નહિ. એ ચૌદ ગણવામાં આવતા હતા. અત્યારે એ સર્વ વિચ્છેદ ગયા છે. દ્વાદરાાંગીમાં અગીઆર અંગેના અવશેષો મળે છે. બારમું દષ્ટિવાદ અંગે વિચ્છેદ ગયું છે. Page #543 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] ગૌરવથી અધ:પાત. ૧૫૭ વધારે વધારે રહેતે ગયો અને જાણે માર ખાસ સગો ભાઈ હોય તેમ મારી સાથે વર્તવા લાગ્યો. અગાઉ પણ મને અનેક વાર ઘણું જ્ઞાન પ્રાપ્ત થયું હતું પણ કઈ પણ વખતે મેં પૂરેપૂરા ચૌદ પૂર્વ પૂરા કર્યા ન હતા, અને આ વખતે તો બહુ થોડા વખતમાં અને રમત માત્રમાં ચૌદ પૂર્વ પૂરેપૂરા હું ભણું ગયે, તેની રટના મને બહુ સારી થઈ ગઈ. આવી રીતે સદાગમના સંબંધથી મને ઉત્કૃષ્ટ પ્રકારે જ્ઞાનપ્રાપ્તિ થઈ. | મારા ધર્મબંધુ ગુરૂએ જોયું કે મેં સર્વ સૂત્ર અને અર્થને સારો અને પૂરો અભ્યાસ ક્યાં હતો એટલે તેઓશ્રીએ શ્રીસંઘ સમક્ષ મને પિતાને સ્થાને (આચાર્ય સ્થાને) સ્થાપન કર્યો. જે વખતે મને આચાર્ય અને ગચ્છાધિપતિને સ્થાનકે બેસાડ્યો તે વખતે દેવતાઓ પણ આવ્યા, દાન પણ દાખલ થયા અને મનુષ્યોસહિત તે સઘળાઓએ મોટો ચમત્કાર ઉપજાવે તેવો આનંદેસવ કર્યો. એ મારી ઘણી પ્રશંસા કરી, દેવતાઓ પણ વખાણ કરવા લાગ્યા, ખૂદ આચાર્યગુરૂએ પણ વારંવાર લાઘા કરી અને સવે મારા સાંભળતાં કહેવા લાગ્યા કે “અહો ! આટલી નાની વયમાં તમે આટલો બધો જ્ઞાનનો અભ્યાસ કર્યો અને જ્ઞાનને ગ્રહણ કર્યું ! તમને ધન્ય છે, તમારે અવતાર સફળ છે વિગેરે વિગેરે.” મને આચાર્યપદની સ્થાપનાને પ્રસંગે લેકબંધુની વસ્ત્ર, આભૂષણ અને માળાઓથી સારી રીતે પૂજા કરવામાં આવી અને વળી આખા સંઘની ભેજનથી તેમ જ વસ્ત્રાદિની પ્રભાવનાથી વિધિપૂર્વક પૂજા કરવામાં આવી. ધીમે ધીમે મારી ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે એ સર્વ દે, એ મહાભાગ મુનિઓ અને એ સજજન પુરૂષે મારા ગુણોથી અને ખાસ કરીને મારા જ્ઞાનમહિમાથી મારા તરફ વધારે વધારે આકર્ષણ પામતા ગયા, મને નમતા ગયા અને સર્વે મારા સેવક થઈ ગયા, તે ઉપરાંત અનેક મહાવિદ્વાન્ અંતેવાસીઓ (શિ) પણ સર્વ મારો વિનય કરવા લાગ્યા, મારા પિતાના ગચ્છને સાધુઓ તો શું પણ બીજા ગચ્છના મોટા ધુરંધર પંડિતે પણ મારી પાસે આવી રહ્યા-આવી રીતે મારી પ્રશંસા વધતી ચાલી, મારું કામ પણ વધતું જ ચાલ્યું. ત્યાર પછી હું પણ નવાં નવાં જુદાં જુદાં ગામોમાં, શહેરોમાં અને રાજધાનીમાં વિહાર કરતાં ચાલ્યો અને દરેક જગ્યાએ વિદ્વતાપૂણું ઘણું સુંદર વ્યાખ્યાન આપતો રહ્યો, અનેક જગ્યાએ સભાઓને રંજન કરતો ચાલ્યો અને પ્રશંસાના ડંકા વગડાવતે રહે. ૧ લોકબંધુઃ જિનેશ્વર મહારાજ. Page #544 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ મોટા મેટા વાદીઓના અખાડા રૂપ અટવીએમાં મેં સામે આવતા કુતીર્થીઓના વાદી રૂપ મસ્ત હાથીઓનાં ટાળાંનાં કુંભસ્થળા મારી ભાષારૂપ અંકુશથી તોડી નાખ્યાં, ભાંગી નાખ્યાં, વિદારી નાખ્યાં અને જ્યારે સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં રહેલા ઊંડા રહસ્યજ્ઞાનની મેં વાતા વિસ્તારથી કરવા માંડી–સમજાવવા માંડી ત્યારે મોટા મોટા સેનાપતિએ સામંતે અને મહારાજાએ પણ ઊંચા સ્વરે અત્યંત સુંદર શબ્દોમાં મારી કીર્તિ ગાવા મંડી ગયા, મારા યશની ધ્વજા ફરકાવવા લાગ્યા અને મારી આબરૂના મહાન પહેા વગાડતા રહ્યા. તેઓ એટલી સારી રીતે અને એટલા મીઠા શબ્દોમાં મારી પ્રરાંસા કરતા હતા કે તેનું વર્ણન કરવું ઘણું મુરકેલ છે. દાખલા તરીકે તેઓ ખેલતા કે હે નાથ ! ખરે ખર તમે ધન્ય છે, નસીબદાર છે, તમારું જીવતર સફળ છે, તમે દુનિયા પર અવતાર લઇને પૃથ્વીને શોભાવી છે, દીપાવી છે, અલંકરી છે, તમે ખરેખર પરમ બ્રહ્મરૂપ છે, પૃથ્વીના શણગાર છે, ધર્મના દીપક છે, અપવાદ રહિત તમે સાચા સિંહુ છે. આપનું સિંહ નામ યથાર્થ છે.' આવી રીતે અનેક તીર્થીઓ, વાદીએ અને નાસ્તિકા પણ મારી સ્તુતિ કરતા રહ્યા, મને આસમાન પર ચઢાવતા ગયા અને માથાં ઝુકાન વીને મારી સમક્ષ ખડા રહેતા ચાલ્યા. છેવટે સર્વે મારી સ્તુતિ તે કરતા પણ આખરે સેવાચાકરી પણ કરવા લાગ્યા અને પૂજા પણ કરવા લાગ્યા. આવી રીતે દિન પ્રતિદિન મારૂં કામ વધતું જ ચાલ્યું. ભવિતવ્યતાની ઉશ્કેરણી. આવી રીતે આચાર્ય તરીકે સર્વ લેાકમાં હું મોટા અગ્રેસર મની ગયા, સર્વેમાં અત્યંત આકર્ષક બની ગયા અને સર્વે મને નમવા લાગ્યા તે વખતે એક ખાસ બનાવ મારા સંબંધમાં અન્યા તે ખરાખર ધ્યાન દઇને ભદ્રે અગૃહિતસંકેતે ! તું હવે સાંભળઃ વાત એમ બની કે મારી આવી અદ્ભુત પ્રકારની ઋદ્ધિસિદ્ધિ જોઇને મારી પાપી ભાર્યાં ભવિતવ્યતાને ઘણી અદેખાઇ થઇ આવી એ તે મારા ઉપર રૂમાન થઇ ગઇ અને મને હેરાન કરવાના ધંધા આદરી બેઠી. તેણે વિચાર કર્યો કે અગાઉ જ્યારે મહામેાહરાયના લરકરીઓએ મારી સલાહ પૂછી હતી ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે તેઓએ હમણા થોડો વખત કાઢી નાખવે, અને રાહ જોવી જ્યારે તેને યોગ્ય વખત આવશે ત્યારે તક જોઈને તેમને મારી તરફથી ખબર આપવામાં આવશે. તે મારા ઉપર આધાર રાખીને તે વખતથી નરમ પડી ગયા છે. મને હવે એમ લાગે છે કે અત્યારે તેઓના વખત ખરાબર આવી લાગ્યા ૧ જુએ પૃ. ૧૯૪૩-૪. ૧૯૫૮ Page #545 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] ગૌરવથી અધઃપત. ૧૯૫૯ છે. એ બિચારા મારી આશાએ પડી રહેલા છે, મારા વચન ઉપર વિશ્વાસ રાખીને ઘણા વખતથી ચૂપ બેસી રહ્યા છે, તો હવે તેમનો અવસર આવી પહોંચ્યો છે એમ મારે તેમને જણાવવું જોઈએ. જે હું એ પ્રમાણે કરીશ તે એ બાપડા પોતાની શક્તિ વાપરી જોર બતાવી સુખી થઈ જશે! આ પ્રમાણે વિચાર કરીને ભવિતવ્યતાએ મહામોહના સૈન્યમાંથી પાદિય વિગેરે સર્વને બોલાવ્યા અને તેમને અત્યારનો અવસર સાધવા યોગ્ય છે એમ વાત કરી. આવી રીતે મારું ઘર ફડ્યું અને ઘર ફૂટ ઘર જાય એ પ્રસિદ્ધ વાત છે. પછી તે એ લુચ્ચી સ્ત્રીએ પોતાની શક્તિથી પેલા કર્મપરિણામ વિગેરે નિર્દોષ બંધુપણે માટે અનુકૂળ થઈ ગયા હતા તે સર્વેને પણ પિતાની શક્તિથી નિર્માલ્ય બનાવી દીધા, ચેષ્ટા વગરના મૂઢ જેવા બનાવી દીધા, ઘણા નરમ પાડી દીધા. પાપોદય લશ્કરને મોખરે વિષયાભિલાષની સલાહ, કાર્ય દિશાનો ચોક્કસ નિર્ણય ત્યાર પછી તરત જ મહામોહરાજાએ પોતાના સૈન્યના મોખરે ઉપર પાપોદયને રાખી ફરી વાર સૈન્યની રચના કરી અને આખું લશ્કર મારી સન્મુખ આવવા નીકળી પડ્યું. મારી સ્ત્રીની સલાહથી તેઓ મારી સન્મુખ આવવા નીકળ્યા તો ખરા, પણ તેઓને અગાઉ ઘણી આપદા પડી હતી તેથી તેમના મનમાંથી ભય ખસ્યો ન હતો એટલે પિતાના વિજય માટે તેમનાં મનમાં ઘણી શંકાઓ થયા કરતી હતી. પછી જીત મેળવવાના વિચાર ઉપર તેઓ અંદર અંદર વિચારણું કરવા લાગ્યા, સલાહ મેળવવા લાગ્યા અને અભિપ્રાયની આપલે કરવા મંડી ગયા. કેટલીક વાતચીત થઈ રહ્યા પછી મંત્રી વિષયાભિલાષ બોલ્યોઃ “ભાઈઓ! અત્યારનો અવસર જોઈને મને તો એમ લાગે છે કે આપણું કાર્યસિદ્ધિ કરવા માટે જ્ઞાનસંવરણરાજા પોતાની સાથે મિથ્યાદર્શનને લઈને તેની (સંસારીજીવની) નજીક જાય, પ્રથમ તે એને પડખે ચઢે, પછી શૈલરાજ પોતાના ગૌરવ નામના ત્રણે મનુષ્પો ૧ શૈલરાજ અભિમાન. ચોથા પ્રસ્તાવને પ્રસિદ્ધ પાત્ર. ૨ ગૌરવઃ અભિમાનના પ્રકાર. ઋદ્ધિ, રસ અને શાતા આ ત્રણ તેના પ્રકાર છે. પોતાની ઋદ્ધિ માટે, ખાવાના પદાર્થો માટે અને સુખ તંદુરસ્તી માટે અભિમાન કરવું. અભિમાનના આઠ પ્રકાર પણ છે. જૂદાં જુદાં દષ્ટિબિન્દુથી જૂદા પાડ્યા છે, બાકી મુદ્દો એક જ છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ સાથે એની વધારે નજીક જાય, ત્યાર પછી તરત જ તેની પછવાડે આર્તાશય અને રૈદ્રાભિસન્ધિ નામના આપણું બન્ને પુરૂષને મેલી આપવા. એમની સાથે કૃષ્ણ નીલ અને કાપત નામની લેશ્યા ગોત્રથી પ્રસિદ્ધ ત્રણે દાસીઓ તો જરૂર આપેઆપ જ જશે. આપણે સર્વએ પ્રમત્તતા નદીના કાંઠા ઉપર પડાવ નાખવો. એ નદીને બરાબર કરીને એમાં પાણીનો પ્રવાહ જમાવે, વહેવડાવો અને આપણું મંડપ વિગેરે ભાંગી ગયાં છે તેને પાછા ( રિપેર કરીને) સમારવા. આવી રીતે આપણું આખું લશ્કર નદી કાંઠે કંપમાં રહેશે અને સર્વ પિતપિતાને યોગ્ય કામ સંભાળી લેશે તે વગર મહેનતે આપણે પ્રભાવ જામી જશે અને આપણે વિજય થશે એ મારે મત છે.” મંત્રીનાં આવાં વચન મેહરાય અને આખી સભાને ધ્યાનમાં આવી ગયાં. સર્વેએ મંત્રીની સલાહને ટેકે આપો, અનુમોદન આપ્યું અને તુરત જ તે પ્રમાણે અમલ કરવાનો આરંભ કરી દીધે. અભિમાન ગોજારૂઢ, સુંદરિ! એ સર્વ જ્યારે મારી બાજુમાં આવ્યા, મારી નજીક આવ્યા ત્યારે મારા સંબંધમાં શું બન્યું તે તું ધ્યાન રાખીને સાંભળઃ– મારૂં અત્યંત સન્માન થતું જોઈને તેમ જ મારી વધતી જતી પૂજા થતી જોઈને મારા મનમાં કલ્લોલ ઉઠવા લાગ્યા તે જાણવા જેવા છે. મારા મનમાં નીચે પ્રમાણે તુરંગ થવા માંડ્યા – અહો! મારું તેજ જબરું છે! અને મારું ગૌરવ પણ ઘણું મોટું છે! અને જગતમાં મારા જેવી પંડિતાઈ ક્યાં છે! અહંકારીના મારી વિદ્વત્તા અસાધારણ છે! અન્યત્ર એવી વિદ્વત્તા તું રે ગો. કઈ જગ્યાએ છે જ નહિ! અને ખરેખર હું તો “યુગ પ્રધાન જ છું! ભૂતકાળમાં મારા જેવા કોઈ પુરુષે થયા હોય એમ જણાતું નથી અને ભવિષ્યમાં મારા જે જબરો કે થાય એમ પણ લાગતું નથી ! અરે સર્વ વિદ્યાઓ, સર્વ કળાઓ અને સર્વ અતિશય બીજા ભુવન (સ્થાને-સ્વર્ગ મર્યાદિ) છોડી દઈને ૧ આર્તાશય-રૌદ્રાભિસબ્ધિ. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. આ બન્ને દુધ્ધન છે. સાંસારિક પદાર્થોને અંગે થતાં અજ્ઞાનજન્ય મનનાં પરિણામો છે, અતિ અનિષ્ટ છે. આર્ત અને સૈદ્રધ્યાનનું સ્વરૂપ જૈન. દ. યુગમાં પૃ. ૧૩૧ થી ૧૩૮ માં લખેલ છે. આ સ્વરૂપ બહુ સારી રીતે વિચારવા યોગ્ય છે. ૨ યુગપ્રધાનઃ અત્યંત ઉચ્ચ ચારિત્રશાળી મુખ્ય પુરૂષ. સુરતમાં મેક્ષ જનાર પ્રતાપી. તત્કાળાપેક્ષયા મહા પુરૂષ, તે કાળે વર્તતા તમામ શ્રુતના પારંગામી હોય તે યુગપ્રધાન કહેવાય છે. Page #547 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] ગૌરવથી અધ:પાત. ૧૯૬૧ મારામાં જ આવીને રહેલા છે, મારામાં જ ઘર કરી ગયેલા છે! અરે! પ્રથમ તો હું રાજા હતા, મનુષ્યોમાં શ્રેષ્ઠ હતો અને તે વખતે સુંદર રૂપવાળે હેઈને ભોગથી લાલિતપાલિત થતો હતો અને હવે આ જબરો આચાર્ય થ છું! ખરેખર! હું કાંઈ નાનોસૂને માણસ નથી. મારું કુળ મોટું છે! મારું તેજ મોટું છે! મારી લક્ષ્મી મોટી છે! મારૂં તપ મોટું છે! મારું જ્ઞાન મોટું છે ! અને મારી બુદ્ધિ પણ મોટી છે! ખરેખર, મેટાનું સર્વ મોટું જ હોય છે !!! અધ:પાતની સંકળના. જાણતા છતાં ભૂલ્ય. સમજ્યો પણ ન સમયે, ભણેલું ભૂલતે ગયો. અહંકારપૂર્વક ઉપર પ્રમાણે મારા મનમાં વિકલ્પો ચાલતા થયા, મારા મનમાં ઉછાળા આવતા ગયા અને તુરંગો વધતા જ ગયા, તે વખતે શૈલરાજ વખત જોઈને પુલકિત થયો, ઉછળે અને અનંતાનુઅંધપૂર્વક બહાર આવ્યો. હકીકત એમ છે કે જ્યાં અનંતાનુબંધી શૈલરાજ હોય ત્યાં મિધ્યાદર્શન તો અવશ્ય હોય જ છે અને વળી જ્ઞાનસંવરરાજાને પણ એ શૈલરાજ સાથે વિલાસ કરવાનું બહુ જ ગમે છે, તેથી તે પણ શેલરાજની ચોક્કસ મુલાકાત લીધા કરે છે. શૈલરાજ આવ્યા પછી એ બન્ને (મિધ્યાદર્શન અને જ્ઞાનસંવરણ) પણ મારી પાસે આવતા રહ્યા, મુલાકાત કરતા રહ્યા અને આખરે હું તેમને પણ વશ થયે, તેથી મારૂં મન મલીન થતું ગયું–થઈ ગયું અને તેથી શાસ્ત્રનો અંદરનો અર્થ જાતે હૈઉં છતાં તેનું રહસ્ય જાણે ન જ જાણતો હોઉં તેવો હું થઈ ગ. શાસ્ત્રના પાઠેનાં પાઠે હું પોતે વાંચી જતા, ભણી જતો, બીજાને ભણાવતે અને તે પર વ્યાખ્યાન કરતો, છતાં પેલાં બેને (મિ, અને જ્ઞા.) વશ પડી જવાથી એને ભાવાર્થે બરાબર જાણી શકતા નહિ. ઉપર ઉપરથી જ્ઞાન સરી જતું ગયું. આખરે ઉપરના સાડાચાર પૂર્વો હું ભૂલી ગયે, મારા જ્ઞાનમાંથી એ તે તદ્દન ચાલ્યા ગયા. માત્ર બાકીનું જ્ઞાન તદ્દન વિસરી ગયે ન હોતે. પ્રમત્તતાના પ્રવાહમાં આ વખતે વળી એક બીજું ઘણું જ અસાધારણુ બનવ બને. મારા દુમનએ એ વખતે મારી ચિત્તવૃત્તિમાં આવેલી પ્રમત્તતા નદીમાં મોટું પૂર આણ્યું. જેવું એ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ નદીમાં પૂર આવ્યું એટલે તેની અંદર પેલા ત્રણે ગૌરવ મનુ પોતાના વીર્યથી નાચવા લાગ્યા, ઉભરાવા લાગ્યા અને વિશેષ ઉછળવા લાગ્યા. તે આવી રીતે – ઋદ્ધિગૌરવ.અરે મારે આવો મટે શિષ્ય સમુદાય છે! મારે વસ પાત્રાની આવી સુંદર પ્રાપ્તિ છે! લેકે મારી પૂજા કરે છે ! અરે! દેવતાઓ અને દાનવો મને વંદન કરે છે! મારી પાસે 'અણિમા વિગેરે વિભૂતિઓ છે-આવા આવા અભિમાનમાં વળી વધારે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના વિચારે કરતો રહ્યો. રસગૌરવ. વળી મને જે જે રસો (રસવાળા પદાર્થો) મળતા ગયા તેમાં મને ઘણો જ આનંદ થવા લાગે, બહુ પ્રેમ થવા લાગ્યો, મારું જીવન સાફલ્ય તેમાં સમજવા લાગ્યું અને તેના ઉપર અત્યંત લોલુપતા થતાં મને જે રસો મળતાં નહિ તેને માટે મેં માગણુઓ પણ શરૂ કરી દીધી, તેની ઉપરના પ્રેમને લીધે મારે સાધુધર્મ ચૂકી મેં તેની ભીક્ષા પણ માગવા માંડી. શાતાગૌરવ. મને જ્યારે જ્યારે સુંદર શય્યા મળે ત્યારે તેમાં નિરાંતે ઉંઘ આવવા માંડી, સુંદર પિચાં નરમ આસને મળે ત્યારે તે પર બેસવાનું મન થવા માંડ્યું, સુંદર ઝીણું રેશમી વસ્ત્રો મળે તે પહેરવાનું મન થવા માંડ્યું, નવા નવા આહારના પદાર્થો ખાવાને શેખ થવા લાગ્ય-એ વસ્તુ એને જોતાં મને સુખ થવા લાગ્યું, એ વસ્તુઓ મળતાં મને આનંદ થવા લાગે અને ભવિષ્યમાં એવી વસ્તુઓ વધારે વધારે મેળવવાની ઈચ્છાઓ-અભિલાષાઓ થવા લાગી અને એ સર્વમાં રક્તતા-લેલુપતા વધતી જ ચાલી. શિથિલતા. આવી રીતે પેલા ત્રણે મનુષ્યને હું બરાબર વશ પડી ગયે, તદન તેને તાબે થઈ ગયો અને એના વિશેષ પરિચયથી પ્રથમ તે મેં ઉગ્ર વિહાર કરે બંધ કર્યો, મારામાં શિથિ( ૧ અણિમાઃ આઠ સિદ્ધિમાંની એક છે. એથી બહુ નાનું રૂપ ધારણ કરી શકાય છે. ૨ ઉગ્ર વિહાર, સાધુએ એક સ્થાને શેષકાળે એક માસ રહેવું જોઈએ, ચોમાસામાં ચાર માસ રહેવાનું ફરમાન છે. પ્રેમબંધન ન થઈ જાય તે સારે આવું ફરમાન છે. એવી રીતે ગામેગામ ઉપકાર કરવા ફરવાના કાર્યને વિહાર કહેવામાં આવે છે-તેમાં પણ ઘણી જગ્યા પર ફરે તે કાર્યને “ઉગ્ર વિહાર” કહેવાય છે.' Page #549 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦] ગૌરવાથી અધઃપાત. ૧૯૬૩ ળતા વધતી ચાલી. આવી રીતે ત્રણે ગૌરવાએ મારા મનને ઘણું હરણ કરી લીધું તેજ વખતે વળી આત્તાશય મિત્રે પણ બાકી ન રાખી. એણે વળી મારા મનમાં અનેક પ્રકારના દુષ્ટ સંકા કરાવ્યા, અનેક જાતના આગળ પાછળની આખતમાં સાચા ખાટા ખ્યાલા કરાવ્યા અને નવા નવા બુટ્ટાઓ ઉઠાવ્યા. હજી એટલું બાકી રહ્યું કે હું સાધુના વેશમાં હોવાથી તેની સાથે આવેલા બીજો પુરૂષ રાભિસન્ધિ મને બહુ નુકસાન કરનારા ન થયો, એ હાજર તા રહ્યો, પણ એ આર્તાશયની બાજીએ પડી રહ્યો અને શું થાય છે તે તેણે માત્ર જોયા કર્યું. એ બન્ને પુરૂષાની સાથે વળી ત્રણ દાસીઓ આવેલી હતી તે પણ પોતાના સ્વામીને તેના કામમાં ઘણી મદદ કરવા લાગી, તેને સારી રીતે વધારવા લાગી અને જેટલું બને તેટલું મારૂં દુઃશીળ (ખરાબ વર્તન) કરવા લાગી, મને અધમ માર્ગે ધકેલવા લાગી. હવે આ બાજુએ ચિત્તવૃત્તિ અટવીમાં ચિત્તવિક્ષેપ મંડપને બાંધી લેવામાં આવ્યા, તેના ઉપર તૃષ્ણાવેદિકાને સજ્જ કરવામાં આવી અને તેના ઉપર વિપર્યાસ સિંહાસનને પણ અરાબર તૈયાર કરી દીધું. પેલા ચારિત્રધર્મરાજ વિગેરે રાજાએ અને તેમને આખા પરિવાર ચિત્તવૃત્તિમાં છૂપાઇ ગયા અને આખરે મારો વેશ તા સાધુના રહ્યો પણ ખરેખરી રીતે હું મિથ્યાદૃષ્ટિ થઇ ગયા. આવી રીતે મારો અધ:પાત થતા ચાહ્યા. ૧ એ આશય અને રૌદ્રાભિસન્ધિ પુરૂષા એ ગૌરવેાની પછવાડે રહે એવી ગાઠવણ અગાઉ થઇ ગઇ છે. જુએ પૃ. ૧૯૬૦. ૨ શિથિળતા આવી રીતે ક્રમસર આવતી જાય છે, પ્રથમ એક બાબત નરમ પડે, પછી તેના અચાવ કરવા મન થાય, પછી તર્કવિતર્કો ચાલે, પછી ખેાટા અધ્યવસાય થાય, પછી મન આહટ્ટદેહટ્ટમાં પડી નય. કોઇ પણ પતીત થતા જીવને જેશું તે। આ ક્રમ બરાબર જણાઇ આવશે. સાધુધર્મથી ભ્રષ્ટ થયા પછી પાત ઘણા આકરા થાય છે. ૭ એ ત્રણે દાસીએ-પરિચારિકા તે કૃષ્ણ નીલ કાપાત લેશ્યા છે. વિષયાભિલાષે તેની સંકળના પણ પૃ. ૧૯૬૦ માં હમણા જ કરી તે ધ્યાનમાં હશે. Page #550 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. રખડપાટે. રવ, આર્તાશય અને ત્રણ ફુટ લેરયાઓના સમુચ્ચયકાર્યથી મારામાં શિથિળતા વધતી ચાલી, હું સાધુના વેષમાં રહી મિથ્યાદષ્ટિ થઇ ગયા અને દિવસાઽદિવસ મારામાં દુઃશીળ આવતું ગયું, મારા અધઃપાત થતા ગયા અને મારા ઉત્તમ મિત્રો અને શુભાકાંક્ષીએ મારાથી વધારે વધારે દૂર જતા ચાલ્યા. તે વખતે મારા સંબંધમાં એક ઘણા ભયંકર અનાવ બન્યા. સુંદરી અગૃહીતસંકેતા ! મારી વાર્તાના હવે લગભગ છેડો આવતા જાય છે. ટુંક વખતમાં વાત પૂરી થશે. આ બાકીના વિભાગ તું જરા લક્ષ્ય દઇને સમજી લે. આયુષ્યરાજ અને ભવિતવ્યતાના સંકેત. ચારિત્રમાં શિથિળતા, મહા અધ:પાત. અગાઉ જણાવ્યું તેમ મારા આખા દુશ્મન વર્ગને હવે ઘણા અવકાશ મળી ગયો, તે સર્વ એક સાથે જોરમાં આવી ગયા અને એક સાથે મારા સંબંધમાં પાતપાતાને યોગ્ય માર્ં દુશ્મનકાર્ય કરવા મંડી ગયા. તે સર્વેએ એકઠા થઇને મારી સ્રી ભવિતવ્યતા સાથે વિચાર કર્યો અને પછી તેને આયુષ્યરાજની પાસે સંદેશા આપીને મોકલી. આયુષ્યરાજ અને મારી ભાર્યાં ભવિતવ્યતા વચ્ચે નીચે પ્રમાણે વાતચીતદ્વારા સંકેત થયા: ભવિતવ્યતા—“ ભદ્ર ! મારા નાથને હવે કોઇ સારે ઠેકાણે માકલી આપા, એનાં જેવાં કર્મો કરે તેમને રહેવા યોગ્ય જે કોઇ સારૂં (?) સ્થાન હેાય તે આને માટે મને બતાવી આપે.” આયુષ્યરાજ—‹ દેવી ! એનું સ્થાન તે બતાવી આપેલું જ છે! તમે મને એમાં શું પૂછે છે? જુએ. એ તમારા પતિના અત્યારના ચરિત્રથી નારાજ થઈને મહારાજા કર્મપરિણામ પણ હાલ તે માહરાજાના પક્ષમાં જઇ બેઠા છે. વળી એ મહારાજે ઓછામાં પૂરૂં પેલા Page #551 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] રખડપાટો. ૧૯૬૫ પાદિય સેનાપતિને આગળ કર્યો છે. વળી એ મહારાજાએ મને ( આયુષ્યને ) એકાક્ષનિવાસ નગરે સ્થાપન કર્યો છે અને પેલા તીવ્રમોહાદય સરસુખને અને અત્યંત અબાધ સેનાપતિને બોલાવ્યા છે. વળી એ મહારાજા કર્મપરિણામ હાલમાં કેઈ કારણથી સાત વેદનીય ઉપર ગુસ્સે થઈ ગયા છે તેથી તેનું સર્વસ્વ હરણ કરીને તેને તદ્દન નિર્માલ્ય બનાવી દીધો છે, એ કાંઈ પણ કરી ન શકે એવી ખરાબ હાલતમાં તેને મૂકી દીધો છે. છેવટે એવો હુકમ નીકળે છે કે આ સંસારીજીવને સાથે લઈને એના આખા પરિવાર સંગાતે આપણે બન્નેએ પેલા તીવ્રમેહદય અને અત્યંત અબોધ સાથે એકાક્ષનિવાસ નગરમાં જઈને વસવું. હાલ તુરતને માટે આ પ્રમાણે ઠરાવ થયો છે. અને ભગવતી ! તમે કહો છો કે મારે પેલા જીવને (તમારા પતિને) વસવાનું સ્થાન બતાવવું! તે એમાં મારે બતાવવાનું શું છે? આપ પિતે એ હકીકત જાતે સારી રીતે જાણો છે!! મારા ઉપર ખાસ પ્રેમ લાવીને મારી પાસે એ વાત આપ બોલાવો છો ! બાકી એમાં નવું અથવા નહિ જાણેલું તમારે માટે શું છે?” ભવિતવ્યતા–“ભદ્ર આયુષ્ય ! તારી વાત તો સાચી છે! જ્યાં તારે જવાનો નિયોગ થયો હોય ત્યાં મારે આર્યપુત્રની સાથે બધાએને લઈને અવશ્ય વસવાનું જ છે; પરંતુ હજુ એમાં એક વાત છે તે ખાસ વિચારવાની છે. હજુ મારા આર્યપુત્ર ત્રણ ભાગ એટલે કાળ હાલ અહીં રહેશે. એટલે વખત પૂરે થઈ જશે એટલે પછી અમે સર્વ રમતમાત્રમાં ત્યાં (એકાક્ષનિવાસ નગરે) આવી પહોંચશું. આયુષ્યરાજ–“ભગવતી ! આપ જ આ સર્વ બાબત જાણે ૧ એના વર્ણન માટે જુઓ પ્રસ્તાવ. ૨ પ્રકરણ ૮ મું. પૃ. ૩૧૩ થી. ૨ આ સર્વ બાબત મારા ( સંસારી )જીવને આશ્રયીને છે. અમુક રાજા આ જીવ પ્રત્યે કેવી રીતે વર્યાં તેનું આ વર્ણન છે. પ્રત્યેક જીવનાં અંતરંગ રાજ્ય દાં છે તે ખાસ લક્ષ્યમાં રાખવું. સામાન્ય રીતે ખટપટની નજરે જોઈએ તો રાજ્યકાન્તિ થવાની હોય ત્યારે આવી અનેક પ્રકારની ખટપટે થાય છે. ૩ આયુષ્યને જેટલાં વર્ષ હોય તેના ત્રણ ભાગ કરવા, તેમાંથી પસાર થયા પછી બાકીના છેવટના ભાગમાં આયુષ્ય બંધ પડે છે. ૧૨૦ વર્ષનું આયુષ્ય હોય તો ૮૦ વર્ષની વય પછી અને બાકી રહેલાં ૪૦ વર્ષમાં આયુષ્યનો બંધ પડે છે. આયુષ્યને બંધ પડે એટલે તે જવાની ગતિમાં જાય છે, ભવિતવ્યતા સર્વ પરિવારને લઈ પતિ સાથે આયુષ્ય પૂર્ણ થયે તે ગતિમાં જાય છે. નિયોગ માટે તગ્નિગ દૂત આવી ગયો છે (જુઓ પૃ. ૩૦૨). Page #552 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ છે! એમાં મારા જેવાનાં તે શા ગજ? હવે તે સિંહ (હું પોતેસંસારીજીવ) ત્યાં જવાને યોગ્ય થઈ જાય એવી સર્વ સામગ્રીઓ તૈયાર કરે એ વધારે સારું છે.” બહેન અગૃહતસંકેતા! પછી તે એ સર્વે ઘણુ બળવાન્ થયા, મારા ઉપર સર્વે પોતાની શક્તિ પૂરા જોસથી અજમાવવા લાગ્યા, મને પૂરતી રીતે પિતાના કાબુમાં લેવા લાગ્યા અને પરિણામે તેમણે મને મારા સાધુમાર્ગમાં ઘણે શિથિળ બનાવ્યો, બહુ રીતે ભ્રષ્ટ કરાવ્યું અને મને સુખમાં લંપટ કરી દીધો, પછી તે મને એવું થવા લાગ્યું કે જરા ગરમ પણ ન ગમે, જરા ઠંડું પણ ન ગમે, જરા બાધા પીડા પરીષહ થઈ જાય છે તે પણ ન ગમે અને સર્વ પ્રકારે સુખ કેમ મળે, સ્થળ આનંદ કેમ પ્રાપ્ત થાય, પૌલિક રસમાં કેમ આસક્ત થવાય એવા જ વિચારે આવવા લાગ્યા અને એવી રીતે સુખ મેળવવાની આશા અને ઈચછામાં ભારે સાચો માર્ગ મેં તદ્દન છોડી દીધે અને હું ખેટે રસ્તે ચઢી ગયો. એકાક્ષનિવાસે. પંચાક્ષપશુસંસ્થાને. વિબુધાલયે, માનવાવાસે, આવી રીતે મારે જીવનકમ બદલાઈ ગયો, મારે માર્ગ પલટાઈ ગયો, મારે રસ્તો ફરી ગયે. સાધુજીવનના આખર ભાગમાં મેં વિધાન (rituals) પણ છોડી દીધાં, મારી ચેતના પણ લગભગ મૂઢ થઈ ગઈ, મને શરીરે અનેક પ્રકારના વ્યાધિઓ અને દોષ થઈ આવ્યા અને એવી બાહ્ય તેમજ આંતરિક તુચ્છ દશામાં મારા આત્માને તે હું તદન લક્ષ્યમાંથી વિસરી જ ગયે. આવી અવસ્થામાં મને આપવામાં આવેલી ગળી જીર્ણ થઈ ગઈ. તરત જ મને નવી ગોળી આપવામાં આવી તેને સ્વાદ લેતે હું એકાક્ષનિવાસ નગરે ગયો! ત્યાં અગાઉ જણાવેલ એ કા ક્ષ નિ વા- પ્રાસાદ અને ઓરડાવાળા વનસ્પતિ નામના પાડામાં સના પાડાઓમાં. મને સ્થાપન કરવામાં આવ્યું. નવી નવી ગોળીઓ ખાતાં ત્યાં કેટલાક કાળ રહ્યો. ત્યાર પછી મને વળી ૧ પાત થાય છે ત્યારે કેવો જબર થાય છે તે વિચારશો. આમાં અતિશયોક્તિ નથી. અગીઆરમે ગુણસ્થાનકેથી પડનારામાંના ઘણાખરા એથે ૫ણ રહી શકતા નથી, તને પહેલે જ આવી જાય છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] રખડપાટો. ૧૯૬૭ એ જ નગરના જુદા જુદા પાડાઓમાં લઈ જવામાં આવ્યા અને એવી રીતે ત્યાં મને સારી રીતે રખડાવવામાં આવ્યા. ત્યાર પછી મને પંચાક્ષપશુસંસ્થાનમાં લઈ જવામાં આવ્યું. ત્યાં મને કાંઈક વિશુદ્ધ ભાવના થઈ તેથી મારી પંચાક્ષપશુ- સ્થિતિમાં સહજ ફેરફાર થયો અને મને સુખ મેળસંસ્થાનમાં. વવાની લાલસા પૂર્ણ થાય તેવી રીતે આગળ ચલાવ વામાં આવ્યો. વિબુધાલયમાં ગયા પછી વળી કેટલીક વાર પંચાક્ષપશુસંસ્થાને જઈ આવ્યું અને ત્યાંથી વિબુધાલયમાં ગયો. એમ વિબુધાલય. એ બન્ને નગરમાં અવારનવાર મારે આવો જાવરો થતો રહ્યો. એ પંચાક્ષપશુસંસ્થાનમાંથી અનેક વાર હું વ્યંતર વિગેરે દાનવ જાતિમાં જઈ આવ્યો અને વળી પાછો પંચાક્ષપશુસંસ્થાનમાં આવ્યું. એક વાર વ્યંતર થાઉ અને વળી નવી ગોળી મળતાં પશુ થાઉ–એમ એ બન્ને પાડાઓમાં ઘણું ફર્યો. મારી સ્ત્રીના સોગમાં આવી રીતે ઘણું રખડયો. એનું કારણ એમ બન્યું કે કઈ પ્રસંગ પ્રાપ્ત થતાં મને એક વાર અકામનિર્જરા થઈ આવે. વગર ઈચ્છાએ વગર ઈરાદાએ કષ્ટ સહન કરતાં પાપ ખરી જવાના પ્રસંગો બને તેને અકામનિર્જરા કહેવામાં આવે છે. એ અકામનિર્જરાના પ્રતાપે કાંઈક શુભ ભાવના થાય અને શુભ ભાવનાના બળે હું વ્યતર જાતિનો દેવતા થાઉં. આવી રીતે એ બન્ને સ્થાનો વચ્ચે અવારનવાર ફરતો જ રહ્યો. વળી કેટલીક વાર કાંઇ ખાસ વિશેષ સારા ભાવ થઇ આવવાથી સૌધર્મ વિગેરે દેવલેકે જઈ આવ્યું. એક વાર દેવ થાઉં અને એક વાર પંચાક્ષપશુસંસ્થાને આવી જાઉં એમ વારા ફરતી થતું ચાલ્યું. એ બાર દેવેલેકના દેવ કોપન્ન કહેવાય છે, જિનજમાદિ કલ્યાણકાવસરે માટે ઉત્સવ કરે છે. એ ગમનાગમનમાં મને ગૃહિધર્મ અને સમ્યગદર્શન મિત્રોને પાછો ન થયો, તેમના સંબંધથી પૂર્વ પ્રેમ યાદ કરી મેં દર્શન ચારિત્રમાં સારી રમણતા કરી તેથી બાર દેવકમાંથી આઠ સુધી હું જઈ આવ્યું. ૧ વર્ણન માટે જુઓ પ્રસ્તાવ બીજો પ્રકરણ ૮ મું. (પૃથ્વી, પાણી, અગ્નિને વાયુમાં). Page #554 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ત્યાર પછી તે સુચના! હું અનેક વખત માનવાવાસમાં જઈ આવ્યો. ત્યાં કર્મભૂમિમાં અકર્મભૂમિમાં અને અંતર માનવાવાસે. દ્વીપમાં મનુષ્ય થઈ આવ્યું અને ત્યાં નરાકાર ધારણ કરીને હું ઘણે કાળ રહ્યો. તેમાં અકર્મભૂમિમાં ગયો ત્યાં મરજી પ્રમાણે આનંદથી કેઈક વાર એક પલ્યોપમ રહ્યો, કઈ વાર બે પલ્યોપમ રહ્યો અને કઈ વાર ત્રણ પલ્યોપમ પણ રહ્યો અને વળી કલ્પવૃક્ષથી મનોવાંછના પૂરી કરી મજા કરી. ત્યાં આગળ જેટલાં પલ્યોપમનું આયુષ્ય તેટલા જ કેસનું મોટું શરીર પણ મેળવ્યું અને વળી અનેક પ્રકારના ભોગે ભેગવી મજા કરી. ત્યાં સુખે આહાર કર્યો, અને આશય ઈરાદામાં વિશુદ્ધતા પણ આપ્યું. એ માનવાવાસમાં મેં ૧ કેસઃ મૂળમાં ગયુત શબ્દ વાપર્યો છે. કેસ અથવા ગચુત એટલે આઠ હજાર હાથ. અકર્મભૂમિનાં શરીરે મોટાં હોય છે. નીચેની નોટ જુઓ. ૨ માનવાવાસઃ મનુષ્યના મુખ્ય ત્રણ ભેદ છેઃ કર્મભૂમિજ, અકર્મભૂમિન અને અંતરદ્વીપભૂમિજ. જ્યાં વ્યાપાર ખેતી નામ ધંધે હોય તેને કર્મભૂમિ કહેવામાં આવે છે. જંબુદ્વીપમાં ભરત, ઐરવત અને મહાવિદેહ નામે ત્રણ કર્મભૂમિઓ છે, ધાતકીખંડમાં બે બે ભરત ઐરવત મહાવિદેહ છે, પુષ્કારાર્ધમાં પણ બે બે છે; એટલે કુલ પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ મળી પંદર કર્મભૂમિઓ થઈ. એ પંદર કર્મભૂમિમાં અસિ મસિ કૃષિનો ઉપયોગ થાય છે અને તેમાં ઉત્પન્ન થનાર મનુષ્ય કર્મભૂમિજ કહેવાય છે. જંબુદ્વીપના મધ્યમાં મેરૂપર્વત છે, તેની દક્ષિણે ભરતક્ષેત્ર છે જેમાં આ પણે રહીએ છીએ. અને ઉત્તરને છેડે હેમવંત નામનો પર્વત છે, તેની ઉત્તરે હેમવંત નામનું યુગળીઆનું ક્ષેત્ર છે, તેવી જ રીતે સામે ઐરવતને દક્ષિણ છેડે શિખરી નામને પર્વત છે તેની દક્ષિણે હિરણ્યવંત નામનું યુગળીઆનું ક્ષેત્ર છે. એ બન્ને ક્ષેત્રમાં યુગળીઆ રહે છે, કલ્પવૃક્ષ તેમની ઇચ્છા પૂરી પાડે છે, એક કાસનું તેમનું શરીર હોય છે અને એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. અવસર્ષણીના ત્રીજા આરાના ભાવ ત્યાં સદા વર્તે છે. આ બે અકર્મભૂમિ થઈ. હેમવંતક્ષેત્રની ઉત્તરે મહાહિમવંતપર્વત છે તેની ઉત્તરે હરિવર્ષ નામનું ક્ષેત્ર છે, તેમજ હિરણ્યવંત ક્ષેત્રની દક્ષિણે રૂપી નામને પર્વત છે તેની દક્ષિણે ૨શ્યક નામનું યુગળીઆનું ક્ષેત્ર છે. આ બન્ને ક્ષેત્રમાં યુગળી આ રહે છે, કલ્પવૃક્ષ પર જીવન ગાળે છે, બે કેસનું શરીર, બે પલ્યોપમનું આયુષ્ય અને ત્યાં અવસાર્પિણીના બીજા આરાના ભાવ વર્તે છે. આ બીજી બે અકર્મભૂમિ થઈ. એ હરિવર્ષક્ષેત્રની ઉત્તરે નિષધ નામ પર્વત છે તેની ઉત્તરે દેવકર નામનું યુગળીઆનું ક્ષેત્ર છે, તેમજ ઐરાવતની બાજુએ રમ્યક ક્ષેત્ર ઉપર બતાવ્યું તેની દક્ષિણે નીલવંત નામને પર્વત છે તેની દક્ષિણે ઉત્તરકર નામનું યુગલિક ક્ષેત્ર છે. આ બન્ને ક્ષેત્રમાં યુગળીઆ [ ચાહ્યું. Page #555 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ] રખડપાટા. ૧૯૬૯ અહુ મજા કરી. ત્યાર પછી જ્યારે મારી ગાળી પૂરી થઇ ત્યારે વળી મને નવી ગોળી આપવામાં આવી અને અગાઉની વિધિપ્રમાણે હું વિષ્ણુધાલયમાં જઇ આવ્યેા. વળી ત્યાર પછી અનેક વાર અંતરદ્વીપેમાં જઇ આવ્યા અને પાછો વિષુધાલયમાં જઇ આન્યા. અંતરદ્વીપમાં મારૂં અસંખ્ય વર્ષોનું આયુષ્ય થયું અને આવી રીતે મારૂં કામ ચાલતું જ રહ્યું. કર્મભૂમિમાં જ્યારે હું હતા ત્યારે મેં જળમાં અને અગ્નિમાં ઝંપાપાત કર્યાં, મેટા પર્વત ઉપરથી ઝંપાપાત કર્યો અને ઝેર ખાધું, મારી ચારે તરફ અગ્નિની આતાપના અને માથે સૂર્યની આતાપના લીધી ( પંચાગ્નિ તપ કર્યાં ) અને દારડા સાથે ઉંધે માથે લટકયા-આવાં આવાં હઠયોગનાં અનેક કર્મો ધર્મબુદ્ધિથી કે બીજી બુદ્ધિથી મેં કર્યાં પણ તે સર્વમાં મારે ભાવ શુદ્ધ હતા તેથી વળી હું વિષુધાલયમાં તેા ગયે અજ્ઞાન કર્મો. રહે છે, કલ્પવૃક્ષ તેમની ઇચ્છા પૂરી પાડે છે, ત્રણ કાસનું શરીર, ત્રણ પલ્યાયમનું આયુષ્ય અને અવસર્પિણીના પ્રથમ આરાના ભાવ વર્તે છે. આવી રીતે હે. મવંત, હિરણ્યવંત, હરિવર્ષે, રમ્યક, દેવકુરૂ અને ઉત્તરકુરૂ એ છ અકર્મભૂમિ જંબુદ્રીપમાં આવી. ત્યાર પછી ધાતકી ખંડ અને પુષ્કર અર્ધદ્વીપમાં છે એ મેરૂ એ એ ભરત એરવત છે, એ બે મહાવિદેહ છે અને તેમની જ ગણતરીએ માર માર અકર્મભૂમિ છે, આવી રીતે કુલ ત્રીશ અકર્મભૂમિ થાય છે. ત્યાંના વેને તદ્દન સુખ જ હાય છે, વ્યવસાય નથી, જીવા ભદ્રક હોય છે અને આનંદ કરતા રહે છે, મેટું પુણ્ય પણ બાંધી શકતા નથી અને પાપવ્યાપાર પણ કરતા નથી. જંબુદ્રીપના ભરતક્ષેત્રની ઉત્તરે હેમવંત પર્વત છે તે પૂર્વે પશ્ચિમ લવણસમુદ્ર સુધી લખાય છે. સમુદ્રમાં તેની એ બે દાઢાએ બન્ને દિશાએ નીકળે છે, પ્રત્યેક દાઢામાં સાત સાત અંતરદ્વીપેા છે. ચાર દાઢામાં મળી ૨૮ દ્વીપ થયાં. તેમાં યુગશીઆ રહે છે, એકાંતરે આહાર કરે છે, આસા ધનુષ્યની તેમની ઊંચાઇ હાય છે અને પટ્યાપમના અસંખ્યતમા ભાગે ( અસંખ્ય વર્ષનું ) આયુષ્ય હાય છે. તેવી જ રીતે બુદ્વીપના ઐરવતક્ષેત્રની દક્ષિણે શિખરીપર્વતની ચાર દાઢાએ લવસમુદ્રમાં જાય છે તે પ્રત્યેકમાં સાત સાત ક્ષેત્ર ઉપર વર્ણવ્યાં તેવાં જ હાય છે અને તેમાં પણ યુગળીઆ રહે છે. એ છપ્પન અંતરદ્વીપ છે. કર્મભૂમિના, અકમૅભૂમિના અને અંતરદ્વીપના મનુષ્યા સર્વ માનવાવાસમાં આવીને રહેલા છે. ૧ ગમનાગમનઃ એકની એક ગતિમાં ફરી વાર આવવાને નિયમ એવે છે કે પંચેંદ્રિય તિર્યંચ ( પંચાક્ષપશુસંસ્થાનવાળા જીવા) ફરી ફરીને સાત કે આઠ ભવ તે જ ગતિમાં કરી શકે છે, પછી અન્ય ગતિમાં જરૂર એક વાર જઇ આવે છે, તેવી જ રીતે મનુષ્ય પણ મનુષ્ય તરીકે સાત કે આઠ વાર થાય છે. જીગળીઆ તા મરીને દેવગતિમાં જ જાય છે. નારકી અને દેવે મરીને નારક કે દેવ થતા નથી. અન્યત્ર એક સવ કરી પછી નારક કે દ્વેષ થઇ શકે છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ પણ ત્યાં કિલિવષિક દેવતા થશે અને વળી મનુષ્ય થઈને વ્યંતરના પાડામાં પણ જઈ આવ્યું. ત્યાર પછી વળી મનુજગતિમાં ઘેર બાળ તપ (અજ્ઞાન તપ) કર્યા પણ મનમાં ક્રોધને ધમધમાટ બહુ આવવાથી તેમ જ તપને ગૌરવ પણ બહુ જ રહ્યો તેથી ભુવનપતિમાં જઈ આવ્યું. આવી રીતે દેવગતિની અધમ જાતિઓમાં રખડ્યા કર્યો. વળી પાછા મેં અજ્ઞાનપૂર્વક તાપસનાં વ્રતો લીધાં, ત્યાંથી તિમ્ દેવામાં અનેક વાર ફરી આવ્યો-આવી રીતે મારી ભાર્યા અનેક વાર નીચા પ્રકારના દેવમાં લઈ ગઈ. એક વાર માનવાવાસમાં લઈ આવે અને પાછી દેવગતિમાં લઈ જાય. એમ કરતાં જૈની (દ્રવ્ય) દીક્ષા દ્રવ્ય દીક્ષા. પણ લીધી, તપથી દેહ ને તપવા પણ માંડ્યો અને ક્રિયાની ધમાલ પણ કરવા માંડી અને ધ્યાનના અને ભ્યાસમાં પણ પડઘો, પરંતુ હું અંદરથી હજુ તદ્દન મૂઢ હેવાથી સમ્યગદર્શનથી રહિત જ રહ્યો અને સવૈજ્ઞમહારાજે ભાષેલા એક પદ ઉપર વાક્ય ઉપર કે અક્ષર ઉપર ખરી શ્રદ્ધા રાખતા નહિ, એના ઉપર પ્રતીતિ રાખતો નહિ અને એમાં મનને પરવડે નહિ. ભદ્ર! અગ્રહીતસંકેતે ! દ્રવ્ય દીક્ષાને પરિણામે હું અનેક વાર નવ રૈવેયકે પણ જઈ આવ્યું અને વળી વચ્ચે વચ્ચે માનવાવાસમાં પણ આવતે રહ્યો. સુંદરિ! મારે આટલા બધા રખડપાટા શા માટે કરવા પડ્યા તેનું મુદ્દામ કારણ છે તે પણ તને કહી દઉં, કારણ ભ્રમણું કારણ કે હવે મારી વાતને છેડે આવે છે. એનું કારણ એ છે કે “સિંહ” નામથી જ્યારે હું આચાર્ય થયું હતું તે વખતે હમણાં જ મેં તને જણાવી તેવી શિથિલતા કરી હતી તેને લઈને મારે આવડે મેટે રખડપાટ થયે. જે તે વખતે જ મારી ચિત્તવૃત્તિને નિર્મળ કરીને અને શત્રવર્ગને નાશ કરીને પ્રગટ થયા હેત તે રાજ્ય પર બેસી જાય અને અત્યાર પહેલાં ક્યારનેએ નિર્વતિનગરીમાં પહોંચી ગયો હત; પરંતુ મારું ભ્રમણ થઈ ગયું, મારે આવડે મોટો રખડપાટો થયે તે મારી પોતાની દુષ્ટ ચેષ્ટાનું જ પરિણામ હતું એમાં બીજું કઈ કારણ નથી, બીજા કોઈને વાંક નથી. * * કેલિવષિક દેવ પ્રથમ અને બીજા દેવલોકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રીજા અને ચોથા દેવલોકની નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા અને પાંચમા અને છઠ્ઠા દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્યવાળા અધમ દે હોય છે, દેવલોકમાં ચંડાળ જેવા ગણાય છે, હલકા દેવ ગણાય છે. Page #557 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧] રખડ પાટે. ૧૯૭૧ "આ પ્રમાણે હકીક્ત કહીને સંસારીજીવ અટક્યો. આજ્ઞાવિરાધન અને મૃતાદિમદફળદર્શન અત્ર કરાવ્યું. સંસારીજીવ કથા સંપૂર્ણ ૧ બીજા પ્રસ્તાવના સાતમા પ્રકરણમાં (પૃ. ૩૦૦ થી) સંસારીજીવે પોતાની વાર્તા સદારામ ગુરૂ સમક્ષ અગૃહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાળાની હાજરીમાં ભવ્યપુરૂષ સાંભળે તેમ કહેવા માંડી હતી તે અત્ર પૂરી થઈ. હવે વાતને મેળ મેળવશે, શંકાનું સમાધાન કરશે અને પાત્રની ઓળખાણ કરાવશે. વાર્તા તાજી કરવા બીજા પ્રસ્તાવનાં ૩ થી ૬ પ્રકરણે જરા તાજાં કરી જવા વિજ્ઞપ્તિ છે. એમ કરવાથી હવે પછીની વાત બરાબર લક્ષ્યમાં આવશે. Page #558 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું. અનુસુંદર, સર્વ સંમીલન અને આત્મહિત વિધાન. તસ્કારાકાર ઘારણનું કારણ દર્શન. ઉત્થાન, પ્રગતિ. ઇષ્ટ સિદ્ધિની શરૂઆત. અ ગૃહતસંકેતા આખી વાત બરાબર સાંભળી રહી, સંસાL...રીજીવની પ્રગતિ વિકાસ અને અધઃપાતના પ્રસંગે ટી સમજતી ગઈ અને સિંહાચાર્ય થયા પછી ઉન્નતિના આ શિખર પરથી છેક નીચે આવી પડેલ પ્રાણું રગ. : - . દળાતાં તેના રખડપાટાઓ સાંભળ્યાં વિચાર્યા. છેવટે સંસારભ્રમણનાં કારણુમાં સંસારીજીવે પોતે સાધુધર્મમાં કરેલી શિથિળતા દર્શાવી એ સર્વ હકીકત સાંભળી લક્ષ્યમાં લીધી. એ સંબંધમાં પિતાનો અભિપ્રાય બતાવતાં છેવટે તેણે (અગૃહસંકેતાએ) જણવ્યું – ભાઈ સંસારીજીવ! તે હમણું જાણુવ્યું કે તારા રખડપાટાનું કારણું તારી પોતાની દુષ્ટ ચેષ્ટાઓ-ખરાબ વર્તને જ સં ક ત દ શ ન- છે તે સંબંધમાં મારા વિચાર શા છે તે તું સાંભળ. મને આજ્ઞાવિરાધને એમ લાગે છે કે તારા રખડપાટાનું તે એકલું જ કારણું નથી. મને એમ જણાય છે કે મહારાજાધિરાજ સુસ્થિતરાજની આજ્ઞાને સ્થિર આશય રાખીને પાળી હતી, તેમના હુકમ પ્રમાણે વર્યો હોત તો તને આવી અનર્થપરંપરા ન થાત. તને થયેલાં દુઃખ અને પડેલી આપત્તિઓ જાતે જ ઘણી ભયંકર છે અને સાંભળતા પણ ઘણે ત્રાસ ઉપજાવે તેવી છે. તે જો એ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તન કર્યું હોત તો તારે ભ્રમણ કરવાનો વખત આવત નહિ. તેટલા માટે તારા રખડપાટાના હેતુમાં તારા પિતાનાં વર્તન (ક) ઉપરાંત આજ્ઞાવિરાધનનું કારણ પણ મને તે પ્રબળ જણાય છે.” Page #559 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] અનુસુંદર. ૧૯૭૩ આવો સુંદર વિચાર સાંભળી સંસારીજીવ ચકિત થઈ ગયે, તેને અગૃહીતસંકેતા માટે માન થઈ આવ્યું અને તે વાત સ્પષ્ટ કરતાં તેણે જણાવ્યું “બહેન અગૃહીતસંકેતા! તે બહુ સારી અને સાચી તેમ જ મુદ્દા સરની વાત કરી, અત્યાર સુધી તારું નામ અગૃહતસંકેતા કહેવામાં આવતું હતું, તને વાતની અંદરનો ઊંડે ભેદ ( સંકેતો જણાય નથી એમ લાગતું હતું, તું રહસ્ય ગ્રહણ કરી શકી નથી એમ દેખાતું હતું, પણ હવે તારી આ છેલ્લી વાત પરથી તો તું નામમાત્રથી અગૃહીતસંકેતા છે પરંતુ ભાવથી-તાવથી તે વિચક્ષણ છે અર્થાત કાબેલ ( હશિયાર) થઈ ગઈ છે એમ ચોખું જણાઈ આવે છે. હવે હું આવો ચારનો આકાર ધારણ કરનારે કયા હેતુને લઈને થયે તે અંદરને હેતુ પણ તને વિસ્તારથી કહી દેવા માગું છું, તેથી તેને મારી પિતાની વર્તમાન સ્થિતિનો ખ્યાલ આવશે. તે મારી અત્યારની અવસ્થા સંબંધી હકીકત હવે સાંભળી લે.” અનુસુંદર પરિચય. મહાવિદેહ બજારમાં સુકચ્છવિ જય-ક્ષેમપુરી, અનુસુંદર જન્મ, ચકવત અગૃહીતસંકેતાને તે એ હકીકત જાણવાનું ખાસ કુતૂહળ જ હતું તેમાં એ બાબતની દરખાસ્ત જ જ્યારે સંસારીજીવે કરી એટલે તે તે બહુ રાજી થઈ ગઈ અને જણાવ્યું કે “જરૂર મને એ વાર્તા વિગતવાર જશું.” અગૃહીતસંકેતાની ઈચ્છા જાણી સંસારીજીવે વાત કરવા માંડીઃ“છેલ્લા નવમા સૈવેયકથી મારી સ્ત્રી ભવિતવ્યતા અને ઉપાડીને મનુજ ગતિ નગરીમાં આવી રહેલી ક્ષેમપુરી નામની લેમપુરી. નગરીમાં લઈ આવી. સુંદરી! તને યાદ હશે કે મનુ જગતિમાં આવી રહેલે આ મહાવિદેહ રૂપ બજાર ઘણે મોટો છે, અતિ વિસ્તારવાળે છે અને બહુ સુંદર છે. તેમાં ૧ અહીં હકીકત કહેવા માંડી છે તે પ્રકરણ પંદરમાના અંત સુધી ચાલશે. આ ચારે પ્રકરણો તસ્કર(ચેર)નો આકાર ધારણ કરવાનું કારણ બતાવે છે. અહીંથી શરૂ થતા ભાગ હવે સર્વ બાબતને મેળ મેળવે છે, બધા પાત્રને સ્પષ્ટ બતાવે છે, છેવટે તેમની પ્રગતિ અને મોક્ષ પ્રાપ્તિ બતાવે છે. શરૂઆતમાં પૃ. ૧૦ માં જણાવ્યું હતું કે સર્વને મેળ આઠમા પ્રસ્તાવમાં મળશે તે પ્રસંગ હવે શરૂ થાય છે. ૬૫ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ અનેક નાની મોટી દુકાના હારબંધ આવી રહેલી છે, એ બજારમાં વચ્ચે વચ્ચે નાનાં મોટાં સુંદર નગરે છે તે પણ તું જાણે છે. એ બજારમાં ખરાબર વચ્ચેના ભાગમાં ક્ષેમપુરી છે. એના સ્થાનકને સુવિજય એવું નામ આપવામાં આવેલું છે. આપણે અત્યારે એ સુકતિવજયમાં બેઠેલા છીએ, તું પણ એ જ સુકવિયમાં છે અને મનાહર ક્ષેમપુરી પણ એ વિજયમાં જ આવી રહેલી છે. અવતરણ. એ ક્ષેમપુરીમાં શત્રુરૂપ અંધકારનો નાશ કરનાર અને તેજના ભંડાર સૂર્ય સમાન ચુગંધર નામને રાજા રાજ્ય કરતા હતા, મહા પ્રતાપવાળા હતા, દીન્ય કાંતિવાળા હતા, કીર્તિવાળા હતા. એ રાજાની અત્યંત વહાલી નલિની નામની પ્રસિદ્ધ પટ્ટરાણી હતી, રાજાના દર્શનમાત્રથી એનું મુખકમળ વિકાસ પામતું હતું, જાતે બહુ ભલી શાંત સુશીલ અને નમ્ર હતી, સૂર્યના દેખવાથી કમલિની જે ભાવ ધારણ કરે તેને અનુસરનારી હતી, બહેન અગૃહીતસંકેતા ! મારી સ્ત્રીએ મારી સાથે પુણ્યાદયને જોડીને મને એ નિલની રાણીની કુખમાં મૂકયા. જે રાત્રીએ હું એ રાણીની કુખમાં આવ્યા તે જ રાત્રીએ સુખશય્યામાં સુતાં સુતાં રાણીએ ચૌદ મહા સ્વમર ોયાં. સ્વ× ફળ. એ ચૌદ સ્વ. જોઇને રાણી જાગ્યા અને અત્યંત આનં દપૂર્વક એ સ્વ×સંબંધી હકીકત તેમણે પેાતાના પતિ રાજા ચુગંધરને કહી સંભળાવી. ચુગંધર રાજાએ ધ્યાન રાખીને શાંત ચિત્તે બધી હકીકત સાંભળી પછી દેવીને જણાવ્યું કે દેવી! તમને સ્વ× ઘણાં સારાં આવ્યાં છે. એનાં ફળ તરીકે એક કુળદીપક પુત્ર ૧ વિજયઃ મહાવિદેહ ક્ષેત્રના ૩૨ વિભાગ છે તેને ‘વિજય’ કહેવામાં આવે છે. સુકચ્છ એક વિજયનું નામ છે. મહાવિદેહમાં સર્વદા અવસર્પિણીના ચાથા આરાના ભાવે। વર્યાં કરે છે. પાંચે મહાવિદેહમાં થઇ જઘન્ય કાળે વીશ અને ઉત્કૃષ્ટ કાળે ૧૬૦ તીર્થંકરા વિચારતા હેાય છે. આ સુચ્છવિજય જખૂદ્વીપના મહાવિદેહને છે કે અન્યને તેની સ્પષ્ટતા કરી નથી. ૨ વસઃ સ્વપ્ર પર આખાં શાસ્ત્ર છે. એના વખત અને બીજી વિધિ પર ફળાદેશ બતાવેલ છે. આ ચૌદ મહા સ્વત્ર ગણાય છેઃ ૧ ગજ. ૨ વૃષભ. ૩ સિંહ. ૪ લક્ષ્મી. ૫ પુષ્પમાળા. ૬ ચંદ્ર. ૭ સૂર્ય. ૮ મહાધ્વજ. ૯ કળશ, ૧૦ પદ્મસરોવર. ૧૧ રનાકર. ૧૨ વિમાન. ૧૩ રતને પુંજ. ૧૪ નિબ્રૂમ અગ્નિ. આ ચૌદ સ્વપ્ર ચક્રવર્તી અથવા તીર્થંકરની માતાએ જુએ છે. એ સ્વ× અત્યંત પવિત્ર ગણાય છે અને બહુ શુભસૂચક છે. સ્વ×સંબંધી ઘણી હકીકત કલ્પસૂત્રમાં આવે છે તે જુઓ. એના વધારે વિસ્તાર આદીશ્વર ચરિત્રના દ્વિતીય સર્ગમાં છે. જીએ શ્લાક ૨૦૭-૨૨૯, Page #561 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] અનુસુંદર. ૧૯૭૫ થશે, એ દેવ અને દાનવને પૂજનીક થશે અને માટે ચક્રવતી થશે.” નલિની રાણી આ હકીકત સાંભળીને બહુ રાજી થયા, પતિનાં મીઠાં વચન સાંભળી તેનાં નેત્રો પુલકીત થયાં અને તે વાતને સ્વીકારી ગર્ભનું પ્રેમથી પોષણ કરવા લાગ્યા. સંપૂર્ણ સમય થતાં માતાએ મને પુણ્યોદય સાથે જન્મ આપે, મારે સુંદર આકાર જોઇને એ ઘણી રાજી થઈ અને તેના મનમાં ઘણે આનંદ વ્યાપી ગયો. પ્રિયંકરી નામની દાસી તુરત જ મારા પિતા પાસે ગઈ. અત્યંત હર્ષના આવેશથી ગદ્ ગદ્ સ્વરે અને વિકાસ પામતી વધામણી. અને ઉલ્લાસપૂર્વક તેણે મારા પિતાશ્રીને મારા જન્મની વધામણ આપી. મારા પિતાને આ હર્ષસમાચાર મળતાં તેઓ બહુ આનંદ પામ્યા, આખે શરીરે તેમને રેમવિકાસ થાય અને ખબર લાવનાર દાસીને તેની ઈચ્છા પ્રમાણે રાજી થાય તેટલું મોટું ઇનામ તેણે આપ્યું. પછી મારા જન્મ મહોત્સવ કરવા તેઓશ્રીએ હુકમ આપી દીધું. તે વખતે ચારે તરફ લેક તહેવાર પાળવા નીકળી પડ્યા, સુંદર કપડાં અને ઘરેણું ધારણ કરવા મંડી ગયા, ચારે તરફ રમ્ય સોંદર્યના દર્શન થવા લાગ્યા, રસપૂર્વક લેકે નાચવા લાગ્યા, વાજીત્રો વગાડવા લાગ્યા, ગાવા લાગ્યા અને મદમાં આવી જઈને એક બીજાની હરીફાઈ કરી હર્ષપ્રસંગમાં એકથી એક વધવા લાગ્યા, કેટલાક ગાયન સાંભળવા લાગ્યા, કઈક મેટી ઉજાણીએ નીકળી પડ્યા, કેઈ સારાં ભોજન કે મુખવાસ ઘેરથી સાથે લઈ બગિચાઓમાં લહેર કરવા નીકળી પડ્યા, કે પોતાના માનમાં વધારે થાય તેવા હર્ષના દ્વારે કાઢવા લાગ્યા, કેઇ સારે પ્રસંગ વિચારી દાન આપવા મંડી ગયા, કેઈ કામદેવને આદર આપવા લાગી ગયા. આવા પ્રકારનો આખા નગરમાં આનંદિત્સવ થઈ રહ્યો. આખું નગર અને આખું રાજ્ય હર્ષમાં હળીમળી ગયું. મારા જન્મ દિવસ તથા ત્યાર પછીના પાંચ દિવસ એવા આનંદમાં ગયા, કુલ છ દિવસને માટે મહોત્સવ થ, છએ દિવસ લેકોએ અનેક પ્રકારની લીલા કરી, આનંદ ક્ય અને મોજે ઉડાવી. છઠ્ઠા દિવસની રાત્રે મારાં પિતા માતા તથા સગાસંબંધીઓ એકત્ર મળ્યા, સર્વેએ રાત્રિ જાગરણને મહોત્સવ કર્યો. નામકરણ. એ મહોત્સવ એ તે સુંદર કર્યો કે એના આનંદ પ્રસંગમાં મત્યેકમાં સ્વર્ગ હોય એવો જેનારાને ભ્રમ થાય. એક માસ બરાબર પૂર્ણ થયા પછી શુભ પ્રસંગ જોઈ મારું અનુસુંદર નામ પાડવામાં આવ્યું. Page #562 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પાંચ ધા મને ઉછેરવા લાગી, દિવસનુદિવસ હું મોટો થવા લાગ્યો. માતપિતાની ખાસ સંભાળથી શરીર તંદુરસ્ત ચક્રવર્તિત્વ રહ્યું અને વધતું ગયું. સમજણું થયા પછી તુરત જ મને કળાઅભ્યાસની સર્વ સગવડ કરી આપવામાં આવી અને તે સર્વ સગવડને પૂરતો લાભ લઈને મેં કળાઓનો અભ્યાસ કર્યો, પુરૂષોગ્ય સર્વ કળાઓમાં હું કાબેલ થઈ ગયે. ત્યાર પછી હું યુવાવસ્થા પામ્યો એટલે યુવરાજપદે મારી સ્થાપના કરવામાં આવી. યુવરાજપદને મહોત્સવ કરતી વખતે પિતાશ્રીને ઘણે આનંદ થયો અને એ પણ એ પ્રસંગે ઘણે હર્ષ બતાવ્યું. સૂર્યને આકાર ધારણ કરનારા પિતાશ્રી યુગંધર ત્યાર પછી થોડે કાળે અસ્ત પામી ગયા અને માતા નલિનીને વિકાસ પણ સૂર્યના અસ્ત સાથે અસ્ત પામી ગયે, અર્થાત્ એ મારી પવિત્ર માતા પણ ભાસ્કર પછવાડે ચાલી ગઈ. ત્યાર પછી જ્યારે મારા રાજ્યાભિષેકનો પ્રસંગ ચાલતા હતો ત્યારે આયુધશાળામાં ચકરસ ઉત્પન્ન થવાના સમાચાર મળ્યા. તે વખતે વળી બીજા સુંદર તેર રો પણ ઉત્પન્ન થયાં અને વળી ૧ ચૌદરતઃ ચક્રવર્તીને ચૌદ રો ઉત્પન્ન થાય છે. તેનાં નામાદિ નીચે પ્રમાણે છે. ૧ ચકરલ (જેને લઈને તે ચક્રવર્તી કહેવાય છે,) ચક્ર સેનાની આગળ ચાલે છે અને જરૂર પડે તો દુશ્મનનું ગળું ઉડાડી દે છે. એ રતો દેવાધિષિત હોય છે. ૨ કુંજર-રલ (ઉત્તમ હસ્તિ). ૩ દંડર (રાજ્યદંડ-વૈતાઢયની ગુફાનાં દ્વાર ઉઘાડનાર ). ૪ સેનાની રન (સેનાપતિ). ૫ અશ્વરલ (અતિ ઉત્તમ ઘેડો ). ૬ પુરોહિતર (વ્યવહારિક વિધિમાં અગ્રગામી). ૭ ગૃહપતિરલ (સૈન્યને દરેક સ્થાન પર ભેજન-ખોરાકી પૂરી પાડનાર ર૪). ૮ વાર્ષિકી રલ (પડાવની તૈયારી કરનાર કેપ-તંબુ વિગેરે ગોઠવનાર), ૯ ચર્મરન (વિસ્તારવાળા સૈન્યને ધારણ કરનાર). ૧૦ છરલ (વિસ્તારવાળા સૈન્યને છાયા કરનાર ). ૧૧ મણિરત્ર ( અતુલ્ય કાંતિવાળો મોટા કદને કેહિનુરથી પણ ભારે હીરે, સૂર્ય પેઠે અંધકારને નાશ કરનાર ). ૧૨ કાંકિણીરલ (ચંદ્ર પેઠે અંધકારને નાશ કરનાર. નામ લખનાર ). ૧૩ ખગરલ (જબરી તરવાર. અમેઘ). ૧૪ સીરલ ( ચકવતીનું વીર્ય ઝીલી શકે તેવી વેગવાળી સ્ત્રી–પતી ). એ દરેક રત્ર ચક્રવતીને ઘણું ઉપયોગી છે. એનો ઉપયોગ આદીશ્વર ચરિત્રના પ્રથમ પર્વમાં છ છ જોઈ શકાશે. Page #563 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨] અનુસુંદર. ૧૯૭૭ યોથી સારી રીતે રક્ષણ કરાતાં નવ નિધાનો પણ ઉત્પન્ન થયા. હું ચક્રવતી છું એમ માનીને સુકચ્છવિજયના સર્વ રાજાઓ મારે વશ થયા, મારા તાબેદાર થયા, મારૂં ઉપરીપણું તેમણે સર્વેએ સ્વીકાર્યું. મારા પ્રતાપના જોરથી મેં ક્ષેમપુરીમાં જ રહીને છ ખંડ પૃથ્વી સાધી લીધી, જીતી લીધી અને મારે વિજય આખા વિજયમાં ફેલાયોવિસ્તર્યો. પછી બત્રીસ હજાર મુગટબંધ રાજાઓએ એકઠા થઈને બાર વર્ષ સુધી ભારે ચકી તરીકેનો અભિષેકમ છવ કર્યો. પ્રફુલ્લિત થયેલા કમળ જેવી સુંદર આંખેવાળી ચોસઠ હજાર સ્ત્રીઓ સાથે મેં બેગ ભેગવ્યા, મારી આખી પ્રજાને ઘણે આનંદ આપે અને મોટી સંપત્તિના માલેક તરીકે અને ચક્રવર્તીના બિરૂદ સાથે મેં ઘણે કાળ એવી રીતે આનંદમાં નિર્ગમન કર્યો. મનુષ્ય તરીકે સ્થળ સુખની ૧ નવ નિધાનઃ ચક્રવતીના પુણ્ય પ્રાભારથી નવ વિધાન પ્રગટ થાય છે. એ નવે નિધાનનું વર્ણન શ્રી ત્રિષષ્ટીશલાકા પુરૂષ ચરિત્રના પ્રથમ પર્વમાં નીચે પ્રમાણે કર્યું છે. (જુઓ પ્રથમ પર્વ-સર્ગ ૪ થે. શ્લોક-૫૭૪-૫૮૭). ૧ નૈસર્ગ. તેનાથી છાવણી, શહેર, ગ્રામ, ખાણ, દ્રોણમુખ (અલ્પજન સ્થાન), મંડપ અને પત્તન વિગેરે સ્થાનનું નિર્માણ થાય છે. ૨ પાંડુક, માન, ઉન્માન, પ્રમાણ વિગેરેનું ગણિત અને ધાન્ય તથા બીજને સંભવ તેનાથી થાય છે. ૩ પિંગળ. તેથી નર નારી હાથી ઘોડાનાં સર્વ પ્રકારનાં આભૂષણોને વિધિ જાણી શકાય છે. ૪ સર્વરલક. એનાથી સાત એકેંદ્રિય અને સાત પંચંદ્રિય રો ઉત્પન્ન થાય છે. ઉપરની નેટમાં ૧૪ રતો બતાવ્યાં તે પૈકીનાં ૧-૩-૯-૧૦ -૧૧-૧૨-૧૩ એકેંદ્રિય છે. અને ૨-૪-પ-૬-૭-૮-૧૪ પંચેદ્રિય છે તે લક્ષ્યમાં લેવું. ૫ મહાપ. એનાથી સર્વ પ્રકારના શુદ્ધ અને સંગીત વસ્ત્રો ઉત્પન્ન થાય છે. ૬ કાલ. એનાથી વર્તમાન ભૂત ભવિષ્ય જ્ઞાન, ખેતી અને શિલ્પનું વૈજ્ઞાનીક જ્ઞાન થાય છે. ૭ મહાકાલ. એનાથી પરવાળાં, રૂપું, સોનું, મુક્તાફળ, લોડું વિગેરે ધાતુઓની ખાણો ઉત્પન્ન થાય છે. ૮ માણવ. તેથી યોદ્ધા, હથિયારો અને બખ્તરોની સંપત્તિ મળે છે અને યુદ્ધનીતિ દંડનીતિનું સર્વ પ્રકારનું જ્ઞાન થાય છે. ૯ શંખ. એથી ચારે પ્રકારના કાવ્યની સિદ્ધિ થાય છે, નાટવિધિ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારનાં વાજિત્રની નિષ્પત્તિ થાય છે. ૨ મહાવિદેહના દરેક વિજયમાં ચઢી જુદા જુદા થાય છે, દરેક ચકી - તાના વિજયના છ ખંડો સાધે છે. દરેક વિજયમાં જ ખંડ હોય છે (ભરતની પે). Page #564 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ પરિસીમા ચકીને હોય છે, મનુષ્યમાં તે વ્યવહારનજરે સર્વોત્તમ ગણાય છે, સર્વ રાજાના પણુ રાજા ગણાય છે અને એમની સુખસગવડે અવર્ણનીય હોય છે. એ સર્વને મેં ઘણો સારી રીતે ઉપભેગ કર્યો અને સ્થળ સુખની પરિસીમાએ પહોંચી ગયું. મારાં સુખ સગવડોનું વર્ણન તને કેટલું આપવું? તું ટુંકામાં સમજી લેજે કે મેં ઉત્કૃષ્ટ પ્રકારનું સ્થળ સુખ ભોગવ્યું અને સારસાર પ્રકારના આનંદેને અનુભવ દુનિયાની નજરે કરી લીધે. શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં. અગ્રહીતસંકેતા! એવી રીતે ચોરાશી લાખ પૂર્વ કાળ સુધી ભેગો ભગવ્યાં, રાજ્ય કર્યું અને આનંદ કર્યો. છેવટના ભાગમાં મારી ક્ષેમપુરીમાંથી હું મારું રાજ્ય જેવા સારૂ અને આનંદ કરવા સારૂ ફરવા નીકળી પડ્યો. મારું રાજ્ય કેવું વિશાળ છે અને લેકેની સ્થિતિ કેવી છે તે જોવા સારૂ હું મારી રાજધાનીથી ચાલ્યું. આ સુકચ્છવિજયની ભૂમિ અનેક નગરે અને ગામેથી ભરપૂર છે, તેમાં ઘણુ જગ્યાએ ફરી આવ્યું. ફરતા ફરતા હું આ શંખ નામના નગરમાં આવી પહોંચે. ત્યાર પછી રાજવલ્લભને સાથે લઈને હું આ નંદનવન જેવા ચિત્તરમ ઉદ્યાનમાં આવ્યું, મારા આખા લશ્કરને મેં પછવાડે રાખ્યું. અસ્પૃહીતસંકેતા! આટલી વાત તારા ધ્યાનમાં બરાબર આવી હશે. હજુ મારે તને કેટલીક વિગતવાર વાત કરવાની છે તે આગળ કહું છું એ બરાબર વિચારતી જજે, ક પીળ T કon ૧ પૂર્વક ચોરાસી લાખ ચોરાશી લાખ વર્ષે ગુણતાં એક પૂર્વ થાય. એટલે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષનું એક પૂર્વ થાય, એવા ચોરાશી લાખ પૂર્વકાળ અનુસુંદર છવન ભગવ્યું. ૨ આ અનુસુંદર ચક્રવતીને પુત્ર છે, તેનું નામ પુરંદર છે તે આગળ જણાશે. Page #565 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ મું. સુલલિતા અને મહાભદ્રા. સં તે સારીજીવની પૂર્વ કથા પૂરી કર્યા પછી તે જ સંસારીકરી જીવ અગૃહીતસંકેતા આગળ પોતાને ચોરને આકાર છે ધારણ કરવાનાં કારણે જણાવતાં અનુસુંદર ચક્રવતી E : E તરીકે પોતાનો જન્મ અને પિતાની ઋદ્ધિ અને ભેગ રાતિ વિલાસનું વર્ણન કરી ગયા તે આપણે ઉપરના પ્રકરણમાં જોયું. ત્યારપછી વાર્તા આગળ ચલાવતાં પ્રજ્ઞાવિશાળા અને અગૃહીતસંકેતા કેણુ છે તેની ઓળખાણ આપતાં તેણે જ હકીકત કહેવા માંડી. મહાભદ્રા પરિચય. કંદમુનિ અને માયા. મહાભદ્રા અને સમંતભદ્ર. પ્રવર્તિની અને આચાર્ય, ચોરને આકાર ધારણ કરનાર સંસારીજીવ ખુલાસાઓ આપતાં અગૃહીતસંકેતાને ઉદ્દેશીને આગળ કહે છે – બહેન અગૃહીતસંકેતા! તને યાદ હશે કે જ્યારે હું ગુણધારણ કુમાર હતો તે વખતે કંદ નામના આચાર્ય મને ઉપદેશ આપ્યો હતો. તને યાદ કરાવવા માટે ધ્યાન ખેચું છું કે તે વખતે મારો મિત્ર કુલંધર હતો અને મારી સ્ત્રી મદનમંજરી હતી. એ મારા મિત્ર અને સ્ત્રીને ૧ આની સાથે બીજા પ્રસ્તાવના પ્રકરણ ૩-૬ વાંચવાં. હવે બધી બાબતને મેળ મળતું જાય છે તેથી હકીકત બરાબર લક્ષ્યપૂર્વક વાંચવી. ૨ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ચેાથું. કંદમુનિ ઉપદેશક હતા અને તે વખતે ખુલાસા નિર્મળાચાર્યો કર્યા હતા તે લક્ષ્યમાં રાખવું. Page #566 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ પણ ભવિતવ્યતાએ સંસારમાં રખડાવ્યા અને અનેક સારાં ખરાબ રૂપો કરી બતાવ્યાં. ત્યાર પછી એમ હકીકત બની કે એ કંદમુનિએ એક વાર ભાયાકપટ કર્યું એટલે ભવિતવ્યતાએ કંદમુનિના જીવને આ સુકાછવિજયની અંદર આવી રહેલા હરિપુર નામના નગરમાં લઈ આવી. હવે એ હરિપુરમાં ભીમરથ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને સુભદ્રા નામની મહારાણું હતી. એ રાજારાણીને સમંતભ નામને એક પુત્ર હતો. એ સુભદ્રા રાણીની કુખમાં કંદમુનિના જીવને ભવિતવ્યતાએ મુક, પણ માયાકપટ કરેલ હતું તેથી તેને સ્ત્રીનું રૂપ આપ્યું. અનુક્રમે પુત્રીપણે કંદમુનિના જીવને જન્મ થયો. તેનું માતપિતાએ મહાભદ્રા નામ સ્થાપન કર્યું. હવે સમંતભદ્ર રાજપુત્રને એક વખત સુઘોષ નામના મુનિરાજને ગ છે, તેમની ધર્મદેશના સાંભળીને તેને વૈરાગ્ય થયે, માતપિતાને રામજાવીને તેણે દીક્ષા લીધી, અભ્યાસ કર્યો અને થોડા વખતમાં દ્વાદશાંગી જાણનાર-ધારણ કરનાર મહાજ્ઞાની ગીતાર્થ થયા. યોગ્ય જા ને ગુરૂમહારાજે તેને આચાર્યપદે સ્થાપન કર્યો અને ત્યાર પછી તે જગતમાં સમંતભદ્રાચાર્યના નામથી ઓળખાવા લાગ્યા. - રાજપુત્રી મહાભદ્રા પણ અનુક્રમે યૌવનવય પામી. એને માતપિતાએ ગંધપુર નગરના રાજા રવિપ્રભ અને રાણી પદ્માવતીના પુત્ર દિવાકર સાથે પરણાવી. એ દિવાકર કાળવશ પડીને અસ્ત પામી ગ (મરણ પામ્યો. પ્રસંગ જોઈને સમતભદ્રાચાર્યે પોતાની સંસારીપણુની બહેન મહાભદ્રાને ગ્ય ઉપદેશ આપે, સંસારની અસ્થિરતા બતાવી અને આત્મહિત કરનાર મોક્ષમાર્ગના સાચા રસ્તાઓ દાખવ્યા. સત્ય જ્ઞાનને ઝળકાટ થતાં મહાભદ્રાએ દીક્ષા લીધી. એ વિદ્વાન ભાઇની બહેન પણ ઘણું વિદ્વાન નીવડી, એણે અભ્યાસ ઘણે કર્યો, થોડા વખતમાં એ પણ અગીઆર અંગ ધારણ કરનારી થઈ, ગીતાર્થે થઈ, શક્તિવાળી સાથ્વી થઈ. એની યોગ્યતા જોઈ આચાર્યશ્રીએ એ ગીતાર્થો સાવીને પ્રવર્તિની પદે સ્થાપના કરી. ૧ મહાભદ્રા તે આપણી પ્રજ્ઞાવિશાળ છે તે આગળ જણાશે. અને સમંતભદ્ર એ સદાગમ છે તે પણ હમણું જ જોવામાં આવશે. બહુ લક્ષ્યપૂર્વક વાંચવા વિજ્ઞપ્તિ છે. વાતમાં જરા પણ ગોટાળે નથી. પણ લક્ષ્ય નહિ રહે તે વાત સમજાશે નહીં. ૨ પ્રવતિની સાધ્વીની ઉપરી, સાધ્વીઓની નિયંત્રણું કરનાર, Page #567 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩] સુલલિતા અને મહાભદ્રા. ૧૯૮૧ સુલલિતા પરિચય. રત્રપુરે સુલલિતાનો જન્મ, પુરૂષદ્વેષ, મહાભદ્રાપર પ્રેમ, ગૃહસ્થિની તરીકે પ્રવર્તિની સેવા, મહાભદ્રા સાધી ફરતાં ફરતાં (વિહાર કરતાં) એક વખત પતાની સાથેની અનેક સાધીઓ સાથે રતપુરે આવી પહોંચ્યા. એ રપુરમાં મગધસેન નામનો રાજા રાજ્ય કરતા હતા, એને સુમંગળા નામની મહારાણી હતી. હવે ભવિતવ્યતાએ મદનમંજરીના જીવને એ મગધસેન રાજા અને સુમંગળારાણુની દીકરી તરીકે જન્મ આપ્યો. એનું સુલલિતા નામ પાડવામાં આવ્યું. અનુક્રમે એ યૌવન વય પામી, પરંતુ એને પુરૂષ પર દ્વેષ થયો. પુરૂષનું એને નામ પણ ગમે નહિ, પુરૂષનો પરિચય ગમે નહિ, પુરૂષને ઓળે પણ ગમે નહિ. એવી રીતે અને એ અવસ્થામાં એનો ઘણો કાળ ગ. એને પતિ (વર–ધણી)ની ગંધ પણ ઈષ્ટ લાગતી ન હોતી તેથી સ્વાભાવિક રીતે એના સંબંધમાં એના માતાપિતાને ચિંતા થયા કરતી હતી. એના લગ્ન કેવી રીતે થશે અને એ કેને વરશે એ સંબંધમાં જનની જનક મુંઝાયા કરતા હતા. ઉપર કહ્યું છે તેમ એ રનપુરમાં મહાભદ્રા પ્રવર્તિની પધાર્યા. તેમને વંદન કરવા સારૂં મગધ સેનરાજા તથા સુમંગળારાણી ઉપાશ્રય ગયા. તેમણે વંદન કરવા જતી વખત પિતાની વહાલી પુત્રી સુલલિતાને સાથે લીધી. ભગવતી મહાભદ્રાને તેઓએ વંદન કર્યું. મોક્ષપદ રૂપ કલ્પવૃક્ષને ચોક્કસ ઉગાડનાર બીજ જેવો ધર્મલાભ સાકવીશ્રીએ તેમને આપ્યો અને ત્યાર પછી અમૃતપ્રવાહ જેવી શુદ્ધ ધર્મની દેશના તેમણે આપી. ભગવતીની દેશના ઘણું સ્પષ્ટ હતી પણ સુલલિતા ઘણું મુગ્ધ હોવાથી તેને ભાવાર્થ સમજી શકી નહિ, તેનો અંદરનો આશય વિચારી શકી નહિ, છતાં એના મનમાં પૂર્વભવના રાગથી સાધ્વીશ્રી (પ્રવર્તિની) તરફ ઘણું ખેંચાણ થયું, અગાઉના પરિચયથી તેમના ઉપર ઘણો સ્નેહ થયો અને તે ભગવતી સિવાય બીજી તરફ પોતાના ચક્ષુઓને ફેરવવાને - ૧ મદનમંજરી આપણે કથાનાયક સંસારીજીવ જ્યારે ગુણધારણ હતા તે વખતે તેની સ્ત્રી હતી. જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ બીજી ૨ સુલલિતા તે અહીતસંકેતા છે તે હમણુ જણાશે. હવેની વાત સાથે બીજા પ્રસ્તાવનું પ્રકરણ ચેવું સરખાવતાં જવું. Page #568 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરાવ ૮ તે સમર્થ થઈ શકી નહિ. એ તો એકી સે (નજરેપ્રવર્તિની સામે જ જોઈ રહી. પછી તેણે પિતાના પિતાને કહ્યું “મારે તે આ ભગવતીના ચરણકમળની ઉપાસના કરવી છે, માટે આપ જે રજા આપો તો હું પણ તેઓશ્રીની સાથે સર્વત્ર વિચરૂં-હરૂં ફરું.” દીકરીની આવી માગણી સાંભળીને માતા સુમંગળ તે રડવા મંડી ગયા પરંતુ રાજાએ એને રાતાં વારી અને કહ્યું “દેવી ! રૂદન કરવામાં શું લાભ છે? દીકરીને જેમ હસ થાય અને એનું મન વધે તેમ એને કરવા દે. એને વિનોદ ઉપજાવવાને આ જ ઉપાય છે અને એ માર્ગે જ એ ઠેકાણે આવશે. મારે મત એવો છે કે એ સાધવીશ્રીની સાથે સર્વ સામગ્રી લઈને ભલે રહે, ગૃહસ્થ તરીકે રહે અને સાધ્વી શ્રી જ્યાં જાય ત્યાં તે પણ સાથે હરે ફરે, પણ આપણને પૂછ્યા વગર એણે દીક્ષા લેવાનું નામ લેવું પિતાશ્રીને એ હુકમ સુલલિતાએ માન્ય કર્યો. પછી પિતાની રજાથી એ તે પ્રવર્તિનીની સાથે રહી. પિતામાતા ઘરે ગયા. સુલલિતા પ્રવતિની મહાભદ્રા સાથે અનેક દેશોમાં ફરી. એને એટલે આકરે જ્ઞાનાવરણીય કર્મને ઉદય હતો કે એક પાઠ પણ એને મોઢે ચડે નહિ, સાધુ સાધ્વીના આચાર કે શ્રાવકની આવશ્યકોનો ક્રમ એ બાપડીને આવડે નહિ, એને આગમના પાઠે સમજાવવામાં આવે પણ એનો ભાવાર્થ એને જરા પણ સમજાય નહિ. ભગવતી મહાભદ્રા ફરતા ફરતા આ શંખપુર નગરમાં આવી પહોંચ્યા. ગૃહસ્થના વેશમાં તેમની સાથે સુલલિતા પણ અહી આવી. તેઓ નંદશેઠના ઘરમાં ઘંઘશાળામાં ઉતર્યા.' ૧ ઘંઘશાળા ધંધશાળા એટલે ગૃહશાળા. ઘરમાં શ્રાવકે સામાયીક પપપ કરવા ખાનગી કપાશ્રય જેવું રાખે છે, ત્યાં સાધુધર્મની ભાવના કરે છે અને માત્મચિંતવન કરે છે. એવી ઘરથી અલગ પણ ખાનગી શાળાઓને પંપાળા કહેવાય છે. ૨ સર્વ સંમીલન કરવા સારૂ હકીકત સ્પષ્ટ કરવા સંસારી જ હીત પ્રકરણ ૧૨ માં શરૂ કરી છે તે હજુ ચાલુ છે. આ પ્રકરણમાં જીતવા અને પ્રજ્ઞાવિસાળાની ઓળખાણ આપી. હવે આવતા પ્રકરણમાં ભવ્યા અને સદાગમનો પરિચય થશે. બરાબર લયપૂર્વક વાંચવા વિકસિ છે, પણ વખતમાં બધી વાતના ખુલાસા થઈ જશે. Page #569 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મું. પુંડરીક અને સામંતભદ્ર. છે વે બાબતને મેળ મેળવવા માટે પિતાની વાત પૂરી B૪ કર્યા પછી સંસારીજીવે પોતાના તે વખતના સ્વરૂપના Yો સંબંધમાં અનુસુંદરચક્રવતી તરીકેની હકીકત કહી અને E ND . તેઓ ફરતા ફરતા શંખપુરના ચિત્તરમ ઉદ્યાનમાં આવી રાજારજી પહોંચ્યા સુધી વાત કરી, તેણે જ સુલલિતા અને મહાભદ્રાને ગૃહસ્થિની અને પ્રવર્તિની તરીકે શંખપુરનગરના નંદશેઠના ઘરસુધી આવવાની હકીકત આગલા પ્રકરણમાં કહી. હવે આ પ્રકરણમાં તત્રસ્થ બીજા પાત્રોની વાત કરે છે – પુંડરીક પરિચય, કમલિનીને સ્વમ આગાહી. કુલંધરને જીવ કુક્ષીમાં, કુશળકમ. મનોરથ પૂર્તિ આ શંખપુર નગરમાં શ્રીગર્ભ નામનો રાજા છે, તે મારે (અનુસુંદર ચક્રવતીને) મામો થાય છે. તેમને કમલિની નામની રાણી છે, તે મહાભદ્રા પ્રવર્તિની થયા તેમની માસી થાય છે. એ રાજારાણીને એક પણ સંતાન થયું નહિ.' રાણું કમલિનીએ તેટલા માટે અનેક પ્રકારની માનતા માની, દાનો આપ્યાં, કેઈ જે માંગે તે આપી યાચકના મનોરથ પૂરવા માંડ્યા અને અનેક ઔષધિઓ અને મૂળીઓ લેક કહે તે પીધાં. ત્યાર પછી ભવિતવ્યતાએ એક ઘટના કરી આપી. તને યાદ હશે કે ગુણધારણના ભાવમાં ભારે મિત્ર કુલંધર હતો. એણે ત્યાર ૧ જુઓ પ્રસ્તાવ ૨. પ્રકરણ ૩. પૃષ્ટ ૨૧ થી ૨૭૪. ૨ જુઓ પ્રસ્તાવ આક. પ્રકરણું પહેલું. પૃ. ૧૮૫૬, Page #570 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૪ ઉપમિતિ ભવપ્રપંચા થા. પ્રસ્તાવ ૮ પછીના ભવમાં અનેક પ્રકારનાં શુભ કાર્યોને સારી રીતે અભ્યાસ કર્યો. એ કલંધરના જીવને લઈને ભવિતવ્યતાએ કમલિની રાણીની કુખમાં મૂકો. જે રાત્રીએ એને કુખમાં મૂક તે રાત્રીએ રાણીએ સ્વપ્રમાં જોયું કે સર્વ અંગે બહુ સુંદર એક પુરૂષ પોતાના મુખ વાટે શરીરમાં પેઠે, વળી બહાર નીકળ્યો અને પછી તુરત જ કે માણસની સાથે તે ચાલ્યો ગયે. આ પ્રમાણે આવેલાં સ્વમની હકીકત રાણીએ પિતાના પતિ શ્રીગર્ભ રાજાને કહી સંભળાવી. પતિએ સ્વમસંબંધી હકીકત સાંભળી, એમને ઘણે આનંદ થયે અને સહજ ખેદ પણ થયું. રાણુને કહ્યું “દેવી! તમારે એક પુત્ર થશે, પણ તમારા સ્વપ્રપરથી એમ જણાય છે કે થોડા વખત પછી એને કઈ ગુરૂ મળી આવશે તેના ઉપદેશથી બેધ પામીને એ દીક્ષા લેશે. દેવીને પુત્ર પ્રાપ્તિની બહુ જ અભિલાષા હતી તેથી તેને મનમાં ઘણે આનંદ કે. બાકીની વાત તરફ તેણે બહુ દરકાર પણ ન કરી. ત્રીજે મહિને દેવી કમલિનીને બહુ કુશળ કાર્યો કરવાના મનોરથ થયા. એને જે જે સારાં કામ કરવાનું મન થયું તે સર્વ રાજાએ પૂર્ણ કર્યું. વખત પૂરે થતાં રાણુએ પુત્રને જન્મ આપે. રાજાને સંતોષ થયો. જન્મ મહોત્સવ સામંતભદ્રની આગાહી. પુંડરીકની પ્રગતિ રાજાએ તે વખતે આખા નગરમાં અને રાજ્યમાં પુત્રજન્મનો મહત્સવ કરાવ્યું. તે વખતે સર્વ લેકેને જુદા જુદા પ્રકારને આનંદ હવે સમતભદ્રઆચાર્યને નિર્મળ કેવળજ્ઞાન થયું. તે કેવળી આચાર્ય ફરતાં ફરતાં શંખનગરે આવી પહોંચ્યા અને આ ચિત્તરમ ઉદ્યાનમાં જ સ્થિત થયા. મહાભદ્રા સાધવી (પ્રવર્તિની ) જે નંદશેઠની શાળામાં ઉતર્યા હતા તેમને ખબર પડતાં તેઓ કેવળી મહારાજને વંદન કરવા ઉદ્યાનમાં આવી પહોંચ્યા. હકીકત એમ બની કે કેવળીમહારાજ ત્યાં પધાર્યા છે એ વાતની ખબર સુલલિતાને પડી ન હતી અને મહાભદ્રા તેને વાંદવા ગયા છે એ હકીકત પણ તેના જાણવામાં ન આવી. મહાભદ્રા પ્રવતિની સમંતભદ્રાચાર્ય પાસે આવ્યા તે વખતે કેઈએ રાજાને પુત્ર થયો છે એવી વાત કરી. ૧ જાઓ રૂ. ૨૭૨. તે હકીક્ત સરખા. Page #571 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] પુંડરીક અને સામંતભદ્ર ૧૮૮૫ પુત્રજન્મની વાત કેવળી પાસે નીકળતાં સમંતભદ્ર પિતે જ બેલી ઉક્યા “આ રાજપુત્રે અગાઉ ઘણાં સારાં કાર્યોનો અભ્યાસ કર્યો છે, એ રાજાને ત્યાં જન્મ્યો તે છે, પણ એ રાજભુવનમાં લાંબો વખત ટકશે નહિ, એ આગળ જતાં દીક્ષા લેશે અને સર્વજ્ઞમહારાજના આગમને ધારણ કરનારે થશે.” આ હકીકત સાંભળીને મહાભદ્રા સાધવી પોતે ઉતર્યા હતા તે સ્થાન પર પાછા પધાર્યા. ત્યાર પછી તે રાજપુત્રનું પુંડરીક નામ પાડવામાં આવ્યું. નામ પાડતી વખતે એગ્ય મહોત્સવ કરવામાં આવ્યું. સુલલિતા સંદેહ-નિર્ણય. સદાગમને વધારે પરિચય, પુંડરીક માટે બેઠવણ અને વિહાર, *હવે સુલલિતા રાજપુત્રી ફરતી ફરતી અનેક પ્રકારનાં કુતુહળે જેતી અને હસે પૂરી પાડતી એ ચિત્તરમ ઉદ્યાનમાં આવી પહોંચી. એણે જોયું તે શ્રીસંઘની વચ્ચે બેસીને સમતભદ્રસૂરિ રાજાને ત્યાં જન્મેલા નવા બાળકના ગુણોનું વર્ણન કરતા હતા. કેવળી આચાર્ય બોલ્યા-“એ પુંડરીકને શુભ (સાનુકૂળ થયેલા) કર્મપરિણામરાજાએ અને અનુકૂળ થયેલી કાળપરિણતિએ આ મનુજગતિ નગરીમાં ઉત્પન્ન કર્યો છે તેથી એ ઉત્તમ પ્રકારના ગુણવાળે થશે. ભવ્યપુરૂષ જ્યારે સુમતિ (સારી બુદ્ધિવાળો) થઈ જાય છે ત્યારે એવા જ પ્રકારના ગુણવાળ થાય છે એમાં શક શો છે?” આટલું વચન સમતભદ્રાચાર્ય કેવળી બોલ્યા તે સુલલિતાએ બરાબર સાંભળ્યું હતું, ઘણું લેકેની સમક્ષ તે વાત થઈ હતી અને વાત ચાલતી હતી ત્યારે આચાર્ય અને લેકેમાં આનંદ ઘણે દેખાતો હતો. સુલલિતાએ આ વાત સાંભળી ત્યારે તેના મનમાં સંદેહ થયો કે આ રાજપુત્રના કર્મપરિણામ અને કાળપરિણતિ તે જનક (પિતા) અને જનની (માતા) કેમ હોઈ શકે? તેઓ વળી મનુજગતિમાં ઉત્પન્ન કેમ કરી શકે? અને આ આચાર્ય વળી ભવિષ્યમાં થનારા ગુણોની હકીકત શી રીતે જાણીને કહી શકે?—આવી શંકા તેના મનમાં થઈ તે જઈને તેણે પ્રવર્તિની મહાભદ્રાને જણાવી. મહાભદ્રાને વિચાર થયો કે આ સુલલિતા તે તદ્દન ભેળી જ રહી ! એને પ્રતિબંધ કરવાનો આ જ - ૧ અહીં બેરો. એ. એસાયટિવાળા મૂળ ગ્રંથનું પૃ. ૧૧૭૬ શરૂ થાય છે. ૨ જુએ પૃ. ૨૭૯. ગુણોનું વર્ણન ત્યાં વિસ્તારથી કરવામાં આવ્યું છે તે સરખા, Page #572 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ ઉપાય છે-એમ વિચારીને તેણે “કર્મપરિણામ અને કાળપરિણતિ પિતામાતા છે, તેઓ એને ઉત્પન્ન કરનાર છે અને સર્વ જીવના માતાપિતા છે એ વાતને યુક્તિપૂર્વક બરાબર સમજાવી. વળી એમને એ ખ્યાલ આવ્યું કે એ સુલલિતાને સદાગમ ઉપર પ્રીતિ ઉત્પન્ન કરવી. આ વિચાર કરીને તેને જાગૃત કરવાની શુદ્ધ ભાવનાથી મહાભદ્રા બોલ્યા “બહેન! લેકની વચ્ચે રહીને જે વાત કરતા હતા સદાગમ અને જેની વાત લેકે ધ્યાનથી સાંભળતા હતા તે પરિચય. સદાગમ હતા. તે એને બરાબર ધ્યાનપૂર્વક જોઈ લીધે એ સારું કર્યું. એ મહાત્મા બહુ જબરજસ્ત છે, ઘણા વિદ્વાન છે અને બની ગયેલા બનતા અને બનનારા સર્વ બાને સારી રીતે જાણનારા છે. એ બાબતમાં જરા પણ સંદેહ વગરની વાત છે. મને જે આ વાતની બધી ખબર પડી છે તે એ મહામાની કૃપાથી જ પડી છે. મારે એ મહાત્મા પુરૂષની સાથે ઘણું વખતને પરિચય છે. તેઓ બહુ મોટા પ્રભાવવાળા છે. આ પ્રમાણે વિગતવાર વાત કરીને સદાગમનું મહામ્ય તેણે વિસ્તારથી સુલલિતાને કહી સંભળાવ્યું (જુઓ પૃ. ૨૮૪). વળી સદાગમને ઘણો આનંદ તે રાજપુત્રના જન્મથી થયે હતો તેનું કારણ પણ તેણે કહી સંભળાવ્યું અને તે હકીકત પણ વિસ્તારથી સમજાવી. (પૃ. ૨૮૩). આટલી વિસ્તારથી હકીકત સાંભળ્યા પછી ભેળી સુલલિતાએ કહ્યું “મહારાજ ! આપને જે મહાત્મા સદારામ સાથે આટલે બધા પરિચય છે તેમનું મને પણ ઓળખાણ કરાવો.” મહાભદ્રાએ તે વાતનો ઘણી ખુશી સાથે સ્વીકાર કર્યો. (પૃ. ૨૯૨). પછી પ્રવતિની મહાભદ્રા ચાલ્યા, સાથે સુલલિતાને લઈ લીધી અને બન્ને જણું સમંતભદ્રસૂરિ સમક્ષ આવ્યા. સુલલિતાએ જેવા એ આચાર્યને જોયા કે તુરત જ તેને ઘણે આનંદ થયો, બહુ પ્રદ થયો અને જેવા ગુણો એના સંબંધમાં સાલવીએ કહ્યા હતા તેવા ગુણે એમનામાં હોવાની અને પ્રતીતિ થઈ ગઈ, પછી પ્રમેહના આવેશમાં ઉદ્ધારરૂપે સુલલિતા બેલી “હે ભગવતિ ! આવા મહાત્મા પુરૂષના આપશ્રીએ મને અત્યાર સુધી દર્શન પણ કદિ કરાવ્યા નહિ તેથી હું ૧ આ હકીકત સાથે પ્રસ્તાવ બીજનું પ્રકરણ પાંચમું મેળવતા જશે, વાત બરાબર મળતી ચાલી આવે છે. ૨ અહીં પ્રકરણ ફામાં (પ્રસ્તાવ બીજે) લખેલી વાતને સંબંધ મળતું નય છે, Page #573 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] પુંડરીક અને સમંતભદ્ર. ૧૯૮૭ તે અત્યાર સુધી ઘણી કમનસીબ રહી, બહુ છેતરાયેલી રહી! અરે ખરેખર! તમે તે ઘણું સ્વાર્થી જણાઓ છે ! હવે ભગવતિ ! મારા પર કૃપા કરીને આ ભગવાનના મને દરરેજ દર્શન કરાવજો જેથી હું પણ આપશ્રી જેવી પંડિતા બની જઉં.” મહાભદ્રાપ્રવર્તિનીઓ એ ભાગને સ્વીકાર કર્યો. હવે તે દિવસથી બન્નેએ સમંતભદ્રાચાર્ય પાસે દરરોજ આવીને તેમની સેવા કરવા માંડી. એ પ્રમાણે એક માસ વિહાર. પૂરે થયે, એટલે સમયજ્ઞ ભગવાન સમંતભદ્ર બેલ્યા મહાભદ્રા! અત્યારે તમારું જંઘાબળ ક્ષીણ થવાથી તમે વિહાર કરવાને અશક્ત છે, માટે શંખપુરે જ રહે. અમે તે હવે અહીંથી વિહાર કરી જઈશું, વળી આગળ ઉપર કઈ વખત અમે અહીં આવશું. તમને ખાસ હિત થાય અને જાગૃતિ રહે તેટલા માટે અમે આ સ્થાનકે પૂરેપૂરે એક માસ રહ્યા, નહિતર તે જે ક્ષેત્રમાં સાધી હોય ત્યાં સાધુને માસકલ્પ કરવાનો પણ અધિકાર નથી; પણું માંદા માણસને સહાય કરવી-સ્થીર કરવા એ પુષ્ટ અવલંબન છે અને એવા અવલંબનને કારણે અમારી અહીં એક માસપર્યત સ્થિતિ થઈ. હવે તમારે અહીં રહીને એક બાબતમાં ખાસ ઉપગ રાખો. તમારે પેલા રાજપુત્ર પુંડરીક ઉપર ખાસ નજર રાખ્યા કરવી અને એને અનુકૂળ કર્યા કરે. એ યોગ્ય વયને થશે ત્યારે તે માટે શિષ્ય થશે.” આ પ્રમાણેનું ભગવાન્ કેવળી સમંતભદ્રનું વચન મહાભદ્રા પ્રવતિનીએ સ્વીકાર્યું. પછી તે ભગવાન ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. સાધુપુરૂષોનું જીવન પરોપકાર માટે જ હોય છે. પિતાના આત્માને નુકસાન ન થાય તે વાતને વિચાર રાખી તેઓ બને તેટલે ૧ વિહાર- સાધુ એક સ્થાનેથી બીજે સ્થાને જાય, ફરે, તેને “વિહાર કર્યો કહેવાય છે. એ જેને પારિભાષિક શબ્દ છે. ૨ માસ ૯ષઃ સાધુઓને ક૯૫ એવો છે કે શારીરિક અથવા ખાસ મહા લાભના કારણ વગર કોઈ પણ ક્ષેત્રમાં તેઓએ શેષ કાળે એક માસથી વધારે રહેવું નહિ. ચોમાસામાં ચાર માસ રહેવું. ઉગ્ર વિહાર કરવો એ ખાસ જરૂરી ગણાય છે, એક સ્થાનકે રહેવાથી પ્રતિબંધ રાગ મમતા બંધાય છે. સ્થાન તરફ. ગૃહસ્થ તરક, વૈયાવચ્ચ કરનાર તરફ, વંદન કરવા આવનાર તરફ આદિ અનેક તરક મમતા થાય તો સંસાર વધે છે. આથી સાધુને વિહાર કરવાની આજ્ઞા છે. આ ક૯૫ વીરશાસનમાં ચોક્કસ છે, જુઓ કલ્પસૂત્ર સુબોધિકા ટીકા પ્રથમ વ્યાખ્યાન, ૩ ઉપરની બાબતમાં એક એવો આદેશ છે કે જ્યાં સાધ્વીઓ રહેતી હોય ત્યાં સાધુઓએ વધારે વખત રહેવું નહિ. જે રહે તો તેમને સાધ્વી સાથે કાંઇ સંબંધ હશે એ લોકાપવાદ થાય. Page #574 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પરોપકાર જ ક્યાં કરે છે, ખાસ પ્રસંગે એ અપવાદમાર્ગનું ઉત્તર ગુણને અંગે સેવન કરવું પડે છે તે તે વખતે પણું બનતી રીતે તેમાંથી સાર ખેંચવાનો પ્રયન કરે છે અને પ્રસંગ શેાધે છે, બને ત્યાં સુધી તે અપવાદમાર્ગને ખ્યાલ જ કરતા નથી, તે માર્ગે જવાનો વિચાર પણ કરતા નથી અને ખાસ કારણ જુએ છે તે માર્ગે ચાલીને પણ લાભ લઈ આવે છે. પરોપકારી સાદા જીવનની બલિહારી છે! સમંતભા પરિચય. પુંડરીક સમંતભા પરિચય. પુંડરીકન આચાર્ય પર પ્રેમ, પુંડરીકને આગમ અભ્યાસ, ત્યાર પછી ધીમે ધીમે પુંડરીક ઉમરે વધતે ચાલે. એને બાળભાવ પૂરે છે અને કુમારભાવ શરૂ થયું. એનામાં સમજણું સાથે અગાઉ જણાવ્યા હતા તે ગુણે એક પછી એક ખીલવા લાગ્યા, વધવા લાગ્યા અને એને મહાભદ્રા પર અત્યંત સ્નેહ થશે. મહાભદ્રાનો સંબંધ તેની સાથે દરરોજ વધતો ચાલ્યો. હવે એક વખત સ્થાને સ્થાને વિહાર કરતાં શ્રીમંતભદ્રસૂરિ કેવળી ફરી વાર એ જ શંખપુરનગરના ચિત્તરમઉદ્યાનમાં પધાર્યા મહાભદ્રા પ્રવર્તિનીને એ હકીક્તની ખબર પડતાં પિતે પુંડરીકને ભગવાન પાસે લઈ ગઈ. પુંડરીક ભાવીભદ્રાત્મા હતું તેથી જેવી તેણે ભગવાનની મૂર્તિ દૂરથી જોઈ તે જ તેને મનમાં ઘણો હર્ષ થયો, એમના ગુણસમૂહ પર આંતર રંજન થયું અને જ્યારે એણે કેવળીમહારાજનાં વચનો સાંભળ્યાં ત્યારે તેના ઉપર ઘણી પ્રીતિ થઈ. એની બુદ્ધિ શુદ્ધ હતી પણ એનામાં હજુ વિશેષ જ્ઞાન ન હતું, એનામાં મુગ્ધપણું હતું તેથી એણે ખુલ્લા દિલે મહાભદ્રા સાવીને પૂછયું “ભગવતિ! આ મહાત્મા કોણ છે? એમનું નામ શું છે?” મહાભદ્રાએ આ સવાલ સાંભળે એટલે પિતે વિચક્ષણ હોવાથી વસ્તુસ્થિતિ બરાબર સમજી ગઈ અને મનમાં વિચાર કર્યો કે અહો! આ રાજપુત્ર (પુંડરીક) ઘણે સરળ હૃદયનો છે અને અત્યારે ભગવાનના ગુણથી રંગાઈ ગયો હોય એમ એની ચેષ્ટા પરથી જણાય છે. તે અત્યારની એની સ્થિતિનો લાભ લઈને એ દ્વારા જ એને ભગવાનના આગમ ઉપર પ્રીતિ ઉત્પન્ન કરું અને તેના પર ભક્તિ પણ તેનામાં જાગૃત કરૂં-આવો વિચાર કરી પ્રવર્તિની શ્રી બોલ્યા “ભાઈ ! એમનું નામ સદાગમ છે.” આવો જવાબ સાંભળી વળી પુંડરીકે પૂછયું “દેવી! Page #575 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ચક્રવતી-ચર. ૧૯૮૮ જે માતાપિતાની આજ્ઞા હોય તે તેઓશ્રી પાસે જ હું આગમના અર્થો ગ્રહણ કરું, વિચારી લઉ, સમજી લઉ.” આ બીજા સવાલના જવાબમાં મહાભદ્રાએ જવાબ આપ્યો “ એ વાત તદ્દન યેગ્ય છે.” - ત્યાર પછી પુંડરીકના મનમાં જે વિચારનિર્ણય થયું હતું તે મહાભદ્રાસાધીએ તેના માતાપિતા કમલિનીદેવી અને શ્રીગભેરાજાને જણું. તેઓએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમને પણ ઘણે આનંદ છે, તેઓએ ઘણું ઉત્સાહ અને પ્રેમથી પુત્રની ઈચ્છાને સ્વીકારી લીધી અને અત્યંત આનંદપૂર્વક તેઓએ પોતાના પુત્રને અભ્યાસ કરાવવા સારૂ ભગવાનને અર્પણ કર્યો. ત્યારથી ભગવાનની પાસે રહીને પુંડરીક આગમને અભ્યાસ કરવા લાગ્યો. (આ પ્રમાણે હકીકત સંસારીજીવે અગૃહીતસંકેતા પાસે કહી. બાકીની હકીકત આવતા પ્રકરણમાં પૂરી કરશે.) પ્રકરણ ૧૫ મું. ચકવર બિSws આ છે B લ્લાં ત્રણ પ્રકરણોમાં સંસારીજીવે (અનુસુંદરચક્રીએ) Bીeી પિતાની તે ભવની હકીક્ત કહેવા માંડી છે તેમાં પિB87 તાના સંબંધની તેમ જ મહાભદ્રા અને સુલલિતા સંબંધી RRB મુદ્દાની વાત કરી દીધી અને આચાર્ય સમતભદ્રને H હેવાલ જણાવ્યું. હવે સંસારીજીવે ચેરનું રૂપ શા માટે ધારણ કર્યું હતું તેને હેવાલ વિગતવાર જણાવી તે પોતાની કથા આ પ્રકરણમાં પૂરી કરશે. આ સર્વસંમેલનને બાકીનો ભાગ પણ લક્ષ્યપૂર્વક વિચારવા યોગ્ય છે. અનુસુંદર-સંસારીજીવ પિતાની વાર્તાને બાકીનો ભાગ પૂર્ણ કરતાં કહે છે – - ૧ બીજા પ્રસ્તાવના છઠ્ઠા પ્રકરણ સાથે આ વાતનો સંબંધ મેળવતા જ. બરાબર સંબંધ મળતો જશે. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ અનુસુંદર પરિચય. ચક્રવર્તીની સેનાને કેળાહળ કેળાહળનું કારણ અને વિચાર, સુલલિતાની શંકા અને પ્રશ્ન અગૃહીતસંકેતા” નામકરણ, હવે આ જ ચિત્તરમ ઉદ્યાનમાં, આ જ મનંદન નામના ચૈત્યમાં આચાર્ય કેવળી સમતભદ્ર સંઘસમુદાયની વચ્ચે બેઠા છે, ધર્મની દેશના આપી રહ્યા છે, તેમની સામે મહાભદ્રા પ્રવર્તિની બેઠા છે અને ધર્મદેશના સાંભળે છે, તેની પડખે જરા દૂર પુંડરિક રાજકુમાર બેઠે બેઠે ગુરૂવક્તવ્ય સાંભળે છે, સુલલિતા પણ તે જ વખતે ત્યાં આવી પહોંચી છે, ભવ્ય પ્રાણીઓનાં ચિત્ત કેવળીમહારાજની ધર્મદેશનામાં એકતાન થઈ ગયાં છે અને એક રસે, સર્વ ભગવચનરસ ઝીલી રહ્યા છે, તેને વખતે મારા લશ્કરને મેટે અવાજ રસ્તા ઉપર થવા લાગ્યો. અવાજ વધતો જ ચાલ્યો અને ગડબડાટ વધવા લાગે એટલે આખી મંડળીના કાન ઊંચા થઈ ગયા. એ વખતે સુલલિતાએ મહાભદ્રાને પૂછ્યું “ભગવતિ! આ આવડે મોટે અવાજ શેનો છે? આટલી ગડબડ શેની છે?” એટલે મહાભદ્રા સાધવીએ ભગવાનના મુખ તરફ નજર કરી સુલલિતાને જવાબ આપ્યો કે “મને એ બાબતની ખબર નથી. હું તે વાત જાણતી નથી.” સમતભદ્રાચાર્યે આ પ્રસંગ હાથમાં લઈ લીધે, તેમણે જોયું કે સુલલિતા રાજપુત્રીને અને પુંડરીક રાજકુંવરને પ્રતિબંધ કરવાનો આ યોગ્ય પ્રસંગ પ્રાપ્ત થયો છે, એટલે તેઓ બેલ્યા “અરે મહાભદ્રા! તને ખબર નથી કે આ તો મનુજગતિ નામની પ્રસિદ્ધ નગરી છે અને જેમાં આપણે બેઠા છીએ તે તે નગરીમાં આવેલા મહાવિદેહ નામને બજાર છે. વાત એમ બની છે કે સંસારી જીવ નામને એક મોટો ચોર છે તે આજે ચેરીના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો. એને દુષ્ટાશય વિગેરે સિપાઈઓએ પકડી જકડીને તુરત જ કમૅપરિણામ મહારાજા સમક્ષ મુદ્દામાલ સાથે રજુ કર્યો. ન્યાય ચૂકવવા બેઠેલા મહારાજાએ તે જ વખતે કાળપરિણતિ સ્વભાવ વિગેરે પિતાના સંબંધીવર્ગને પૂછી તેમની સલાહ અનુસાર એ ચેરને દેહાંતદંડની સજા કરી, એને ફાં સીએ ચઢાવવાને હુકમ કર્યો. અત્યારે એ સંસારીજીવની આસપાસ અનેક રાજપુરૂ ફરી વળેલા છે, બજારમાં થઈને મેટા કલકલ અવાજ ૧ જુઓ પૃ. ર૯૭. પં. ૧૬. Page #577 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ ] ચક્રવર્તી ચાર. ૧૯૯૧ પૂર્વક એને નગરીની બહાર કાઢવામાં આવે છે અને પાપીપંજર નામને સ્થાને ફાંસીએ ચઢાવવાની જગ્યા છે ત્યાં તેને લઈ જવામાં આવે છે, ત્યાં લઈ ગયા પછી એને ખૂબ માર મારીને પ્રાણરહિત કરવામાં આવશે. અત્યારે એને વધસ્થાનકે લઈ જવામાં આવે છે તેને આ અવાજ છે.” સુલલિતા તો ભગવાનને આ વિચિત્ર ખુલાસે સાંભળીને સડક જ બની ગઈ. એને એ દરેક બાબત ઘણી આશ્ચર્યજનક લાગી. ભેળી હેવાથી તુરત જ મહાભદ્રા તરફ મુખ રાખી બોલી “ભગવતિ! અરે આપણે તે અત્યારે શંખપુર નગરમાં છીએ, આ કાંઈ મનુજગતિ નગરી નથી અને આપણે તે ચિત્તરમ ઉદ્યાનમાં છીએ, આ કાંઈ મહાવિદેહ બજાર નથી; વળી અહીં શ્રીગર્ભરાજા છે, અહીં કાંઈ કર્મપરિણુમ રાજા નથી !! છતાં મહારાજશ્રી આ શું બોલે છે?” તે સાંભળી આચાર્ય કેવળી બોલ્યા “ધર્મશીલ સુલલિતા! તું અગૃહીતસંકેતા છે, તને આ વાતને અંદરનો ભાવાર્થ (સંકેત) પ્રાપ્ત થયું નથી તેથી જ તું મારી વાતને પરમાર્થ જાણતી નથી.” સુલલિતાએ મહારાજનાં એવાં વચન સાંભળી વિચાર કર્યો કે કેવળી ભગવાને તે મારું નવું નામ પાડ્યું! પછી એ તે મૌન બેસી રહી પણ એના ચહેરા પર આશ્ચર્યના ભાવ અને ભેળપણનાં ચિહ્નો સ્પષ્ટ દેખાવા લાગ્યાં અને ભગવાને કરેલી વાત તે જરા પણ સમજી ન હોય તેમ લાગ્યું. વધમોચનનો ઉપાય. દુ:ખીશરણ ભગવાન કથાઉપર સંપ્રત્યય, વિચક્ષણ મહાભદ્રા તો વાતનો સાર તુરત જ પામી ગઈ. ભગવાને જે ગૂઢ શબ્દમાં વાત કરી તેની અંદર રહેલ રહસ્ય તેના સમજવામાં આવી ગયું. એણે વિચાર કર્યો કે ભગવાને કઈ પાપ કરનાર અને તેને પરિણામે નરકગતિમાં જનાર જીવન નિર્દેશ કર્યો હોય એમ સ્પષ્ટ જણાય છે. આવા વિચારથી મહાભદ્રા જે દયાની તીવ્ર લાગણીવાળી હતી તેને બહુ કરૂણું આવી. તેથી નીચે પ્રમાણેની વાતચીતનો પ્રસંગ ઉપસ્થિત થયે ૧ પાપીપંજરઃ ક. ૪ પ્ર. ૨૭. ૨ આ વિશેષણ છે. 7 પૃહીતં સંત થવા સા સહીતલતા. Page #578 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ મહાભકા–“ભગવાન ! ચોરને મારી નાખવાને સ્થાનકે લઈ જવામાં આવે છે એમ આપશ્રીએ જણાવ્યું, તે સાહેબ! એ ચોર કઈ રીતે છૂટી શકે ખરે કે નહિ? તે જણાવવા કૃપા કરે.” આચાર્ય કેવળી–“એને તારું દર્શન થશે અને એ અમારી સમક્ષ આવશે ત્યારે એનો એક્ષ-છૂટકારે થશે.” મહાભદ્વા–તે ભગવાન ! હું એની સામે જઉ ?” આચાર્ય કેવળી-“હા જાઓ. એમાં જરા પણ વાંધા જેવું નથી. પછી અત્યંત કરૂણાથી ભરપૂર હૃદયવાળી મહાભદ્રા મારી સન્મુખ આવી, મારી નજીક આવી અને મને કહેવા લાગી “ભદ્ર! ભગવાન સદાગમ મહાત્માનું શરણું લે.” આ પ્રમાણે કહેવાની સાથે જ એ મહાભદ્રા પ્રવર્તિની મને ભગવાનની સમક્ષ લઈ આવ્યા. આખી પરિપદે મને મારવાને સ્થાનકે લઇ જવાતાં ચેરના આકારમાં અને વેશમાં જે. જે વખતે મેં ભગવાનને દૂરથી જોયા તે વખતે મુખેથી વર્ણવી ન શકાય તેવા સુખના રસમાં હું પડી ગયે, લદબદ થઈ ગયે અને એ રસની સુંદર અસરને લઈને મને મૂછ આવી ગઈ. જ્યારે પાછો હું સુરતમાં સાવધાન થયું ત્યારે મેં ભગવાનનું શરણ લઈ લીધું, ભગવાનનો આશ્રય સ્વીકારી લીધો અને ભગવાને પણ બીશ નહિ” એટલું વચન બોલીને મને આશ્વાસન આપ્યું. ભગવાનના વચનથી મને અભયદાન મળી ગયું. પેલા રાજપુરૂષ (દુષ્ટાશય વિગેરે ) જેઓ મને વધ કરવાને સ્થાનકે લઈ જવા સારૂ આવ્યા હતા અને મારી સાથે હતા તેઓ તે ભગવાનના ભયથી દૂર જ નાસી ગયા. મને પકડનારા તેઓ દૂર થઈ ગયા અને ભગવાનની શાંત મુદ્રા મારી સન્મુખ રહી એટલે થોડા વખતમાં જ હું સાવધાન થઈ ગયે. પછી તે મને મારે વૃતાંત પૂછડ્યો અને મેં પણ આ ભગવાન સમંતભદ્રને, મહાભદ્રાને, પુંડરિકનો અને તારે પોતાનો આખો હેવાલ વિસ્તારથી કહી સંભળાવ્યું. જો કે તારે પિતાને હેવાલ તો તારા ખાસ જાણ વામાં છે, તે અનુભવે છે, છતાં તારી પોતાની ચોક્કસ ખાતરી કરવા માટે અને તને લાભ થાય તેટલા સારૂં મેં તને ફરીથી કહી સંભળાવ્યો છે, એને ખાસ હેતુ એ છે કે તેને બરાબર પ્રતીતિ થાય કે આ પ્રાણી (પિત-સંસારીજીવ) જે વાત કરે છે તે ચોક્કસ નિર્ણય થયેલી વાત જ કહે છે અને તેમ થાય ત્યારે જ તને બીજી સર્વે બાબત ઉપર પણ પાકે ભરોસે બેસે. કહે, હવે તને મારી વાત ઉપર ભરોસો બેઠે? ૧ મોક્ષક શબ્દ અત્ર બેવડા અર્થમાં વપરાયેલો છે તે સમજી લેવો. Page #579 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ચક્રવર્તી ચાર. ૧૯૯૩ આટલું બેલી સંસારીજીવ-અનુસુંદરચક્રી ચૂપ રહ્યો. છેલ્લા ચાર પ્રકરણથી જે વાર્તા ચલાવી હતી અને રહસ્ય સમજાવવું હતું તેની આ પ્રમાણે પીઠિકા કરીને એ મૌન રહ્યો. * સમાધાન. ચાર સ્વરૂપ ધારણ, તેમ કરવાનાં કારણેા. મુદ્દાસરના સવાલ સીધી રીતે સુલલિતાને પૂછવાની જરૂર એ હતી કે એ વાતનું રહસ્ય જરા પણ પામી છે કે નહિ તે બાબતને ખ્યાલ આવે. ભાળી સુલલિતા તુરત જ એલી ઉઠી “ મારે આત્મગોચર એવી એ હકીકતના ખરેખરા ભરોસે મને બેઠો છે. પણ હવે મારા મનમાં એક જ સંદેહ છે તે વાતને ખુલાસા હું સમજી શકતી નથી. તે સંદેહ આ છે કે જો તું પોતે જ અનુસુંદર નામનેા ચક્રવર્તી છે તે અત્યારે આવું ચારનું સ્વરૂપ અને ચારના આકાર તેં શા માટે ધારણ કર્યો છે? આ મારી શંકાનું તું સમાધાન કર.” સંસારીજીને તેના સવાલ ખરાખર સાંભળી લીધા અને પછી તુરત જ તેના જવાથ્ય આ પ્રમાણે આપ્યા.- ભદ્રે! તને પ્રતિબેાધ આપવા માટે મેં આવું મહારથી ચારનું રૂપ ધારણ કર્યું છે. એ વાત તને જરૂરી વિગત સાથે જણાવું એટલે તારા ખ્યાલમાં આવી જશે. જો, યાદ કર. પ્રથમ તને એમ કહેવામાં આવ્યું હતું કે સંસારીજીવ નામને ચાર જે ચારીના મુદ્દામાલ સાથે પકડાઇ ગયો છે તેને કર્મપરિણામ રાજાએ ન્યાય આપ્યા છે અને અત્યારે તેને વધ કરવાને સ્થાનકે લઇ જવામાં આવે છે તેના એ અવાજ છે. (પૃ. ૧૯૯૦-૧) એ પ્રમાણે તને અહીં વાત કર્યાં પછી મહાભદ્રા પ્રñની મારી પાસે આવ્યા, તેના દર્શનની કૃપાથી મને પ્રતિબાધ થયેા, એટલે તે જ વખતે મેં મારા મનમાં વિ ચાર કર્યો કે એ અત્યંત વિશાળ પ્રજ્ઞા (બુદ્ધિવાળી મહાભદ્રા (પ્રજ્ઞાવિશાળા ) ભગવાને જણાવેલું મારૂં અંતરંગ ચારીનું સ્વરૂપ ખરાખર સમજી ગઇ છે અને તેથી ઉપર ઉપરથી મારૂં ગમે તેવું રૂપ હોય પણ અંદરખાનેથી મારૂં ચેરપણું છે તે તે બરાબર જાણી ગઇ છે, પરંતુ પેલી સુલલિતા વાતની અંદરના સંકેત જરા પણ ગ્રહણ કરી શકી નથી ( અગૃહીતસંકેતા છે), એને એ માખતના સહેજ પણ ખ્યાલ આન્યા નથી તેથી જો અત્યારે હું ચક્રવર્તીનું રૂપ ધારણ કરીને ગુરૂમહારાજ પાસે જઇશ તેા જરૂર એ આપડીને (તને) ગુરૂમહાજના વચનપરથી વિશ્વાસ ઉઠી જશે, જરૂર એને એ બાબતમાં શક પડી જશે, કારણ કે એ આપડી જરા પણ શુદ્ધ આગમ ( સદાગમ ) જા શંકાનું Page #580 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૮ થતી નથી અને તેથી એને ખબર નથી કે આ પ્રાણી ચક્રવાત છે તેને જ એ શુદ્ધ આગામે ચોર તરીકે વર્ણવ્યું છે, વાસ્તવિક રીતે તસ્કર તરીકે તેને ઓળખાવ્યું છે. વળી મને તે વખતે એમ પણ જણાયું કે રાજકુમાર પુંડરીકને પણ એ જ દ્વારા પ્રતિબોધ થશે, કારણ કે એ ભવ્યપુરૂષ છે અને સારી મતિ (બુદ્ધિ)વાળે સુમતિ) છે તેથી જ્યારે એ મારે આ હેવાલ અથથી તે ઇતિ સુધી સાંભળશે ત્યારે તેને અંદરનો ભાવાર્થ તે પણ બરાબર સમજી જશે અને ત્યાર પછી તેને પણ આ સર્વ હકીકત અને તેની અંદરનો અભિપ્રાય બરાબર સમજાશે. એને પરિણામે એ રાજકુમારને પણ પ્રતિબોધ થશે આવા વિચારને પરિણામે વૈક્રિય લબ્ધિના જોરથી મારા અંતરંગ વર્તનને સૂચવનારું બહારનું ચેરનું રૂપ મેં કરી લીધું અને ચોરને સર્વ આકાર ધારણ કરી લીધે.” અંતરંગ ચેર્યસ્વરૂપ. ચારસ્વરૂપધારી અનુસુંદરચકી આટલો ખુલાસો કરી ચૂપ રહ્યા એટલે વળી સુલલિતાના મનમાં બીજા ઘણું સંદેહ એકી સાથે થઈ આવ્યા એટલે તેણે પણ બરાબર વખત જોઈ ખુલાસા પૂછી લીધા. ભોળા માણસે પિતાના મનમાં જે શંકા થાય તે તુરત બેલી નાખે છે. સુલલિતાએ પૂછયું-“ અરે, અંતરંગ ચોરી જે તમે કરી કહે છે તે કેવા પ્રકારની છે? એ ચોરી માટે આટલી બધી પીડાઓ અને ત્રાસે શા માટે થાય છે? આ તમારે પોતાનો આત્મગત અને બીજાને આટલે બધે લાંબો હેવાલ તમે પોતે કેવી રીતે જાણ્યો? આ સર્વે બાબતે મને ખુલાસા સાથે વિગતવાર જણાવવા કૃપા કરે. તમારી વાત તદ્દન નવીન પ્રકારની છે, સાંભળતાં કુતૂહળ ઉત્પન્ન કરે તેવી છે અને જેમ વધારે બોલે છે તેમ તેમાં રસ પડતે જાય તેવી છે.*_ ૧ ચારે પાત્રોનાં નીચે પ્રમાણે નામે થયાં હતાં. મહાભદ્રાઃ પ્રજ્ઞાવિશાળ. સુલલિતાઃ અગ્રહીતસંકેતા. સમંતભદ્રઃ સદાગમ. પુંડરીકઃ ભવ્યપુરૂષ, યાને સુમતિ. આ સર્વનાં કારણે પણ આ ખુલાસામાં જણાવી દીધાં છે રહસ્ય સમજી લેવું. ૨ વૈકિય લધિઃ એ એક જાતની શક્તિ છે. એનાથી મનમાં આવે તેવાં નવાં નવાં બહારનાં રૂપો ધારણ કરી શકાય છે. દેવતાઓને આ શક્તિ જન્મસિદ્ધ હોય છે, મનુષ્ય આ શક્તિ તપના કે મંત્રના જોરથી મેળવી શકે છે એમ શાસ્ત્ર અને યોગ ગ્રંથથી જણાય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચર. ૧૯૯૫ અનુસુંદરે સર્વે સવાલે ધારી લીધા અને પછી પિતાની વાતને બાકીને ભાગ સંપૂર્ણ કરવાના હેતુથી અને અગ્રહીતસંકેતા(સુલલિતા)ને બોધ કરવા સારૂ તેણે જણુવ્યું “વાત એમ બની કે છેલ્લા ત્રૈવેયકથી હું ચવ્યો અને સુકછવિજયમાં ક્ષેમપુરી નગરીમાં સુગંધર રાજા અને નલિની રાણીના પુત્ર તરીકે હું ઉત્પન્ન થયે. મારું અનુસુંદર નામ પાડવામાં આવ્યું. જે વખતે મારા નામકરણનો વિધિ ચાલતો હતો તે વખતે દેવી ભવિતવ્યતાએ મહામહ વિગેરે રાજાઓને ઉત્સાહ આપતાં કહ્યું “ભાઈઓ! આ અનુસુંદરથી સમ્યગ્દર્શન અત્યારે ભવિતવ્યતા ઘણે દૂર છે, ત્યાં સુધીમાં તમારે સ્વાર્થ સાધવા માટે મર્મ દર્શન. તમારે જે જે પ્રયત્નો કરવા હોય તે તે સર્વ કરી લે. જો એક વખત કેઈ પણ પ્રકારે એ (અનુસુંદર) એને (સમ્યગ્દર્શનને) મળી જશે–પ્રાપ્ત કરશે તે પછી પેલે એકદમ પોતાના વર્ગનું જોર વધારી મૂકશે અને પછી તો અગાઉની માફક તે (સમ્યગદર્શન) તમને વચ્ચે નડ્યા જ કરશે અને આ અનુસુંદર પણ પીડા કરનારે થઈ પડશે. અત્યારે તો એ તમને બહુ ઓછી મહેનતે વશ થઈ જશે, તમારા કબજામાં બહુ ઓછા પ્રયત્ન આવી જશે, પણ જે એક વખત સબોધ વિગેરે એની સહાયમાં એની આસપાસ ફરી વળ્યા તો પછી એને ગ્રહણ કરવો ઘણો મુશ્કેલ થઈ પડશે; માટે હાલ તમે લેકે ગમે તેમ કરીને એને તમારે વશ કરી લે અને તેમ કરીને નિરાકુળપણે ચિત્તવૃત્તિનું સામ્રાજ્ય તમારા હાથમાં લઈ લે. આ બાબતમાં ગફલતી કરશે તે પસ્તાશે.” “ભવિતવ્યતાની સૂચના મહામહના આખા સૈન્ય સ્વીકારી લીધી, ઉપાડી લીધી અને તેને અમલમાં મૂકવાનો આરંભ બાલ્યકાળથી કરી દીધે. એને લઈને હું તદ્દન અણસમજુ બાળક મોહપરાયણ. હતો ત્યારથી જ તેઓ સર્વ મને વીંટાઈને બેઠા અને ચારે બાજુએથી મને વળગવા લાગ્યા. મને પોતાને વશ રાખવાના અનેક યલો અને યુક્તિઓ ચાલુપણે કરતા રહ્યા. તેઓએ મારી બુદ્ધિને અને મારી ચેતનાને એટલી બધી અંધ બનાવી દીધી ૧ જુઓ પ્રકરણ ૧૨ (ચાલુ પ્રસ્તાવ). ૨ ભવિતવ્યતાએ પૃ. ૧૯૪૩-૪ માં તક આત્રે જણાવવા વચન આપ્યું હતું તે કામ તેણે એક વાર તો ચાલુ પ્રસ્તાવના પ્રકરણ દશમાં પૃ. ૧૯૫૯ માં કર્યું અને હવે તે કાળથી શરૂ થયેલી હાનિ ફરી વાર કરી લે છે. બહુ સમજવા યોગ્ય આ પરિસ્થિતિ છે. Page #582 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ કે હું તો આખો વખત એ મહામહના પરિવારની વચ્ચે બેસી રહે અને મારા ખરા બંધુઓ કેણુ છે તેઓને ઓળખવાને કે મળવાને પ્રયત પણ કરૂં જ નહિ-એવી રીતે હું તો એ મહામહ અને તેની સેના સાથે તન્મય થઈ ગયે, એકાકાર થઈ ગયે, એકસ્વરૂપ થઈ ગયે. “પછી તે એ મોહરાજે અને એના સર્વ પાપી ટેળાએ પ તાનું જોર બરાબર એકઠું કર્યું અને મારા ઉપર પિપાપાર્જન તાની શક્તિ બરાબર અજમાવી, પરિણામે હું ફરીવાર પરાયણ પાછો પાપ એકઠું કરવામાં તત્પર બની ગયો, પાપનો પરિચય વધારતે ચાલે અને પાપમાં રચી પચી રહ્યો, ટુંકામાં કહું તો હું “પાપાર્જન પરાયણ થઈ ગયેઃ જ્યારે હું કુમારઅવસ્થામાં હતા તે વખતે માંસભક્ષણ કરવા લાગે, માપાન (દારૂનું પીવું) કરવા લાગ્યું, જુગટુ રમવા લાગ્યું અને પ્રાણીએને અનેક પ્રકારની પીડાઓ આપવાનાં કામમાં હોંસથી ભાગ લેવા લાગે; જ્યારે હું યૌવન અવસ્થામાં આવ્યું ત્યારે લોકોની સ્ત્રીઓને, કન્યાઓને અને વિધવાઓને તેમ જ વેશ્યાઓને સતાવતો રહ્યો અને એવા એવા જુવાનીમાં અનેક ગુન્હાઓ કરતો ચાલે; જ્યારે હું ચક્રવર્તી પણું પામ્યો ત્યારે મેં મેટા મેટા આરંભે કરવા માંડ્યા. હું મહાપરિંગ્રહમાં આસક્ત થયો અને શિકાર કરવામાં નિરંતર આસકા રહેવા લાગ્યો, આવી રીતે સર્વ બાજુએ અને સર્વ સ્થાનકે ધનદેલતસંપત્તિમાં અને ઇંદ્રિયના વિષયોમાં હું મૂછ પાયે, અત્યંત આસક્ત થયે અને બાહ્ય નજરે હું ઘણે સુખી હેઉ એમ તેની આસક્તિઓને લીધે દેખાયા કર્યું–આવા વાતાવરણને અંગે પેલા મહામહ વિગેરે મારા ભાવશત્રુઓ હતા તેઓને મેં મારા ખરા બંધુઓ માન્યા અને મારે અગાઉને વૃત્તાંત થોડા વખતને માટે તો હું તદ્દન જ વિસરી ગયે. આવી રીતે પેલા પાપમિત્રોને પ્રસાર મારા સંબંધમાં વધતે ચાલ્યો એને પરિણામે મેં મારી ચિત્તવૃત્તિ અટવીને પા પો નાં ઘણું જ મલીન બનાવી દીધી, ચારિત્રરાજના આખા પરિણામ. લશ્કરને હાર પામેલાની સ્થિતિમાં દબાયેલું જ રાખ્યું, એ આખા લકરને ચોતરફથી ઘેરાયેલી હાલતમાં અંદર જ રાખી મૂકયું, શાંતિ વિગેરે અંતરંગ અંતઃપુરની સ્ત્રીઓને અણુમાનીતી કરી તદ્દન ઉવેખી મૂકી, મોટા રાજા તરીકે અને પ્રભુ તરીકે બહારના ભાગમાં હું વિકાસ પામતે ચાલે, કર્મપરિણામ રાજાનું રાજ્ય વધારે પ્રકાશમાં આવવા લાગ્યું, પાપોદય વધારે બળવાન થતો ચાલે, મહામહરાજાનું આખું લશ્કર વધારે જોરમાં આવી કૂદાકૂદ Page #583 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫]. ચવતી ચેર. ૧૯૯૭ કરવા લાગ્યું. તેઓએ તે વળી પિતાનાં નગરે વિગેરે પણ ફરી વાર સ્થાપન કરી દીધાં, વળી તેઓએ અપ્રમત્તતા નદીમાં મોટું પૂર આણી તેને બે કાંઠે કરી મૂકી, એ નદીમાં જે તકલસિત બેટ હતું તેનો વિસ્તાર પણ વધારી મૂક ચિત્તવિક્ષેપમંડપને શોધીને વધારે સ્વચ્છ બનાવી દીધે, તે મંડપમાં તૃણુ નામની વેદિકા હતી તેને સમારી તૈયાર કરી દીધી, તેને ઉપર વિપર્યાસ નામનું સિંહાસન હતું તેને નવીન સંસ્કાર આપી તૈયાર કરી દીધું, મહામહરાજે પોતાના અવિદ્યા નામના શરીરને પોષણ કરીને પુષ્ટ બનાવી દીધું અને આવી રીતે સર્વ સામગ્રીઓ હાજર તે હતી જ તેને સમારીને-રિપેર કરી કરાવીને બરાબર નવી કરી દીધી. એ પ્રમાણે સર્વ સામગ્રી તૈયાર થઈ ગયા પછી અંદર અંદર વિચારણા ચાલી, પર્યાલચ થયે, અભિપ્રાયની આમંત્રીની પલે થવા લાગી. કેટલીક ચર્ચા થયા પછી વિષયાપ્રેરણું. ભિલાષમંત્રીએ પોતાનો અભિપ્રાય જણાવતાં કહ્યું: અરે રાજાઓ! મિત્રો! તમે સર્વ મારા વચન પર પૂરતો વિચાર કરજે. અગાઉ તમે એક વાર સજજડ હાર ખાઈ બેઠા હતા, ધોળે દિવસે તમે અગ્નિના ભડકા જોયા હતા, એ સર્વ તમને યાદ હશે; તેથી મારે શા માટે ફરી વાર તે વાત તમને યાદ આપવી પડે ! તમે અગાઉ આ બાબતમાં જરા ઓછી દરકાર કરી હતી તેના પરિણામે તમારે લગભગ નાશ થઈ ગયો હતો, તેથી આવી મહત્ત્વની બાબતમાં જરા પણ ગફલતી કરવી કે મંદ આદર કરે એ કઈ પણ રીતે નથી. મને ખાતરી છે કે તમે હવે આ બાબતમાં ઓછી કાળજી તે નહિ જ રાખે. તમે હવે તો બરાબર એવી રીતે પ્રયત્ન કરવા લાગી જાઓ કે જેથી આપણું રાજ્ય કઈ પણ પ્રકારના કંટક વગર હમેશને માટે સ્થાપન થઈ જાય અને આપણી સ્થિતિ જોક્કસ થઈ જાય. વિષયાભિલાષમંત્રીએ જે વિચાર બતાવ્યું તે મહામહના આખા સૈન્યને પસંદ આવ્યું. તેઓએ સવાલ કર્યો કે “એ પ્રસંગે તેઓએ ખાસ કરીને શું શું કરવું પ્રાસંગિક ગણાય? જેના જવાબમાં વિષયાભિલાષમંત્રીએ તત્કાળકર્તવ્યકાર્યો જણાવી દીધાં. આ રીતે તેઓની અંદર અંદરની સલાહ પૂરી થઈ. ૧ આ પ્રમત્તતા નદી બેટ વિગેરે સર્વ નામો ચોથા પ્રસ્તાવમાં આવી ગયાં છે, વાચનારાઓને તે નામને પરિચય સ્મરણમાં હશે જ, ૨ નદીમાં મોટું પૂર આવે ત્યારે નદી બે કાંઠે થઈ કહેવાય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૮ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ર ત્યાર પછી હું ઉત્સાહમાં આવ્યો અને તેઓના જ ઉપદેશથી તે જ ક્ષેત્રમાં રહેલું કાર્મણ વર્ગણુનું બનેલું કર્મપરિચોરી-સજા. ણમ રાજા સંબંધી અકુશળ (પાપ) નામનું દ્રવ્ય વધસ્થાનકે. હતું તે મેં પુષ્કળ ગ્રહણ કર્યું-ઉપા, તેઓએ તે મારી પાસે ગ્રહણ કરાવ્યું-ઉપડાવ્યું અને પાછો તેઓએ જ મને કર્મપરિણામ રાજા પાસે ચોર તરીકે જાહેર કર્યો. કર્મપરિસુમ રાજા તુરત જ હુકમ કર્યો કે એને અનેક પ્રકારની વિડંબના આપતાં આપતાં પાપિપંજરમાં લઈ જાઓ અને ત્યાં એને સારી રીતે હેરાન કરે, ત્રાસ આપે અને અતિ માર મારી મારી નાંખો. રાજાને આવો હુકમ સાંભળીને તેના અધમ સેવકે ઘણું રાજી થયા. ત્યાર પછી તેઓએ કર્મ નામની ભસ્મ-રાખ મારા આખા શરીરે લગાડી, રાજસી સેનાગેરૂના થાપા મારી ચામડી પર લગાવવામાં (છાપવામાં) આવ્યા, તામસી ઘાસની મશન (કાળા) ચાંડલા મારા આખા શરીર પર કરવામાં આવ્યા, મારી ડોકમાં પ્રબળરાગલપરંપરા નામની કણેરના બેડકાની માળા પહેરાવવામાં આવી, વળી કવિકલ્પસંતતિ રૂપ એક રામપાતર (કાડીઆ)ની બીજી મેટી માળા મારા હૃદય સુધી ૧ અકશળદ્રયઃ આ ઘણું સુંદર રૂપક છે. અકળ દ્રવ્ય એટલે પાપકર્મ? કર્મની પૌલિક વર્ગનું હોય છે, ઘણી જ સૂક્ષ્મ હોય છે, આખા ક્ષેત્રમાં તે ભરેલી હોય છે. પ્રાણી દરેક સમયે કર્મ બાંધે ત્યારે આત્મા એ વગણ ગ્રહણ કરે છે અને તે વખતે તેનાં પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ નિણિત થાય છે. એ કર્મવર્ગણા કમરાજાની જ હોય છે અને તે જ પ્રાણીને સંસારમાં અનેક પ્રકારના અનુભવ કરાવે છે અને રખડાવે છે. એ કર્મરાનનું ધન છે અને એના પરિણામે પ્રાણી કર્મની જ સજા ભોગવે છે. આ અકુશળદ્રવ્યને પ્રાણી કર્મરાજાના માણસની પ્રેરણા-ઉપદેશથી જ ગ્રહણ કરે છે અને તે એકઠા કરવાનું કાર્ય તે જ તેની ચોરી છે. એ ચોરીને પરિણામે એ મુદ્દામાલ સાથે પકડાય છે અને એને સજા થાય છે તે કર્મને ઉદય સમજો. આમાં સૃષ્ટિક્રમ, વિકાસક્રમ અને સૃષ્ટિકતૃત્વ આદિ સર્વ બાબતેને નિકાલ થઈ જાય છે. ૨ કર્મ નામે ભસ્મ-રાખ આખા શરીરે ચોળી, રાજસી અને તામસી વૃત્તિ બનાવનાર હાથાઓ અને ચાંડલા મારા આખા શરીર પર કરવામાં આવ્યા ( એમાં સાત્વિક ભાવને અભાવ છે તે ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે), ડોકમાં ગુલાબ ચંબેલીની નહિ પણ કણેરના તુચ્છ ખોટા ફૂલની માળા પહેરાવી તે પ્રબળ રાગકોલ-રાગના-મોહના ઉછાળાને બતાવનારી હોય તેવી બનાવી દીધી હતી, અનેક કુવિકલ્પોને બતાવનાર શરાવળાની-કેડીઆ-રામપાતરની બીજી લાંબી માળા અર્થસૂચક રીતે બનાવી દીધી. Page #585 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચાર. ૧૯૯૯ લટકાવી દેવામાં આવી. મારા માથા ઉપર પાષાતિરેક નામની ખેાખરી-બેદી ઠીખ ધારણ કરવામાં આવી, મારા સ્વરૂપ ગળામાં ચારેલ ધન ( અકુશળ નામનું ) લટકાવવામાં આવ્યું, અસદાચાર નામના મેટા ગધેડા ઉપર મને બેસાડવામાં આવ્યા, મારી ચારે બાજુએ જમ જેવા દુષ્ટાશય વિગેરે માહરાજાના રાજપુરૂષા ફરી વળ્યા, વિવેકી લોકો મારી નિંદા કરવા લાગ્યા, કષાય નામના ોકરાએ મારી ચારે બાજુએ કળકળાટ અને અવાજ કરી રહ્યા હતા, હું મારી પડખે શબ્દ વિગેરે ઇંદ્રિયના સંભાગ નામનેા અત્યંત ખરાબ નગારાના અવાજ સાંભળી રહ્યો હતા, બહિરંગ પ્રદેશમાં રહેલા લોકોના વિલાસ રૂપ તાફાની માણસે અટ્ટહાસના અવાજ સાથે મારી મશ્કરી અને ઉશ્કેરણી કરી રહ્યા હતા-એવા આકારમાં મને જાણે મારા આખા દેશ અતાવવામાં આવતા હોય તેવા હાના તળે મહામેાહ વિગેરે રાજાઓએ મહાવિદેહના બજારમાર્ગમાં મને બહાર કાઢ્યો અને મને વધ કરવાના સ્થાનની સન્મુખ લઇ જવા માંડ્યો. આવા આકારમાં મને આ સ્થાન (ચિત્તરમ ઉદ્યાન )ની નજીક આણવામાં આવ્યા. ૧ અગાઉ કોઇ પ્રાણીને ફાંસી કે ળિએ ચઢાવવા હેાય ત્યારે તેના શરીરે અત્ર લખી છે તેવી શેાભા કરી તેને ગધેડા પર બેસાડી નગરમાં ફેરવી વધસ્થાનકે લઇ જવાના નિયમ હતેા. પાપિપંજરમાં મેાકલવા પહેલા સંસારીજીવના પણ એવા હાલ કરવામાં આવે છે. આખું રૂપક બહુ વિચારવા યાગ્ય છે. પેાતાના ઉપર લાગુ પાડવા જેવું છે. આપણા ઘણા શણગારો નારકીમાં જવાના રસ્તાપરના જ હાય છે તે વિચારવા. શરીરપરની ભસ્મ, ડાકની માળા, માથે ઠીબ, શરીરે મસના ચાંડલા, ગળામાં ચારીને મુદ્દામાલ અને ગધેડા પર સ્વારી-આ સર્વ પ્રત્યેક પ્રાણીને લાગુ પડે છે તે ખાસ સમજવા યેાગ્ય છે. ૨ છત્રને સ્થાનકે પાપનું બાહુલ્ય બતાવનાર ખેાખરી ઠીખ-માટીના ગાળાને ખાખરા નીચેના ભાગ (તળિયું) રાખવામાં આવ્યેા. ફાંસીએ જતાં ચારને માથે પણ એવીજ ખાખરી ફીખ રાખવામાં આવતી હતી. ૩ પ્રસ્તાવ ખીન્તના છઠ્ઠા પ્રકરણમાં પૃષ્ટ ૨૭ માં જે વાય છે તેના અત્ર આ શય સમજાવ્યેા. ચક્રીરાન પેાતાના દેશમાં ફરવા નીકળ્યા છે, મેાટા શહેનશાહે અને વાઇસરાયા ગવર્નરો તેવી જ રીતે નીકળે છે. તે અંદરખાનેથી પાષિપંજર તરફ પ્રયાણ હતું તે અત્ર બહુ અસરકારક રીતે સમજાવ્યું છે. પૈસાની ધમાલમાં ગાજતા વ્યાપારીએ, મેટા કેસેા લડી રહેતા વકીલેા, વીટા પર જતા ડાક્તરેા, મેટા કામેા આંધવા પર દેખરેખ રાખવા જતા ઈજના, રોડની નોકરી કરવા જતા નાના મેટાનેકરે, દલાલી કરતા દલાલેા અને બૂમ પાડતા સટેાડીઆએ કયાં અને કેવા આકારમાં ાય છે, ત્યાં જવામાં અંદરખાનેથી તેમને કાણ પ્રેરે છે-તે સર્વ અત્ર વિચારી લેવું. સમજીને માટે—વિચારવાનને માટે-ભાવીલદ્રાત્માએ માટે આટલા વિચાર સ્થિર ચિત્તે થાય તા આખા ગ્રંથના આશય જળવાઇ રહેરો અને સમાઇ જશે. Page #586 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ “ આવી રીતે જ્યારે મને વધસ્થાનકે ગધેડાપર બેસાડી લઈ જવામાં આવતા હતા અને મારી આસપાસ ચાકી માટે રાજપુરૂષા ફરી વળેલા હતા અને છેકરાઓ ગડબડ મચાવી રહ્યા હતા તે વખતે તમે લોકોએ ( મહાભદ્રાએ અને ચુલલિતાએ ) મારા મોટા લરકરની ગડબડના અવાજ સાંભળ્યેા. તમારામાંથી સાઘ્વી મહાભદ્રા મારી સામે આવ્યા. હવે તે વખતે મારા પેાતાના આખા લરકરને પછવાડે મૂકીને હું આ ચિત્તરમ ઉદ્યાનમાં લીલામાત્રથી આવ્યા અને મારી સાથે રાજવલ્લભખાસ પુસે અને રાજપુત્રોને જ રાખ્યા. મારા સુંદર હાથી ઉપરથી હું રાતા અશાકના ઝાડ તળે ઉતર્યો અને આખા ઉદ્યાનને ચારે તરફ જોતાં તે ઘણું સુંદર જણાયું. એ ઉદ્યાન સારી રીતે જોવાની મારા મનમાં ઇચ્છા થઇ અને મેં તે માટે ચાલવાના વિચાર કર્યાં. મારી સાથેના રાજપુત્રો મને દેવ દેવ’ એમ કહીને સુંદર ભાષામાં ચિત્તરમ ઉદ્યાનની શાભા ખતાવી રહ્યા હતા તે વખતે દૂરથી આ ભાગ્યશાળી શ્રીમહાભદ્રાને આવતા મેં જોયા. તેઓએ ગુરૂમહારાજ પાસે વધસ્થાનકે લઇ જવાના પુરૂષને વૃત્તાંત સાંભળ્યા હતા અને મારી પર કરૂણા લાવીને મારા તરફ આવતા હતા તે વાત મેં હમણા જ જણાવી છે. હું અનેક વસ્તુઓ જોઇ રહ્યો હતો ત્યાંથી મારી આંખ મેં પાછી ખેંચી લીધી. તેમના ઉપર મારી આંખેા ખીલાની જેમ અંધાઇ ગઇ, તેમના તરફ જોવામાં રક્ત થઇ ગઇ, તેમના દેખાવ પર સ્થિર થઇ ગઇ. એ સાધ્વી જો કે જાતે તદ્દન નિઃસ્પૃહી હતા અને મહા ભાગ્યવાન્ ઉચ્ચગ્રાહી મહાસત્ત્વશાળી હતા છતાં પૂર્વકાળના અભ્યાસને યોગે મારા તરફ પ્રેમાળ થયા, સ્નેહથી ખેંચાયા અને મને જોઇને ગુરૂમહારાજનું વચન વિચારતાં મારી નજીક આવ્યા અને હું નરકગામી જીવ છું એ વિચારથી અત્યંત કરૂણાપૂર્વક મારી સામું સ્થિર નજરે જોઇ રહ્યા. “ 'હવે કંદમુનિના સહવાસમાં જ્યારે હું ગુણુધારણ હતા ત્યારે વારંવાર એના સંબંધમાં આવવાનું બનેલું અને એ પરિચયને અંગે એનું મહુમાન કરવાને વારંવાર અભ્યાસ કરેલા હેાવાથી, વિનયની અસર અને નિયંત્રણા મહાભદ્રાને કરૂણા. મહાભદ્રાને જાતિસ્મરણ. ૧ આ પ્રસ્તાવનું પ્રકરણ ચેાથું જીએ, જ્યારે સંસારીજીવ ગુણુધારણુ હતેા તે વખતે તેણે સ્વગ્નના અર્થ કંદમુનિને આહ્વદમંદિર અગિચામાં પૂછ્યા હતા અને કેવળી નિર્મળાચાર્યે ખુલાસા કર્યાં હતા તે જ કંદમુનિના જીવ મહાભદ્રા થયેલ છે તે હકીકત પ્રકરણ ૧૩ માં આવી ગઇ છે આ મહાભદ્રા તે પ્રજ્ઞાવિશાળા છે અને અસલના કંદમુનિના જીવ છે. તે જ પ્રમાણે સુલલિતા તે ગુણધારણની પત્ની મહનમંજરી છે. આ વાત બરાબર લક્ષ્યમાં રાખવી. Page #587 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચર. ૨૦૦૧ મારા પર મજબૂત હેવાથી, હૃદયમાં અંગીકારપણું દઢ અને તેણે તદા થઈ ગયેલ હેવાથી, ગૌરવથી અત્યંત ભાવિત હૃદય કરેલી જાગૃતિ. હેવાથી, પ્રેમભાવનું અનુષ્ઠાન કરેલ હોવાથી મારા મનમાં વિચાર ઉત્પન્ન થયે કે-અહો! આ ભગવતી સાવી તે કાણું હશે! એને જોઉં છું ત્યારે મારા હૃદયને આટલે બધો આહાદ થાય છે, આંખો શીતળ થઈ જાય છે, શરીરને શાંત ભાવ પ્રાપ્ત થઈ જાય છે અને એ જાણે મને આખોને આ અમૃતના કુંડમાં ઝબોળી દેતા હોય તેમ ઠંડે શાંત કરે છે. મેં તે જ વખતે તે જ વિચારની સાથે ભગવતી સાવીને પ્રણામ કર્યા. તેમણે પણ મને ધર્મલાભને આશીર્વાદ આપે અને પછી બોલ્યા “નરોત્તમ (ઉત્તમ મનુષ્ય ! આ મનુષ્યપણું મેક્ષને પ્રાપ્ત કરાવી આપે તેવું છે. તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરીને આવે ઉન્માર્ગે ઉતરી ગયા છે તે ઠીક નથી; તમારે તો બીજે રસ્તે જ જવું જોઈએ. તમારા શા હાલ થાય છે તે જુઓઃ તમારાં પિતાનાં કર્મના અપરાધને લઇને તમે ચોરનો આકાર ધારણ કર્યો છે, તમને વધ કરવાને સ્થાનકે અત્યારે લઈ જવામાં આવે છે અને તમને અત્યારે પણ ઘણી ભાવવિલંબના કરવામાં આવે છે. ત્યારે મહારાજ !! આમાં તે રાજ્ય શું? અને વિલાસ શા? ભેગો ક્યા અને વિભૂતિઓ કઈ? અને એમાં નિરાંત કે સ્વસ્થતા ક્યાં જાય છે? મહારાજ ! મનમાં જરા વિચારે.” આટલું બોલતાં અને મને વધારે ધારીને જોતાં મહાભદ્રા સાવીને પણ વિચાર થઈ ગયો અને વિચારને પરિણામે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. કંદમુનિના સમયથી માંડીને અત્યાર સુધી બધે સંબંધ અને તેને અંગેના પિતાના સર્વ પૂર્વ ભાવો તેમને તે વખતે સ્મરણમાં આવી ગયા. વળી તે જ વખતે શુભ અધ્યવસાને પરિણામે તેમને (મહાભદ્રાને) અવધિજ્ઞાન પણ ઉત્પન્ન થયું. એટલે એણે અવધિજ્ઞાનના જોરથી મારું પૂર્વ ચરિત્ર પણ જોઈ લીધું. પછી પૂર્વસ્મરણો. તેમણે (મહાભદ્રા સાથીએ) મને કહ્યું “અરે રાજન ! યાદ કરે, જ્યારે તમે ગુણધારણ હતા ત્યારે મારી ૧ જાતિસ્મરણ જ્ઞાનઃ પોતે પૂર્વ કાળમાં કોણ હતા અને કયાં હતા તેનું સ્મરણ. એ મતિજ્ઞાનનો વિષય છે. ૨ અવધિજ્ઞાનઃ આ આત્મગૌચર જ્ઞાન છે. એનાથી અમુક કાળથી અને અમુક હદ સુધીમાં બનેલા પૂર્વ કાળના બનાવો યાદ આવે છે, અન્ય સંબંધી હોય તે જોઇ શકાય છે. અવધિજ્ઞાનના અસંખ્ય પ્રકાર છે. એની હદ વધતી ઓછી હોય છે. “અવધિ’ એટલે હદ. એનો વિસ્તાર સાધારણ જિજ્ઞાસા માટે પ્રથમ કર્મગ્રંથની ગાથા છીમાં જોઈ લેવો. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. (પ્રસ્તાવ ૮ પાસે ઊંચા પ્રકારની ધાર્મિક લીલાઓ કરી રહ્યા હતા તે શું ભલી ગયા? પછી 'ક્ષાંતિ વિગેરે કન્યાઓનું અંતઃપુર પ્રાપ્ત કરીને સુખની સગવડથી ભરપૂર થઈ ગયા હતા અને આખરે ભાવરાજ્ય પર પણ ચઢી ગયા હતા તે વાત પણ વિસરી ગયા? અરે નિર્મળસૂરિએ તમને ઘણું વચને કહ્યાં હતાં, આખો અનંત ભવપ્રપંચ સમજાવ્યું હતું અને કાર્યસાધક કારણેની વિચારણું જણાવી દીધી હતી તે વાત પણ યાદિમાંથી ચાલી ગઇ? અરે ભાઈ! તમને ટૈવેયક વિગેરે માં જે ઘણું સુખો મળ્યાં તે સર્વ પિલા સદાગમના શરણને જ પ્રભાવ હતા તે વાત પણ ભૂલી ગયા? અરે રાજા! હવે મુકાઓ મા, બુઝ! બુઝે! તમારા ઉપર કરૂણું લાવીને બંધ કરવા સારૂ-તમને સાચી વાત સમજાવવા માટે જ હું અત્યારે તમારી પાસે આવી છું.” મહાસાથી મહાભદ્રા આ પ્રમાણે બોલી રહ્યા તે વખતે પિતાને વખત જોઈને સબોધમંત્રી પોતાની સાથે સમ્યગદજીવ વીર્ય શેનને લઇને ફરી વાર પ્રવૃત્તિ કરવા લાગ્યા, હીલસિહાસને. ચાલ કરવા લાગ્યા, પરંતુ એ બાપડા તે વખતે પલા હરામખેર અંતરંગ દુરથી રેકાઈ ગયેલા હતા તેથી તેને જે કે મારી પાસે આવવાનું થયું મન થતું હતું પણ તે આખા રસ્તામાં તમરા (અંધકાર) હોવાથી મારી પાસે આવી શકતા નહોતા. તે વખતે ભગવતી મહાભદ્રાના વાક્યરૂપ સૂર્યના કિરણના સમુદાયથી પ્રેરાયેલ જીવવીર્ય નામનું શ્રેષ્ઠ સિંહાસન સૂર્યકાંત સમાન પ્રકાશિત થઈ ગયું. જેવું એ જીવવીર્ય સિંહાસન પ્રકાશિત થયું કે તેના પ્રકાશથી પિલે અંધકાર નાશ પામી ગયો અને એકદમ ચિત્તવૃત્તિ અટવીમાં બે સૈન્યની મોટી લડાઈ શરૂ થઈ ગઈ. પેલા સદ્ધ અને સમ્યગદર્શન તે તરત જ પ્રકાશ અને ઉપડ્યા, લડવા મંડી ગયા અને તેને ઘેરી લેનાર શત્રુવર્ગને ઝપાટામાં મારી હઠાવી મારી પાસે દેહ્યા આવ્યા. ઉપરની હકીકત બહુ જ થોડા વખતમાં બની ગઈ. તેઓ બન્ને (સદધ અને સમ્યગ્દર્શન) મારી પાસે ચોરનેતિસ્મરણ આવ્યા અને હું તેને જોઉ છું ત્યાં તે મને વિચાર તથા અવધિજ્ઞાન. થઈ આવે, મારા મનમાં તર્કવિતર્ક થવા માંહ્યા અને એમ કરતાં કરતાં આ ભગવતી શું બોલી રહ્યા છે તેને મેં ખ્યાલ કર્યો. એમ ઉહાપોહ કરતાં અને અંતરને ૧ ચાલ પ્રસ્તાવ-પ્રકરણ સાત. Page #589 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] ચક્રવતી ચેર. ૨૦૦૩ શોધતાં મને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તે જ વખતે હું ગુણધારણ હતે તે વખતની અવસ્થા બરાબર યાદ આવી ગઈ. તે વખતે સદુ ધમંત્રી જે મારી પાસે હમણું જ લડાઈ કરીને આવ્યા હતા તેણે પાછી પિતાની લડાઈ તે અંદર ચાલુ જ રાખી હતી. મારા મનના અધ્યવસાય ઊંચા પ્રકારના થતા જતા હતા તે જ વખતે એ સાધનો મિત્ર અવધિજ્ઞાન પોતાના દુશમનને જીતીને મારી પાસે આવ્યો. એના બળથી તે મેં સંખ્યતા દ્વીપ અને સંખ્યાતા સમુદ્રો જોયા, સંસારનો મેટે પ્રપંચ હું જોઈ રહ્યો, જ્યારે હું સિંહાચાર્યો હતો તે વખતે પૂર્વના જ્ઞાનને મેં અભ્યાસ કર્યો હતો અને જે જ્ઞાન ત્યાર પછી વિસરાઈ–અવરાઈ ગયું હતું તે પણ પાછું યાદ આવ્યું, તે પરનું આવરણ ખસી ગયું, જ્ઞાન સાથે જ્ઞાન અને અભ્યાસને અતિશય પણ જાગ્રત થઈ ગયો અને નિર્મળસૂરિએ અગાઉ મને જે આત્મસંસારવિસ્તાર વિગતવાર જવ્યો હતો તે મારી નજર આગળ તરવરવા લાગ્યો, પ્રત્યક્ષ દેખાવા લાગે. એ હકીકત ઉપર વધારે વિચાર કરતાં કરતાં મારે પોતાને અસંખ્ય ભવથી પરિભ્રમણ કરવાને આખો વૃત્તાંત યાદ આવ્યું. આ બધી હકીકત જતાં અને ઉપર જે કારણે બંધ કરવા અંગે જણાવ્યાં તેથી પ્રેરાઈને અલલિતાને સત્ય દર્શન કરાવવા અને પુંડરીકને વસ્તુશાન કરાવવા આવું ચોરનું રૂપ કરીને હું અહીં આવ્યો, અંદરથી તો વિડંબનાઓ ચાલુ જ હતી અને સદરહ કારણસર બાહ્ય વિડંબનાની રચના કરીને મહાભદ્રા સાથે આવ્યું. ત્યાર પછી મારા સંબંધમાં શું બન્યું તે હે સુલલિતા ! તું સારી રીતે જાણે છે! તે મને જે જે પ્રશ્નો ઉપર પૂક્યા હતા તે સર્વના જવાબ આમાં આવી ગયા. સુલલિતા! તું મદનમંજરી પિતે જ છે તેથી મારા મનમાં ૧ અવધિ જ્ઞાનને દુશમન અવધિજ્ઞાનાવરણીય કર્મ. તેને હઠાવે ત્યારે અવધિજ્ઞાન થાય. જ્ઞાન આત્માને ગુણ છે, આવરિત હોય છે, આવરણ દૂર થયે પ્રગટ થઈ જાય છે. ૨ જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ૧૦ મું. સિંહ નામના સાધુ-આચાર્ય થયા ત્યાર પછી ગરવોથી અધઃપાત થયો હતો તે યાદ કરવું. ૩ જુઓ પ્રકરણ છઠું (ચાલુ પ્રસ્તાવ). ત્યાં નિર્મળાચાર્ય કારણો પર વિવેચન વિસ્તારથી કરે છે અને સંસારનો પ્રપંચ બતાવે છે. ૪ આ પ્રકરણની શરૂઆતમાં (પૃ. ૧૯૯૪) કરેલ સવાલોના જવાબ ટુંકામાં થઈ ગયા, અત્ર તે સંક્ષેપે છે અને સર્વ સંમીલનને અધિકાર પ્રકરણ બારથી શરૂ થયો તે પણ અત્ર પૂરો થયો. Page #590 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ એહના તાતણેા વધારે મજબૂત બંધાયે તે કારણથી તેમજ આ બાપડી (તું પોતે) હજી પણ પરમાર્થરહસ્ય સમજી શકી નથી અને અત્યંત ભાળી છે એ વિચારશ્રી મારા મનમાં કરૂણા પણ ઉત્પન્ન થઇ તે કારણથી સર્વજ્ઞ મહારાજના આગમમાં બહુમાન ઉત્પન્ન થવાને પરિણામે કિલષ્ટ કર્મોના નાશ થતાં તને પણ પ્રતિબોધ થશે એ ખ્યાલથી આ સદાગમ મહાત્માની કૃપાથી જે મારા ઘણા લાંબે હેવાલ મારા જાણવામાં આવી ગયા હતા તે તને પણ સદાગમ ઉપર મહુમાન ઉત્પન્ન કરે તેવી રીતે અને સંક્ષેપમાં કહેવા છતાં પણ તેના અનંતપણાને લઇને છ મહિને પણ મહા મુશીમતે પૂરો કરી શકાય તેવા મારા હેવાલ સંક્ષેપમાં આ મહાત્મા સદાગમની કૃપાથી ત્રણ પહેારમાં તને કહી દીધા અને તે આખા હેવાલના વર્ણન દરમ્યાન તને અણુહીતસંકેતાના નામથી સંબોધી. આવી રીતે સંવેગને ઉત્પન્ન કરનાર મારા હેવાલ અને મારા આખા ભવપ્રપંચ તારા કુતૂહળને પૂરો પાડવા માટે કહી બતાવ્યો અને તે કહેતાં કહેતાં મારામાં પણ સંવેગ વધારે જામતા ગયા. ભદ્રે ! આવા પ્રકારની મારી અંતરંગ ચારી હતી, આવા પ્રકારની મારી વિડંબનાઓ હતી અને છે. મેં મારા અને પારકો હેવાલ ઉપર જણાવ્યું તે રીતે જાણ્યો અને તને કહી સંભળાવ્યા.” ૨૦૦૪ ચારાકાર ધારણ કરવાનું કારણ. ૧ ત્રણ પહેાર. આખી વાર્તા નવ કલાકમાં કહી છે. તે ધ્યાન રાખેા. બીજાં પ્રસ્તાવના પ્રકરણ ૭થી અહીં સુધી વાત કહેતાં સંસારીજીવને નવ ક્લાક થયા. તે છ માસ ચાલે તેટલી કથા છે, પણ નવ કલાકમાં સદાગમના માહાત્મ્યથી પૂરી થઇ છે. આને માટે ઉપેાધાત જુએ, Page #591 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય પાત્રોની સંપૂર્ણ પ્રતિ. પ્રકરણ ૧૬ મું. અનુસુંદર (ચક્રવર્તી–ચાર )નું ઉત્થાન. અનુસુંદર ચક્રવર્તી જે સુલલિતા, મહાભદ્રા અને આચા ર્યશ્રી તથા કુમાર પુંડરીક સમક્ષ ચારનું સ્વરૂપ લઇ હાજર થયા હતા તેણે પેાતાના આખા હેવાલ ત્રણ પહેારમાં કહી સંભળાવ્યેા, ચારનું રૂપ ધારણ કરવાનું કારણ સમજાવ્યું, પોતાને ભવસ્વરૂપ કેવી રીતે અને ક્યારે જણાયું હતું તેની વિગતે પણ જણાવી દીધી અને સુલલિતાના સર્વ સંદેહો દૂર કર્યા, શંકાઓનું સમાધાન કર્યું અને સર્વને પ્રતિબેાધ થાય તેવી રીતે પોતાનું લખાણ કાર્ય પૂરૂ કર્યું. સર્વ વાતનું આવી રીતે સંમિલન થયું. હવે તે સર્વ પાત્રોની પ્રગતિ કેવી રીતે થઇ તેની વિગત ગ્રંથકત્તો જણાવે છે. સુલલિતા ભોળી હતી અને સહૃદયા હતી. તેના મન ઉપર આ આખી વાર્તાએ બહુ અસર કરી, એના હૃદય પર ચક્રવર્તીના હેવાલે ખાસ છાપ પાડી અને એના હૃદયમાં સુંદર ભાવના ઊઠી. કુમાર કુંડરીક પણ વાતના ભાવાર્થ થોડો થોડો સમજી ગયા અને બહુ પ્રસન્ન થયો. તે અત્યાર સુધી તદ્દન ચૂપ રહ્યો હતો. તેણે હવે અનુસુંદર ચક્રી જે હજુ પણ ચેારને આકાર ધારણ કરી રહ્યો હતેા તેને પૂછ્યું, “આર્ય ! અત્યારે હવે તમારા હૃદયમાં શા ભાવ વત છે? તમારી ચિત્તવૃત્તિને પ્રવાહ હાલ કઇ દિશાએ વહન કરે છે?” ૧ આ આઠમા પ્રસ્તાવના ચાર વિભાગ પડે છે. પ્રથમમાં ગુણધારણના ભવથી અનુસુંદર ચક્રવર્તી થાય છે ત્યાં સુધીનું સંસારીજીવનું ચરિત્ર ( પ્રકરણ ૧-૧૧ ). ખીજામાં સર્વનું સંમિલન, ચેારાકાર ધારણ ખુલાસા ( પ્રકરણ ૧૨-૧૫ ). ત્રીજામાં એ સર્વ મુખ્ય પાત્રાના મેક્ષ (પ્રકરણ ૧૬-૨૨) અને ચાયામાં ગ્રંથનું રહસ્ય, પ્રશસ્તિ વિગેરૢ (પ્રકરણ ૨૩), ૬૯ Page #592 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ૮ અનુસંદરની ચિત્તવૃત્તિ. સર્વત્ર પરિતેષ વર્ણન, યુદ્ધમાં ચારિત્રરાજને જ્ય. દીક્ષા લેવાના ચઢતા ભાવ, કુમારને પ્રશ્ન ઘણે મુદ્દાસરને હતે. ચવતની અંતરંગ ચિત્તવૃત્તિ ઉપર આખા બનાવે કેવી અસર કરી હતી તે જાણવા ગ્ય હતું, એની જિજ્ઞાસા બરાબર સ્થાને અને યોગ્ય રીતે થઈ હતી. અનુસંદરે તરત જવાબ આપે છે એની ચિત્તવૃત્તિનું ખરૂં ચિત્ર રજુ કર નાર હતો. તેણે જવાબ આપતાં કહ્યું “ભદ્ર! સાંભળે – “ જ્યારે અત્યંત સંવેગમાં આવી જઈને મેં તમારી પાસે મારે હેવાલ કહેવા માંડ્યો તે વખતે ચારિત્રરાજે પિતાના મનમાં વિચાર કર્યો કે હવે તેને વખત બરાબર આવી લાગે છે. બરાબર અવસર જોઈને જ્યારે મેં વાર્તા કહેવા માંડી ત્યારે તે રાજરાજેશ્વર પિતાના આખા સૈન્યને લઈને મારી નજીક આવ્યા. આવતાં આવતાં એ રાજેશ્વરે પ્રથમ તે તેના રસ્તામાં સાત્વિકમાનસ નગર આવ્યું તેને પોતાના વીર્યથી આનંદિત કરી દીધું, વિવેકપર્વતને તદ્દન ઉજજવળ બનાવી દીધે, વળી એ પર્વત પર આવેલા અપ્રમત્તત્ત્વ શીખરને ઘણું જ રેનકદાર બનાવી દીધું અને તે શિખર ઉપર જૈનપુરને વસાવી દીધું, ફરી વાર વસ્તીવાળું સુંદર કરી દીધું, વળી એણે એ જૈનપુરમાં અગાઉ જે ચિત્તસમાધાનમંડપ બનાવેલો હતો અને જે વચ્ચે વીંખાઈ ગયો હતો તેને પાછો સાફસુફ કરી દીધો, ફરી વાર તૈયાર કરી દીધું અને બહુ આકર્ષક બનાવી દીધે, તે મંડપમાં નિ:સ્પૃહતા વેદીને ફરી વાર ગઠવીને બરાબર તૈયાર કરી દીધી, તે વેદી ઉપર સુંદર કિરણથી શોભતું જીવન વીર્ય સિંહાસન ગોઠવી દીધું અને પોતાના આખા લશ્કરને સર્વ પ્રકારે ૧ આ સાત્વિકમાનસપુર વિવેકપર્વત વિગેરે ચોથા પ્રસ્તાવમાં બહુ વિસ્તા, રથી વર્ણવાઈ ગયા છે. સાત્વિકમાનસપુરઃ ક. ૪. પ્ર. ૩૩ (પૃ. ૧૦૪૪). વિવેકપર્વતઃ સદર પૃ. ૧૦૭. અપ્રમત્તશિખરઃ સદર પૃ. ૧૦૪૮. જેનપુરઃ મ. ૪. p. ૩૨ (પૃ. ૧૦૩૬) અને ક. ૪ ક. ૩૩ ૫. ૧૦૦૯ ચિત્તસમાધાનસંહ૫ ક. ૪, પ્ર. ૩૪, ૫. ૧૦૫૫. નિઃસ્પૃહતાવેલી: પ્ર. ૪ ક. ૩૪ (પૃ. ૧૦૫૫). નિવાર્યસિહાસનઃ સદર (પૃ. ૧૦૫૬). Page #593 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૭ પ્રકરણ ૧૬ ] અનુસુંદર (ચક્રવતી-ચેર)નું ઉત્થાન. સંતોષ ઉપજે તેવી ચોમેર વ્યવસ્થા કરી દીધી. આખા લશ્કરને તૈયાર કરીને અને પિતાના કિલ્લાઓને મજબૂત કરીને તે ચારિત્રરાજ મારી સન્મુખ આવવા લાગ્યો. સંપૂર્ણ સામગ્રી સાથે મારી તરફ આવતાં એ રાજેશ્વરને રસ્તામાં મહામહ રાજાના લશ્કર સાથે ભેટો થઈ ગયો. મારી ચિત્તવૃત્તિના એક સુંદર છેડા ઉપર બન્ને લશ્કર વચ્ચે મેટી લડાઈ થઈ. મેં તે લડાઈ જોઈ. એવું મહાયુદ્ધ થયું કે તેનું વર્ણન થઈ શકે નહિ. તે વખતે સમ્યગદર્શન અને સોધમંત્રીની સાથે મેં એ રાજેશ્વર ચારિત્રરાજને ટેકે આ એટલે છેવટે એ ચારિત્રરાજની જીત થઈ. એણે પોતાની લીલાથી સામાના લશ્કરમાંથી ઘણાને હટાવી દીધા અને જયલક્ષ્મી પ્રાપ્ત કરી. પછી એણે શત્રુસમૂહને સારી રીતે પીડીને મારા અંતઃપુરને પિતાના કબજામાં લીધું, મારા અંતરમાં પોતાનું રાજ્ય સ્થાપન કર્યું અને ત્યાર પછી તે પોતે મારી નજીક આવ્યા. મહામહ રાજાના સેવકેનું તો બધું લુંટાઈ ગયું, તેઓ બિચારા બાપડા થઈ ગયા અને જેમતેમ જીવતા તે રહ્યા પણ અંદર ચોરી છૂપાઈને સંતાઈ ગયા. ભદ્ર પુંડરીક! મારી ચિત્તવૃત્તિમાં અત્યારે આ ભાવ વર્તે છે. શત્રુઓ હાલ પલાયન કરી ગયા છે અને મારા ખરા બંધુઓ હર્ષમાં આવી ગયા છે. વળી મારા મનમાં એમ પણ આવ્યું છે કે સર્વજ્ઞ મહારાજે બતાવેલું મુનિલિંગ ગ્રહણ કરીને અને એ ત્રણ જગતને વંદનીય મહા આત્મદાન કરીને મારા આ અંતરંગ બંધુઓનું સારી રીતે પિષણ કરવું.” અનુસુંદર દીક્ષા–મહત્સવ, પિતાની ચિત્તવૃત્તિના અંતરભાવો આવી રીતે અનુસુંદર ચોરે બતાવ્યા, વિગતવાર સમજાવ્યા, અલૌકિક અંતર સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું અને એ પ્રમાણે બેલતાં બેલતાં પિતે જે ચેરનું સ્વરૂપ વૈકિયશક્તિથી ધારણ કર્યું હતું તે પાછું ખેંચવા માંડ્યું, વાત પૂરી થતાં તે પિતે અસલ સ્વરૂપે-ચક્રવતી રૂપે ખડા થઈ ગયા અને તે વખતે પોતે નિશાની કરી એટલે સંકેત પ્રમાણે ચારની જે સામગ્રી સાથે હતી (માળા-ગધેડે-કપડા-છત્ર વિગેરે) તે સર્વ વિસરાળ થઈ ગઈ, ચોરને વિડંબના કરવાનાં સાધને દૂર થઈ ગયાં અને તે જ વખતે એના મંત્રી, સેનાપતિ અને સેના–સર્વ હાજર થઈ ગયા. ચક્રવતીની સર્વ નિશાનીઓ તેના શરીર પર અને તેની આસપાસ ગોઠવાઈ ગઈ. પરંતુ અનુસુંદરને તે એ સર્વ ત્યાજ્ય થઈ ગયું હતું, એને તે પર પ્રેમ કે એહ રહ્યો ન હતો, એના મનમંદિરમાં ચારિત્રરાજની પધરામણી Page #594 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ૮ થઈ ચૂકી હતી અને એના ભાવ એ સામગ્રીને પિષવાના હતા. એણે પોતાના મંત્રી સેનાપતિ અને સેનાને પોતાને અભિપ્રાય કહી સંભળાવ્યો. સર્વને અવસરગ્ય તે હકીકત લાગી. તે જ વખતે અનુસુંદર ચક્રવતીએ પોતાના પુત્ર પુરંદરરાયને સર્વ રાજ્યચિહ્નો આપી દીધો અને સર્વ રાજાઓને અને સામંત શ્રેણી મંત્રી સેનાપતિને જણાવી દીધું કે હવે પછી પુરંદરરાય તેઓને રાજા છે. સર્વેએ એ હકીકત બહુ માન સાથે સ્વીકારી લીધી. તે વખતે ભગવાનની પૂજા વિગેરે ગ્ય ધર્મક્રિયાઓ કરવામાં આવી. “શ્રીગર્ભ રાજા તે વખતે પિતાના અંતઃપુર સાથે બહાર નીકળ્યા હતા તે ત્યાં આવી પહોંચ્યા. એણે સર્વનો યથાગ્ય વિનય કર્યો, સર્વને પ્રણામ કર્યા. ત્યાર પછી આખી પરિષદ્ ફરી વાર મળી અને સર્વત્ર આનંદ આનંદ થઈ ગયે. પ્રકરણ ૧૭ મું. સુલલિતાને પ્રતિબંધ. ચારે તરફ આનંદ પ્રવર્તી રહ્યો. તે વખતે એ અતિ ઉત્તમ અને અદ્દભુત બનાવ જોઈને ભેળી સુલલિતાના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયે. આખા બનાવથી તેને { ઘણી નવાઈ લાગી. વળી કુમાર પુંડરીકને પણ ઘણે કરી સંતોષ થયો અને તેની આંખો આનંદથી મંદ મંદ સ્ફરવા લાગી. અનુસુંદર જેવા મહાનું ચક્રવતી પોતાની અતુળ રાજ્ય ૧ શ્રીગર્ભ-શંખપુરના રાજા અને પુંડરીકના પિતા. આ આખો બનાવ શંખપુરની બહાર ચિત્તરમ ઉદ્યાનમાં બન્યો છે. શ્રીગર્ભ રાજ આખી વાર્તા દરમ્યાન હાજર નથી–તે હવે ત્યાં આવે છે તે લક્ષ્યમાં રાખવું. ૨ આ પ્રકરણ દરેક વાંચનારે પિતા ઉપર વિચારવાનું છે. જેટલી વાત સલલિતાએ સાંભળી તેટલી જ આપણે પણ વાંચી કે સાંભળી છે-તે માત્ર વાર્તા રૂપે જ રહે છે કે તે ચિત્તવૃત્તિ પર અસર કરે છે તે દરેકે વિચારવા યોગ્ય છે. આ સુંદર ગ્રંથ અસર ન કરે તો પોતાનું કર્મ જાળ સુલલિતાથી પણ વધારે ગાઢ છે એમ વિચારવું; વિચારીને બેસી ન રહેવું પણ સુલલિતાનો અથવા તેના જેવો કોઈ માર્ગ લે યોગ્ય છે. આ ગ્રંથ વાર્તા કહેવા માટે જાયલો નથી. Page #595 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિધ. ૨૦૦૯ ઋદ્ધિ છેડી દઈને દીક્ષા લેવા તત્પર થઇ ગયા એ મનાવે કુલલિતાને આશ્ચર્ય ઉપજાવ્યું અને પુંડરીકને સંતોષ પમાડ્યો. અગૃહીતસંકેતા ( સુલલિતા )ને ઉદ્દેશીને હવે તે વખતે અનુસુંદર ચક્રીએ આચાર્યશ્રી સમંતભદ્રને વિજ્ઞપ્તિ કરી તેથી તે ચક્રવર્તીને દીક્ષા દેવાને તૈયાર થઇ ગયા. તે વખતે વળી અનુસુંદરને મનમાં કરૂણા ઉત્પન્ન થઇ તેથી રાજપુત્રી સુલલિતાને ઉદ્દેશીને તેણે એક વાર છેવટનું કહી નાખ્યું. તે બોલ્યાઃ— (C · સુલલિતા ! તું આશ્ચર્યચકિત નજરે આમ તેમ જોયા કરે છે તે તને શું હજી પણ બાધ થયા નથી ! તને થોડો થોડો ભાવાર્થ સમજાયા હોય તેમ તેા લાગે છે, પરંતુ તારૂં ચિત્ત હજુ પણ દોલાયમાન થતું હાય–સત્ય અને દેખાવ વચ્ચે ઝાળા ખાતું હોય એમ જણાય છે. ત્યારે શું તું હજી સાચા તત્ત્વના નિર્ણય કરી શકી નથી? જો ભદ્રે ! તને બાધ કરવાના હેતુથી મારા આખા ભવના પ્રપંચ-મારૂં પ્રથમથી અત્યાર સુધીનું વિગતવાર ચરિત્ર તને મેં કહી સંભળાવ્યું. એ આખું ચરિત્ર સંસારપર અત્યંત ઉદાસી ઉત્પન્ન કરે તેવું છે તે તે તારા સમજવામાં-જાણવામાં આવ્યું હશે. ત્યારે શું આવડું અને આવું ચરિત્ર સાંભળવા છતાં આ સંસારબંદીખાનું જેમાં અનંત દુ:ખના વિસ્તાર ભરેલા છે તેના ઉપર તને વૈરાગ્ય આવતા નથી? તને તેના પર કંટાળા થતા નથી? તને તેના તરફ ઉદાસી ઉત્પન્ન થતી નથી? તું વિચાર કર! મેં ઉપમાનદ્વારા 'અસંવ્યવહાર નગરમાં જીવાને કેવી વેદના થાય છે તે તને વિસ્તારથી મારા પેાતાના અનુભવદ્વારા કહી સંભળાવી. અરે ભાળી ! તે પીડા તારા જાણવામાં આવી નહિ? કે તારા હૃદયમાં તેની મહત્તા હજુ ખરાબર ઠંસી નહિ? અરે અત્યારે તું કાળજી અને ીકર વગરની થઇને સંસારકારાગ્રહમાં શું જોઇને આનંદ માને છે? કેમ પડી રહે છે? તને હજી ખરી વસ્તુસ્થિતિનું અને તારા પોતાના સાચા સ્થાનનું ભાન કેમ થતું નથી ? તને એવી ભયંકર અસહ્ય પીડાઓ ઉપર કંટાળે કેમ આવતા નથી ? એકદ્રિય અને વિકલદ્રિય ભવામાં તથા તિર્યંચ ગતિમાં હું ઘણા કાળ ભમ્યો ત્યારે મારે માથે કેવાં કેવાં દુઃખા પડ્યાં તેનું આત્મવિડંબનાનું પુનઃવર્ણન. ૧ ખીન્ન પ્રસ્તાવના સાતમા પ્રકરણમાં તે વર્ણન આવી ગયું. ૨ એકેંદ્રિય દુ:ખવર્ણન ખીન્ન પ્રસ્તાવના આઠમા પ્રકરણમાં, વિકલેંદ્રિય માટે તે જ પ્રસ્તાવના નવમા પ્રકરણમાં અને તિર્યંચગતિ માટે પછીના દશમા પ્રકરણમાં વર્ણન થઇ ગયું, Page #596 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ફુટ વિવેચન પણ તારી પાસે કરી ગયે-ત્યારે શું તેને ભાવાર્થ તારા મનમાં જરા પણ બેઠે જ નથી? ત્યારે તું તે શું જોઈને આમ ચિંતા વગરની થઈને વિલંબ કરી રહી છે? તને અંદરથી દુઃખ માટે ખરે ત્રાસ કેમ થતું નથી? અરે મુશ્કે! મનુષ્યપણું પ્રાપ્ત કરીને હિંસા અને ક્રોધમાં આસક્ત રહીને મેં જે દુખપરંપરા અનુભવી તે તે તારા હૃદયમાં ધારી લીધી? તેનો અંદરનો ભાવાર્થ તારા મનમાં જરાએ ઉત? કે માત્ર મેં તારી આગળ જે વાર્તા કહી છે તેને તે કલ્પિત કથા તરીકે જ જાણે છે? તને એ બાબતમાં વાર્તા ઉપરાંત અંદરને ભાવ કાંઈ સમજાવે છે કે માત્ર નવી કલ્પિત વાર્તા સાંભળતાં સાનદાશ્ચર્ય થાય તેમ જ થયું છે? વળી માન અને મૃષાવાદથી મને કેવી પીડા થઈ, ચેરી અને માયાથી કેવી હેરાનગતીઓ થઈ તેમજ લેભ અને મૈથુનના દોષથી અંધ થયેલા મારે કેટલી યાતનાઓ સહન કરવી પડી તે સવે તે સાંભળ્યું છતાં પણ તારું મન જરાએ ઢીલું પડ્યું નથી? પિચું પડ્યું નથી? પીગળ્યું નથી? જો એમ જ હોય તે તો ખરેખર તારૂં મન કાળસર્પથી ડસાયેલું અને વજનું બનાવેલું જ હોવું જોઈએ. વળી મેં તને મારા અનુભવથી જણુવ્યું હતું કે પેલા મહામહ અને પરિગ્રહ મહા અનર્થના હેતુ છે અને તેમનામાં સર્વ દેશે એક સાથે આવીને રહ્યા છે. આટલી વાતો કહેવા છતાં અને તે પણ ખાસ મારા અનુભવથી સિદ્ધ થયેલી તને બતાવવા છતાં પણ તું તે હજી આશ્ચર્યમાં ગરકાવ થઈને પડેલી છે અને તે વાતથી કોઈ પણ બધ પામતી નથી, અંદરનો આશય સમજતી નથી, તેથી ખરેખર તું અગૃહીતસંકેતા જ છે, તારું નામ ખરેખરું પાડ્યું છે અને તે તે સાચું બતાવી આપ્યું છે. ૧ નંદિવર્ધનના ભવમાં. આ ત્રીજા પ્રસ્તાવને મુખ્ય પાત્ર છે. એનાં દુઃખનું વર્ણન સદર પ્રસ્તાવના પ્રકરણ ૨૯ અને ૩૪ માં આવ્યું છે. ૨ નોવેલ અથવા રોમાન્સ. ૩ રિષદારૂણ તરીકે ચૂંથો પ્રસ્તાવ જુઓ. પીડા માટે સદર પ્રસ્તાવનું પ્રકરણ ૪૦ મું છે. ૪ વામદેવ તરીકે. પાંચમો પ્રસ્તાવ જુઓ. એની હેરાનગતિ માટે તે પ્રસ્તાવનું પ્રકરણ ૨૨ મું છે. ૫ ધનશેખર તરીકે. છઠો પ્રસ્તાવ જુઓ. યાતનાની હકીકત ત્યાં પ્રકરણ ૧૬ માં આવે છે. ૬ કાળસર્પથી હસાયલું એટલે ઝેરી થયેલું. ૭ ઘનવાહન તરીકે. સાતમે પ્રસ્તાવ જુઓ. Page #597 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાના પ્રતિખેાધ ૨૦૧૧ “ વળી ભદ્રે ! તું યાદ કર. સ્પર્શ વિગેરે ઇંદ્રિયોનાં પરિણામ કેવાં ભયંકર છે તે મેં તને અનુક્રમે માળના સંબંધમાં, પૂર્વ સ્મરણા- જડના સંબંધમાં, મંદના સંબંધમાં, અધમના સંબંનાં રહસ્યા. ધમાં અને ખાલિશના સંબંધમાં જણાવી આપ્યું, વિસ્તારથી જણાવી આપ્યું છતાં તે વાત પણ તારા હૃદયમાં જરા પણ બેઠી ન હેાય, તે વાત તું જરા પણ સમજી શકી ન હાય તા તા પછી તું તદ્દન સુખી જ છે, અજાણી જ છે, લાકડાની બનાવેલી મૂર્ત્તિ જેવી જ છે. એમ કહી શકાય. અને વળી ઇંદ્રિયોને વશ કરવાને અંગે મનીષીએ આચરણા કર્યાં, વિચક્ષણે જે વચન કહ્યાં, બુધસૂરિએ જે દેશના આપી, ઉત્તમ કુમારે જે ચેષ્ટા કરી અને કાવિદાચાર્યે જે વિજ્ઞાન અતાવ્યું તે સર્વે જાણી સાંભળીને સંસાર ઉપરથી કાણુ વિરાગ ન પામે ? કાણુ એનાથી ઊંચા ન આવે? કાણુ એનાથી દૂર નાસવા તત્પર અની ન જાય? વળી ભદ્રે ! તને એધ થાય તેટલા સારૂ અંતરંગમાં બે લરકરનું સ્વરૂપ કહ્યું, બન્ને લશ્કર પૈકી એક દુશ્મનનું કામ કરે છે અને એક અંધુનું કાર્ય કરે છે, એ બન્ને લશ્કરનાં કાર્ય લડાઇ અને સરસાઇને હેવાલ તને ઘણા વિસ્તારથી કહી બતાવ્યા-એ સાંભળીને પણ તને પ્રતિબેાધ ન થયા તે ૧ બાળ-સ્પર્શેન્દ્રિયને અંગે ત્રીજો પ્રસ્તાવમાં, જડ-સેન્દ્રિયને અંગે ચેાથા પ્રસ્તાવમાં. મંદ-ધ્રાણેદ્રિયને અંગે પાંચમા પ્રસ્તાવમાં. અધમ-ચક્ષુરિંદ્રિયને અંગે છઠ્ઠા પ્રસ્તાવમાં. આલિશ-શ્રોપ્રિયને અંગે સાતમા પ્રસ્તાવમાં. આ પાંચે અંતરકથાઓ છે. બહુ વિસ્તારથી જણાવાઇ ગઇ છે. ૨ સ્પર્શેન્દ્રિયને અંગે મનીષી છેવટે દીક્ષા લે છે તનેા મહાત્ મહેસવ અને છેવટને એને ત્યાગ ત્રીા પ્રસ્તાવના પ્રકરણ ૧૫ થી ૧૭ માં જોવા. રસદ્રિયને અંગે વિચક્ષણસૂરિએ પ્રકર્ષે વિમરોની ભવચક્રનગરની ભેટનું અને રસનાના મુળનું વર્ણન ચેાથા પ્રસ્તાવમાં કર્યું તે અતિ અદ્ભુત છે, પેાતાને દીક્ષાના પ્રસંગની વાત તેમણે પ્રકરણ છઠ્ઠાથી રારૂ કરી તે પ્રકરણ ૩૮ સુધી ચાલે છે. પ્રાણદ્રિયને અંગે પાંચમા પ્રસ્તાવમાં ચંદ્રનું ચરિત્ર કહેતાં બુધસૂરિએ નવમા પ્રકરણમાં હકીકત કહી અને દેશના આપી. જીએ પ્રકરણ ૧૭ થી શરૂ થતા વિભાગ. ચક્ષુરિંદ્રિયને અંગે છઠ્ઠા પ્રસ્તાવમાં ઉત્તમકુમારનું ચરિત્ર નવમા પ્રકરણથી શરૂ થાય છે, તેમાં પાંચમા પુરૂષ ઉત્તમની ચેષ્ટા પ્રકરણ ૧૪ માં બતાવી તે વિભાગ વિચારવે . શ્રોરેંદ્રિને અંગે ફાવિદ્યાચાર્યનું વિજ્ઞાન સાતમા પ્રસ્તાવના પ્રકરણ ખારમામાં બતાવવામાં આવ્યું છે તે અત્ર નિર્દિષ્ટ કરેલ છે. Page #598 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતા ૮ તે પછી તને ચેતવવાને-ઠેકાણે લાવવાનો બીજો કોઈ ઉપાય નથી. અને તે કનકશેખરનો વિસ્તારથી હેવાલ (ત્રીજા પ્રસ્તાવમાં) સર ભજે, નરવાહનની સજનતા વિચારવાની તને આટલી બધી તક મળી, મેલ–પાપ વગરના વિમળ કુમારની શુદ્ધ વર્તનાઓ તારા સાંભળવામાં આવી, અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરે તે “હરિકુમાર-રાજાને વિસ્મયકારક ત્યાગ તારા સમજવામાં આવ્યું, “અકલંકને સુંદર વિવેક તારા સાંભળવામાં આવ્યો અને મુનિઓના વૈરાગ્ય થવાના અનેક રૂપે તારા જાણવામાં આવ્યા છતાં પણ બાળા! જે તારા હૃદયમાં જરા પણ અસર થઈ ન હોય, તારું હૃદય જરા પણ પીગળ્યું ન હોય, જરા ભીનું પણ થયું ન હોય, તે તે ખરેખર તે કેરડું મગ જેવું જ છે એમ જાણવું; એ બાબતમાં જરા પણ શક નથી. આટલા માટે મારા જેવા કે બીજા કેઈ તને અગ્રહીતસંકેતા કહે-કહેલ હકીકતનો અંદરનો આશય ન સમજનારનું ઉપમાન તને આપે-તો તેના ઉપર તારે જરા પણ ગુસ્સે થવાનું કારણ નથી, તે ખરેખર તે નામને યોગ્ય જ છે એમ તારા અત્યારના વર્તન પરથી જણાય છે. ૧ કનકશેખરઃ ત્રીજા પ્રસ્તાવમાં. નંદિવર્ધનને પવિત્ર મિત્ર. એને પ્રસંગ તે પ્રસ્તાવના પ્રકરણ ૧૮-૧૯-૨૦ માં આવે છે. અને છેલ્લો પ્રસંગ પ્ર. ૨૯ માં આવે છે. ૨ નરવાહન. ચોથા પ્રસ્તાવના નાયક રિપુદારૂણના પિતા થાય. એમણે પુત્રનું અભિમાન નણ્યા છતાં પોતાની સજજનતા ન છોડી. જુઓ પ્રકરણું ૩, ખાસ કરીને કળાચાર્ય સાથેનો પ્રસંગ અને નરસુંદરીના વિવાહનો પ્રસંગ. ૩ વિમળમાર-પાંચમા પ્રસ્તાવમાં વામદેવ નાયકનો રાજપુત્ર મિત્ર વિમળકુમાર પવિત્રતાની મૂર્તિ છે. એણે રચૂડને ઘણી મદદ કરી હતી. ચોરી કરનાર અને છેતરનાર વામદેવને પણ એ બચાવી લે છે. જુઓ (પ્ર. ૫. પ્ર. ૪). ૪ હરિકુમાર-છા પ્રસ્તાવમાં ધનશેખરને રદ્વીપમાં હકુિમારરાજાને મેળાપ થાય છે-તેને છેવટે સમુદ્રમાં નાખી દે છે પણ હરિરાજ પોતાની ઉત્તમતા છોડતો નથી (પ્ર. ૬. પ્ર. ૭). ૫ અકલંક. સાતમાં પ્રસ્તાવમાં ધનવાહનનો મિત્ર. અત્યંત વિવેકી કુમાર અને મહાસત્ત્વશાળી જીવ (પ્ર. ૭. પ્ર. ૧). - ૬ સાતમાં પ્રસ્તાવમાં મુનિઓ પોતાના વૈરાગ્યપ્રસંગે કહે છે. જ સાતમા પ્રસ્તાવના પ્રકરણ ૨ થી ૯. લેકેદરમાં આગ, મદિરાશાળા વિગેરે. ૭ કરવું મગ મગમાં કોઈ કોઈ કોરડું મગ હોય છે જેને ગમે તેટલા ગરમ પાણીમાં બ૬ વખત રાંધવામાં આવે પણ તે ચડતા જ નથી. Page #599 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિખાધ. ૨૦૧૩ “ વળી બાળા ! તને યાદ આવતું નથી કે તું પાતે જ મદનમંજરી હતી અને વળી જે વખતે પુણ્યાય વિગેરે તને મારી પાસે લઇ આવ્યા હતા, તે વખતે પુણ્યાદયે તને કેટલા લાભ કરી આપ્યા હતા તે શું તું ભૂલી ગઇ? અરે તે પ્રસંગે તેં અનુભવેલા અને તને સમ જાવેલા સર્વ પ્રસંગે શું તારા ખ્યાલ બહાર જ ચાલ્યા ગયા છે? તે વખતનું રાજ્ય, તે વખતનું સુખ, તે સર્વે મનેાહર વિલાસ અને તે વખતના આનંદ તું સંભાર ! તેમાં પુણ્યોદયના વિચાર કર, કારણસમૂહના ખ્યાલ કર અને જુની વાતાને સ્મરણમાં ફરી વાર લાવ–તું તે સંભારઃ કંદમુનિના પ્રસંગ જ્યારે આપણને થયા ત્યારે તને જૈનશાસન ઉપર જાગૃતિ આવી, તું પ્રમુદ્ધ થઇ અને તારા ઉત્થાનની તે વખતે શરૂઆત થઇ. વળી ત્યાર પછી કેવળી ભગવાન શ્રી નિમેળાચાર્યે તારી પાસે અને મારી સમક્ષ આખા સંસારને પ્રપંચ ચાખ્ખા શબ્દોમાં સમજાવ્યે તે વાત પણ તું ભૂલી ગઇ? શું તને તે વખતે કાંઇ ધ થયો ન હાતા? અથવા તારા ધ્યાનમાં તે વખતે બધી વાતે આવી ન હોતી? તને આ બધી વાત ફરી વાર યાદ આપું છું છતાં મૂઢની જેમ આમ તદ્ન ગુપચૂપ કેમ બેસી રહી છે? બાળા ! તને બેધ કરવા માટે, તને જાગૃત કરવા માટે, તને સત્ય સ્વરૂપ સમજાવવા માટે મેં આ આખા સંસારવિસ્તાર તને ફરીને કહી સંભળાવ્યો હું પેાતે જ મદનમંજરી. નાટક બાય. છે. મેં તને બતાવ્યું છે કે જેમ એક મુસાફર પાતે એકના એક છતાં અન્ય અન્ય સ્થળે અન્ય અન્ય મકાનામાં વાસ કરે છે તેની પેઠે, મારૂં અસલ રૂપ એક છતાં અનેક પ્રકારના ઘણા ભવે મને પ્રાપ્ત થયા છેઃ મુસાફરની જેમ હું જાણે એક સંસારીજીવ છું, ખરી રીતે ( ભાવથી )એક રૂપવાળા છું અને સંસારનાટકમાં મેં નવાં નવાં રૂપે। ધારણ કરી અનેક પ્રકારનાં નવાં નવાં નાટકા કર્યાં, પાડો ભજવ્યા એ મેં તને વિસ્તારથી બતાવ્યું. એ સર્વ હકીકત સાંભળવા છતાં પણ તને સંસારકારાગ્રહ પર વૈરાગ્ય થતા ન હાય તા તા પછી હવે અમારે શું કરવું ? ૧ પુણ્યાયે ભજવેલા ભાગ સ્વપ્રવિચાર કહેતાં નિર્મળાચાર્ય કહે છે. જીએ પ્રકરણ પાંચમું અને છઠ્ઠું ( ચાલુ પ્રસ્તાવ ). ૨ ચાલુ પ્રસ્તાવ, પ્રકરણ ચેાથું-વાંચનારે આ વાત પેાતા માટે પણ સમજી લેવાની છે. એના ગર્ભમાં આક્ષેપ સાથે ઊંડા ખેાધ છે. આપણે પણ એ સર્વ વાતા યાદ કરવાની છે. So Page #600 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ત “ વળી ભદ્રે ! તને અનેક અંતરંગ નગરો સૂચવ્યાં, તેમાં અનેક રાજાએ અને તેમની રાણીઓનાં નામે મતાવ્યાં અને તેમની દશ કન્યાઓનાં નામ કામ અને સંબંધા વિગતવાર અતાવ્યાં. એ કન્યા પૈકી પ્રત્યેકના ગુણા કયા કયા છે, તે કેટલા દિવ્ય છે, અદ્ભુત છે, અન્યત્ર અપ્રાપ્ય છે તે પણ તને બતાવી આપ્યું, તેના વિવાહનું પણ વર્ણન કર્યું અને વ્યુત્પત્તિ માટે આઠ માતાઓને પણ વિગતવાર નિવેદન કરવામાં આવી-આટલી આટલી વાતા કરી છતાં માળા ! જો તને જરા પણ બેધ થયા ન હોય, તારા દીલમાં જાગૃતિ આવી ન હોય, તને સંસાર પર નિર્વેદ થયા ન હોય તે તે ખરેખર તું પાષાણ જેવી જ છે. એથી વધારે તને કહી પણ શું શકાય ? ૨૦૧૪ કન્યા માતા સ્મરણેા. “ વળી માળા! મારા ઉપર એહ લાવીને તેં પણ શ્રીનિમૅળાચાર્ય પાસે દીક્ષા લીધી હતી, ત્યાં તપ કરીને તું પણ સ્વર્ગે ગઇ હતી અને ત્યાં તેં અનેક પ્રકારનાં સુખા ભાગવ્યાં હતાં અને પછી ભવચક્રમાં ફરીને છેવટે તું અહીં આવી છે તે વાત પણ ભૂલી ગઇ? કેમ તે અર્ધું હજી પણ તારા સ્મરણમાં આવતું નથી ? “ વળી તું વિચાર તેા કર. સમ્યગ્દર્શનને દૂષણ આપનાર આશાતના કરીને, તીર્થકર મહારાજના હુકમોનું અપમાન કરીને હું બહુ દુ:ખી થયા, અર્ધપુદ્ગલપરાવર્તથી કાંઇક આછા કાળ સુધી હું સંસારમાં રખડ્યો અને આટલા બધા વખત હેરાન થયાએ સર્વ વાર્તા તારામાં સંવેગ ઉત્પન્ન થાય તેટલા સારૂ મેં તને કહી મતાવી તે પશુ તે લક્ષ્યમાં લીધી નહિ? તે હકીકત પણ તારા ધ્યાનમાં ન આવી ! તું યાદ તા કર કે હું એક વખત તા ચૌદ પૂર્વ ભણી ગયા હતા, પણ ત્યાર પછી મદ-અભિમાનના દોષથી (ગૌરવાથી) ફરી વાર અનંતકાય રખડવાનું કારણ. ૧ આ દશ કન્યાઓનું અને તેનાં નગરાનું તથા તેના માતપિતાનું વર્ણન આ પ્રસ્તાવના નવમા પ્રકરણમાં આવી ગયું છે. એનાં સર્વ નામેા વિગેરે પ્રસ્તા વની શરૂઆતમાં પાત્રાના લિસ્ટમાં એક સાથે આપ્યાં છે. તે માટે જીએ પૂ. ૧૮૪૯-૫૦ તથા જુએ પૃ. ૧૯૨૧-૨૨. ૨ દશ કન્યા પૈકી નવ સાથે લગ્ન થાય છે ત્યારે જે આ માતાઓની સ્થા પના કરી છે તે અષ્ટ પ્રવચનમાતા છે. જીએ ચાલુ પ્રસ્તાવ પ્રકરણ ૯ મું, ( પૃ. ૧૯૪૮-૪૯. ) ૐ આશાતના, જિન આજ્ઞાનું વિરાધન—ન પાળવું તે. જીએ શ્ર, ૮. પ્ર. ૧૦ (પૃ. ૧૯૬૨-૬૩. ) Page #601 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિમાધ. ૨૦૧૫ વિગેરેમાં પણ ઘણી વાર ઘણા વખત સુધી જઇ આવ્યા! આવી વિદ્વત્તા છતાં આટલા રખડપાટા થયા તે વાત તેા તું વિચાર! એવી આશ્ચર્ય ઉત્પન્ન કરે એવી હકીકત સાંભળવા છતાં તારા મનમાં જરાએ ચમત્કાર જ ન થયા? અરે આવી આવી સાચી અનેલી અને સાક્ષાત્ અનુભવેલી વાતા તને સંભળાવી અને તેમાંની કેટલીક તેા તે જાતે અનુભવી હતી, છતાં પણ અત્યારે તું સંવેગ વગરની બેઠી છે, વૈરાગ્ય વગરની નિશ્ચિંત પડેલી છે, એ તા ભારે નવાઇની વાત કહેવાય!! મેં તને અગાઉ જે જે વાતેા કરી હતી અને વચને કહ્યાં હતાં તે તે સર્વ સૂક્ષ્મ એધપૂર્વક તું વિચાર, તે પર તારૂં મન લગાડ અને તેના પર પૂરેપૂરો વિચાર કર. અને ખાસ કરીને એની અંદરના ભાવાર્થ સમજી, પર લક્ષ્ય લગાડ અને તેના પર ઊંડો ખ્યાલ આંધ. તું જરા પણ મુંઝાઇ જા મા, જરા પણ માહમાં પડી જા મા, તું સાચા ખરા સાર વિચાર, અને હવે ધર્મારાધનમાં જરા પણ વિલંમ કર નહિ! જ્યારે તું એમ કરીશ ત્યારે જ મારે સર્વ પ્રયત્ન સફળ થશે અને આખી વાર્તા કહેવામાં મેં જે પરિશ્રમ લીધા છે તેને ફળ બેસશે.” પુંડરીકની જાગૃતિ. માતાને થતા શાક, ત્રણેના દિક્ષાનિર્ણય. અનુસુંદર ચક્રવર્તી દીક્ષા લેવા તૈયાર થઇ ગયા હતા. દીક્ષા લેતાં લેતાં અગૃહીતસંકેતા( મુલલિતા )ને ઉદ્દેશીને સકારણ આટલું મેલ્યા, તેને યોગ્ય શબ્દોમાં અસર કરીને પછી પ્રેરણા કરી અને છેવટે ચૂપ રહ્યા. તેમણે પાતાનું ખેલવું લગભગ પૂરૂં કર્યું તે વખતે પુંડરીક રાજકુમાર જે પાસે બેઠો બેઠો સર્વ હકીકત સાંભળતા હતા તેને એકદમ મૂર્છા આવી ગઇ અને તે જમીનપર પડી ગયા. આ વખતે એકાએક આ શું થઇ ગયું? એવા ખ્યાલમાં આખી મંડળી સંભ્રમમાં પડી ગઈ અને તેના પિતા શ્રીગભરાજા ા પુત્રની મૂર્છા તેઇ અને જમીનપર પડવાના અવાજ સાંભળીને આકુળવ્યાકુળ થઇ ગયા. વળી એ કુમારની માતા કમલિની તા અરે પુત્ર! અરે પુત્ર! તને આ શું થઇ ગયું ?' એમ ખેલતી ધ્રૂજવા લાગી ગઇ. પછી પુંડરીક કુમારને પવન નાખવામાં આવ્યો. એટલે ધીમે ધીમે એની મૂર્છા વળતી ગઇ, આખરે અહુ થાડા વખતમાં તે સાવધ થઇ ગયો. ૧ ચાલુ પ્રસ્તાવ-પ્રકરણ ૧૧ મું. Page #602 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ સાવધ થતાં જ એની આંખા ઘણી વિકસ્વર થઇ ગઇ. તેણે તેના પિતા શ્રીગર્ભ રાજાને કહ્યું “પિતાજી! આપશ્રી અહીં આવ્યા તે પહેલાં આ અનુસુંદર ચક્રીએ પેાતાની સ્થિતિથી અત્યંત વિરૂદ્ધ ચારનું રૂપ ધારણ કર્યું હતું અને ચાર તરીકે પેાતાના આખા હેવાલ કહી સંભ ળાવ્યા હતા, તેમાં તેમને પાતાને કેવી રીતે અને શાં શાં કારણેાથી સંસારમાં રખડવું પડ્યું હતું તે સર્વ જણાવ્યું હતું. તે હકીકત સાંભળીને પણ મને બાધ થયો નહાતા, મેં તે તે વખતે વિચાર કર્યો હતો કે એ સર્વ વાતને અંદરના ભાવાર્થ વિશાળ બુદ્ધિગૌરવવાળી દેવીશ્રી મહાભદ્રા સાથે વિચારીને તેને પૂછીને બધી હકીકતના અંદરના સાર સમ જીશ. પણ વાત ત્યાં અટકી નહિ. આપ ત્યાર પછી અત્રે પધાર્યા, આખા પરિષદ્ મળી. ત્યાર પછી અનુસુંદરચક્રીએ સુલલિતાને ( આ પ્રકરણમાં) પ્રેરણા કરવા માંડી, વાતના અંદરના ભાવાર્થ કેટલાક જણાવ્યેા અને તેને કેટલીક મુદ્દાની વાત ટુંકામાં કરી—એ હકીકત સાંભળતાં મારા મનમાં ઘણા પ્રમાદ થયા. એ પ્રમાદ એટલા સરસ હતા કે એનું વર્ણન થઇ શકે નહિ. એને લઈને મને અસહિષ્ણુ ભાવ પ્રાપ્ત થયા, અંદરથી ચૈતન્યે ઉછાળા માર્યો, એટલે મને મૂર્છા આવી, પણ તે જ વખતે મને જાતિસ્મરણ જ્ઞાન થયું, મને બધું યાદ આવ્યું–મેં સાક્ષાત્ જોયું કે અહા પૂર્વે હું પાતે જ કુલંધર હતા, સંસારીજીવના ( ગુણુધારણા) મિત્ર હતા, અને તે વખતે નિમૅળસૂરિએ આ અનુસુંદર ચક્રવતીના જે વિસ્તારથી ભવપ્રપંચ કહ્યો હતા તે આખા મેં સાંભળ્યા હતા અને અહા! આ (અનુસુંદર ચક્રવતી) જે હેવાલ કહી ગયા તે તે જ હતા એ સર્વ વાત મને સાક્ષાત્ ચાદ આવતાં મારા મનમાં જે સંદેહ થયા હતા તે સર્વે તૂટી ગયા, દૂર થઈ ગયા. સંસારીજીવ તરીકે જે લંમાણુ હકીકત અનુસુંદરે કહી હતી તે સર્વ નિર્મળાચાર્યે કહેલી હતી તે બરાબર બેસી ગઇ, મનમાં વસી ગઇ અને તે જ વખતે સંસારમંદિખાનાપરથી મારૂં મન ઊઠી ગયું, સંસારપર વિરાગ થઇ ગયો, પરમ સંવેગ આવી ગયા. પિતાજી! હવે મને આપ રજા આપે। એટલે હું એમની (અનુસુંદરની સાથે જ દીક્ષા લઇ લ” ૨૦૧૬ શ્રીગભૅરાજા પાસે દીક્ષા લેવાની રજા માગતા પુત્રને જોઇને દેવી મલિની તા એકદમ રોવા લાગ્યા. શ્રીગર્ભરાજા પત્નીને ઉદ્દેશીને ૧ જુએ ચાલુ પ્રસ્તાવ-પ્રકરણ ૧૬ ને છેડેા. ૨ ચાલુ પ્રસ્તાવ-પ્રકરણ પાંચમું. Page #603 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] સુલલિતાને પ્રતિબંધ. ૨૦૧૭ બોલ્યા “દેવી! તમે રૂદન કરે નહિ. તમે યાદ કરે. તમને સ્વમ આવ્યું હતું કે એક પુરૂષ મુખદ્વારા શરીરમાં પેઠે અને પછી બહાર નીકળી ગયે, એ સ્વમમાં જણા હતા તે જ આ પુંડરીક મહાત્મા પુરૂષ છે, મહા ઉત્તમ ગુણસંપન્ન વીર છે, શુદ્ધ ધર્મનો પ્રકાશક થનારે છે અને મંગળકલ્યાણનું સ્થાન છે, એનું ભવિષ્યમાં ઉત્કૃષ્ટ મંગળ થનાર છે, માટે એને અટકાવવો એ વાત મને કઈ રીતે ઉચિત લાગતી નથી, ઉલટું મારા વિચાર પ્રમાણે તે એના ઉપરનો આપણો સાચો રાગ બતાવવા માટે–સત્ય સ્નેહ સૂચવવા માટે-નિષ્કામ પ્રેમની નિશાની તરીકે આપણે પણ દીક્ષા લેવી જોઈએ. દેવી તમે વિચાર તો કરો—એ હજુ તો બાળક છે, નાની ઉમરનો છે, ભેગ સુખ ભેગવવાને યોગ્ય છે, લાયક છે, છતાં એ ધર્મ કરવા માગે છે, તો આપણું જેવા વૃદ્ધોએ સંસારબંદિખાનામાં પડયા રહેવું એ કઈ રીતે ઉચિત ગણાય?” રાજાને આવા વિચાર સાંભળી દેવી કમલિની બહુ રાજી થયા, ઘણું પ્રસન્ન થયા અને હર્ષના આવેશમાં ગદગદ થતી વાણુએ ધ્રુજતે સ્વરે બોલ્યા “આર્યપુત્ર! આપે ઘણું સારું કહ્યું, મને એ વાત બહુ ગમી!” આ પ્રમાણે કહી રાણીએ પુંડરીકને અનુમતિ આપી અને તેની સાથે દીક્ષા લેવા માટે રાજા અને રાણું (શ્રીગર્ભરાજા અને રાણી કમલિની) પણ તૈયાર થઈ ગયા. તેઓએ પુત્રને રજા આપતી વખત જ મનમાં તે સંબંધી નિશ્ચય કરી લીધો. સુલલિતાને શેક, પ્રશ્ન, અનુસુંદરના હૃદયવેધી ભાષણથી સુલલિતાનું હૃદય વિધાણું, પુંડરીક તેમજ તેના માતાપિતાના વર્તનથી એ રાજબાળા ભ્રમમાં પડી ગઈ, ઘણી મુંઝવણમાં પડી ગઈ અને સંવેગ પામવાથી હાથ જોડી અત્યંત ખેદ સાથે મહાભદ્રા સાવીને ઉદ્દેશીને બોલવા લાગી “દેવી! મેં અગાઉ એવું તે શું પાપ કર્યું છે કે જેને પરિણામે હું આવી થઈ ગઈ છું!! તમે જુઓ તે ખરા, આ રાજપુત્ર પુંડરીક તે પ્રસંગે હાજર હતા તેથી હકીકત માત્ર સાંભળ્યા કરતો હતો, થયેલી વાત માત્ર પોતાના કાન સુધી પહોંચાડતો હતો, કથા તેને ઉદ્દેશીને કે તેના બોધ સારૂ કહેવામાં આવતી ન હોતી, છતાં એ વાતનો ભાવાર્થ સમજી ગયે. ખરેખર એ રાજકુમાર (પુંડરીક)ને ધન્ય છે; અને આ મહા ભાગ્યવાન પુરૂષ અનુસુંદરે અત્યંત આદરપૂર્વક મને ઉદ્દેશીને કથા કરી, ૧ જુઓ પ્ર. ૮ પ્ર. ૧૪. (પૃ. ૧૯૮૪.) Page #604 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રજાવ ઘણા વિસ્તારપૂર્વક આખી કથા મને સંભળાવી, છતાં મને કમભાગ્ય બાળાને જાણે કથાનો ખરે ભાવ બેસતા જ નથી, મને બોધ પ્રાપ્ત કરવાની હાંસ છે છતાં જાણે હું પશુ જેવી જ હોઉં નહિ તેમ વચનને ભાવાર્થ બરાબર અંદર બેસતું જ નથી. અનુસુંદરના એક વાક્યથી એ ત્રણે ભાગ્યવાન (શ્રીગર્ભ, કમલિની અને પુંડરીકનો) સંસાર સાથે સંબંધ છૂટી ગયે અને વળી તેઓનો ભેદ જ્ઞાનપૂર્વક થઈ આવ્યું અને હું તે જાણે તદ્દન ગામડીઆ જેવી રહી, તદ્દન અંધ જેવી રહી, તદ્દન શૂન્ય જેવી રહી અને સ્પષ્ટ બંધનો ખરે લાભ મને હજુ સુધી મને નહિ! દેવી એ તો ખરેખરી નવાઈની વાત છે કે મારી ખાતર સર્વ પ્રયાસ થયો અને મને તેનો લાભ મળતું નથી, તો તેમાં મને લાગે છે કે કાંઈ ખાસ ઊંડું કારણ તેવું જોઈએ; તે દેવી! તમે જાતે એ કારણ જાણતા હો તો તેમ, નહીં તો સદાગમને પૂછો અને પછી મને કહે કે મારા કયા પાપના ઉદયથી મને બંધ જ થતું નથી અને હું તદ્દન ભેડ જેવી કેમ રહ્યા કરું છું?” વૈરાગ્ય ન થવાનાં કારણ, જ્ઞાનની લધુ આશાતના પૂર્વભવ અભ્યાસ અને વર્તન, આટલું બોલતાં બોલતાં સુલલિતાની આંખમાં આંસુ આવી ગયાં એની આંખે પાણીથી ભરાઈ ગઈ. એના હૃદયની એ અવસ્થા જોઈને અનુસુંદરને એના પર ઘણી દયા આવી ગઈ અને તેઓશ્રી રાજપુત્રીને ઉદેશીને મેટેથી બોલવા લાગ્યા “અરે ભળી સુલલિતા! તારા અગાઉના પાપને જાણવાની તને ખાસ જિજ્ઞાસા થઈ હોય તે તે હું તને પૂરેપૂરું જણાવી દઉં, તારે એ બાબતમાં દેવી(મહાભદ્રા)ને તરસ્ટી આપવાની જરૂર નથી.” સુલલિતા–“આર્ય! જો એમ કરે તે તે બહુ કૃપા થાય! મારા પાપનું વર્ણન આપ મને કરી બતાવો.” અનસંદર–“સાંભળ! જ્યારે હું 'ગુણધારણ હતો ત્યારે મેં દીક્ષા લીધી હતી. તે વખતે તું મદનમંજરી હતી. તને વૈરાગ્ય થવાથી મારી સાથે તે પણ તે વખતે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તે ાિ ૧ જુએ ચાલુ પ્રસ્તાવનું પ્રકરણ ૧-૨. ૨ જુએ મૃ૮ પ્ર. ૯ (૫. ૧૯૫૩) Page #605 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭] સુલલિતાને પ્રતિબંધ. ૨૦૧૮ ઓને અભ્યાસ કર્યો, અનેક પ્રકારનાં તપ તપ્યાં, પણ પછી તને એક દુર્બુદ્ધિ થઈ આવી, કે એ તો જે કાંઈ કરવાનું હોય તે કર્યા કરવું, એમાં ઝાઝી ધમાલ ન રાખવી, એને માટે મોટો રેળે કરવો નહિ–પછી સ્વાધ્યાય ( અભ્યાસ) કરતાં જે કેળાહળ–અવાજ થાય તે તને ગમે નહિ, વાચના (પાઠ) લેવા ઉપર રૂચિ થાય નહિ, અનેક સવાલો પૂછવા (પૃછના)ની બાબત તને પસંદ પડે નહિ, વાંચેલ ભણેલ બાબત વારંવાર યાદ કરી જવી (પરાવર્તના) દયાનમાં આવે નહિ, અભ્યાસની બાબતમાં અંદર અંદર ચર્ચા (અનુપ્રેક્ષા) કરવી ઠીક લાગે નહિ, ધર્મદેશના આપવી કે સાંભળવી નજરમાં આવે નહિ; અને વળી તને પ્રચલા ઉપર રાગ થયે, અભ્યાસ તરફ ઉદ્વેગ હોવાને કારણે તને મૌન (ચૂપ રહેવું) ઉપર વધારે પ્રેમ છે, પરંતુ એમાં એટલું સારું થયું કે તને તે હકીકત ઉપર ખાસ તીવ્ર અભિનિવેશ ન થ કારણ કે જ્ઞાન-અભ્યાસવાળાની તરફ તું વિરેધીની નજરે જોતી ન હોતી, કઈ બીજો શાસ્ત્રનો અભ્યાસ કરવા ઈચ્છતો હોય તેના માગૅમાં તું કે પ્રકારનાં વિધ્ર નાખતી નહિ, અભ્યાસ કરનારાઓને કઈ વખત હેરાન કરતી કે ત્રાસ પમાડતી નહિ, તેના તરફ કઈ પ્રકારને ખાસ દ્વેષ કરતી નહિ, ધર્મશાસ્ત્રો ભણવનાર ગુરૂને ઓળવતી નહિ, તેમનું નામ પાવતી નહિ, તે કાંઈ ટી આશાતના કરી નહીં પણ કુબુદ્ધિએ કરી જ્ઞાન તરફ એટલી શિથિલતા આવી અને ખાસ કરીને પ્રમાદ (આબસ)ને તાબે થવાની તારી વૃત્તિને પરિણામે તે જ્ઞાનની લઘુ આશાતના કરી તેને લઈને તે એવું કર્મ બાંધ્યું કે જેના પરિણામે તે સંસારચક્રમાં અસંખ્ય કાળ સુધી રખડી અને આવી તદ્દન જડ બુદ્ધિવાળી-ઓછી સમજણવાળી થઈ. જે જે કર્મો કરવામાં આવે છે તેને તેને અંગે કર્મ બંધાય છે, બેદરકારી કે ઉપેક્ષાનું પણ ફળ મળે છે અને ઘણુંખરું પ્રાણીને પૂર્વ ભવના અભ્યાસને અનુરૂપ ભાવે આ ભવમાં થયા કરે છે, વત્ય કરે છે, આ ભવના ભાવોને પૂર્વના અભ્યાસ સાથે કેટલે ગાઢ સંબંધ હોય છે તે તું તારા પિતાના સંબંધ પરથી જ જોઈ ૧ પ્રચલા. બેઠા બેઠા નિદ્રા આવે તે ત્રીજા પ્રકારની નિદ્રા. ૨ અભિનિવેશઃ દુરાગ્રહ. વિચાર વપરની મતચુસ્તતા. ૩ આશાતના આ જૈનને પારિભાષિક શબ્દ છે, કોઈ પણ પ્રકારનો દેવનો છે શાનનો દોષ થાય, તેના તરફ અનાદર કે ઉપેક્ષા થાય તેને આશાતના કહેવામાં આવે છે. એના પ્રકાર સમજવા જુઓ દેવવંદન ભાષ્ય ગાથા ૬૧ મી. તથા ગુરૂવંદન ભાષ્ય ગાથા ૩૫-૩૭ મી. એ મોટી હોય તે બહુ પાપ બંધાય છે. લધુ (નાની) હોય તો અલ્પ પાપ બંધાય છે, Page #606 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ શકીશઃ જ્યારે તું મદનમંજરી હતી ત્યારે તને પુરૂષપર દ્વેષ હતા તું પુરૂષદ્રેષિણી હતી. તે પ્રમાણે આ વખતે પણ તને પુરૂષાપર દ્વેષ થયેલા છે. સખીઓએ જોયું કે તું બ્રહ્મચર્ય ઉપર વધારે પ્રેમવાળી છે તેથી આનંદ મેળવવા સારૂ તને તે બ્રાહ્મણી કહે છે. કેમ હવે આ સર્વ મામતના તારા મનમાં કાંઇ મેળ મળેછે ?” સુલલિતા—“ આર્ય ! તમારાં વચનમાં તે એવું શું હોય કે જેના મેળ ન મળે? વળી આપ સૂર્યના પ્રકાશ જેવી સ્પષ્ટ વાત કરો છે. છતાં હું તે મંદભાગ્યવાળી હાવાથી ઘુવડની જેમ આમ તદ્ન અક્ષુચક્ર જેવી જ ઊભી છું—આપની વાત ઘણી ઉઘાડી છે છતાં મને દુર્ભાગીને તે જરા પણ અસર કરતી નથી.” આ પ્રમાણે બોલીને સુલલિતા પેાતાની આંખમાંથી સ્થૂળ મોતીએના સમૂહની માફક આંસુનાં બિંદુએ વરસાવવા લાગી. સુલલિતા ઘણું રડી, તેણે બહુ પ્રશ્ચાત્તાપ કર્યો અને તેને ઘણી લાગણી થઇ આવતી હાય તેમ દેખાઇ આવ્યું. સાગમને ચરણે. ભક્તિથી જાતિસ્મરણ, ગુરૂસહકારી-અન્ય હેતુઓ. મુશ્કેલી કે ઢીલના ખુલાસેા. સુલલિતાના મનની આવી દશા જોઇને અનુસુંદર બેસ્યા-રાજપુત્રિ! હવે તું દીલગીરી છોડી દે; તેં અગાઉ લઘુ આશાતના કરીને જે કર્મ બાંધ્યું હતું તે હવે લગભગ ક્ષીણુ થઇ ગયું છે. હવે ભગવાન્ સદ્યાગમની અને તેટલી ભક્તિ કર, એને શરણે જા. પ્રાણીઓને તત્ત્વજ્ઞાન થાય છે તેનું મૂળ એની આરાધનામાં છે, જેમ જેમ એ ભગવાનની આરાધના વધારે વધારે થાય છે તેમ તેમ તત્ત્વજ્ઞાનમાં વધારો થતા જાય છે. અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરવામાં એ ભગવાન સાચા સૂર્ય જેવા છે. તું એ ભગવાનના પાદ સન્મુખ આવી શકી છે. તેથી તું ખરખર ભાગ્યશાળી છે! ” ૧ જુએ પ્ર. ૮. પ્ર. ૨. ૨ જીએ પ્ર. ૮ પ્ર. ૧૩. ૩ અગ્રહીતસંકેતાને પ્રસ્તાવ ખીન્ન પૃ. ૨૭ માં બ્રાહ્મણી કહી છે તે વાતના અત્ર ખુલાસા થાય છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સુલલિતાને પ્રતિબાધ. ૨૦૨૧ અનુસુંદર મહાશયનાં આ વચન સાંભળ્યાં એટલે પવનવડે જેમ અગ્નિ સંકારાય તેમ સુલલિતામાં તીવ્ર સંવેગ રૂપ અગ્નિ વધારે જાગ્રત થયા અને ભગવાન સમંતભદ્ર પાતે જ સદાગમ છે એમ જાણતી હેાવાથી તે સૂરિમહાત્માને ચરણે પડી અને અત્યંત લાગણીપૂર્વક ખાલી કે “અહા જંગના નાથ ! મહાત્મા ! સદાગમ ! અજ્ઞાન કાદવમાં ડૂબી ગયેલી મને બહાર કાઢવાને આપ જ સમર્થ છે! હું મંદભાગ્યવાળી હું તેને આપ ખરેખરૂં શરણુ આપનારા છે! અહા મહાભાગ્યવાન્ મહાશય ! આપ મારા સ્વામી છે! આપ મારા પિતા છે ! આપ મારા સર્વસ્વ છે! હે નાથ ! આ સેવકને હવે શુદ્ધ કરો, મેલ વગરની કરો.” સમંતભદ્રસૂરિ તે જ સદાગમ. સદાગમનું બહુમાન કરવાના મહા પ્રભાવ હેાવાથી, તેનામાં ( સુલલિતામાં) સંવેગના રંગ ઘણા ભારે થયેલા હેાવાથી, પશ્ચાત્તાપ તપથી તેણીનું હૃદય ઘણું સરલ હેાવાથી, ભગવાનની નજીક આખરે કલ્યાણ. રહેવાનું કાર્ય મહા કલ્યાણ કરનાર હાવાથી અને એ ભેાળી સ્ત્રીના મેાક્ષકાળ નજીક આવેલા હેાવાથી એનું કર્મનું મોટું જાળું તે વખતે પશ્ચાત્તાપના પ્રવાહવડે તૂટી ગયું અને એ સમતભદ્રસૂરિને પગે પડેલી હતી અને આંખમાંથી આંસું ચાલ્યાં જતાં હતાં તે જ વખતે પગમાં પડ્યા પડ્યા એને જાતિસ્મરણ જ્ઞાન થયું. મદનમંજરી વિગેરે ભવામાં જે બનાવા બન્યા હતા અને જેના સંબંધમાં અનુસુંદર મહાશયે હમણા જ વર્ણન કર્યું હતું તે સર્વ તેને નજરે દેખાયા, પ્રત્યક્ષ થઇ ગયા અને તેનું જ્ઞાન થતાં જ તેના મનમાં વધારે પ્રમાદ જાગ્રત થઇ આવ્યેા અને તે તુરત જ ત્યાંથી ઉઠીને અનુસુંદરના પગમાં પડી. અનુસુંદર-—“ સુલલિતા ! આ શું ? ” સુલલિતા આર્ય ! ભગવાનની કૃપાથી જે વાત તમને અની આવી હતી તે અત્યારે મને પણ મની આવી છે. વાત એમ છે કે મને પણ જાતિસ્મરણ જ્ઞાન થઇ આવ્યું છે અને તેથી તમે અત્યારે જે જે વાતા કહી તે સર્વનેા અત્યારે મને નિર્ણય થયો છે, તે સર્વ વાતેાની મને ખાતરી થઇ છે અને તેને પરિણામે સંસારમંદિખાનામાંથી મારૂં ચિત્ત ઊઠી ગયું છે, પાછું હઠી ગયું છે. અહેા! આ કમનસીમ આળા ઉપર આપમહાશયે અને ભગવાન સદાગમે ( સમંતભદ્રે) આજે ખરેખરા ઉપકાર કર્યો છે.” અનુસુંદર—“ માળા ! આ મહાત્મા સદાગમ પાતાના ભક્તના ઉપર જરૂર ઉપકાર કરે છે એ બાબતમાં જરા પણુ સંદેહ નથી. તું ૭૧ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૮ વિચાર કરીશ તે તને જણાશે કે ભાવચોરી કરવાથી સપડાઈ ગયેલે હું નરક તરફ જતો હતો અને તે માર્ગે આગળ ચાલતો હતો તેને સાક્ષાત એ ભગવાને છેડા એ તે હજુ હમણું જ બનેલી બાબત તારા જોવામાં આવી છે ! વાત એવી છે કે પાપી પ્રાણીઓ પણ જે સદાગમને પ્રાપ્ત કરી તેની બરાબર ભક્તિ કરે છે તો જરૂર પાપથી છેડાય છે, છૂટા થાય છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી. વળી એક બીજી વાત તને કહું તને પોતાને ઘણું મુશ્કેલીએ બેધ થયે તે હકીકતથી તારે જરા પણ દુર્યાન કરવું નહિ, મનમાં મુંઝાવું નહિ, ખેદ કરવો નહિ, તારે એમ ન ધારવું કે તું મંદભાગ્યવાળી છો અથવા દુર્ભાગી છો–તારે એ બાબતને અંગે અંદરની ચિંતા ન કરવી. તું વિચાર કર. અગાઉ જ્યારે મારામાં ઘણું પાપ ભરેલાં હતાં અને હું ઉલટે માર્ગે ચાલતો હતો ત્યારે અકલંક વિગેરેએ મને સીધે રસ્તે લઈ આવવાને ઘણે પ્રયત્ન કર્યો હતો પણ તેની મારા ઉપર જરા પણ અસર થઈ ન હતી. જ્યારે મારાં પાપકર્મો ઓછાં અને આછાં થઈ ગયાં અને હું સ્વયેગ્યતા પામે, ત્યારે હું જૈનશાસનમાં બે પાયે, તેના તરફ આદરવાળે છે અને ઠેકાણે આવ્યું, તેમ થવામાં તારા કરતાં પણ મને વધારે મુશ્કેલી થઈ હતી તે તે મારી વાત ઉપરથી ધ્યાનમાં લીધું હશે. બધી વાતનો સાર એ છે કે કાળ વિગેરે હતો પ્રાપ્ત કરીને જ્યારે પ્રાણીનાં પાપો નાશ પામે છે ત્યારે જ તેને બોધ થાય છે, તે માર્ગ પર આવતો જાય છે અને ગુરૂ તો તેમાં માત્ર સહકારી કારણ બને છે, નિમિત્ત માત્ર બને છે. સુલલિતા–“આર્ય! આપ કહે છે તે સર્વે સાચે સાચી વાત છે. મારા મનમાં જે ખોટી ભાવના થઈ આવી હતી અને મને જે શંકા પડી હતી તે સર્વને હવે નાશ થાય છે. હવે એક જ બાબત બાકી રહે છે અને તે એ છે કે મેં અગાઉ એવો નિર્ણય કર્યો હતો કે માતાપિતાની રજા વગર હું દીક્ષા લેવાનું નામ પણ નહિ લઉં. હવે મારે એ બાબતનું શું કરવું?” અનુસુંદર–“સુંદરી! તું ગભરા નહિ. જે, તારા માતપિતા પણ અહીં આવી પહોંચ્યા છે!” ૧ અહીં જે વાત કરી છે તેને માટે નંદિસત્ર વિગેરે ગ્રંથોમાં બહુ મોટે ઉલેખ છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં જેટલાં કમનો નાશ કરે છે તેટલે પૂર્વ કોટિ વર્ષોના કષ્ટથી અજ્ઞાની કરી શકતા નથી. અને તેનું કારણ સમજાય તેવું છે. બાહ્યાચાર અને અંતર સમજણ એમાં બહુ તફાવત છે. કર્મની ચીકાશ જેમ અંતરંગ રાજ્ય પર આધાર રાખે છે તેમ જ તેને બાળવાના ઉપાયમાં અત્યંતર તપ ઘણું કામ કરે છે. આથી સદાગમ-શુદ્ધ જ્ઞાનની ભક્તિ પાપથી છોડાવે તેમાં નવાઈ નથી. Page #609 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું. સાતની દિક્ષા. અનુસુંદરની પ્રગતિ. સ છે લલિતાને જાતિસ્મરણ જ્ઞાન થયું, ગત ભવમાં કરેલાં છે પાપ નજર આગળ તરી આવ્યાં, સંસારના પડદા ઉચSજ છે કાતા ગયા, તીવ્ર સવેગ અગ્નિ બળવા લાગ્યું અને GR પ્રવજ્યા લેવાના ભાવ થતાં સાથે જ માતપિતાની રજા વગર દીક્ષા ન લેવાનો પિતાને જાહેર કરેલે નિશ્ચય યાદ આવ્યું. પિતાની છેલ્લી મુશ્કેલી અનુસુંદર પાસે તે બતાવતી હતી તે વખતે બરાબર તાકડો બની આવ્યો અને તેને પરિણામે અભિલાષાનાં વૃક્ષને ફૂલે બેઠાં. સુલલિતાના માતપિતાનું આગમન, તેમને પ્રેમ, દીક્ષા માટે રજાની માગણી. સાથે માતપિતાને પણ યોગ્ય નિમંત્રણ, તે વખતે બહારના ભાગમાં મોટે કેળાહળ ઉો. થડા વખતમાં તે તે જ મનનંદન નામના જિનભુવનમાં સુલલિતાના પિતા મગધસેન રાજા અને માતા સુમંગળાએ પિતાના આખા પરિવાર સાથે પ્રવેશ કર્યો. મગધસેન રાજાએ જિનેશ્વર દેવને નમસ્કાર કર્યા અને આચાર્ય મહારાજ અને સાધુવર્ગને વંદન કર્યું. એ અવસરે સુલલિતાએ પણ ઉઠીને માતપિતાને આદર કરી તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી મગધ સેનરાજા અનુસુંદરચવતીને પ્રણામ કરીને તેની પાસે બેઠા. સુમંગળાએ પણ સર્વને નમસ્કાર વંદન પ્રણામ કર્યા, દીકરી સુલલિતાને ભેટી અને તેનું માથું સુધી તેની બાજુમાં બેઠી. પછી આનંદમાં આવી જઈ ગગદ વાણીથી ઘણે દિવસે મળેલી દીકરીને ઉદ્દેશીને બોલી “દીકરી ! ઘણા દિવસથી તને જોઈ નહોતી તેથી તારા દર્શનની લાલસાથી રાજ્ય છેડીને અમે બન્ને અહીં આવ્યા છીએ. તારા બાપને તારા વિના જરા Page #610 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કયા. [ પ્રસ્તાવ ૮ પણ ચેન પડતું નથી અને મને તેા તારા વગર તારા એહને લઇને હૃદયમાં નિરંતર બળાપા થયા કરે છે. અને દીકરી! તારૂં હૃદય તે કેવું કંડાર છે અને તું કેટલી નિર્દય છે કે આટલા વખતથી તેં તારી તખીઅતના અમને જરા સમાચાર પળુ કહેવરાવ્યા નહિ? કોઇની સાથે જા સંદેશે। પણ મેકયા નહિ ?” મુલલિતા— માતા ! બહુ વાત કરવાથી શું? બહુ બાલવાથી શું! તમારો મારા પર કેટલા અને કેવો સ્નેહ છે તે હમણા જ જણાઇ આવશે. તમારી રજા લઈને હું હમણા પરમ ઐશ્વર્યવાળી જૈનમતની દીક્ષા લેવા ઇચ્છું છું. એ દીક્ષા અદ્ભુત લાભને આપનારી છે, સંસારના પાર ઉતાર નારી છે. હવે જો એ દીક્ષા લેવામાં તમે મને કોઈ જાતની અટકાયત નહિ કરો, બલ્કે મારી સાથે તમે પણ દીક્ષા લેશે તે તમારા મારી ઉપર સાચા એહ છે એમ મને અને આ સર્વ લેાકેાને પ્રતીતિપૂર્વક જણાશે તમારો સાચા પ્રેમ બતાવી આપવાના અત્યારે પ્રસંગ આવ્યા છે અને મને ખાતરી છે કે તમે તમારા હેતને વ્યક્ત માર્ગ આપશેા જ.” મગધસેન સુમંગળાના ભાવની વૃદ્ધિ _k મગધસેન રાજા આવા અલૌકિક જવામ બાળી મુલલિતાના મુખમાંથી સાંભળીને બહુ રાજી થયા, ઘણા વિચારમાં પડી ગયા, પશુ ચતુર હાઇ તુરત જ નિર્ણયપર આવી ગયા અને દેવી સુક્ષ્મ ગળાને ઉદ્દેશીને ખેલ્યા- દૈવિ ! દીકરીએ તે આપણાં મ્હાઢાં અંધ કરી દીધાં! એણે તેા પ્રથમથી જ આપણને નિરૂત્તર કરી દીધાં! એ દીકરી અગાઉ તેા તદ્દન ભેાળી હતી, પણ અત્યારે એની નજરમાં પરમાર્થ આવી ગયા હોય તેમ લાગે છે, એ અત્યારે ઘણી સમજણી થઇ ગઇ હોય એમ એના બેલવા પરથી લાગે છે! નહિ તે આવી રીતનાં બરાબર સમયેાચિત વચન ખેલવાનું ક્યાંથી અને? તેથી એ જે કાંઇ કામ અત્યારે કરતી હશે તે જરા પણુ અયોગ્ય નહિ હાય એમ મારૂં માનવું છે. અને એણે અત્યારે આપણને યાગ્ય જ કર્યું છે! આપણે એની સાથે દીક્ષા લેવી એ સર્વથા યોગ્ય હાય એમ મને પણ ભાસે છે. એમ કરવાથી આપણા એના પરના સાચા એક સૂચવી શકાશે અને ખાસ કરીને આપણે તે અત્યારે કાંઠે આવી પહોંચ્યા છીએ, આપણે હવે દીક્ષા લેવી જ જોઇએ. અત્યારે આપણે તેમ કરવાના સમય આવી પહોંચ્યા છે.” મગ ધ સેન ના નિર્ણય, સુમંગળાની સંમતિ. Page #611 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] સાતની દીક્ષા. અનુસુંદરની પ્રગતિ. સુમંગળા—“ જેવા દેવના હુકમ !” માતપિતાને આ પ્રમાણે ખેલતાં સાંભળીને સુલલિતાને ઘણા આનંદ થયા અને પેાતાના ઉપર ઘણા પાડ કર્યો-એવા શબ્દો બોલતી તે પિતામાતાને પગે પડી. પછી એણે માતપિતાને અનુસુંદર ચક્રવર્તી વિગેરેના વૃત્તાંત ટૂંકામાં કહી સંભળાવ્યા અને પેાતાને કેવી રીતે દીક્ષા લેવાનું મન થયું હતું તે પણ મુદ્દાસર જણાવ્યું. એ હકીકત સાંભળી મગધસેન રાજા અને રાણી સુમંગળાને ઘણા જ આનંદ થયો અને ખરા ભાવથી બન્નેને દીક્ષા લેવાનાં પરિણામ થઇ આવ્યાં. સૂરિમહારાજ પાસે મન્નેએ દીક્ષા લેવાની યાચના કરી. આચાર્યે મન્નેના વિચારને મજબૂત ટેકા આપ્યા. સાતની દીક્ષા. ૧ અનુસુંદર. } ૨ શ્રીગર્ભ. ૩ કમલિની. ૪ પુંડરીક. ૫ મગધસેન. ૬ સુમંગળા. ૭ સુલલિતા. માનંદન ઉદ્યાન. અનુસુંદર વિગેરેના દીક્ષા અવસરે મનેાનંદન ઉદ્યાન અનેક ભવ્ય પ્રાણીઓથી અને મુનિમહાત્માઓના સમુદાયથી ભરપૂર થઇ ગયું હતું, મહાન આનંદ ઉત્સવ થઇ રહ્યો હતા તેથી તે બહુ સુંદર થઈ ગયું હતું, આકાશમાંથી ઉતરી આવતાં અનેક દેવતાઓના સમુદાયોથી એની સર્વ દિશામાં ચારે તરફ ઉદ્યોત થઇ રહ્યો હતેા, સુરના ડોલ કરતા અવાજથી વિલાસ કરતી શરણાઇઓ અને વાજીંત્રોના નાદથી જાણે આખા ભુવનના અંદરના ભાગ સાંકડો થઇ ગયા હતા, અનંત અને મોટા વિસ્તારવાળી પૂજા અને સત્કારથી ઉદ્યાન બહુ શાભાયમાન લાગતું હતું અને ઉપર જણાવેલા ભવ્ય પ્રાણીએ અનેક પ્રકારનાં દાના આપતા હતા, પરસ્પર સન્માન કરતા હતા, સુંદર ગાયના ગાતા હતા અને વિદ્યાના આનંદ મેળવતા હતા, તે સર્વથી તે ખીચાખીચ ભરાઇ ગયું હતું. દીક્ષા અવસરે મનેાનંદન અગિચા ક્ષણમાત્ર આવી અદ્ભુત શાભા ૨૦૨૫ ૧ અનેાનંદનઃ મનને આનંદ આપનાર, મનના જ આનંદ. આ આખેા બનાવ એના આંતર હાર્દને અંગે સમજવાના છે. મનેાનંદન ઉદ્યાન અંતરંગ રાજ્યમાં છે તે વાંચનાર સમજી શકશે. Page #612 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ દ્વ ધરી રહ્યો હતા. તે વખતે મગધસેનરાજાએ રત્રપુરનું રાજ્ય અને શ્રીગર્ભરાજાએ શંખપુરનું રાજ્ય પણ અનુસુંદરના પુત્ર ` પુરંદરને જ આપી દીધું અને તે રાજ્યના વાલી તરીકે સર્વ તજવીજ કરવાની ભલામણ કરી દીધી. એ ઉપરાંત તે વખતને યોગ્ય બાકીનાં સર્વે કર્તવ્યો તુરતમાં આટાપવામાં આવ્યાં. આચાર્યશ્રીએ પછી તુરતમાં જ સાતેને વિધિપૂર્વક દીક્ષા આપી. ગુરૂમહારાજાએ સર્વને સંયમમાં સ્થિર કરવા સારૂ તે વખતે અત્યંત મધુરભાષામાં સુંદર દેશના આપી. એ આખી દેશના અમૃતના સ્વાદનું ભાન કરાવનારી હતી અને મનને સ્થીર કરવાનું કાર્ય ખરાખર કરી આપે તેવી હતી. સર્વ લેાકેાને તે સાંભળી ઘણા આનંદ થા અને મનમાં શુભ ભાવ વૃદ્ધિ પામ્યા, પછી સર્વે પાતપેાતાને સ્થાનકે ગયા અને દેવે પણ સ્વર્ગમાં ગયા. રાત્રિ, અનુસુંદર ધ્યાનમાં, સમાધિ, ઉપશમશ્રેણિ, સર્વાસિગ્ને ગમન. યોગ્ય ઉપદેશ થઇ રહ્યા પછી ગુરૂમહારાજની રજા લઈને મહાભદ્રા વિગેરે સાધ્વીઓ પેાતાને સ્થાને સીધાવી. ( ઉપાશ્રયે ગઇ. ) હવે સૂર્યને પણ આ સઘળા મહાત્સવ વિગેરે જોઈને અને ગુરૂમહારાજની દેશના સાંભળીને મનમાં નિશ્ચય થયા કે તે એ કાર્ય કરવાને જરા પણ શક્તિમાનૢ નથી–એ વિચારના ખેદમાં ખીજા દ્વીપમાં ચાલ્યા ગયા, પોતાની અશક્તિના પ્રાયશ્ચિત તરીકે પેાતાની જાતે જ દેશનિકાલની સજા પાતા ઉપર કરી.ર તે વખતે સર્વ સાધુઓ આવશ્યક ક્રિયા કરવા લાગ્યા અને ત્યાર પછી સ્વાધ્યાય અને ધ્યાનમાં મશગૂલ થઇ ગયા. રાત્રિના પ્રથમના ભાગ આવી રીતે ઘણાખરા પસાર થઇ ગયો. ૧ અહીં રા. એ. સેા. (બેંગાળ)વાળી બુકનું પૃ. ૧૨૦૧ શરૂ થાય છે. ૨ મતલબ ઉપરની સર્વ વાત બની અને હવે સૂર્ય અસ્ત થયા. ૩ આવશ્યકઃ સાધુ શ્રાવકને અવશ્ય કરવાની ક્રિયાને આવશ્યક કહે છે. એના છ પ્રકાર છે: સામાયક, ચાવીશ પ્રભુની સ્તુતિ, વંદન, દિવસના પાપની આ લાચનારૂપ પ્રતિક્રમણ, કાયાત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છ આવસ્યકનું સ્વરૂપ સમજવા જેવું છે. એ ચરણ કરણાનુયાગની અતિ અગત્યની બાબત છે અને તેના પર આવશ્યકસૂત્ર, ભાષ્ય વિગેરે અનેક ગ્રંથા યેાજાયલા છે. અનુસુંદર આવશ્યક ચૂકયા નથી તે ખાસ લક્ષ્યમાં લેવા યાગ્ય હકીકત છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] સાતની દીક્ષા. અનુસુંદરની પ્રગતિ. ૨૦૨૭ અનુસુંદર રાજર્ષિને તે વખતે મનમાં ઘણું જ સંતોષ થયો, અત્યંત શાંતિ થઈ, કર્તવ્યપૂર્ણતાના માર્ગ પર આવવાની સુંદર સ્થિતિનું ભાન થયું અને પોતાની જાતને અહોભાગ્ય માનતાં એકાંતમાં રાત્રે તે ધ્યાનપર ચઢી ગયા. એમની લેશ્યાઓ વધારે શુદ્ધ થતાં તે *ઉપશમ શ્રેણિએ ચઢી ગયા અને ઉપશાંતમૂહ ગુણસ્થાનકે આરૂઢ થયા. આચાર્ય ભગવાનના કહેવાથી બીજા મુનિઓને જણાયું કે અનુસુંદરને મરણ સમય નજીક આવ્યું છે એટલે તેઓ સર્વ તેની નજીક આવી તેને સમાધિ ઉપજાવવા લાગ્યા, તેને એગ્ય રીતે જાગ્રત કરવા લાગ્યા, તેને નિઝામણું કરાવવા લાગ્યા. તે વખતે તેનું આયુષ્ય પૂર્ણ થયું. આ શરીરરૂપ પાંજરું મૂકી અનુસુંદર સર્વાર્થસિદ્ધ વિમાને ગયા અને ત્યાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા મટી ઋદ્ધિવાળા દેવ થયા. સવારે એ હકીકતની ખબર પડતાં ચતુર્વિધ શ્રમણસંઘ એકઠા થયે. વિધિપૂર્વક મુનિ મહારાજ રાજર્ષિ અનુસુંદરના મૃત શરીરનો તેઓએ સંસ્કાર કર્યો અને મનુષ્યોએ તથા દેએ તેની પૂજા કરી. ૧ ઉપશમ શ્રેણિક ભેગા કર્મો બાકી રહે છતાં આત્મા જ્યારે પ્રગતિ થાય છે ત્યારે તે ઉપશમ શ્રેણિ માંડે છે. ભેગવવાનાં કમોને ડાબી દઈને આગળ ઉડે છે. ત્યાંથી બાકીનાં કમોં ભેગવવાં પાછા તે ઉતરવું પડે છે પણ એક વાર ઉચ્ચ શાનો સ્વાદ લઈ આવે છે. આવી ઉપશમ શ્રેણિ એક ભવમાં બેવાર કેટલાક પ્રાણી માંડે છે અને આખી સંસારયાત્રામાં ચાર વાર થાય છે. અગીઆરમાં ગુણસ્થાનકેથી પાછો પડી જાય છે ને સાતવેદની ભેગવે છે. અંતે જરૂર મેક્ષ જાય છે. કેટલાક સીધી ક્ષપક શ્રેણિ જ માંડે છે તે તે આગળ વધતા જ જાય છે, તેને પાછા હઠવાની જરૂર પડતી નથી. આ ઉપશમ શ્રેણિની હકીકત બીજ કર્મગ્રંથમાંથી જોઇ લેવી. ૨ નિઝામણા અંત્ય સમયની આરાધના. ૩ સવયંસિદ્ધઃ ભેગા કર્મો ભોગવવાં જ્ઞાનાનંદમાં કાળ ગાળવા માટે આ પાંચમું વૈમાનિક દેવોનું સ્થાન છે. ત્યાં સુખશધ્યામાં પડ્યા પડ્યા તેત્રીશ સાગરપમ સુધી જ્ઞાનને આનંદ કરે છે. ત્યાંથી ચ્યવન થયા પછી મનુષ્યને ભવ પામીને તે જ મનુષ્યના ભવેથી મેક્ષ જાય છે. પુણ્યના વધારાને સરખે હિસાબ કરવા જ આ સ્થિતિ થાય છે. ત્યાં ઉપાધિ કઈ પ્રકારની નથી, છતાં સેનાની બેડી જેવી સ્થિતિ છે. મોક્ષને આનંદ આત્મિક છે, અદ્ભુત છે; તેના પ્રમાણમાં આ આનંદ કાંઈ નથી. Page #614 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રરાવ છે સુલલિતાનો થયેલ શેક અને આચાર્યો કરેલ શાંત્વન, કેના મરણને શક કરે અને કેનું જીવન સફળ? અનુસુંદરનું ભવિષ્ય-અમૃતસાર થઈ આખરે મેક્ષ, સુલલિતાને અનુસુંદર ઉપર એક દિવસમાં ઘણે રાગ થયું હતું, પિતાને વિશુદ્ધ ધર્મને સાચો બોધ આપનાર તે મહા પુરૂષ હતું તેને ગુણ હજુ હૃદયમાં જાતે જ હતા અને પૂર્વકાળના દીર્ધ અભ્યાસથી હજુ હતંતુઓનાં જાળાં ત્રચ્યાં હતાં. વળી અનુસુંદરને મરણનો બનાવ એકદમ બની ગયે, જેથી ઉપકારના ભાર તળે દબાયેલી અને સંસારથી હજુ તાજી વિરક્ત થએલી સુલલિતાના મનમાં અનુસુંદરના ઓચીંતા મરણસમાચારથી કાંઈક ખેદ થયો અને તેની પીડા પણ થવા લાગી. સમંતભદ્રસૂરિ આ બનાવ જોઈ ગયા, તેથી સુલલિતાને વધારે સ્થીર કરવા માટે અને તેને શેક દૂર કરવા માટે તેઓ સર્વની સમક્ષ સુલલિતાને ઉદ્દેશીને નીચે પ્રમાણે બોલ્યા આર્યો! બાળા! જે મહાત્મા પુરૂષે એક દિવસમાં પિતાનું કામ “કાઢી લીધું છે, સાધ્યને માર્ગે કુચ કરી દીધી છે અને જે કૃતકૃત્ય થઈ ગયા છે તે મહાત્માને માટે જરા પણ શોક કરો ગ્ય ન “ગણાય. એણે તે જબરું કામ કરી લીધું કહેવાય. જે એણે ખૂબ પાપ કર્યા હતા અને એના ભારથી એ સંસારસમુદ્રમાં ડૂબી ગય હેત અને એણે અહીંથી નરક તરફ પ્રયાણું કર્યું હોત તો તે એને માટે દીલગીરિ કરવી યોગ્ય ગણાત, તે તે એના સંબંધમાં શાક કર વાજબી ગણુત; પણ જે પ્રાણી વિશુદ્ધ ધર્મને પ્રાપ્ત કરીને પોતાનાં પાપરૂપ કચરાને જોઈને સર્વાર્થસિદ્ધ વિમાન જાય તેને માટે “શેક ઘટે નહિ, તેના સંબંધમાં દીલગીર થવું ગ્ય ગણાય નહિં, તેને માટે ખેદ કરે સ્થાને ગણાય નહિ. જે પ્રાણીને સંયમ ધર્મ “અતિ દુર્લભ્ય હોય અને તેથી તે દુ:ખના ભાર સાથે સંસારમાં ચારે તરફ રખડે તેવું હોય તેવા પ્રકારના પ્રાણીને માટે શોક કરવો “ઉત્તમ પ્રાણુને યોગ્ય છે; જે પ્રાણી સંયમવાન હેઇ મરણ પામે તેના સંબંધમાં તે જરા પણ શેક કરવા યોગ્ય ગણાય જ નહિ, “તે કદાચ સંસારચક્રમાં રહ્યો હોય તો પણ તે જ્યાં હોય ત્યાં “તેને આનંદ જ છે, મજા જ છે, આંતર લહેરની છોળો જ છે અને તેથી તેને માટે શેક કરવો ઇષ્ટ ન જ ગણાય, જે પ્રાણીઓ પર “લોકમાં સુખને આપનાર ધર્મનું આચરણ બરાબર કર્યું ન હોય Page #615 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] સાતની દીક્ષા-અનુસુંદરની પ્રગતિ. ૨૦૨૯ તે જ્યારે મરણ સામું આવીને ઊભું રહે છે ત્યારે તેનાથી ગભKરાઈ જાય છે, બહી જાય છે, ડરી જાય છે. જે પ્રાણી વિશુદ્ધ “ધર્મનું ભાતુ બાંધીને રહેલો છે અને તેની રાહ જુએ છે તેને મરણ નજીક આવે ત્યારે જરા પણ બીક લાગતી નથી પણ “ઉલટ તેને મન તો એ જાણે મોટે ઉત્સવ બની રહે છે, તેને મન “તે એ જાણે મેટે આનંદને પ્રસંગ થઈ આવે છે. જ્ઞાન દર્શન “ચારિત્ર તપ રૂ૫ ચાર ખાંભાઓના ટેકાથી મજબૂત બનેલી અને પાપોને નાશ કરનારી આરાધના જે પ્રાણુએ કરી હોય તેને મરવાથી શું? તેના સંબંધમાં મરણ એ શું ચીજ છે? તેને “મરણ જ શું છે? જે મહાત્મા મુનીશ્વરે પાપસમૂહને જોઈ નાખીને આરાધના કરીને પંડિતમૃત્યુએ મરે છે તેઓ તે ખરેખર આનંદ “ ઉત્પન્ન કરનારા છે, આનંદ દેનારા છે, આનંદ વધારનારા છે, આનંદ સ્વરૂપ છે. હે બાળા! અનુસુંદર રાજર્ષિ તો અનાર્ય કાર્યથી નિ“વૃત થઈ કામ સાધી ગયા છે, સિદ્દકાર્ય થઈ ગયા છે, કૃતકૃત્ય થઈ ગયા છે, તેના મરણ માટે તે વળી શેક કેવો? તે કેમ ઘટે? છે અને તે વાજબી પણ કેમ ગણાય? “વળી તું જરા સાંભળી લે. એ અનુસુંદર રાજર્ષિ અત્યારે કામ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયેલ છે. ત્યાં જ્યારે પછી મનુષ્ય એની તેત્રીશ સાગરેપમની આયુષ્યની સ્થિતિ પૂરી થઇ મેલે. થશે, ત્યારે ત્યાંથી ચ્યવને પુષ્કરવાર દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરી છે ત્યાં જશે. ત્યાં તે વખતે એક ગાંધારરાજ નામના રાજા હશે. તેને પદ્મિની નામની રાણી હશે. એ ગાંધારરાજ અને પદ્મિનીના પુત્ર તરીકે એ રાજર્ષિ જન્મશે. એનું ત્યાં અમૃતસાર નામ પાડવામાં આવશે. એને મહાવિભૂતિ પ્રાપ્ત થશે. દેવ જેવી તેની સમૃદ્ધિ થશે અને મનુષ્યપણુમાં દેવનાં સુખોનું ૧ સર્વવિરતિનું મરણ પંડિતમરણ કહેવાય છે. દેશવિરતિનું મરણ બાળપંડિતમરણ કહેવાય છે. અવિરતિનું મરણું બાળમરણ કહેવાય છે. શાસ્ત્રમાં બતાવેલી આરાધના કરતાં, સર્વ જીવોને ખમાવતાં, સર્વ વૈર વિરોધને માટે ક્ષમા માગતાં, શુદ્ધ ભાવના ભાવતાં, સંસારનું અસારપણું વિચારતાં, પોતાનાં શભ કાર્યો યાદ કરતાં, નમસ્કાર મહામંત્રનો જપ કરતાં મરણ થાય તેને ન પરિભાષામાં પંડિતમરણ કહે છે. આરાધના વિધિ માટે આઉરપચ્ચખાણભત્તપચ્ચખાણું પન્ના જુએ. ૨ ચવીને દેવ કાળ કરી અન્ય ગતિમાં જાય તેને “વવું કહેવામાં આવે છે. ૭૨ Page #616 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ વાતાવરણ થશે. ઉછર્યા પછી યૌવન પ્રાપ્ત થશે ત્યારે તે અનેક કળાએમાં કુશળતા મેળવશે. ત્યાર પછી એમને વિપુળાશય નામના આ ચાર્યને વેગ થશે. તેની પાસેથી બોધ થયા પછી એ યુક્તિપૂર્વક માતાપિતાને સમજાવીને દીક્ષા લેશે, એનો આત્મા ઘણો વિશુદ્ધ થતું જશે. અને એ સાધુ તરીકે રહી બહુ વખત સુધી મહા તપ તપશે. આખરે એ પોતાનાં કર્મ જાળને કાપી નાખીને સમાધિપૂર્વક આગળ વધશે, સંસારને પ્રપંચ છોડી દઈ આખરે શિવાલયે (મેક્ષે) જશે. આ પ્રમાણે હકીકત હોવાથી ભવ્યપ્રાણુઓને એ અનુસુંદર રાજર્ષિ અત્યંત પ્રમાદનું કારણ છે, એ મહાપુરૂષના પ્રસંગને લઈને કેાઈ પ્રકારનો શેક થ ન જોઈએ, કરે ન જોઈએ, સંતાપ થવો ન જેઈએ, બનો ન જોઈએ. એ મહાપુરૂષની વિભૂતિ ઓર છે, એની પ્રગતિ જ્યારે થઈ ત્યારે એકદમ વધારે થઈ આવી છે અને એને વિકાસ આદર્શયુક્ત છે.” ભાવીભદ્ર મહાત્માની ચિત્તવૃત્તિ. ભવિતવ્યતાને ન સમજવા માટે બેદ. અનુસુંદરની ભાવી અંતર ચેષ્ટા, આચાર્ય મહારાજે અનુસુંદર રાજર્ષિનું ભવિષ્ય વિસ્તારથી કહી બતાવ્યું, તેને આખરે મેક્ષ જણાવ્યું અને સુલલિતાને શાંત કરી તે વખતે પુંડરિક મુનિએ આચાર્યને પ્રણામ કરી સવાલ પૂછઃ “એ મહાત્મા રાજર્ષિને ભવિષ્યમાં બનવાન બનાવે આપશ્રીએ વિગતવાર કહી સંભળાવ્યું તે મેં સાંભળ્યો. હું હવે આપશ્રીને એક બીજી જ બાબત પૂછવા ઈચ્છું છું અને તે એ છે કે તેની ચિત્તવૃત્તિમાં સુંદર લેક હતા અને ખરાબ લેકે હતા જેનું વર્ણન ઘણુવાર અગાઉ તેના વૃત્તાંતમાં સાંભળવામાં આવ્યું હતું તેઓને આગળ વૃત્તાંત કે બનશે તે પણ આપ કહી બતા–સુંદર અને ખરાબ લેકે તેની ચિત્તવૃત્તિમાં હતા, તેઓનું શું થશે તે જણાવવા કૃપા કરે.” સમંતભદ્રસૂરિ જવાબ આપતાં બોલ્યા-“પુંડરિક! તમારો સવાલ ઘણે માને છે. જુઓ, સાંભળેઃ સર્વાર્થસિદ્ધ વિમાનેથી મનુષ્ય તરીકે ઉપર જણાવ્યું તેમ જ્યારે એ અમૃતસાર થશે ત્યારે થોડા વખતમાં એ સર્વસંગને ત્યાગ કરશે અને ભાવદીક્ષા ગ્રહણ કરશે, તે વખતે તેની સ્ત્રીઓ-ક્ષાંતિ અને દયા, તથા મૃદુતા અને અસત્યતા, તેમ જ ઋજુતા અને અચૌર્યતા, તથા બ્રહ્મરતિ અને મુક્તતા અને Page #617 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] સાતની દીક્ષા-અનુસુંદરની પ્રગતિ. ૨૦૩૧ વિદ્યા અને નિરીહતા જે તે વખત સુધી જરા ક ગતિ ના લીન થઈને દબાઈને રહેલી હશે તે બહાર પડશે, વિશાળ માર્ગે. તેની સાથે ચારિત્રરાજનું આખું સૈન્ય પણ બહાર પડશે. વળી તે વખતે તેના અંતરંગ રાજ્યમાં ધૃતિ, શ્રદ્ધા, મેધા, વિવિદિષા, સુખા. મૈત્રી, પ્રમુદિતા, સુંદર લોક ઉપેક્ષા, વિજ્ઞપ્તિ, કરૂણા વિગેરે સ્ત્રીઓ પણ અગા ઉની માફક તેને બહુ વધારે સુખ આપનાર થઈ પડશે. આવી રીતે એ મહાત્માને અત્યંત આનંદથી ભરપૂર અંતરંગ રાજ્ય પ્રાપ્ત થશે, બહુ સુંદર રાજ્યને એ ભગવનાર થશે અને એ રાજ્યને ભગવટ કરતાં એ પોતાના અંતર શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાખશે. એ મહા બળવાન્ પુરૂષ ત્યાર પછી અમૃતસાર મુનિ તરીકે અંતરંગ રાજ્યમાં વિજય મેળવતાં મેળવતાં આખરે ક્ષપકશ્રેણીએ ચઢશે અને એ વિશુદ્ધ શ્રેણપર રહી ચાર ઘાતી કર્મ” નામના દુશમનેને સર્વથા નાશ કરશે, તેમના ચૂરેચૂરા કરી નાખશે. ત્યાર પછી "કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તે જગત્ ઉપર અનેક પ્રકારના અનુગ્રહો (ઉ ૧ આ દશે કન્યાપર વિસ્તારથી વિવેચન પ્ર. ૮. પ્ર. ૯ માં થયું છે. ૨ આ બીજી દશ સ્ત્રીઓ છે તેનાં નામો વિગેરેનો નિર્દેશ અને તેને જરૂરી અર્થ ચાલુ પ્રસ્તાવના પ્રકરણ ૯ માં આવી ગયા છે તે માટે જુઓ પૃ. ૧લ્પ૧. ૩ ૫કણિઃ સાતમા ગુણસ્થાનકેથી સીધા રસ્તે વધતાં કર્મને ક્ષય કરતો-નાશ કરતો જીવ આગળ વધે છે. પછી તે એનાં કર્મને નાશ જ થાય છે. એટલે એને ઉપશમ શ્રેણિની પેઠે પાત થતો નથી. ૪ ચાર ઘાતી કર્મના મોટા ભેદ આઠ છે, તેમાં ચાર કર્મ ઘાતી કહેવાય છેતે કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાતચારિત્ર તથા અનંતા વીર્યને રોકનાર હોવાથી તેને ઘાતી કર્મો કહેવામાં આવે છે. ૧. જ્ઞાનને આવરણ કરનાર તે જ્ઞાનાવરણીય ૨. દર્શનને અટકાવનાર દર્શનાવરણીય; ૩. સંસારમાં રખડાવનાર મેહનીય અને ૪. વીર્યશક્તિમાં અડચણ નાખનાર અંતરાય. આ ચાર કમને ઘાતી કમ કહેવામાં આવે છે. એ ચારે જ્યારે ઉદય અને સત્તામાંથી સર્વથા જાય ત્યારે પ્રાણીને કેવળજ્ઞાન થાય છે. ચારે ઘાતી કર્મોનું વિસ્તારથી સ્વરૂપ પ્રથમ કર્મગ્રંથમાં આપવામાં આવ્યું છે. ૫ કેવળજ્ઞાનઃ ચાર ઘાતી કર્મોનો નાશ થતાં પ્રાણીને કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન થાય છે. તેનાથી એ ભૂત ભાવી પદાર્થો જાણે છે. દ્રવ્યગુણપર્યાય સમજે છે અને સર્વ ભાવ પ્રત્યક્ષ કરે છે. એવી દુનિયામાં કોઈ પણ ક્ષેય વસ્તુ રહેતી નથી જે કેવળજ્ઞાનનો વિષય ન થઇ શકે. સર્વ જ્ઞેયનું સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. - ૬ અનુચહદ કેવળજ્ઞાની દેશના દઈ જગતનો ઉદ્ધાર કરે છે, અનેક પ્રાણીએને સાચે માર્ગ બતાવી રસ્તે લઈ આવે છે, ખેટ માર્ગથી મૂકાવે છે અને વિશદ્ધ બનાવે છે. આ કાર્ય તેમને જગતપરને અનુગ્રહ બતાવે છે. Page #618 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૮ પકારો) કરશે, પછી એ કેવળી સમુદઘાત કરી, સર્વ વેગોને નિષેધ કરી છેવટે આયુષ્યના તદ્દન છેવટના ભાગમાં શૈલેશી નામની સુંદર ક્રિયા કરીને તે બાકીના દુશ્મનો પણ ચૂર કરી નાખશે. તે વખતે એનાં સર્વ કામ પૂરું થશે, એની સર્વ ક્રિયાઓને છેડે આવશે, એના સુંદર કાર્યોનું સુંદર પરિણામ આવશે અને એ પોતાના સર્વ બાંધે સહિત નિવૃતિ નામની સુંદર નગરીમાં જઇને એના સુરાજ્યનાં સુંદર ફળે તે ચાખશે. ત્યાર પછી એ અનંત આનંદમાં મગ્ન થશે, અનંત જ્ઞાનથી પૂર્ણ થશે, અનંત વીર્યથી ભરપૂર થશે, અનંત દર્શનથી યુક્ત થશે, એની સઘળી બાધા પીડાઓનો નાશ થશે અને એના એ સર્વ ભાવો સર્વ કાળને માટે હમેશના થશે. આ એના એક અંતરંગ કુટુંબની વાત થઈ. “હવે એના બીજા અંતર કુટુંબની વાત કરીએ. રાજર્ષિની કુ. ૧ સમુદુધાતઃ આયુષ્યકાળ સાથે કર્મોની વિષમતા ઘણા ખરા કેવળીઓને હોય છે, બધાનો મેળ મળે નહિ તેથી કેવળી વધારાનાં કર્મોને જેસથી ક્ષય કરી બાકીનાને સરખાઇમાં આણે છે. એ સારૂં મરણ પહેલાં છ માસ અગાઉ તેઓ આ સમુદૃઘાત કરે છે. એનો વખત આઠ સમય છે. પ્રથમ સમયે આત્મપ્રદેશને સીધી એક પ્રદેશની સ્થિતિએ ઉપર નીચે ગોઠવે છે એને “દંડ કર્યો કહે છે, બીજે સમયે એને ચૌદ રાજમાં કપાટરૂપે ગોઠવે છે, ત્રીજે સમયે મંથાન કરી બધી દિશા પૂરે છે, ચોથે સમયે વચ્ચેના આંતરા પૂરે છે અને તે જ વખતે એ કમોને વેદી નાખે છે, આયુથી વધારે બાકીનાં કર્મોનાં દળ હોય તેને આત્માથી છૂટા કરી દે છે. પાંચમા છઠ્ઠા અને સાતમા સમયમાં સર્વ વિખરે છે એટલે અનુક્રમે મંથાન, કપાટ અને દંડ કરે છે અને આઠમા સમયે શરીરમાં સમાઈ જાય છે. ચોથે સમયે જ્યારે સર્વ આંતરા પૂરે છે ત્યારે તેમનો આત્મા ચૌદ રાજલોકના પ્રત્યેક પ્રદેશ પર આવી જાય છે. પ્રત્યેક આકાશપ્રદેશે આત્મપ્રદેશ મૂકાય છે. આ સમુદ્ધાતની હકીકત ખાસ સમજવા માટે જુઓ સમુદ્ધાત સ્થાન–ઠાણુગ સૂત્ર ૨ યોગનિરોધઃ શફલધ્યાનના ત્રીજા પાયામાં યોગનો નિરોધ થાય છે. તેરમા ગણસ્થાનકને અંતે આ હકીકત બને છે. એ પાયાનું નામ સૂર્યમક્રિયાઅનિવૃત્તિ. એ વિભાગમાં મુખ્યતા માત્ર કાગની જ છે. જુઓ જે. દ. વેબ પૃ. ૧૮૦ - ૩ શૈલેશીઃ આ ચૌદમે ગુણસ્થાનકે થાય છે. એ શુકલધ્યાનને ચોથો પાયો છે. એનું નામ સમુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિ કહેવાય છે. એને કાળ પાંચ હસ્વાક્ષર બોલવા જેટલો છે. ૪ બાકીના દમને એટલો ચાર અઘાતિ કર્મો વેદનીય, આયુષ્ય, નામ અને શેત્રવેદનીય સુખદુઃખ આપે છે, આયુષ્ય જીવનકાળ નિર્માણ કરે છે, નામ વિવિધતા કરે છે અને ગેત્ર ઉચ્ચનીપણું આપે છે. Page #619 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ ] સાતની દીક્ષા-અનુસુંદરની પ્રગતિ. ૨૦૩૩ ભાર્યા ભવિતવ્યતા નામની તેની સાથે ઘણા કાળથી ભવિતવ્યતાની હતી તેને તે ત્યાગ કરશે. તે મહારાજાનું બળ વિ ચા ૨ ણ. નરમ પડી જવાથી ઘણો શેક કરવા લાગશે, તે વિ ચારશે કે “અરેરે! મેં મહામહરાજના સૈન્યનો પક્ષ પાત કરીને મેટી દુબુદ્ધિ કરી અને તેને પરિણામે અસુંદર લાક. આજે મારા મનોરથ ભાંગીને ચૂરેચૂરા થઈ ગયા. અરેરે! હું તે બધુંએ જાણવાને દાવ કરું છું છતાં લેકેમાં ઉઘાડી રીતે જાણીતી વાત કહેવાય છે, બાળકે પણ જે બેલ્યા કરે છે તે જ મેં જાણી નહિ! સર્વ સારી રીતે જાણે છે કે – ध्रुवाणि यः परित्यज्य अध्रुवाणि निषेवते। ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च ॥ જે ચેકસ સ્થીર પદાર્થોને છોડી દઇને અનિશ્ચળ પદાર્થોને સેવે છે તેને સ્થિર પદાર્થો નાશ પામે છે અને અનિશ્ચળ પદાર્થો તો નાશ પામેલા જ છે.' મેં સ્થિર પદાર્થોને-ભાવને ઓળખ્યા વિચાર્યા નહિ! અથવા તો એમાં મારે પણ શો દોષ! આ માર્ગ રૂઢ થઈ ગયા છે કે સર્વ માણસો પિતાના ખરા સાચા પ્રજનમાં મુઝાય છે ત્યાં તે માર્ગ ઉપર હું પણ મુઝાઈ છું. આ વિચાર અને નિશ્ચય કરીને એ તે કુંભાર્યા હતી એટલે બીજા લેકેના કામમાં જોડાઈ ગઈ અને દીલગીરિ છોડી દઈને ચૂપ થઈ ગઈ. હે પુંડરિક મુનિ! અનુસુંદર રાજર્ષિના અંતરંગ રાજ્યના લોકેમાં ભવિષ્યમાં કેવી ચેષ્ટા થશે તેનો હેવાલ તમને ટુંકામાં જણાવી દીધો.” સમંતભદ્ર આચાર્ય પાસેથી આટલે વિસ્તારથી હેવાલ સાંભળ્યા પછી પુંડરિક વિગેરે સાધુએ ઘણું રાજી થયા અને સુલલિતાનો શેક દૂર થયે. ૧ આ એક મહા સત્ય છે. વ્યવહારમાં અને ધર્મસાધનામાં બહુ ઉપયોગી છે, લોકે ઘણીવાર ચોક્કસ લાભને ગૌણ કરીને અક્કસને વળગવા જાય છે, સાચા દીર્ધકાળના સ્નેહીઓને છેડી નવા નવાને પકડવા જાય છે, તેમાં સાચા છૂટી જાય છે અને ઉપરઉપરના તે અંતે છૂટવાના જ છે. અંતરંગરાળે પણ એજ ઘટના ચાલે છે. વિચારવાથી સ્પષ્ટ થઈ જશે. Page #620 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ મું. આગમને સાર, ક FIો સુ! લલિતાનું મન ત્યાર પછી ઘણું સંગમાં આવી - - ગયું. એને વિચાર થયો કે પિતાને બંધ થતાં ઘણો દે વખત થયો હતો, બહુ મહેનત પડી હતી, તેથી પોતે ભારેકમી તે ખરી જ! એ પોતાને જીવરત માત્ર - સંગરૂપ પવનથી શુદ્ધ નહિ થાય; તેને શુદ્ધ કરવા માટે તીવ્ર તપરૂપ અગ્નિની ખાસ જરૂર ગણાય. આ વિચાર કરીને પછી એણે ગુરૂમહારાજની રજા લીધી અને તેમની સૂચના અનુસાર પિતે ખાસ ઉદ્યમ કરીને મહાકષ્ટદાયી તપ વડે આત્મરને શુદ્ધ કરવા લાગી. જે બાળા એક વખત ધર્મનું સ્વરૂપ કે વાત સમજતી ન હતી તે જ અત્યારે જાતિવિચારણા કરીને અંતરશુદ્ધિના માર્ગો શોધવા લાગી અને દરેક પ્રસંગે ગુરૂમહારાજની અનુજ્ઞા લેવા લાગી. એણે જે મહા તપસ્યા કરી તેને સહજ ખ્યાલ આપવો અત્ર એગ્ય ગણાશે. સુલલિતાને મહા તપ. એક બે ચાર પાંચ વિગેરે ઉપવાસો રૂપ અનેક પ્રકારનાં રતોની માળાવાળા રસ્ત્રાવળી તપથી તે રાગમુક્ત રાજકન્યા સલલિતા સાધ્વી ૧ શુભ ધ્યાનપૂર્વક કષ્ટ સહન કરવાથી અત્યંત નિર્જરા થાય છે, કર્મને ક્ષય થાય છે. ૨ શાસ્ત્રમાં અનેક પ્રકારનાં તપ વર્ણવ્યાં છે તેને સમુચ્ચય તપોરલમહેદાધ નામના ગ્રંથમાં શ્રી ભક્તિવિજયજીએ કર્યો છે અને તે ગ્રંથ શ્રીઆત્માનંદજૈનસભા (ભાવનગર) એ બહાર પાડ્યો છે. નીચેની નોટ સદરહુ ગ્રંથને આધારે લખેલી છે. ૩ રન્નાવલી-કનકાવળની પેઠે આ તપ જાણ, માત્ર કનકાવળીમાં જ્યાં આઠ, આઠ અને ચોત્રીસ છઠ તે સ્થળે આઠ, આઠ અને ચોત્રીસ અઠ્ઠમ જાણવાઆ તપોરઢ મહોદધિને આધારે લખવામાં આવ્યું છે, પ્રાચીન સામાચારી અને ઉજવાઈ સૂત્રની ટીકામાં કનકાવળીમાં આઠ, આઠ અને ચોત્રીસ અઠ્ઠમ લખ્યા છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] આગમને સાર. ૨૦૩૫ સુશોભિત બની. ત્યાર પછી અનેક પ્રકારની ચર્ચાપ સુવર્ણની ચાર લતાવાળી સુંદર કનકાવળીથી વિભૂષિત થઈ. એ મહાભાગ્યવતી ત્યાર પછી એક ઉપવાસ વિગેરે રૂપ મનોહર મોતીઓથી વિભૂષિત મુતાવળી નામના તપથી શેભી રહી. એ મહાદેવની ક્રિડા કરવાની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ હતી તો પણ સિહપરાક્રમી રાજપુત્રીએ સિંહની કીડાની લીલા માફક લઘુ અને બૃહત્ સિંહવિક્રીડિત તપ કર્યો. એના ૧ કનકાવળઃ ઉક્ત ગ્રંથમાં એનો નંબર ર૧ મો છે. એની ગોઠવણ હારની છે. પ્રથમ એક બે ત્રણ ઉપવાસથી એક દાઢમની કાલિકા (ગીર) થાય છે. પછી આઠ છઠ (બે ઉપવાસ)થી દાઢમ પૂરું થાય છે. પછી એક બે ત્રણ યાવત સોળ સુધી ઉપવાસ કરવાથી હારની એક સેર થાય છે. પછી ચોત્રીસ છઠ કરવાથી નીચેનું પદક થાય છે. પછી સોળ પંદર ચૌદ યાવત્ એક સુધી ઉપવાસ કરીને હારની બીજી સેર કરવાની છે. ઉપર આડ છઠ કરીને બીજું દાઢમ કરવું. પછી ત્રણ છે અને એક ઉપવાસ કરીને બીજી કાલિકા તૈયાર કરવી. કુલ ઉપવાસ ૩૮૪ થાય છે અને પારણા ૮૮ થાય છે. આ તપ સંલગ્ન કરવાના છે અને પારણે વિધિ કરવાની છે. વિશેષ વિધિ પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં જેવી. આમાં ચાર લતાની વાત કરી છે તે ચાર ગણો તપ કરતાં ૫ વર્ષ ૨ માસ ૨૮ દિવસ થાય છે. - ૨ મુક્તાવલી ઉક્ત ગ્રંથમાં આ નંબર રરમો છે. આ ત્રણે પ્રકારના હારો-રવ, સેના અને મોતીના ધાટ વિચારવા. મુક્તાવલી તપમાં ઉપવાસનો ક્રમ આ પ્રમાણે છે: ૧. ૨. ૧. ૩. ૧. ૪. ૧. ૫. ૧. ૬. ૧. ૭. ૧, ૮, ૧, ૯, ૧. ૧૦. ૧. ૧૧. ૧. ૧૨. ૧. ૧૩. ૧. ૧૪. ૧. ૧૫. ૧. ૧૬. ૧. ૨. ૧. ૩. ૧. ૪. ૧. ૫. ૧. ૬. ૧. ૭. ૧. ૮. ૧. ૯, ૧. ૧૦. ૧. ૧૧ ૧, ૧૨, ૧, ૧૩. ૧. ૧૪. ૧, ૧૫. ૧. તેમાં તપના દિવસ ૨૮૪, પારણાં ૫૯. ૩ સિંહવિક્રીડિતઃ આ મહા તપ છે. સિંહ જેમ ચાલતા પાછળનો ભાગ તે જય છે તે આ તપ છે. એના બે પ્રકાર છે: એકને લધ કહેવામાં આવે છે, બીજને મૃડન કહેવામાં આવે છે. ફેર ઉપવાસ સંખ્યામાં છે. ઉપવાસ ઉપર પારણા કરવાનાં છે. લધુમાં ઉપવાસ સંખ્યા નીચે પ્રમાણે છે. ૧. ૨. ૧. ૩. ૨. ૪, ૩. ૫. ૪. ૬. ૫. ૭. ૬, ૮, ૭, ૯, ૮, પછી પશ્ચાનુપૂર્વ એટલે ૯. ૭. ૮. ૬. ૭. ૫. ૬.૪. ૫. ૩. ૪. ૨. ૩. ૧. ૨. ૧ (ઉપવાસ દિવસ ૧૫૪. પારણું ૩૩) એને ચોવડા કરવાને પણ મત છે. બૃહતમાં ઉપવાસસંખ્યા નીચે પ્રમાણે. ૧. ૨. ૧. ૩, ૨. ૪. ૩. ૫. ૪. ૬. ૫. ૭. ૬. ૮. ૭. ૯, ૮, ૧૦. ૯, ૧૧. ૧૦, ૧૨, ૧૧, ૧૩, ૧૨, ૧૪, ૧૩. ૧૫. ૧૪. ૧૬. ૧૫. પછી પશ્ચાનુપૂવ એટલે ૧૬. ૧૪, ૧૫. ૧૩, ૧૪. ૧૨. ૧૩. ૧૧, ૧૨. ૧૦, ૧૧, ૯, ૧૦, ૮, ૯, ૭, ૮, ૬. ૭. ૫. ૬, ૭, ૫, ૬, ૪, ૫, ૩, ૪, ૨, ૩. ૧. ૨. ૧ (ઉપવાસ ૪૭, પારણાં ૬૧). Page #622 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ શરીરને ભૂષણ રૂપ ત્યાર પછી એણે 'ભદ્રા પ્રતિમા વહન કરી, મહાભદ્રા પ્રતિમા વહન કરી, સર્વાભદ્રા પ્રતિમા વહન કરી અને ́ભદ્દો ૧ ભટ્ટા. ભદ્રતપ. ઉક્ત ગ્રંથમાં આ તપના નંબર ૨૬ છે. એ કલ્યાણકારક હાવાથી ભદ્ર તપ કહેવાય છે. એની પાંચ શ્રેણીઓ છે. તેમાં ઉપવાસ નીચે પ્રમાણે. પ્રથમ શ્રેણી: ૩. ૪. ૫. ૧. ૨. ખીજી શ્રેણી. ત્રીજી શ્રેણી. ચેાથી શ્રેણી. ૨. ૩. ૪. ૫. ૧. પાંચમી શ્રેણી. ૪ ૫. ૧. ૨. ૩. ૫. ૧. ૨. ૩. ૪. એમાં ૭૫ ઉપવાસ અને ૨૫ પારણાં. ૧. ૨. ૩. ૪. ૫. ૨ મહાભદ્રાઃ તપ ઉપરની જાતનેા છે પણ ઉપવાસસંખ્યા વધારે છે. આ તપના નં. ૨૭ છે. એના ઉપવાસે નીચે પ્રમાણે છે. ઉક્ત ગ્રંથમાં પ્રથમ શ્રેણી. ૧. ૨, ૩, ૪, ૫, ૬, ૭, ખીજી શ્રેણી. ૪. ૫, ૬, ૭, ૧. ૨. ૩. ત્રીજી શ્રેણી. ૭. ૧. ૨, ૩, ૪, ૫, ૬. ચાથી શ્રેણી. ૩. ૪. ૫, ૬, ૭, ૧. ૨. પાંચમી શ્રેણી. ૬. ૭. ૧. ૨, ૩. ૪. ૫. છઠ્ઠી શ્રેણી. સાતમ શ્રેણી. ૫. ૬. ૭, ૧. ૨. ૩. ૪. ઉપવાસ ૧૯૬ અને પારણાં ૪૯, ૨. ૩. ૪. ૫. ૬, ૭. ૧. ૩ સર્વતાભદ્રઃ તપ ઉપરના જેવા છે, પણ ઉપવાસસંખ્યામાં ફેર છે ઉક્ત ગ્રંથમાં એને નંબર ૨૯ છે. એના ઉપવાસ નીચે પ્રમાણે છે: પહેલી શ્રેણી. ૫. ૬. ૭, ૮, ૯, ૧૦, ૧૧. શ્રીજી શ્રેણી. ૮, ૯, ૧૦, ૧૧, ૫, ૬, ૭. ત્રીજી શ્રેણી. ૧૧. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ચેાથી શ્રેણી. ૭, ૮. ૯, ૧૦, ૧૧, ૫, ૬, પાંચમી શ્રેણી. ૧૦, ૧૧, ૫, ૬, ૭, ૮, ૯, છઠ્ઠી શ્રેણી. ૬, ૭, ૮, ૯. ૧૦. ૧૧. ૫. સાતમી શ્રેણી. ૯, ૧૦, ૧૧, ૫, ૬, ૭, ૮, કુલ તપના દિવસ ૬૯૨ અને પારણાં ૪૯. કુલ દિવસ ૪૪૧. ૪ ભદ્રોત્તરઃ તપ ઉપરના તપ જેવાજ છે. પણ ઉપવાસ સંખ્યામાં ફેર છે. ઉપરના ગ્રંથમાં એને નં. ૨૮ છે. એમાં ઉપવાસ નીચે પ્રમાણે છે. પહેલી શ્રેણી. ૫. ૬. ૭, ૮, ૯, બીજી શ્રેણી. ૭. ૮, ૯. ૫. ૬. Page #623 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] આગમને સાર. ૨૦૩૭. ત્તર પ્રતિમા વહન કરી. પછી એ મહાદેવી જેનાં પાપ નાશ પામી ગયાં હતાં તે "વર્ધમાન અબેલ તપ કરીને પ્રતિક્ષણે વધતી ગઈ અને એનું જ્ઞાન પણ વધતું ચાલ્યું. ત્યાર પછી એણે “ચાંદ્રાયણ તપ તપીને ત્રીજી શ્રેણી ૯. ૫. ૬. ૭. ૮. ચથી શ્રેણ. ૬. ૭, ૮, ૯. પ. પાંચમી શ્રેણ. ૮. ૯. ૫. ૬. ૭. ઉપવાસ ૧૭૫ અને પારણું ૨૫. ઉપર જે તપ લખ્યાં છે તે સદર ગ્રંથને આધારે લખ્યાં છે. વળી શાસ્ત્રમાં ગ્રંથકર્તાએ કહી તેવી પ્રતિમાઓ પણ બતાવી છે, તેના ત્રણ પ્રકાર છે. ભદ્રા પ્રતિમા પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશા સન્મુખ રહી દરેક દિશામાં ચાર ચાર પહોર સુધી કાઉસગ્ગ કરે. એ પ્રમાણે કરતાં સંપૂર્ણ બે દિવસે ૨માં પ્રતિમા પૂરી થાય. મહાભદ્રા પ્રતિમા આ પ્રતિમા ઉપરોક્ત ભદ્રાપ્રતિમા જેવી જ છે, પરંતુ ૨ માં દરેક દિશામાં આઠ આઠ પહોર કાઉસગ્ન કરવાનું છે એટલે એ પ્રતિમા ચાર દિવસે પૂરી થાય. સર્વતોભદ્રા પ્રતિમા આ પ્રતિમામાં ચાર દિશા ચાર વિદિશા અને ૭૫ નીચે થઈ દશે દિશામાં એક એક દિવસ પર્યત કાયોત્સર્ગ કરે અને દશ દિવષે પ્રતિમા પૂરી કરે. આવી રીતે ત્રણ પ્રકારે પ્રતિમા બતાવી છે. ઉપપાતિ સૂત્રની ટીકામાં ત્રીજી સર્વ ભદ્રા પ્રતિમા બે પ્રકારી કહી છે. એક નાની અને એક માટી. પણ તેની વિગત ભદ્રા અને મહાભદ્રા પ્રતિમા જેવી જ છે. આગળ ટીકામાં ભદ્રોત્તર ટીકા કહી છે તે ભત્તર તપને બરાબર મળતી આવે છે. પ્રાચીન સમાચારી જે હાલમાં શ્રી આગમાદય સમિતિ તરફથી બહાર પડી છે તેમાં પાર્વભદ્રને સ્થાને ભદ્રોત્તર છે અને ભદ્રત્તરને સ્થાને સર્વતોભદ્ર છે. ૧ વમાન અબેલ તપઃ તરત મહોદધિમાં આ તપને . ૫૯ માં વર્ણવ્યો છે. તેમાં એક બેલ ઉપર ઉપવાસ, બે આંબલ ઉપર ઉપવાસ, ત્રણ ઉપર ઉપવાસ-વાવત સે અબેલ ઉ૫૨ ઉપવાસ. એમાં વચ્ચે કાંઇ આંતરે ન પાડવો. આ મહાન તપ છે, ચૌદ વર્ષ ત્રણ માસ અને વીશ દીવસે પૂરો થાય છે, મહા ભાગ્યવંત હોય તે જ પૂરો કરી શકે છે. શ્રીચંદ કેવળીએ આ તપ પૂર્વ ભવે કર્યો હતો તેમ તેમના ચરિત્ર પરથી જણાય છે. સાધુ શ્રાવકને કરવાનો આ આગાઢ તપ છે. ૨ ચાંદ્રાયણ: આ તપ બે પ્રકારે કરવાનું છે. એને અર્થ ચંદ્રનું જવું (અયન) તે; એટલે ચંદ્રમાસ અનુસાર થાય છે. પ્રથમ પ્રકાર ચમધ્ય છે, બીજે વાસનો છે. જવનો ભય ભાગ જાડો અને બન્ને છેડા પાતળા હોય છે. વજને [ચાલુ Page #624 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પિતાના કુળરૂપ આકાશને ચંદ્રલેખાની જેમ દીપાવ્યું. એણે યવમધ્ય અને વજમધ્ય એ બન્ને પ્રકારની આસેવના કરી અને એ દ્વારા એ દેવી સંસારબંદિખાનાપર તદ્દન નિઃસ્પૃહ વૃત્તિવાળી થઈ. એ મહાદેવને બહુ શક્તિ આવી ગઈ, એણે ઉપર જણાવ્યાં છે અને બીજાં અનેક તર્પો કર્યા અને તેથી પિતાનાં પાપને તેણે જોઈ નાખ્યાં. એમ તે આગળ વધતી ચાલી. ગીતાર્થ શ્રી પુંડરીક, આગમને સાર-સવાલ, ધ્યાનયોગને મહિમા, તીર્થીઓ, દયેયનાનાત્વ, હવે પુંડરીક મુનિ પણ બને તેટલે જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા અને વખતના વહેવા સાથે તે પણ જિતેંદ્રિય ગીતાર્થ થયા. ત્યાર પછી આગમને સુવિશુદ્ધ સંપૂર્ણ સાર-અંદર આશય જાણવાની અભિલાષાથી યોગ્ય વિનયપૂર્વક એણે ગુરૂમહારાજને સવાલ પૂછયે “સાહેબ! દ્વાદશાંગી તે મેટા દરિયા જેવી છે, એ ભગવાને ભાષેલી છે, એને ટુંકામાં સાર શું છે તે આપ કહી બતાવો.” વચ્ચેનો ભાગ પાતળો હોય છે અને બન્ને છેડા જાડા હોય છે. અહીં ગ્રાસ (કાલીઆ) અને દક્તિને આધાર સ્થૂળતાહીનતા પર છે. અમુક કોળીઆ ખાવા તે શ્રાવક માટે છે અને અમુક વખત વહોરવેલ લેવું તે તેટલી દૃત્તિ સાધુ માટે છે. એકવાર હાથમાં કે કડછીમાં લઈ વહોરાવે તે એક હૃત્તિ કહેવાય છે. યવમધ્ય ચાંદ્રાયણ તપ કરે તે શુકલ પક્ષની એકમને દિવસે એક ગ્રાસ અથવા એક દત્તિ કરે છે, બીજે બે, ત્રીજે ત્રણ, એમ પુનમ સુધી પંદર; પછી કૃળ પક્ષના પડવાને દિવસે પંદર, બીજે ચૌદ, એમ અમાસે એક ગ્રાસ અથવા એકદત્તિ આવે. આમાં છેડા પાતળા આવે છે તેથી તેને યવમધ્ય કહે છે. વજમધ્ય કૃષ્ણપક્ષની એકમથી શરૂ થાય છે. એકમે પંદર ગ્રાસ અથવા દત્તિ, બીજે ચૌદ, એમ અમાસે એક, શુકલ પક્ષની એકમે એક એમ ચડાવીને પુનમે પંદર કરી તપ પૂરો કરવો. આવી રીતે બે માસે યવમધ્ય અને વજમધ્ય ચાંદ્રાયણ તપ પૂરે થાય છે. આ તપ પણ સાધુ તથા શ્રાવકને માટે આગાઢ તપ ગણાય છે. ૧ ગીતાર્થ શાસ્ત્રના રહસ્યને-ઊંડા ભાવોને સમજનાર સૂત્ર અને અર્થ ઉભયના જાણકાર. ૨ દ્વાદશાંગીર બાર અંગ-મૂળ સુત્રો. એને વિસ્તાર ઘણે છે. એની કેટલીક હકીકત માટે જુઓ પ્રથમ પ્રસ્તાવ પૃ. ૮૯-૯૦ માં આપેલી નોટ નં. ૨. Page #625 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯] આગમને સાર. ૨૦૩e સમતભા–આર્ય! આખા જૈન આગમને સાર તદ્દન નિર્મળ ધ્યાનયોગ છે, બધી વાતનું રહસ્ય એ એક શબ્દમાં ધ્યાનયોગ “ આવી જાય છે. એનો હેતુ એ છે કે જૈન શાસ્ત્રમાં ચિત્તશુદ્ધિ “નીતિ વિભાગને અંગે શ્રાવના અને સાધુઓના જે અનેક મૂળગુણો બતાવ્યા છે, જે ઉત્તરગુગે બબતાવ્યા છે, જે જે બાહ્ય ક્રિયાઓ કહી છે, તે સર્વને અંતીમ ભાવ, “સર્વનું લક્ષ્ય ધ્યાનયોગ છે, એ સર્વ ગુણે અને કિયાનો હેતુ ધ્યા“નગ સાધવાનું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે મુક્તિને માટે દયાન સિ દ્ધિની જરૂર છે અને તે ધ્યાનની સિદ્ધિ માટે મન:પ્રસાદ સાધવો જઈએ અને તે અહિંસા વિગેરે શુદ્ધ અનુષ્ઠાનથી સાધી શકાય છેઆવી રીતે સર્વ અનુષ્ઠાનનું અંતિમ સાધ્ય મનઃપ્રસાદ થયું એ “તારા સમજવામાં આવ્યું હશે. એટલા ઉપરથી તારા જાણવામાં આવ્યું “હશે કે સર્વ અનુષ્ઠાન ચિત્તશુદ્ધિ માટે કરવાનાં છે. હવે વિશેષ પ્રકારે શુદ્ધ (વિશુદ્ધ) અને એકાગ્ર મન તે સર્વથી ઉત્તમ પ્રકારનું ધ્યાન છે, તેટલા માટે ભાઈ! આખી દ્વાદશાંગીને સાર શુદ્ધ થાનયોગ છે અને જે પ્રાણી મેક્ષ મેળવવાની ઈચ્છા રાખતો હોય તેણે તેને “સાધવું જોઈએ, ધ્યાનયોગને સિદ્ધ કરવો જોઈએ. બાકીના સર્વ જ અનુષ્ઠાને છે અને બીજા જે જે મૂળ અને ઉત્તર ગુણો છે તે સર્વ “એ ધ્યાનયોગનાં અંગ જેવાં છે, એના પેટામાં આવી જાય છે અને તેટલા માટે એ યાનગને સર્વને સાર કહેવામાં આવ્યો છે.” ગુરૂમહારાજનાં આવાં વચન સાંભળીને શાંતાત્મા પુંડરીક મુનિ લલાટે હાથ જોડી ગંભીર સ્વરે બોલ્યા “ભગવદ્ ! જ્યારે હું બાળક હતો ત્યારે પણ મોક્ષમાર્ગના સંબંધમાં મારા દીલમાં ઘણું કૌતુક હતું, તે રસ્તે કેવો હશે તે જાણવાની મને નાની વયમાં પણ ઘણી જિજ્ઞાસા હતી અને તેથી એ બાબતમાં અનેક તીથીઓને મેં સવાલ પૂછયા હતા. હું તેઓને પૂછતો હતો કે “મહાત્મન્ ! ભાગ્યશાળી ! સર્વ બાબતને સારરહસ્ય હોય તેવું અને મોક્ષને આપે તેવું પરમ તત્વ શું છે? જે વાત સર્વથી મહત્વની હોય તે મને સમજા-જણાવો.' મારા આવા સવાલના જવાબમાં તેઓ મને જે અભિપ્રાય આપ હતા તે આ પ્રમાણેઃ “એક એમ કહેતા હતા કે તમે હિંસા કરો-બીજું ગમે તે કરો તેમાં વાંધો નથી, માત્ર મુમુક્ષુ પ્રાણીએ પિતાની બુદ્ધિને લેપ કોઈ પણ બાબતમાં લાગવા દે ન જોઇએ. તેઓ કહેતાં કે - ( ૧ સર્વ ભૂળ ઉત્તર ગુણ-શ્રાવકના અને સાધુના તેમજ સવે બાહ્ય ક્રિયાનો વિષય ચરકરણનુયોગને અંગે છે. એ જૈનનું Ethics, ritualistic portion છે. Page #626 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ यस्य बुद्धिर्न लिप्येत हत्वा सर्वमिदं जगत् । आकाशमिव पङ्केन नासौ पापेन लिप्यते ॥ આખી દુનિયાને મારીને પણ જેની બુદ્ધિ લેપ પામતી નથી, આકાશ જેમ કાદવથી કદિ ખરડાય નહિ તેમ જેની બુદ્ધિ એ સંહારના કાર્યથી લેપાઈ જતી નથી તેના ઉપર પાપને લેપ પણ થતું નથી. બીજા વળી એમ કહેતા કે જે પ્રાણુઓ સર્વ પાપ કરીને પણ પછી મહેશ્વરનું સ્મરણ કરે તે એક ક્ષણમાત્રમાં પાપથી મૂકાય છે. જેમકે – छित्वा भित्वा च भूतानि कृत्वा पापशतानि च । स्मरेदेकं विरूपाक्षं सर्वपापैः प्रमुच्यते ॥ પ્રાણીઓને છેદીને અથવા ભેદીને અથવા તો સેંકડો પાપ કરીને પછી જે તે શીવને સ્મરણ કરે તો તે પ્રાણી સર્વ પાપથી મૂકાય છે. બીજાઓ પાપની શુદ્ધિ માટે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે, તેના સ્થાનને સર્વ પ્રકારના પાપનો નાશ કરનાર કહેવામાં આવ્યું છે. તેઓ કહે છે કે – अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा। यः स्मरेत्पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः॥ પિતે અપવિત્ર હોય કે પવિત્ર હોય કે બીજી ગમે તેવી અવસ્થામાં હોય પણ જે તે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરે છે તે બાહ્યથી અને અંદરથી પવિત્ર છે, રહે છે, થઈ જાય છે, કેટલાકે પાપાશન મંત્રને પાપને વિનાશક કહે છે. બીજા વળી વાયુ ઉપર જપ કરવાના કાર્યને મેક્ષનું સાધન કહે છે. જેમકે –“હૃદયમાં રહેલ પુંડરિક (કમળ) ધ્યાનથી ઉઘડે છે, એ પુંડરિક દળમાં જાડું હોય છે, સુંદર હોય છે અને મનભ્રમરને સુખ આપનાર હોય છે. એ માર્ગે મનભ્રમર પરમ પદમાં સ્થાપિત થાય છે–તેવા પ્રકારના મનનો જે નાદ લક્ષ્યમાં આવે છે તે ખરૂં તત્ત્વ છે એમ તેઓ કહે છે.” કેટલાક પૂરક કુંભક અને રેચક પવનને એ પુંડરિક વિકસ્વર કરવાનું સાધન અને પરમ તત્વ કહે છે. બીજાઓ એમ કહે છે કે મેગરાનાં ફૂલ ચંદ્ર અથવા તો રફટિક જેવું જે બિંદુ હૃદયમાં છે, તે ઉપર નીચે અને આડુંઅવળું જાય છે, તે જ્ઞાનનું કારણ છે. ૧ લૅવં પાઠાંતર. Page #627 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] આગમને સાર. ૨૦૪૧ વળી કેઇ એમ છે કે પણ અક્ષર જે જે છે તેની ઉપર અને નીચે લેપ કરેલી અગ્નિની શીખા ચાલે તેની જે માત્રા થાય તે અમૃતકળા કહેવાય છે. “વળી બીજાઓ કહે છે કે નાસિકાના અગ્રભાગમાં અથવા બે ભ્રમરની વચ્ચેના ભાગમાં બરફ અથવા મોતીના હાર જેવું ચિખું બિંદુ પડે છે જે બે પ્રકારનું હોય છેઃ ચળ અને સ્થિર. તે બિંદુને ધ્યાનને વિષય કહે છે. એ બિંદુ જ્યારે અગ્નિના મંડપમાં મળે છે ત્યારે લાલ રંગનું થાય છે, પૂર્વ દિશાએ સ્થપાય ત્યારે એ પીળું થાય છે, વાયુ ખુણામાં હોય ત્યારે કાળું થાય છે, પશ્ચિમ દિશાએ સફેત થાય છે, જ્યારે ચિત્ત સુંદર દશામાં હોય ત્યારે પીળું થાય છે અને ક્રોધના તાપમાં હોય ત્યારે લાલ થઈ જાય છે, શત્રુનાશના કાર્યવખતે તે કાળું થઈ જાય છે અને તે ધવળ હોય ત્યારે પુષ્ટિ કરનાર થાય છે. “બીજાઓ વળી કહે છે કે જેઓ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા હોય તેમણે નાડીમાર્ગ સાધવો જોઈએ, તેઓએ ઈડા અને પિંગળા બન્ને નાડીઓને સંચાર કેવી રીતે થાય છે અને તે પ્રત્યેકનું કામ શું છે તે જાણવું જોઈએ. નાડીચકનો પ્રચાર જમણી તરફ અને ડાબી તરફ કેવી રીતે થાય છે તે પ્રાણીએ બરાબર વૈજ્ઞાનિક રીતે જાણવું જોઈએ અને તે દ્વારાએ-તે જ્ઞાનની મારફત-તે જ્ઞાનથી કાળનું અને બળનું જ્ઞાન બરાબર મેળવવું જોઈએ (આ બાહ્ય જ્ઞાન છે) અને બહુ સારી રીતે પદ્માસન કરીને સુંદર ઘંટનાદ સાંભળ જોઈએ (આ અંતરંગ બાબત છે). “કેટલાકે કારના ઉચ્ચારને પરમ શાંતિ આપનાર માને છે. કેટલાક કહે છે કે નાભિ(ડુંટી)માંથી જે સરળ પ્રાણ (વાયુ) નીકળે છે અને જે કમળના તાતણ જેવો આકાર ધારણ કરે છે તે ધીમી ગતિએ માથાના અંતભાગ સુધી જાય છે, તે માથે તાળવામાં રહેલ બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળી જાય છે તેની બરાબર ચિંતવના કરવી જોઈએ અને તેવી ધીમી ગતિએ વાયુને સંચાર કરાવવો જોઈએ. કેટલાક વળી એમ કહે છે કે સૂર્યમંડળમાં જે આદિપુરૂષ છે (મૂળપુરૂષ છે) અને જે મૂળપુરૂષ છાતીમાં અથવા કમળમાં આવી રહેલ છે તેનું ધ્યાન કરવું જોઈએ. તેને ધ્યેય તરીકે ઓળખો જોઈએ. કેટલાક બુદ્ધિમાનો હદયમાં અથવા આકાશમાં રહેલ નિત્ય (eternal) પરમ પુરૂષ જે અત્યંત શોભાયમાન સંકડો કિરણોથી ભરપૂર Page #628 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮ છે તેને ધ્યાન કરવા યોગ્ય કહે છે, તેને દશેય તરીકે બરાબર ઓળખવા કહે છે. “કેટલાક આકાશમાત્રને દશેય તરીકે ઓળખવા અને આદરવા કેટલાક ચર અને સ્થિર આખા વિશ્વને એય તરીકે ઓળખવા અને આદરવા કહે છે. “કેટલાક આત્મામાં રહેલ ચિત્તને દયેય તરીકે ઓળખવા અને આદરવા કહે છે. કેટલાક શાશ્વત બ્રહ્મને દયેય તરીકે ઓળખવા અને આદરવા તે મહાત્મન્ ! આપશ્રીએ દ્વાદશાંગીના સાર તરીકે ધ્યાનયોગ બતાવ્યો તેવી રીતે તીથીઓએ પણ એને એ જ જૂદા મુદ્દાને જાદા આકારમાં સાર તરીકે પ્રતિપાદન કર્યો છે. ત્યારે સવાલ. સાહેબ! એ સર્વને છેવટને સાર તે ધ્યાન જ આવ્યો. ત્યારે શું એ સર્વ તીથીઓ પણ મેક્ષના સાધક છે? મોક્ષને માર્ગ છે? અને એક મેક્ષ જ સાધવાનો છે, સર્વનું સાધ્ય મેક્ષ જ છે તે પછી જુદા જુદા ગીઓ ધયેય (ધ્યાનના વિષય) જુદા જુદા બતાવે છે તે શું? આ સંબંધમાં મારા મનમાં ઘણો મજબૂત સંશય છે. નાથ! હું તે સંદેહવૃક્ષ પર આવી રીતે ચઢી ગયો છું તે આપ એ વૃક્ષને આપના વાક્યરૂપ હાથીના જોરથી મૂળમાંથી ઉખેડી નાખે-આપ મારા સંશયને સતેષકારક ખુલાસે આપે.” સમંતભઠ--“તારે સવાલ ઠીક છે. તું હજુ નાગમમાં માત્ર સામાન્ય ગીતાર્થ છે, પરંતુ જૈન આગમનું અંદરનું રહસ્ય હજુ તે જાણું નથી તેથી તે આવા પ્રકારને સવાલ કરે છે! વાત એમ છે કે એ સર્વ તીથીઓ બેટા (ઊંટ) વૈદ જેવા છે, જૈન ધર્મ સાચા વૈદ્યના શાસ રૂપ મહાવૃક્ષની એક એક શાખા પકડનારા છે અને તેને લઈને તારા મનમાં પ્રશ્ન થયેલ છે. એને ખુલાસે તને કરી બતાવું છું તે સમજ.” ગુરૂમહારાજ કથા કહીને આ વિશાળ સવાલને વિસ્તારથી ખુલાસે કરે છે તે આવતા પ્રકરણમાં બહુ લક્ષ્ય રાખીને વિચારવા ગ્ય છે. ૧ આ દર્શનકારોની બાબતમાં વધારે તપાસ કરી દરેકના મત પર વિચાર કરવા જેવો છે. મેં એના સંબંધમાં શોધ કરવા પ્રયાસ કર્યા છે. તેનું પરિણામ આ ગામી આવૃત્તિમાં જણાવી શકાશે. Page #629 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ મું. વૈવ કથાનક-ઉપનય. ડરિક મુનિએ ધ્યાનયોગની મહત્તા જાણી, તેને દ્વાદશાંગીના સારરૂપ જા એટલે અન્ય તીથીઓ પણ જુદા જુદા આકારમાં ધ્યાનગની મહત્તા કહે છે તે છે તેઓ પણ મોક્ષસાધક કહેવાય કે નહિ? અને બે - યની વિચિત્રતા હોવાનું કારણ શું હશે? એ પ્રશ્ન પૂછતાં ગુરૂમહારાજે તીથી એને પલ્લવગ્રાહી કહ્યા અને વૈદ્યના બે પ્રકાર પાડી તેમને ફૂટ વૈદ્ય કહ્યા. એ હકીકત સ્પષ્ટ રીતે જણુંવવા તેઓએ વૈદ્યની નાની કથા કહી સંભળાવી અને તેનો અંદરનો ભાવાર્થ પણ જણાવ્યું તે આપણે હવે વાચી લઈએ. ગ્રંથને છેડે હવે નજીકમાં આવે છે, પણ આ છેવટના ભાગમાં હૃદયની ઉર્મિઓ છે, વાતનું રહસ્ય છે અને તરંગના ઉછાળા છે. સમંતભદ્રને આ આખે ખુલાસો બહુ વિશાળ નજરે સમજવા યોગ્ય છે. આચાર્યશ્રી બેલ્યા – વૈદ્ય કથાનક. શાળા, સંહિતા, “એક નગરમાં રહેલા સર્વ લેકે અનેક પ્રકારના મહાવ્યાધિ“ઓના ભેગા થઈ પડેલા હતા. તે નગરમાં એક સાચો વૈદ્ય હતો. એને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયેલું હતું, સર્વ સંહિતાઓને એ બનાવનાર હતો, સર્વ રોગોનો નાશ કરનાર હતો અને લોકે ઉપર ઉપકાર કરવાની વિશુદ્ધ ભાવનાવાળો હતો. છતાં વાત એવી બનતી કે ૧ સાચા ગ્રંથકાર એને મહા કહે છે. એક નિયમ પ્રમાણે શંખ, તેલ, માંસ, વેદ્ય, જ્યોતિષી, બ્રાહ્મણ, યાત્રા, પંથ અને નિદ્રા સાથે “મહાન' શબ્દ આવે ત્યારે ખરાબ અર્થ થાય છે. આ નિયમ સાર્વત્રિક છે કે કેમ તે હું જાણતો નથી પણ મહાવૈદ્ય એટલે great physicianના આ અર્થમાં મેં સાચે વૈદ્ય, શબ્દ વાપર્યા છે. - ૨ સંહિતાઃ કોઈ પણ વિષયનું સર્વ મુદ્દાસરથી એક જ ગ્રંથમાં જ્ઞાન થાય તે સમુચ્ચયસંગ્રહ. ધર્મસંહિતા, રેગસંહિતા, મનુસંહિતા વિગેરે એક એક વિષથના સંગ્રહો છે. Page #630 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. પ્રસ્તાવ ૮ tr “ લેાકેા નિપુણ્ય હાવાથી એ સાચા વૈદ્યની વાત માનતા નહિ, એનું વચન “ સ્વીકારતા નહિ અને એની સૂચના પ્રમાણે વર્તન કરતા નહિ. કેટલાક “ ભાગ્યશાળી પ્રાણી એ સાચા વૈદ્યનું વચન સ્વીકારતા હતા. હવે એ “ સાચા વૈધ તેા નિરંતર પેાતાના શિષ્યાને વ્યાખ્યાન આપ્યા જ કરતા “ હતા. એ સાચા વૈદ્ય જે વ્યાખ્યાન કરતા તે ઉપશ્રુતિદ્વારા જેમણે સાંભળ્યું હોય તેમની પાસેથી સાંભળીને પ્રસંગથી પરંપરા ઉતરી “ આવેલ તેને બીજા કેટલાક ધૂતારાઓ સાંભળીને ધારી રાખતા. આવા “ ચેડું થાપું શ્રુતિદ્વારા સાંભળીને પોતાને તૈયાર થઇ ગયેલા માનનારામાત્ર એક સુંઠને ગાંઠીએ ગાંધી બની ગયેલા એ ધુતારાઓ વૈદુ કરવા મંડી ગયા અને પેલા લેાકેાના કમનસીબે એવા નવા વૈદ્યો “ વધારે પ્રકાશમાં આવવા લાગ્યા. હવે એ નવા વૈદ્યો પણ પેાતાની “ જાતને પંડિત માનતા હતા અને પછી તેા તે વળી પાતપાતાની અન્ય પાસેથી સાચા વૈદ્યના કેટ "C ' “ સંહિતાઓ પણ રચવા લાગ્યા. એમાંના કેટલાકએ “ સાંભળેલાં સાચા વૈદ્યનાં વચનાને અનુસરીને તે “ લાંક વચના પેાતાની સંહિતામાં ગુંથ્યાં અને કેટલાકએ પેાતાની ૮ પંડિતાઈના ઘમંડમાં સાચા વૈદ્યનાં વચનથી તદ્દન વિપરીત વચના જ “ પાતાની સંહિતામાં ગુંથ્યાં. વાત એવી બની કે એ નગરના રાગી “ લોકો પણ જૂદા જૂદા પ્રકારની રૂચિવાળા હતા. એનું પરિણામ એ “ થયું કે એ નગરના લોકોમાં કેઇને અમુક વૈદ્ય પસંદ આવે, કોઇને “ બીને પસંદ આવે-એવી રીતે જૂદા જૂદા લોકે જૂદા જૂદા વૈદ્યને “ પસંદ કરતા હતા. એથી એ દરેક ઊંટવૈદ્યની શાળા જાહેરાતમાં “ આવી ગઈ અને સર્વે ઊંટવૈદ્યોએ પેાતપેાતાની સંહિતા પાતપેાતાના “ શિષ્યાને પેાતાની શાળામાં શીખવવા માંડી અને શીખવતી વખતે “ એટલું બધું વાચાળપણું બતાવવા માંડ્યું અને એ પર એવા એવા “ અડાસ સાથેનાં વ્યાખ્યાના કરવા માંડ્યાં કે દુનિયામાં તે ઊંટવૈદ્યો ' પણ મહાવૈદ્ય તરીકે ઓળખાવા લાગ્યા. આનંદે અસલી સાચા “ વૈઘ હતા તેને ઘણા લોકો વિસારવા લાગ્યા, તેની ઉપેક્ષા કરવા (6 લાગ્યા અને તેના અનાદર પણુ થતા ચાયા. “ હવે પેલો અસલી સાચા વૈદ્ય રોગોને અંગે જે જે દવા અને “ કરી બતાવે છે તે તે જે રોગીઓ કરે છે, વિધિપૂર્વક તેમના કહેવા પ્રમાણે ક્રિયા કરે છે તે નિરોગી થાય છે. વળી એ અસલી સાચા “ વૈદ્ય જીવતા હતા તે વખતે જેમ તેણે અનેક લો cr જરૂર નિદા ન ચિકિત્સા. Page #631 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] વૈદ્ય કથાનક-ઉપનય. ૨૦૪૫ કેને રેગથી મૂકાવ્યા હતા તેમ તેના મરણ બાદ તેની જે શાળા ચાલી તેમાં તેની સંહિતા પ્રમાણે ઉપાય કરીને તેના શિષ્યએ પણ “અનેક લેકેને રેગને છેડો અપાવ્ય, એમની શાળા રંગને નાશ “કરાવનારી બની. “હવે કેટલાક રોગીઓ પેલા ઊંટવૈદ્ય પાસે દવા લેવા ગયા, “તેઓ તે બાપડા રેગની પિડાઓમાં ઘેરાઈ ગયા અને હમેશા રેગમાં સબડતા રહ્યા. તે વૈવે જીવતા હતા ત્યારે જેમ તેમની શાળા લેકે ઉપર અપકાર કરવાનું કારણ બની હતી તેમજ તેમના મરણ પછી તેમની શાળા અને તેમના શિષ્યો પણ લેકેને નુકસાન કરનાર થયા. હવે આ વૈશાળામાં કઈ કઈ વાર રેગો ઓછા થવાના પ્રસંગે બની આવતા અને વળી કઈ વાર દેવગે એ વૈધશાળામાં રોગનો “તદ્દન નાશ થવાનું પણ બની આવતું તેનું કારણ પેલા સાચા વેશે જે સાચાં વચને કહ્યાં હતાં તેમાંના કેટલાંક આ લકોએ સ્વીકારી લીધાં હતાં તે વચનેનું અનુસરણ હતું. જ્યારે જ્યારે સાચા વૈધે બતાવેલાં “વચને જે ઊંટવૈદ્યોએ ગ્રહણ કર્યા હતાં તેને અનુસરવામાં આવતું ત્યારે રેગો ઓછા થતા અથવા સર્વથા નાશ પણ પામી જતા. હવે કેટલાક દબુદ્ધિઓ તે પિતાની બુદ્ધિ ઉપર જ ચાલ્યા અને સાચા વૈદ્યનાં વચન સમજ્યાં જ નહિ તેઓ તો એકાંતે વ્યાધિને વધારનાર જ થયા. ટુંકામાં કહીએ તો પેલા સાચા વૈદ્યની શાળા જ માત્ર રેગ “ઉપર અંકુશ મૂકનારી હતી અને તેને અનુસરે થયેલી તેની સંહિતામાં બતાવેલી બાબતને અનુસરનારી શાળાઓ કદાચ થોડે અંશે વ્યાધિઓને ઓછા કરનારી થતી હતી. આ પ્રમાણે થવાનું કારણ એ હતું કે સાચે વેદ્ય બરાબર “ જાણતો હતો કે સર્વ વ્યાધિઓ વાત પિત્ત અને કફથી થાય છે. એ “ત્રણે દોષોને તે જાણતો હતો અને તેનું ઔષધ પણ જાણતા હતા. કુટ વૈદ્ય પતે એ વાતને જાણતા નહતા, તત્ત્વની બાબતમાં “મુદ્દાની વાતમાં વિરોધ હોવાને લીધે તેઓના સમજવામાં એ વાત આવતી નહતી. હવે તેમની પાસે કઈ ભાગ્યવાન રોગીને ફાયદો થઈ જતો તો તે માત્ર ઘુણાક્ષર ન્યાયે જ થતો, કેઈ વાર ત્રણે દો ૧ ઘુક્ષર ન્યાયઃ લાકડામાં જીવાતો લીંટા પાડે છે તેના અક્ષર કોઇ વાર થઈ જાય છે અથવા પાંદડાંમાં અક્ષરો પાડી દે છે. અસલ ઇરાદે અક્ષરને પાડવાને ન હોય પણ અકસ્માત થઈ આવે તેને ઘુણાક્ષર ન્યાય કહે છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ “ યાના નારા થઇ આવે તેથી એમ બની આવતું. બાકી રોગોની “ ચિકિત્સા કરનાર તે એ એક સાચા વૈદ્ય જ હતા. ઉપનય. સઢે. ૯ પુંડરીક ! તારી પાસે વૈદ્યની કથા ટુંકામાં કહી સંભળાવી, તારા “ મનમાં જે સંદેહ થઇ આવ્યો હતેા તેને દૂર કરવા માટે તે પૂરતી “ છે. તે મમત તું હવે ખરાખર સમજી લે: “ ઉપરની કથામાં જે ‘નગર' કહેવામાં આવ્યું હતું તે સંસાર “ સમજવા, એ આખા સંસાર ( સંસારના જીવા ) સર્વ પ્રકારના રો“ ગેાથી પીડાતા છે એમ સમજવું. “ એ નગરમાં એક ‘સાચા વૈદ્ય' હતા એમ કહેવામાં આવ્યું “ હતું તે પરમાત્મા સર્વજ્ઞ સમજવા. એ પરમાત્માને કેવળજ્ઞાન થયેલું “ હાય છે, શુદ્ધ સિદ્ધાન્તના આગમરૂપ તેમની સંહિતા અનેલી ડાય “ છે, એ સર્વ લોકો ઉપર ઉપકાર કરવાની બુદ્ધિવાળા હોય છે અને “ક્રમે રૂપ ભયંકર રોગને મટાડનાર હોય છે. છતાં કમનસીબે વાત “ એવી બને છે કે ઘણા ખરા સંસારમાં રહેનારા અને સંસારમાં ફર“ નારા જીવા ભારેકી હોવાને લીધે તેને પરમેશ્વર તરીકે સ્વીકારતા “ નથી. કેટલાક લઘુકમી ભાગ્યશાળી પ્રાણીએ ( ભવ્યેા ) એ સસા “ રમાં હોય છે તે એ સર્વજ્ઞ સાચા વઘને પરમેશ્વર તરીકે આદરે “ સ્વીકારે છે. એ સર્વજ્ઞ પરમેશ્વર જ્યારે દેવ અને મનુષ્યોની “ સભામાં પોતાના શિષ્યવર્ગને મેાક્ષમાર્ગ અસરકારક રીતે બતાવે છે “ ત્યારે ત્યાં બીજા પણ કેટલાક માણસેા હાજર હોય છે, કેટલાક ધ્રુવા “ અને મનુષ્યો ત્યાં પ્રસંગે આવી ચઢેલા હેાય છે, તેમાંના કેટલાક ૮ દોષિત આશયવાળા પણ હોય છે તેઓ પણ સર્વજ્ઞ મહારાજની “ દેશના સાંભળે છે. વૈદ્યશાળાઓનું ઉત્થાન “ એવે પ્રસંગે સર્વજ્ઞ મહારાજ જે દેશના આપે છે તે અનેક ૯ પ્રકારના દૃષ્ટિબિંદુઓ( નયા )થી ભરપૂર હેાય છે. એ દેશના સાં ૧ ચિકિત્સાઃ વૈદકમાં નિદાન અને ચિકિત્સા બે વિભાગ છે. વ્યાધિ કર્યા છે તે લક્ષણ પરથી કહેવામાં આવે તેને નિદાન કહેછે, તેની દવાને ચિકિત્સા કહેવામાં આવે છે. નિદાન નવું વધારે મુશ્કેલ છે. વ્યાધિ જાણ્યા પછી તેની દવા કરવી પ્રમાણમાં સહેલ છે. Page #633 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] વૈવ કથાનક-ઉપનય. ૨૦૪૭ “ભળીને કેટલાક મંદબુદ્ધિવાળા જ જેઓની ચેતના મિથ્યાત્વથી ભરાઈ ગયેલી હોય છે તેઓ ઉલટા પ્રકારની કલ્પનાઓ કરે છે અને “ ત્યાર પછી ત્યાંથી બહાર નીકળીને પોતે જે વાત સાંભળી હોય છે તેને કાંઈક ભાગ પકડી લઈને પિતાનાં શાસ્ત્રો બનાવે છે. આવા “મંદબુદ્ધિ પ્રાણુઓ ઊંટવૈઘ સમાન સમજવા. એમાં કેટલાક સાંખ્ય વિગેરે આસ્તિક તીથીઓ છે તેમણે પિતાના ગ્રંથમાં કેટલીક વાત જિનવાક્ય પ્રમાણે લખી, અને કેટલીક પિતાની કલ્પના પ્રમાણે લખી દીધી, પણ એને પિતાના પાંડિત્યનું “અભિમાન તે આખા ગ્રંથ માટે રહ્યું-એમને ઊંટવૈદ્ય સાથે સર“ખાવવા. ત્યાર પછી એમનાં શાસ્ત્રો પણ સર્વજ્ઞનાં વચનથી ભૂષિત હોવાને લીધે પૃથ્વી ઉપર સારી પ્રસિદ્ધિને પામ્યા. વળી બીજા બ્રહસ્પતિ સુત વિગેરે દુ હતા તે તે તદ્દન નાસ્તિક જ થયા અને એમણે જૈન મતથી તદ્દન વિપરીત જ કલ્પનાઓ ઉપાડી બહુ મોટી મોટી વાતો કરી પિતાની વાચાળતાથી “લેકેમાં પ્રસિદ્ધિમાં આવ્યા. કહેવાય છે કે “આ દુનિયામાં ચારે “પ્રસિદ્ધિ વિશેષ પામે છે, કેમકે પ્રગર્ભપણું ( ઉદ્ધતપણું) એ ભારે “મેટી વાત છે.” લેક જુદા જુદા પ્રકારની રૂચિવાળા હોવાથી તેઓને જે આશય હતો તે અનુસાર કેટલાક લોકોને તે તીથી કેમાનાં કેટલાક રૂચિકર હતા અને કેટલાકને અન્ય રૂચિકર હતા અને કેટલાકને “સર્વર મહારાજા અને તેમના શિષ્ય રૂચિકર હતા. વળી વૈશેષિક સૂત્રકાર કણદમુનિ તેમજ ન્યાયસૂત્ર પ્રણેતા ગૌતમ વિગેરે જે તીર્થીઓ થયા તેમણે શાસ્ત્રો પિતાનાં બનાવ્યાં અને પિતાના શિષ્યોને કહી બતાવ્યાં, તેમણે પોતાનાં તીર્થો પ્રવર્તાવ્યાં અને પોતાના શિષ્યોએ કેવાં અનુષ્ઠાન કરવાં તેની એક મોટી અને “મુછાનમાળા પણ બતાવી. આવી રીતે જુદી જુદી વૈધશાળાઓ ઊભી થઈ. ૧ બૃહસ્પતિ. નાસ્તિક મતના સ્થાપનાર ચાર્વાક મતના એ પ્રણેતા છે. જુઓ પ્ર. ૪. પ્ર. ૩૧ અને તે જ પ્રસ્તાવનું પરિશિષ્ટ - ૩ (ખાસ કરીને પૃ. ૧૩૮૪-૮૬). “સુત” કોને માટે વાપરેલ છે તેનો પત્તો મળ્યો નથી. ૨ વૈશેષિક સૂત્રકારના મત માટે જુઓ પ્રસ્તાવ ૪ થો. પ્ર. ૩૧ (૫. ૧૦૨૮). 8 ન્યાય સૂત્ર (નૈયાયિક ) દર્શનના અભિપ્રાય માટે જુઓ પ્રસ્તાવ ૪ થે પ્ર. ૩૧. પૃ. ૧૦૨૬. આ સર્વ બાબત સદર પરિશિષ્ટ માં પણ આવી ગઇ છે. Page #634 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ૮ રેગીઓ “ આ પ્રમાણે હકીકત હોવાથી જે કર્મ રોગીઓની ચિકિત્સા સર્વ“જ્ઞની મહા વૈશાળામાં થતી હતી તેઓ તે ખરેખરા ભાગ્યશાળી હતા કારણ કે તેથી તેઓ તો ચોક્કસ વ્યાધિ વગરના થતા હતા. “જે પ્રાણીઓ આસ્તિક તીર્થીઓ પાસે ઔષધ કરાવવા ગયા તેમના કર્મવ્યાધિઓ જરા નરમ તો પડતા હતા અને એની દવા જ કરનાર રોગીઓનો કઈ કઈ વાર રેગથી મેક્ષ (છૂટકારે) પણ “સંભળાતે હતા. એમને કઈ કઈ વાર એટલે પણ ફાયદો થઈ આવતો હતો તે સર્વ મહાવૈદ્યનાં વાક્યનું ફળ હતું, કારણ કે આસ્તિક “તીર્થીઓએ સર્વરનાં કઈ કઈ વચન પિતાનાં શાસ્ત્રોમાં અવારનવાર ગુંથી દીધાં હતાં. અથવા તેમાંથી કઈ કઈને જાતિસ્મરણું આદિ કારણોથી સર્વજ્ઞનું વચન હૃદયમાં સ્થાન પામી જતું હતું અને “તે કારણને લઈને કર્મરોગ ઓછો થવાનું કે નાશ પામવાનું પણ બની આવતું હતું.. “જેવી રીતે વૈધે શરીરમાં રહેલાં વાત પીત્ત અને કફના ત્રણ દોષોને ઓળખી તેની ચિકિત્સા કરે છે તેવી રીતે સર્વિસ મહાવૈવ રાગદ્વેષ અને મહામહના ત્રણ દોષોની ચિકિત્સા કરે છે, તેટલા માટે “સર્વશાળાની બહાર અને એનાં શાસ્ત્રોથી જે તદ્દન બહાર રહેલા છે “તેમને ત્યાં કરેગની ચિકિત્સા થતી જ નથી. વળી જે લેકે પોતે નાસ્તિક હોઈ જૈનશાસ્ત્રથી તદ્દન વિપરીત જ કહેવાવાળા છે તેઓ તે જરૂર સંસારને લાંબો કરનારા જ છે, વધારનારા જ છે; છતાં અર્થ અને કામમાં આસક્ત લેકે જેએની નજર વર્તમાન ઉપર જ વધારે સ્થિર થયેલી હોય છે તેઓને એ નાસ્તિક બહુ સારા લાગે છે. જૈનદર્શન, તેટલા માટે આર્ય પુંડરીક! બીજાં તીર્થે તીર્થકર મહારાજનાં વચનમાંથી જ નીકળેલાં છે અને તેમ હોવાને કારણે જિનદર્શન વ્યાપક છે, સર્વની ઉપર અને સર્વમાં આવી રહેલું છે. “આ પ્રમાણે હોવાથી રાગદ્વેષ અને મહામહની સામે પડેલા તેના દુશમને જેવા કે સત્ય, પ્રાણુઓ ઉપરની દયા, બ્રહ્મચર્ય, શૌચ (બાહ્ય અને આંતર પવિત્રતા), ઇન્દ્રિયનિગ્રહ, ઔદાર્ય, સુંદર વીર્ય ૧ જાતિસ્મરણ. પૂર્વ ભવમાં પોતે કેણુ હતા તેની યાદ, આ મતિજ્ઞાનને વિષય છે. એથી સ્થિરતા થાય છે અને માર્ગ સૂઝ આવે છે. અન્ય તીથીને પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ આવે છે. Page #635 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] વૈઘ થાનક-ઉપનય. ૨૦૪૯ (શક્તિ), અકિંચનતા (ધનત્યાગ), અલભતા (લેભત્યાગ), ગુરૂભક્તિ, “તપ, જ્ઞાન, ધ્યાન અને બીજાઓ જે તેવા જ પ્રકારનાં છે તે જાતે સુંદર હાઈને આસ્તિક તીથીઓનાં સારાં તે લાગે છે પણ માગેલાં ઘરેણાંની પેઠે તે તેમને શોભતાં નથી. એનું કારણ એ છે કે તેઓ “સત્ય પ્રાણદયા બ્રહ્મચર્ય વિગેરેને પાછા પિતાની કલ્પનામાંથી કાઢેલાં બીજ વચને સાથે ભેળવી નાખે છે, એને યજ્ઞ હોમ વિગેરે સાથે જોડી દે છે, એમની સર્વજ્ઞ વચનની બહારની વસ્તુઓ સાથે મેળવણી કરી નાખે છે અને તેથી તે શેભતાં નથી. સર્વ પ્રકારની ઉપાધિઓથી રહિત ગુણોનું જ પ્રતિપાદન કરનાર સર્વદર્શન સર્વ તીર્થોમાં “તે તે અંશે રહેલું છે. આ રીતે સભાવનાવાળું સર્વ ગુણોથી ભરપૂર જૈન તીર્થ સર્વત્ર રહેલું છે. માત્ર બહારનું લિંગ ધર્મનું કારણ નથી. હવે તે સવાલ કર્યો હતો કે એવા પ્રકારના ધ્યાનયોગના બળે એ સર્વ તીથીઓ મોક્ષના સાધક છે કે નહિ તેનો જવાબ ખાસ “ધ્યાન આપીને સમજવા યોગ્ય છે. હું તે હકીકત સ્પષ્ટ કરું છું તે પર તું ચોક્કસ લક્ષ્ય આપજે – બાહાલિંગ, વેશ. “કેટલાક પ્રાણીઓનું વર્તન દુષ્ટ હોય છે અને તેઓ જાતે શુદ્ધ અનુષ્ઠાન વગરના હોય છે. દુનિયામાં આવી ઉપર ઉપરની વાતો કર નાર પણ વર્તન કે અનુષ્ઠાન વગરના પ્રાણીઓ બહુ હોય છે. એવા “લેકે ધ્યાન કરે તે કહેવા માત્ર છે, ઉપર ઉપરનો દેખાવ છે. એવા ઉપર ઉપરના દેખાવ ઉપર વિવેકી પ્રાણીઓએ જરા પણ આસ્થા કરવી યોગ્ય નથી. જેમ ફેતરાંવાળાં ચોખા ( તંદુલ) ઉપરથી કેતરાં પ્રથમ કાઢી નાખવામાં આવે ત્યાર પછી જ તે ચોખા ઉપર જે “કાંઇ મેલ હોય તે શેધી શકાય છે તેમ જીવને અંગે પણ આરંભાદિ “મળને પ્રથમ કાઢી નાખવામાં આવે ત્યાર પછી જ તેના ઉપરના અન્ય મળની શુદ્ધિ કરી શકાય છે. તિરાંવાળાં તંદુલના ફેતરાં દૂર જ કર્યા વગર તેની અંદરનો મેલ શેાધી શકાતું નથી તેમ જે મલીના“રંભી હોય છે તેઓની શુદ્ધિ માત્ર બાહ્ય ધ્યાનથી થતી નથી. જેઓ “ત૭ બાબતોને સાંસારિક બાબતોનો આરંભ સમારંભ કરનાર “હાઈને બાહ્ય ધ્યાન કરવામાં તત્પરતા દેખાડે છે તેવા પ્રાણી ધ્યાન કરવાથી શુદ્ધ થઈ શકતા નથી. જેવી રીતે પેતરાંવાળા ચોખા શુદ્ધ “થઈ શકતા જ નથી તેવી રીતે વર્તન અને અનુષ્ઠાન વગરના માણુKસનો ધ્યાન સાથે સંબંધ સમજો. Page #636 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૮ “ એટલા માટે જે પ્રાણી સર્વ પ્રકારની ઉપાધિથી વિશુદ્ધ થયેલ “ હાય છે તે મેાક્ષ મેળવી આપનાર ઊંચા પ્રકારના ધ્યાનયોગને સારી રીતે સાધે છે અને તેથી તે પ્રાણી મેાક્ષના સાધક થાય છે. જે કેાઇ “ પ્રાણી આવા પ્રકારના થાય-ઉપાધિરહિત હાઇને ધ્યાનયેાગને માર્ગે “ ચઢતા જાય તેવા નિર્મળ આત્મા તીર્થી હોય કે ગમે તે હોય પરંતુ “ તે વાસ્તવિક રીતે જૈનશાસનમાં વર્તે છે એમ સમજવું. “ તેટલા માટે એક જ જૈનશાસન ખરેખર સંસારનો નાશ કર“ નાર છે અને જે તીર્થીએ એ જૈનશાસનમાં રહેલા હોય છે અથવા “ સર્વ ઉપાધિથી વિશુદ્ધ થયેલા હાય છે તે બાહ્યમાત્રથી ભલે પા“ તાનાં તીર્થમાં રહેલા હોય તે પણ સંસારને છેદ કરનારા થાય છે. “ તને ટુંકામાં વાત કહું કે સર્વ વાતના સાર એ છે, કે જેવી રીતે “ સર્વ રોગોની ઉત્પત્તિનું કારણ વાત પિત્ત અને કફ હાઇને એ વાત “ પિત્ત અને કફનું જે ઔષધથી શમન થાય અને પ્રાણીને જેથી આ રોગ્ય પ્રાપ્ત થાય તે લેાકમાં ઉત્તમ ઔષધ કહેવાય છે, તેવી રીતે “ કેટલીક વાર ઊંટવૈદ્યથી કરેલી દવા પણ જે તે પરમાર્થથી સાા (6 66 વૈઘની દવા સાથે સંમત હોય અને તેમની કરેલી હાય તે ણાક્ષર “ ન્યાયે આરેાગ્યને લાવનાર થઇ આવે છે. તેટલા માટે જે જે અનુછાના રાગ દ્વેષ માહ રૂપ વ્યાધિને નાશ કરનારાં થાય છે, સર્વ “ મળથી ભરપૂર આત્માઓને નિર્મળ કરનાર થાય છે તે જૈન મતમાં (6 હાય કે અન્ય તીર્થોમાં હાય, ગમે ત્યાં હાય, ત્યાં તે સર્વજ્ઞના મતને “ સમ્મત છે અને અનુકૂળ છે એમ સમજવું. “ એક મામત અહીં વિચારવા યાગ્ય છે. જે અનુષ્ઠાન ચિત્તને “ મલીન કરનાર અને તેથી મેાક્ષને અટકાવનાર હાય તે કરનાર પછી “ ગમે તેા તે મુનિ હોય કે શ્રાવક હોય પણ તે અનુષ્ઠાન જૈનમતથી “ બહાર છે. આ વાત શંકા વગરની છે. તા પછી તીથીકે ચિત્તને “ મલીન કરનાર આરંભાદિયુક્ત અનુષ્ઠાન કરે અને જે અનુષ્ઠાના “ બહારથી પણ દોષયુક્ત દેખાય તેને માટે તેા કહેવું જ શું? તેટલા “ માટે ભાવપૂર્વક આ વિશુદ્ધ ભાવતીર્થમાં ઉતરીને, પ્રાણી “ સમુદ્રને તરી જાય છે. એમાં માહ્ય વેશની ચિંતા કરવાનું જરા પશુ કારણ નથી. સંસાર CC નિર્મળતા જ્યાં હોય ત્યાં તે ધ્યાનયોગ ગમે તે તીર્થેમાં પુણ્યની અને ચિત્તની તિ ૧ શુદ્ધ અનુષ્ઠાન, વિશુદ્ધ વર્તન અને ચિત્તની મેાક્ષને સન્મુખ લાવનાર બને છે. દુષ્ટ વર્તન સાથેને તદ્ન નકામા છે અને શુદ્ધ વર્તન સાથે ઉપાધિરહિત મૅળતા સાથે સાચા અનુષ્ઠાનની જરૂર એકાંતે સ્વીકારવામાં આવી છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦ ] ધ્યેયનાનાત્વ-માધ્યસ્થ્ય. વિકાસક્રમમાં માત્ર માઘ વેશને ખાસ સ્થાન નથી તે તારા સ“ મજવામાં આવ્યું હશે. ત્યાર પછી તેં એક એવી શંકા ઉઠાવી હતી: ૯ ધ્યેય જૂદા જૂદા પ્રકારનું છે અને મોક્ષ તે સર્વને સાધવા છે તે એ “ સંબંધમાં જે ખરે પરમાર્થ રહેલા છે તે તું ખરાખર સમજી લે. “આ ઘણી મુદ્દાની વાત છે અને ખરાખર વિચાર કરીને હૃદયમાં “ ઉતારવા જેવી છે. વઘુ કથાનક ઉપનય. “ આત્મા દુષ્ટ વિચારકલ્લોલને પરિણામે પાપ એકઠું કરે છે, “ અંધે છે અને સુંદર વિચારવાળા ચિત્તને અંગે પુણ્ય એકઠું કરે છે, “ મધે છે. જ્યારે એનું ચિત્ત દુષ્ટપણા તરફ અને સારાપણા તરફ “ ઉદાસી થાય-એને સારા તરફ રાગ ન થાય ખરામ તરફ દ્વેષ ન “ થાય ત્યારે તે પુણ્ય અને પાપ બન્નેથી મૂકાય છે. જીવન એ સ્વ“ ભાવ છે અને તે સ્વભાવને લઇને એ ખરાબ કલ્લોલથી પાપ સાથે “ અંધાય છે અને સુંદર કલ્લોલથી પુણ્ય સાથે બંધાય છે અને એને “ એનાં પરિણામે પછી અવશ્ય ભોગવવાં પડે છે. એ બન્ને પ્રકાર તરફે “ જો એ મધ્યસ્થ રહે છે તે તે પાપ અને પુણ્ય બન્નેથી મુક્ત રહે “ છે, છૂટા રહે છે. આ મુખ્ય મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજે, “ હવે વિચાર કરીશ તેા તને જણાશે કે જેવી રીતે ન પચે તેવા “ ખારાક ( અપથ્ય) ખાવાથી શરીરમાં વ્યાધિ થઇ આવે છે તેવી “ રીતે ભ્રમને ઉત્પન્ન કરનાર તથા મનને મલીન કરનાર હિંસામય “ અનુષ્ઠાનેા કરવાથી મનમાં ખરાબ કલ્લોલા થઇ આવે છે. ૨૦૧૧ “ તેવી જ રીતે તને જણાશે કે સ્થિરતા અને નિર્મળતાને ઉત્પન્ન “ કરનાર આદુંસામય અનુષ્ટાને કરવાથી ચિત્તમાં સારા કહ્લોલા થાય “ છે. જેમ પચે તેવા અને તેટલા ખોરાક સુખ આપે છે, તંદુરસ્તી “ વધારે છે, તે પ્રમાણે એવાં અનુષ્કાના સારા કહ્લોલાને ઉત્પન્ન કરે છે. “ હવે એક ત્રીજા પ્રકારનું ધ્યાન છે જે ચિત્તની અંદર થતાં સર્વ “ જાળાંઓને દબાવી દે છે, તેના છેડા આણી મૂકે છે. તે ધ્યાનમાં અન્ને “ પ્રકારે ઉપર જણાવ્યાં તે તરફ ઉદાસીનતા રહે છે-આવી ઉદાસીનતા ખાસ કર્મનિર્જરાનું કારણ થાય છે અને તે આત્મા સાથે “ લાગેલાં શુભ અશુભ કર્મોને ખેરવનારી થાય છે. ૧ એ પૃ. ૨૦૪૨. ૨ હિંસાની મુખ્યતા ખાસ કરી છે, માકી એ સર્વ પાપને નિર્દેશ કરે છે. હિંસા ઉપર મુખ્ય ભાર છે તે જિનાજ્ઞા પ્રમાણે યેાગ્ય છે. Page #638 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૮ “હવે જે પ્રાણીને મોક્ષ મેળવવો હોય-કર્મથી છૂટાપણું પ્રાપ્ત કરવું હોય તેમણે ચિત્તના અનેક સંકલ્પવિકલ્પ રૂપ જાળને “નિરોધ કરે અને તેમ કરવા માટે રાગદ્વેષ વિગેરેને વિચ્છેદ “કરનાર નાના પ્રકારના ઉપાયોને સતત ઉપયોગ કરે. આ પ્રકારને ઉપાય તીર્થ કે એ બતાવ્યું હોય અથવા જિન“શાસનમાં કથન કર્યો હોય તેમાં વાંધો નથી, તે ઉપાય ભાવતીર્થમાં રહેલ હોવાથી યેયને ભેદ દૂષણ યોગ્ય નથી. દયેયને આગ્રહ નથી, ઉપાય ભાવતીર્થમાં રહેલ હોવો જોઈએ. મતલબ ઉપાય એવા પ્રકારન હોવો જોઈએ કે તેનાથી રાગદ્વેષને વિચ્છેદ થઈ ચિત્તના સંકલ્પ “વિકલ્પો દબાઈ જતા હોવા જોઈએ. આ હકીકત જરા વિચાર કર વાથી બેસી જશે તે તું હમણા જ જોઇશ. એમ કહ્યું છે કે બહારથી “વિશુદ્ધ કર્તવ્ય કરનાર એક્ષ સાધવાની ઇચ્છાવાળા પ્રાણુઓ નાનાપ્રકારનાં દયેયનો આશ્રય કરીને મોક્ષને સાધે છે તેનું કારણ માધ્યસ્થ છે. પરંતુ એમાં વાત એ છે કે પરમાત્મા વિગેરે ધ્યેય “ તરીકે હોય છે તે જેવો સંગ કરે છે, પ્રાણીનાં ચિત્તપર જે અસર ઉપજાવી શકે છે, તેવી અસર બિંદુ વિગેરે (યેયો) ઉપજાવી શક્તા નથી. ચિત્તને જે સુંદર આલંબન મળે તો તેનું સ્વરૂપ તેવું થાય છે અને ખરાબ આલંબન મળે તે તેનું સ્વરૂપ તેવું થાય છે. આ બાન્ડ બત સ્વઅનુભવથી સિદ્ધ છે. “છતાં વાત એમ છે કે જૂદા જૂદા જીવોની રૂચિ જાદા જાદા પ્રકારની હોય છે જેથી કેઇના ચિત્તની શુદ્ધિ કેઇ આલંબને થાય “અને કેઇની શુદ્ધિ બીજાં આલંબને થાય, તેટલા માટે અંતઃકરણની “વિશુદ્ધિ કરનારી જિનમાર્ગની દેશના અનેક પ્રકારના આશયથી “ભરપૂર અનેક પ્રકારની છે. આથી કઈ શુદ્ધ માધ્યચ્યભાવ ધારણું કરનાર વિશુદ્ધ અંતઃકરણશાળી પુન્યાત્માને બિન્દુ વિગેરે (દય “તરીકે) પણ ચિત્તની વિશુદ્ધિ કરનાર થઈ પડે એ બનવા જોગ છે. “ વિશુદ્ધ અંતઃકરણ અને માધ્યય્યના અભાવે કેટલા એ મૂઢ “ પ્રાણીઓ તને જાણે છે છતાં પણ તે તેને વિપરિતપણે પરિણમે છે જેથી તેઓ અર્થ અને કામમાં પ્રવૃત્તિ કરે છે અને અમે બગીઓ એ જ તત્વજ્ઞાનને પરિણામે તદ્દન નિશ્ચિત થઈને ફરીએ “છીએ. આવા રાગદ્વેષના પારવશ્વમાં સપડાયેલા અને મલીન સંત- ૧ પૃ. ૨૦૩૯-૨૦૪૨ સુધી પુડરીક બિંદુઓ વિગેરેની યતા બતાવી છે તે જૈનમતને સંમત છે, પણ પરમાત્માની પ્લેયતા સર્વોત્કૃષ્ટ છે. ધર્મધ્યાન શુકલધ્યાનના ભેદે વિચારવા. Page #639 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૦] વૈદ્ય કથાનક–ઉપનય. ૨૦૫૩ ። કરણવાળા પ્રાણીઓનું જ્ઞાન વિપરીત ફળને આપનાર હોય છે. “ સ્પષ્ટ સૂર્યોદય થાય અવસરે નિર્ભાગી ઘુવડ કાટરના અંધકારમાં “ લીન થાય છે તેમ જ્ઞાન પામી વૈરાગ્યના લાભ ન મેળવતાં આવા “ પ્રકારના પ્રાણીઓ ચાગ્ય દૃષ્ટિને અભાવે અજ્ઞાન રૂપી અંધકારથી “ લેવાઇ ઘુવડની માફક સંસાર રૂપી કાટરમાં લીન થાય છે એમ સમ“ જવું. એ પ્રમાણે કહેવાના આશય એ છે કે જ્ઞાનનાં કિરણથી દિપ્ત “ થયેલ યોગરૂપ સૂર્ય હૃદયમાં ઝળહળતા ઊગેલા હાય તે વખતે “ અર્થ અને કામની સ્પૃહા રૂપ અંધકારના સંભવ જ ન ઘટે. તેટલા “ માટે નિર્મળ ચિત્તવાળા તથા વૈરાગ્ય અને અભ્યાસના રસીલા જી“ વાનાં આલંબના અનેક પ્રકારનાં સંભવે, કારણ કે એ આલમના “ છેવટે અને માધ્યસ્થ્ય તરફ લેતાં જાય છે. તેટલા માટે કુતીથી “ જે ધ્યેયના અનેક ભેદો કહ્યા છે તે જિનમત રૂપ 'સમુદ્રના ઝરેલા “ એક બિંદુ માત્ર જેટલાં સમજવાં. એ અન્ય દર્શનાની શ્રેણીઓ ઊંટવૈદ્યની શાળા પેઠે સ્વરૂપે ા કર્મરોગને વધારનારી જ સમજવી; એ * ' ' “ પરંતુ એમાં રહેનારના કોઇ કોઇ વાર કર્મરોગ નારા થતા જોવામાં આવે-કર્મરૂપ વ્યાધિ ઘટતા જતા જોવામાં આવે—તા તે ગુણ સર્વ“ જ્ઞનાં વચને જે તેમાં કિંચિત્કંચિત્ રહેલાં છે તે વચનેાના છે “ એમ સમજવું. (C “ સાચા વૈદ્યની શાળાની પેઠે આ સર્વજ્ઞ મતની શાળા છે. એની દ્વાદશાંગી રૂપ સુંદર સંહિતા ( વૈદક ગ્રંથ ) છે તે કર્મરોગને હણુ“ નારી જાણવી. ર “ હવે લોકોમાં કોઇ કોઇ વચન એવાં હેાય કે જે જાતે સુંદર “ હેય અને દોષ ( વ્યાધિ )નો નાશ કરનાર હાય તે સર્વ ગુણેાની ખાણભૂત આ દ્વાદશાંગીમાં રહેલાં વચનેામાંનાં જ છે એમ જાણવું. કારણ કે એ દ્વાદશાંગી ગુણાની ખાણ છે અને એવાં સુંદર અને “ દોષ દૂર કરનાર વચના એમાં રહેલા છે. cr “ આાકી કેટલાક તીથી બુદ્ધિ વિના હિંસા કરવાનું સારૂં પરિામ જણાવે છે અને દેવ દેવીના સ્મરણમાત્રથી સર્વ પાપના “ નાશ બતાવે છે તે સર્વ તીર્થી તત્ત્વથી તદ્દન બહાર જ ચરનારા “ છે, તેનું વચન યુક્તિ વગરનું છે અને વિવેકી માણસાને હાસ્ય “ ઉપજાવે તેવું છે. ૧ સંખ્યાતીત નયવાદ જૈન દર્શનમાં દર્શાવ્યા છે. પ Page #640 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧ મું. વ્યાપક જૈન દર્શન, $ $ $ સ 9 મંતભદ્ર સૂરિએ જણાવ્યું કે દ્વાદશાંગીને સાર ધ્યાનયોગ છે એટલે પુંડરીકે સવાલ કર્યો કે અન્ય તીર્થીઓ પણ Zછે એ જ વાત કરે છે તે તેમાં વિશેષતા શી? એટલે . વિશ્વ આચાર્ય મહારાજે ઉપર લખેલી એક સાચા વૈધની અને બીજા ઊંટવૈવોની કથા કહી તેને આશય સમજાવતાં વિશેષમાં કહ્યું કે સુંદર અનુષ્ઠાન અને શુદ્ધ વર્તન સાથે દયની પવિત્રતા પ્રાણુને કર્મવેગથી મૂકાવે છે, અન્યત્ર ધ્યેયની કલ્પનામાં જ્યાં સામ્ય જણાય ત્યાં સર્વેશ વચનની હાજરી સમજવી અને ધ્યાનને પરમ હેતુ માધ્યચ્યું છે એ લક્ષ્યમાં રાખવું. અન્યત્ર પણ જ્યાં શુદ્ધ તત્વનાં અંશે જોવામાં આવે ત્યાં તે તેટલા પૂરતા શુદ્ધ છે એમ સમજવું, બાકી હિંસામય અનુષ્ઠાન કરવાથી અથવા દેવીદેવાદિના મરણમાત્રથી વ્યાધિને નાશ થાય એવાં કથન છે તે અસત છે એમ સમજવું. ઉપરના પ્રકરણમાં આટલે ભાવ અનેક યુક્તિ સાથે સમજાવ્યું છે. ત્યાર પછી તત્વની-મુદ્દાની બાબતને વધારે સ્પષ્ટ કરવાના આશયથી પુંડરીકમુનિએ એક વધારે સવાલ પૂછયે તે નીચે પ્રમાણે તત્વજિજ્ઞાસા, “ નાથ! આપણે જેમ કહીએ છીએ કે જૈનદર્શન વ્યાપક છે તેમ અન્ય તીથીઓ પણ એમજ કહે છે કે તેઓનું દર્શન પણ વ્યાપક છે! ત્યારે એને ઉત્તર છે? એ સર્વ તીર્થીઓ પોતાની બુદ્ધિથી એર તીર્થના સ્થાપનારાને સર્વ કહીને ઓળખાવે છે! બીજા તીર્થનો તિરસ્કાર કરે છે અને પોતાના મતનો ગર્વ રાખે છે, પોતે જેને દેવ માને છે, કે ૧ આ સવાલ ઘણે સ્વાભાવિક છે અને ઘણાને થાય તે છે. ઉત્તર બરાભર વિચારવા યોગ્ય છે. Page #641 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વ્યાપક જૈન દર્શન. ૨૦૫૫ પિતે જેને ધર્મ માને છે, પિતે જેને તત્વ માને છે અને પિતે જેને મોક્ષ માને છે તેમાં બરાબર આગ્રહી રહે છે, તે બાબતમાં આવેલ રાખે છે, જુસ્સ રાખે છે, ઝનુન દાખવે છે અને પોતાના સિવાય બીજું કેઈ દર્શન સાચું હોય અથવા હેઈ શકે એમ સ્વમમાં પણ માનતા કે સ્વીકારતા નથી. આ પ્રમાણે હકીકત હોવાથી એ તીથીઓ જેમ પિતાના દર્શન(મત)ની બાબતમાં ગર્વવાળા છે તેમ આપણે આપણું દર્શનથી ગર્વવાળા છીએ, તે પછી આમાં પરસ્પર તફાવત છે રહ્યો? નાથ! આ બાબતનો ખુલાસે આપો એટલે મારું મન સુમેરૂ પર્વતના શિખર જેટલું ઊંચું થઈ જાય !” પુંડરીક મુનિને પ્રશ્ન ઘણે વિશાળ, જાણવા જેવો અને સામાન્ય રીતે મધ્યસ્થ જીવને ઊઠે તેવો હતે. તેના ઉત્તરમાં વિશુદ્ધ દાંતની પંક્તિમાંથી નીકળતાં કિરણે વડે હેઠને શોભાવતા પુંડરીકના મનને નિરધાર થાય, એણે ઉઠાવેલી શંકાને ખુલાસો મળે અને એને નિર્ણય થાય તેવી રીતે ગુરૂમહારાજ બોલ્યા વ્યાપક દર્શનના કારણે એનું દેવતાવ, પરમાર્થ એક ધર્મ મોક્ષમાર્ગ પણ એક સવ-વીર્ય-શક્તિ. લેશ્યાશુદ્ધિ તે મોક્ષ, શબ્દમાટે વિવાદ નથી. વ્યાપકતામાં ભેદબુદ્ધિ નથી. મલક્ષ આત્મા ગમે ત્યાં હોય ત્યાં તેનો મેક્ષ છે, મત્સરના અભાવમાં વ્યાપકતા છે. દૃષ્ટિવાદ આગમમાં આ ભલામણ છે. 'મેં તને હમણું જણાવ્યું હતું કે જૈન દર્શન વ્યાપક છે તે વિ“ચાર સમ્યગ્દષ્ટિને છે, સાચી નજર કરીને દેખનારાઓને છે અને ઘણું વિચાર અને તત્ત્વચિંતવનને પરિણામે થયેલા નિશ્ચયરૂપ છે. ભેદબુદ્ધિ તે ટુંકી નજરનું પરિસુનિશ્ચય. “ણામ છે, તે મળથી (રેગથી કે કચરાથી) ઉત્પન્ન થાય છે અને પ્રાણીને મેહમાં પાડી દે છે. હવે જે ૧ અહીં જે વિચાર આચાર્યશ્રીને બતાવ્યા છે તે બહુ વિશાળ છે. હરિભવસનિ મહાદેવાઇક સાથે એ વિચાર સરખાવવા. ટેવ ધર્મને મેક્ષની એકવાકયતા ભેદબુદ્ધિ. Page #642 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ << “ પ્રાણીઓ તત્ત્વ જાણી શકે છે, એ વિશાળ-વ્યાપક દર્શનમાં આવે છે “ તેનામાંથી એવા પ્રકારની મુંઝાવનારી ભેદબુદ્ધિ ચાલી જાય છે અને ભેદબુદ્ધિ ચાલી ગઇ એટલે પછી કોઇ પણ પ્રકારની ઘુંચ રહેતી “ નથી. એવા પ્રાણીને દેવ એક જ દેખાય છેઃ એ દેવ સર્વજ્ઞ હાય છે, “ સર્વદર્શી હાય છે, વીતરાગ (રાવિનાના) હેાય છે, દ્વેષ વગરના હાય ૯ છે, મહામેાહના નાશ કરનાર હોય છે, અને એ શરીરવાળા હાય છે “ ત્યારે આખા ભુવનના ભરતાર દેખાય છે અને શરીર વગરના થઇ માક્ષ પ્રાપ્ત કરે ત્યારે ભુવનના પ્રભુ લાગે છે. એ એક જ દેવ છે. (6 “ આવું સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગ ગદ્વેષી અને મહામેાહપર સા“ મ્રાજ્યકારીનું સ્વરૂપ પોતાના મનમાં ખરાખર ધારી નિશ્ચય કરે છે-દૃઢ “ કરે છે તેવા પ્રાણીને પછી નાના પ્રકારના શબ્દો જરાએ ભેદબુદ્ધિ “ ઉત્પન્ન કરતા નથી, એ તા પછી સ્વરૂપ ઉપર જ નજર રાખે છે, “ નામ ઉપર એને માહ થતા નથી. પછી એને લાકા બુદ્ધ કહેા કે “ બ્રહ્મ કહેા, વિષ્ણુ કહા કે મહેશ્વર કહેા, જિનેશ્વર કહા કે બીજું કોઇ r નામ આપે। તેની એ સાચી દૃષ્ટિવાળાને પરવા હોતી નથી, એનામાં ‹ એ સંબંધે શબ્દના ભેદોથી કાંઇ અર્થભેદ થતા નથી. જે અને (( એવા ( ઉપર જણાવેલા) સ્વરૂપે આળખીને ભજે છે તેના તે પ્રભુ “ છે અને આ મારા છે અને તારા નથી એ સર્વે મત્સર છે, ખાટા ૧ આવા જ વિચાર શાસ્ત્રમાં શાંત યાગીઓએ વારંવાર બતાવ્યા છે. જરા વિચારીએ. તેમજ— पक्षपातो न मे वीरे, न द्वेषो कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः । भवबीजांकुरजनना रागाद्याक्षयमुपागता यस्य; ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मैः । અને ચેાગી આનંદધન કહે છે કે— રામ કહેા રહેમાન કહેા કાઉ, કાન કહે! મહાદેવ રે; પારસનાથ કહે। કાઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રે. ભાજન ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રાપિત, આપ અખંડ સરૂપરી. નિજપદ રમે રામ સેા કહીએ, રહિમ કરે રહેમાનરી; કરશે કરમ કાન સેા કહીએ, મહાદેવ નિવાણી. પરસે રૂપ પારસ સેા કહીએ, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરી; ઇવિધ સાથે। આપ આનંદધન, ચેતનમય નિષ્કર્મરી. અને આવા અનેક દાખલાએ અન્યત્ર છે. એ આપણા સહિષ્ણુતા ભાવ છે. રામ. રામ. રામ. રામ. Page #643 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વ્યાપક જૈન દર્શન. ૨૦૫૦ '' ભ્રમ છે. જે એને ભાવથી સાધે છે, ભાવથી એની ઇચ્છા કરે છે “ તેનું તે કલ્યાણ કરે છે. શીંગડાથી કાંઇ ચંડાળનું પાણી અટકાવી “ શકાતું નથી !! એ દેવના તેા સર્વ પ્રકારના કલેશેા નાશ પામી ગયા “ હાય છે તેથી તે સર્વ પ્રાણીઓને સરખા છે. અને જે બરાબર જાણે “ છે તેવા યોગ્ય વાના એ મેાક્ષ કરે છે. ગંગા કાંઇ કાઇના માપની “ છે? સંસારી આત્માઓમાં તે। કર્મને લઇને જૂદા જૂદા પ્રકાર થાય 66 છે, અનેક ભેદો પડે છે, ઉચ્ચનીચતા પ્રાપ્ત થાય છે, પરંતુ પરમાત્મા તા કર્મના પ્રપંચથી તદ્દન રહિત હેાવાને કારણે તેનામાં કોઇ પણ “ પ્રકારના ભેદ પડતા નથી, પ્રકાર થતા નથી કે ઉચ્ચનીચપણું સંભ“ વતું નથી. “ એવી રીતે સર્વજ્ઞ સર્વદર્શી આદિ વિશેષણાથી યુક્ત હાય તે “દેવ છે, શુદ્ધ મેધના પ્રભાવક છે અને એને શરીર ' એક દેવ. હેતું નથી છતાં અનંત શક્તિના જોરે એ સંસારથી '' સૂકાવનાર થાય છે. “ હવે જે મહાભાગ્યવાન પ્રાણીઓએ એવા પરમાત્માને બરાબર “ પીછાન્યા હોય અને એને ભાવથી આદર્યાં હોય તેનાં મનમાં એનું '' સત્ય સ્વરૂપ બરાબર જામી ગયેલું હોય છે, ખરાખર નિીત થઇ ગયેલું “ હાય છે; તેમને પછી એના સંબંધમાં વાદવિવાદ તકરાર કે મતભેદ “ પડવાનું કાંઇ કારણ રહેતું નથી. માત્ર એમાં વાત એટલી અને છે “કે કેટલાક મૂર્ખ અથવા અલ્પજ્ઞ લોકો એ પરમાત્માની રાગ દ્વેષ રૂપ “ મળથી યુક્ત તરીકે કલ્પના કરે છે, પરમાત્મામાં રાગદ્વેષ રૂપ મળ “ હોય એવા બુટ્ટો ઉઠાવે છે તેને એવા તત્ત્વ જાણનાર મહાપુરૂષા “ વારે છે અને તેમ વારવામાં પણ એમની કરૂણામુદ્ધિ જ હાય છે. “ આ પ્રમાણે તારી પાસે તત્ત્વથી દેવ કાણુ હોય તેનું વર્ણન કર્યું. એ દેવ પ્રમાણેાથી ખરાખર સિદ્ધ હાવાથી સર્વ પ્રાદિના મત “ પ્રમાણે એ એક જ છે. ટૂંકામાં કહીએ તે સર્વજ્ઞ સર્વદર્શી રાગ દ્વેષ “ રહિત અને મહામેાહુને દળનાર એક જ ધ્રુવ છે. “ પરમાર્થ દૃષ્ટિએ જોતાં આ દુનિયામાં ધર્મ પણ એક જ છે, એ ૧ ધર્મની બાબતમાં ઘણા ગેાટે ચાલેછે. ધર્મના બાહ્ય રૂપા–ક્રિયાકાંડ જોઇને ધર્મને મુખ્યતા અપાય નહિ. આનંદધન મહારાજ કહે છે કે—ધરમ ધરમ કરતા જગ સહુ ફીરે, ધરમ ન જાણે હું। મર્મ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ મહ્યા પછી, કાઇ ન બાંધે હૈ। કર્મ. જિનેશ્વર-અને પછી ધરમની દોડાદોડની વાત એમણે કરી છે, ધર્મ તે પેાતામાં જ છે, પેાતા પાસે છે એની પ્રતીતિ કરવી પડે. ધર્મનાં લક્ષણ માટે જીએ। ચાલુ પ્રસ્તાવનું સાતમું પ્રકરણ, Page #644 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૮કલ્યાણપરંપરાને હેતુ છે, જાતે શુદ્ધ છે અને શુદ્ધ ગુણથી ભરેલ “છે. એમાં જે શુદ્ધ ગુણની વાત કરવામાં આવી એક ધર્મ. “તે દશ પ્રકારના હોય છે અને તે આ પ્રમાણે હેય છે. ક્ષમા, માર્દવ (નમ્રતા, શૌચ (બાહ્ય આંતર “નિર્મળતા–પવિત્રતા), તપ ( બાહ્ય અને અત્યંતર), સંયમ (સત્તર “પ્રકારે), મુક્તિ (લેભ ત્યાગ), સત્ય, બ્રહ્મચર્ય, આર્જવ (સરળતા) અને ત્યાગ (પરિગ્રહ મુક્તિ). પંડિતે જ્યારે એ દશ લક્ષણયુક્ત ધર્મને જાણે છે ત્યારે એને સ્વર્ગ અને મોક્ષ આપનાર તરીકે પીછાને છે અને એની તે શક્તિના સંબંધમાં જરા પણ વાદવિવાદ કરતા જ નથી, એની સ્વર્ગ મોક્ષ આપવાની તાકાત સ્વીકારી લે છે. કેટલાક “મૂઢ પ્રાણીઓ ધર્મની આથી ઉલટી રીતે અથવા વિપરીત રીતે “ કલ્પના કરે છે, કરવા પ્રયત્ન કરે છે તેના ઉપર કરૂણાયુક્ત હૃદય વાળા પંડિત પુરૂષો તેમને તેમ કરતાં વારે છે–અટકાવે છે. આવા ૮ પ્રમાણથી સિદ્ધ થઈ શકે એ એક જ ધર્મ છે તેનું વર્ણન પુંડરીક! મેં તારી પાસે કરી બતાવ્યું છે. હવે એક બીજી વાત કરું. તારી પાસે મેં તત્ત્વજ્ઞાવાળા મેક્ષમાર્ગની વાત કરી તે પણ પરમાર્થે એક જ છે અને પંડિતે તેને “એક તરીકે જ પીછાની શકે છે. આ વાત બરાબર ધ્યાન રાખીને તું “સમજી લે એટલે તારા પ્રશ્નનો નીકાલ થઈ જશે. મોક્ષ માર્ગ “કેઈ એ મોક્ષને સર્વ નામ આપે છે, બીજા એને પણ એકજ. “લેશ્યાશુદ્ધિ કહે છે. એકંદરે જોતાં કેઇ એને શક્તિ કહે છે અને કેટલાક યોગીઓએ પ્રાપ્ત કરવા યોગ્ય “એ પરમ વીર્ય છે એમ કહે છે. એમાં જે ભેદ પડે છે તે તે નામમાત્ર જ છે, એમાં અર્થને ભેદ જરા પણ પડતો નથી તથા એના આચરણમાં પણ વનિ ભેદ સંભળાય છે તે આ પ્રમાણે -કેઇ એને “અદૃષ્ટ કહે છે, કેઈ એને કર્મસંસ્કાર કહે છે, કોઈ સત્વ-વીર્ય- “એને પુણ્ય અપુણ્ય(પાપ) કહે છે, કેઈ શુભ અનો ખુલાસ. “શુભ કહે છે, કઈ ધર્મ અધર્મ કહે છે, કેઈ પાશ" કહે છે–એ સર્વ જૂદા જૂદા પર્યાય છે, એકાયૅ ૧ મોક્ષને માટે “સ” વિગેરે શબ્દ નદા નદા દર્શનકાર વાપરે છે તે માટે જુઓ સદનસંગ્રહ. ૨ પાસ અચિત પદાર્થ. એ શૈવ મતનો શબ્દ છે. એ ૫શુ, પતિ અને પાશ એવા ભેદ પાડે છે. એનું વર્ણન શૈવમતના વિવરણુમાં સર્વત્રનસંગ્રહ ગ્રંથમાં છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૪ ] વ્યાપક જૈન દર્શન. ૨૦૫૯ 4 સૂચવનાર જૂદા જૂદા શબ્દ છે. એની હાનિ અથવા વૃદ્ધિ અનુક્રમે “ સંસાર અને મેાક્ષનું કારણ બને છે, એટલે કે એ પુણ્ય પાપ પૈકી “ પુણ્યની હાનિથી અને પાપની વૃદ્ધિથી સંસાર વધે છે વિગેરે સર્વ “ માટે સમજવું. એ જ્યારે ઘટી જાય ( પુણ્યાદિ ઘટે ) ત્યારે આ “ સંસારમાં સર્વ વિપત્તિઓ આવી પડે છે અને એ જ્યારે વધી પડેવધતું ચાલે ત્યારે સર્વ પ્રકારની વિભૂતિ સંભવે છે. “ વળી બીજાઓ વિશુદ્ધિની ચાર કોટિ કહે છે: ઐશ્વર્ય, જ્ઞાન, ። વૈરાગ્ય અને ધર્મ-એ પણ એની એ જ વાત છે. રજસ્ અને તમ“ થી જ્યારે સત્ત્વ ઘેરાઇ જાય—અવરાઇ જાય ત્યારે તે પ્રકાશતું “ નથી અને તે વખતે તેના ઉપર જણાવેલા ઐશ્વર્ય જ્ઞાન વૈરાગ્ય અને “ ધર્મ રૂપ ગુણા ઉલટાઇ જાય છે-વિપરીત થઇ જાય છે. એમાં રજસ્ના આવરણથી વૈરાગ્યને બદલે અવૈરાગ્ય થઇ જાય છે, તમસ્ના “ આવરણથી ઐશ્વર્યને બદલે અનૈશ્વર્ય થઇ જાય છે અને એ જ તમ“ સ્ના આવરણથી ધ્યાન અને અધર્મના સંભવ ઉત્પન્ન થાય છે. એ ። રજસ્ અને તમસ્માંથી એક હોય ત્યાં બીજો જરૂર હાય છે કારણ કે ' ። રજસ્ અને તમમ્ હમેશા એક બીજાની સાથે રહે છે. સત્ત્વ જ્યારે “ મેલવાળું હાય છે, રજસ્ તમથી આવરણ પામેલું હોય છે ત્યારે તે “ સર્વથા સંસાર અને દુઃખને હેતુ થાય છે અને તે જ્યારે મેલ વગરનું “ હાય છે, શક્તિથી ભરપૂર હાય છે ત્યારે તે સુખ અને મેાક્ષનું કારણ “ મને છે. એ . સત્ત્વને એના મેલ વગરના નિર્મળ આકારમાં પ્રાપ્ત “ કરવા માટે તપ ધ્યાન ત્રત વિગેરે અનેક પ્રકારના હેતુભૂત અનુષ્ઠાના “ બતાવવામાં આવેલાં છે અને પરમ દૈવી તત્ત્વ પણ એ શુદ્ધ સત્ત્વ જ “ છે. એ સત્ત્વને ગાચર જે જ્ઞાન હોય તે સાચું જ્ઞાન છે, એના આશ્ર“ યમાં રહીને જે શ્રટ્ઠાન પાળવામાં આવે તે સાચી શ્રદ્ધા છે. તેને વધાક્રિયાને સાચી ક્રિયા કહેવામાં આવે છે અને તેને માર્ગે ગમન “ કરવું તે સાચેા મેક્ષમાર્ગ છે. જે પ્રાણીઓ-જે મહાન્ સત્ત્વા શુદ્ધ બુદ્ધિપૂર્વક તત્ત્વને બરાબર જાણી ગયા છે તે તેા પછી મેરૂની “ પેઠે ન હલાવી શકાય તેવા નિશ્ચળ ચિત્તવાળા થાય છે અને તેમને કોઇ ર નાર ደረ ર પણ પ્રકારની ભ્રાન્તિ થતી નથી, શંકા થતી નથી, મુંઝવણ થતી “ નથી. એવા શુદ્ધ બુદ્ધિવાળા મહાન સત્ત્વા લોકો ઉપર મહા કૃપા “ લાવીને જે લેાકેા શુદ્ધ તત્ત્વમાર્ગથી ભ્રષ્ટ થઇ જ્યાં ત્યાં ભ્રમણ કરતાં “ હાય છે, આડા અવળા ફેરા મારતા હાય છે તેમને વારે છે, રોકે “ છે, સત્ય માર્ગ ખતાવે છે. આવી રીતે મેં તારી પાસે અત્યંત સુંદર Page #646 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૮ “સાચા સત્ત્વનું વર્ણન કરી બતાવ્યું. એ સત્વને નિર્ણય કરીને મહા “ગીએ પિતાનાં વિશાળ કાર્યની ઘટના કરે છે. “એ શુદ્ધ સત્વ લેકે માં અવિચળ છે, એક છે, પ્રમાણુથી સિદ્ધ છે અને તેવી જ રીતે મેક્ષ પણ અવિચળ છે, એક છે, પ્રમાણથી “સિદ્ધ છે; અત્યંત આહાદ કરનાર હોવાથી સુંદર છે મોક્ષ. “ અને સુસાધ્ય છે. અનંત શદ્ધ બાધ (જ્ઞાન). “અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્યવાળા અમૂર્ત અને ત્રણ રૂપ વગરના (એકજ રૂપવાળા) આત્માનું “પિતાના સ્વરૂપમાં રહેવું તે મોક્ષનું લક્ષણ છે એટલે કે અનંત જ્ઞાન “ દર્શન આનંદ અને વીર્યવાળે અમૂર્ત એક સ્વરૂપવાળે આત્મા પિતાના અસલ ગુણેમાં રહે તેનું નામ મોક્ષ છે. એ મોક્ષનું લક્ષણ છે. પછી એવું નામ સંસિદ્ધિ કહે કે નિર્દૂતિ કહે, શાંતિ કહે કે “શિવ કહે, અક્ષય કહે કે અવ્યય કહે, અમૃત કહે, બ્રહ્મ કહે કે “નિર્વાણુ કહે એ સર્વે બીજા બીજા શબ્દો છે, પણ એ સર્વ મેક્ષને જ બતાવનારા ધ્વનિઓ છે.' “ આ સર્વ પ્રકારનાં જે કર્તવ્ય બતાવવામાં આવ્યાં છે તે વેશ્યા શુદ્ધિને માટે જ છે, વેશ્યાશુદ્ધિ મેક્ષ માટે જ છે અને તે મોક્ષ ઉપર જણાવ્યું તેવા પ્રકાર છે. એટલે જેમાં આત્મા સ્વરૂપસ્થિતિ પામે તે જ તેને મેક્ષ છે અને તેવા પ્રકારની લેણ્યાશુદ્ધિ તે મોક્ષનું કારણ છે. “લેશ્યાશુદ્ધિની વિશેષતા કે અલ્પનાતા કારણે દેવગતિમાં અને “થવા મનુષ્યપણુમાં સંગબળે સુખ મળી જાય છે તેને ત્યાગ કરવા યોગ્ય વસ્તુઓના વિભાગમાં મૂકવામાં આવે છે. ૧ આની સાથે સરખાવોઃ મહાનંદ અમૃતપદ નમે, સિદ્ધિ કૈવલ્ય નામ; અપુનર્ભવ બ્રહ્મપદ વળી, અક્ષય સુખ વિસરામ. સિદ્ધ જગતશિર શોભતા. સંય નિઃશ્રેય અક્ષરા. દુઃખ સમસ્તની હાણે; નિરવરતી અપવર્ગતા, મોક્ષ મુગતિ નિરવાણ. સિદ્ધ જગતશિર શોભતા. અચલ મહોદય પદ લધું, જોતાં જગતના ઠાઠ નિજનિજ રૂપેરે જીજીઆ, વીત્યા કરમ તે આઠ. સિદ્ધ જગતશિર શોભતા, Page #647 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૧] વ્યાપક જૈન દર્શન. ૨૦૧૧ એવી રીતે સહુ દેવ અને સદ્ ધર્મને નિવેદન કરનાર ઉત્તમ શાસ્ત્ર એવા પ્રકારના જ મોક્ષને બરાબર પ્રતિપાદન કરનાર હોય છે. જે શાસ્ત્ર દષ્ટ તથા ઈષ્ટથી' અવ્યાહત છે-હણાતું નથી અને સર્વે પ્રમાણેથી પ્રતિષ્ઠિત છે તેવું એક જ શાસ્ત્ર સર્વત્ર વ્યાપક છે અને તેવા “ શાસ્ત્રને જ વ્યાપક તરીકે ઓળખવામાં આવે છે. આ તેને ભાવાર્થ “ કહેવામાં આવ્યું છે એમાં વિશેષ પ્રકારે ભાવ રહેલું છે તે જાણીને છે એને પોતાની મરજીમાં આવે તેવા વિવિધ પ્રકારના શબ્દથી વ્યવ ધાન કરેલ છે. એને કઈ વૈષણવ કહે, કેઈ બ્રાહ્મણ નામ આપે, કઈ માહેશ્વર નામ આપે, કેઈ બૌધ નામ આપે અને કેાઈ એને જૈનેંદ્ર નામ આપે તેમાં કોઈ વાંધો નથી. જે એનો મૂળ ભાવ નાશ “પામતો ન હય, ઉડી જતો ન હોય તે શબ્દભેદમાં કાંઈ દૂષણ આવતું નથી. ડાહ્યા માણસો તે અર્થે જોઇને તેના ઉપર પ્રસન્ન થાય છે, તેને અંદરનો ભાવાર્થે વિચારે છે, તેઓ માત્ર શબ્દ ઉપર કે નામ ઉપર રાચી જતા નથી કે તેમાં મુંઝાઈ જતા નથી. કોઈ “ મનુષ્યને દેવ કહેવામાં આવે અને તેનામાં ગુણ તે કાંઈ હોય નહિ “છતાં એ ગુણવિનાના માત્ર બે અક્ષરના સમુદાય દેવ શબ્દથી “રાજી થઈ જાય તે તેને મૂર્ખ જ સમજો. આ પ્રમાણે હોવાથી કદાચ અન્ય તીર્થીઓ પિતાના તીથને વ્યાપક કહી બેસે તે તેમની સાથે તકરાર કરવાની જરૂર નથી. આ બાબત બહુ ગંભીર છે અને ઊંડા ઉતરીને વિવાદ નથી “સમજવા જેવી છે. પુંડરીક મુનિ ! બુદ્ધિ ઉપર આગ્રહ નથી. “આવરણ આવી જવાને પરિણામે થતી વિકાર દષ્ટિ જેમને હોય તેમને જ બહુ દર્શને છે એ મેહ થાય છે, પણ એ ખરેખર બેટે મેહ છે. જ્યારે પ્રાણુને એ આછાદન ઊડી જાય છે, જ્યારે એને સર્વ વસ્તુઓ બુદ્ધિગોચર “થાય છે અને જ્યારે એને સાચા દર્શનનું ભાન થાય છે ત્યારે “ખરેખર એનામાં ભેદબુદ્ધિ જરા પણ રહેતી નથી. આ શુદ્ધ “દર્શનમાં ભેદબુદ્ધિને સ્થાન જ નથી, “આ પ્રમાણે કહેવાને એક ખાસ હેતુ પણ છે તે તું સમજી લે. “સર્વ વાદીઓના વિચારમાં આત્મા તે સાધારણ છે, એટલે કે સર્વે ૧ દષ્ટ અને ઈષ્ટઃ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુથી અબાધિત વચન તે “દુષ્ટ'. પોતે અંગીકાર કરેલ આગમથી અબાધિત વચન તે “ ઇષ્ટ.” ૨ વાસ્તવિક રીતે દર્શન તો એક જ છે. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. હવે એ આત્મા પૈકી જે આત્મા મોહનીય કમરૂપ મેલવાળો હોય તે મોક્ષમાર્ગને જોઇ કે જાણી શકો “નથી. જેમ આંખમાં મેલ હોય ત્યારે વસ્તુદર્શન બરાબર થતું નથી તે પ્રમાણે સમજવું. એ કમલને જ્યારે ક્ષય થઈ જાય, નાશ થઈ “ જાય, ત્યારે એ આત્મા યથાસ્થિત મોક્ષમાર્ગને જોઈ જાણી શકે છે; “પછી એ આત્મા ગમે ત્યાં રહ્યો હોય તે પણ આપોઆપ એના “લક્ષ્યમાં મોક્ષમાર્ગ બરાબર આવી જાય છે, એ માર્ગ એની નજર “સન્મુખ પિતાના બળથી આવી જાય છે. આવી સ્થિતિ થયા પછી “પ્રાણી પરમાર્થને બતાવનાર સાચા દર્શનને બરાબર જોઈ શકે છે, પછી તે પિતાને ખોટો આગ્રહ મૂકી દે છે-આવી સ્થિતિ માર્ગ પર “આવનારની થાય છે એમ ઘણું ડાહ્યા વૈજ્ઞાનિકે કહી ગયા છે. વળી “સુ કહી ગયા છે કે જે પ્રાણું તદ્દન મૂઢ હોય–શૂન્ય હોય અને જે “ગુણદોષ જોઈ શકતો ન હોય, જેને ગુણદોષની પરીક્ષા ન હોય તે પ્રાણી સિદ્ધાન્ત રૂપ વિષમ (આકરા) જ્ઞાનને કેમ મેળવી શકે? કેમ ઝીલી શકે? બાકી “હું સાર! તું ખરાબ! મારૂં દર્શન સુંદર ! તારું દર્શન ખરાબ !” એવું બોલવું, માનવું કે એવી વાતો કરવી એ તે ઉઘાડી રીતે મત્સર છે, દ્વેષ છે, અદેખાઈ છે. “આ લેકમાં જે જે પ્રાણીઓ યથાયોગ્ય દષ્ટિવાળા છે તે સઘ*ળાઓ આ તાત્ત્વિક શુદ્ધ દર્શનમાં જ રહેલા છે. આવા વિશાળ દર્શનમાં રહેનારને “મારૂં મારૂં –એ પ્રકાર તો વ્યાપકતા- “ નાશ જ પામી ગયેલું હોય છે તેથી તેઓ વાદન હે તુ. “વિવાદ કરતા નથી અને કદાચ કરે છે તે સર્વને એકરૂપતા (સમાન રૂપપણું) આપે છે, સર્વની “અંદર ઊંડાણમાં એકવાક્યતા (તુલ્ય સમાનતા) છે તેનું ભાન કરાવે Kછે. હવે કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જેઓનાં મળ નાશી પામી ગયેલાં ન હોવાને કારણે જેઓ વિપરીત નજરે જોનારા હોય છે તેઓ મત્સર કે અભિમાનમાં આવી જઈને પિતાનાં તીર્થને જ * વ્યાપક કહે છે, તેને સર્વવ્યાપક કહેવરાવવાને દાવો કરે છે. એવા ૧ અહીં મૂળ ગ્રંથ રે. એ. . વાળા પુસ્તકનું પ્ર. ૧૨૨૬ શરૂ થાય છે. ૨ આ નયજ્ઞાનનો પાયો છે. દષ્ટિબિન્દુઓમાં અંશ સત્ય છે. નય જુદાં દાં દષ્ટિબિંદુઓ છે, તેમને જાણવા, તેટલા પૂરતા તેમને સત્ય તરીકે સ્વીકારવા અને તેમનું દૃષ્ટિબિન્દુ સમજવું એ નયજ્ઞાન છે, નયજ્ઞાનના સિદ્ધાન્ત૫ર જેનદર્શન નની વ્યાપકતા છે, Page #649 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણું ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૩ જન્માંધ માણસને ઉત્તર જ ન આપવો સારે અને બની શકે તે “તેઓને તત્ત્વ માગપર લઈ આવવાનો બંધ આપે. આ દુનિ યામાં મોહને વિનાશ કરવા સમાન અન્ય બીજે ખરેખર “મહાન ઉપકાર એક પણ નથી, “પુંડરીક! તે સવાલ પૂછે કે અન્ય તીથીઓ પિતાનાં તીર્થને “વ્યાપક કહે-વ્યાપક હોવાનો દાવો કરે તો તેને તેટલા માટે. “ઉત્તર ? તે સંબંધમાં જે ઉત્તરની સામે કોઈ પણ પ્રતિઘાત ન કરી શકે એ જે ઉત્તર હતો તે તને જણાવ્યું. વાત એમ છે કે દષ્ટિવાદ નામનું બારમું અંગ છે તે “મોટા દરિયા જેવું છે, તે સઘળા નયેના સાગર જેવું છે, તે સાગરમાં કુદષ્ટિરૂપ સર્વે નદીઓ આવી મળે છે એ સઘળું તું ફુટ જોઈ શકીશ. જ્યારે તું એનો અભ્યાસ બરાબર કરીશ ત્યારે તારા સર્વ “સંદેહો દૂર થઈ જશે અને તે વખતે તને પાકી ખાતરી થશે કે “સર્વજ્ઞ મહારાજનાં વચનથી વધારે શ્રેષ્ઠ કઈ પણ વચન નથી.” સમતભદ્રાચાર્ય આ પ્રમાણે વિસ્તારથી ખુલાસાઓ પુંડરીક મુનિના પ્રશ્નને અંગે કર્યા. પ્રકરણ ૨૨ મું. અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મોક્ષ. છે મ! હાત્મા સામંતભદ્ર આચાર્ય જૈનદર્શનની વ્યાપકતા પ્રમTE:: ણથી બતાવી, તેનું વિશાળ તત્વ બતાવતાં દેવ ધર્મ ઈ અને મોક્ષની એકવાક્યતા સિદ્ધ કરી, અન્ય તીથી ' એમાં રહેલા અંશ સત્યને ગ્ય સ્થાન આપ્યું, જુદાં 1. ૨ જાદાં દૃષ્ટિબિન્દુઓને સમજવા સૂચના કરી, અંશ સત્ય અને સાર્વત્રિક સત્યના ખુલાસા કર્યા, એકવાક્યતામાં વિષાદને કે આગ્રહને સ્થાન નથી એમ બતાવ્યું, ધર્મવિચારણામાં મત્સરનો ત્યાગ કર ૧ દૃષ્ટિવાદઃ આ બારમું અંગ હતું, ઘણું વિશાળ હતું. અગિઆર અંગના કાંઇક વિભાગે હાલ લભ્ય છે ( જુઓ નેટ પૃ. ૮૯ ). દૃષ્ટિવાદ અંગે વિચછેદ ગયું છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ વાની જરૂરીઆત સમજાવી અને સર્વજ્ઞ વચનમાં અનેક દૃષ્ટિ મળી જાય છે તે સૂચવ્યું. સૂરિમહારાજનું એ વિસ્તારવાળું ભાષણ સાંભળીને પુંડરીકના મનનું સંપૂર્ણ સમાધાન થયું, ગુરૂમહારાજે છેવટે જણાવ્યું કે એ સર્વ બાબતે ના મેળ બારમા દૃષ્ટિવાદ અંગના અભ્યાસથી મળશે તેથી પુંડરીકને આગમના વિશેષ અભ્યાસ કરવાની તીત્ર જિજ્ઞાસા થઇ આવી અને તે વખતથી વિશેષ અભ્યાસ તેણે શરૂ કરી દીધો. ધીમે ધીમે ત્યાર પછી તે દ્વાદશાંગી વિગેરે સર્વ આગમના ધારણ કરનાર થઇ ગયા. આગમની અનેક કુંચીએ ( અનંત ગમ અને પર્યાય યુક્ત ) સમતભદ્રાચાર્યે કૃપા કરીને વિગતવાર પુંડરીકને બતાવી દીધી અને પુંડરીકે તે સર્વને ગ્રહણ કરી લીધી. સમંતભડ્માક્ષ પુંડરીક આગમ રહસ્યજ્ઞ. તેની આચાર્યપદે સ્થાપના અને સૂરિમહારાજનું નિર્વાણ, સિદ્ધાન્તના રહસ્યને જાણનારા આચાર્યમહારાજશ્રીની કૃપાથી આગમમાં રહેલા સર્વ ભાવેાને ઘણા વિસ્તારથી પુંડરીકમુનિ પામી ગયા, એના ઊંડાણમાં સારી રીતે તે ઉતરી ગયા અને એ રહસ્યજ્ઞાન એણે પચાવ્યું, જેને પરિણામે સર્વજ્ઞ મહારાજનાં આગમના સુંદર ભાવ એના મનમાં જામી ગયા. પછી આચાર્યશ્રીએ એને દ્વાદશાંગીનેા અનુયેાગ અને ગચ્છની અનુજ્ઞા આપી. પેાતાની આચાર્ય પદવીનું સ્થાન તેને આપતાં આચાર્યશ્રી સમંતભદ્ર ઘણા રાજી થયા, પેાતાની પાછળ શાસનના રક્ષકની સ્થાપના કરી પોતે અતૃણી થયા અને ચાગ્યને યોગ્ય પદવી આપવાથી પેાતાના મનમાં સંતોષ પામ્યા. જે વખતે પુંડ રીક મહામુનિને આચાર્યપદે સ્થાપવામાં આવ્યા તે દિવસથી આઠ દિ વસ સુધી દેવાએ અને મનુષ્યોએ વિધિપૂર્વક અને ઘણા આનંદ સાથે દેવની અને સંઘની પૂજા ભક્તિ કરી અને સર્વ બહુ રાજી થયા. પુંડરીક મેાક્ષ, પુંડરીક આચાર્યની વિભૂતિ. વિહાર, ઉપદેશ, નિયંત્રણા, છેવટે ધનેશ્વરને આચાર્યપદ પુંડરીક આચાર્ય ત્યાર પછી ઘણા પ્રગત થતા ગયા. એમને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. આગળ જતાં એમને મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું. ૧ અનુયોગ: સૂત્રની વ્યાખ્યા. Page #651 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨ ] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૫ પંડરીક સૂરિ શાસનને ઘણું દીપાવનાર નીવડયા. તેઓશ્રીએ દેશનારૂપ કિરણ વડે સૂર્યની પેઠે ભવ્ય પુંડરીકેની (કમળની) મહામેહના તમ રૂપ નિદ્રાને ઉડાડી દીધી એટલે સૂર્ય જેમ નિદ્રાને ઉડાડે છે અને કમળને વિકસ્વર કરે છે તેમ એ સૂર્ય જેવા પ્રતાપી આચાર્ય ભવ્ય પ્રાણુઓના મેહના અંધકાર રૂપ નિદ્રાને ઉડાડી દીધી અને પતાની દેશના રૂ૫ કિરણ વડે સર્વ ભવ્યકમળને જાગૃત કર્યા-વિકસ્વર કર્યો. તે કારણને અંગે અને તે હેતુ ધ્યાનમાં રાખીને તેઓએ વિહાર કર્યો, તેઓ એક દેશથી બીજે દેશ ગયા અને દરમ્યાન પોતાની સાધુચર્યામાં બરાબર સ્થિત રહ્યા, તેમણે નિરતિચાર ચારિત્ર પાળ્યું અને અનેક ગુણવિભૂષિત મેટો શિષ્યસમુદાય એકઠે કર્યો. તેઓએ દાન શીળ તપ અને ભાવ રૂ૫ ચારે ધર્મના પાયાને અનુક્રમે પાન્યા-જીવનના પ્રથમ પહેરમાં ત્યાગ (દાન) ધર્મ સ્વીકાર્યો, બીજા જીવનકાળમાં શીળ પાળ્યું, વિશિષ્ટ વર્તન આદર્યું, ત્રીજા કાળમાં ઊંચા પ્રકારનો તપ આદર્યો અને ચોથા વિભાગમાં ભાવધર્મને આદર કર્યો. આવી રીતે ધર્મજીવનના ચારે પહોરમાં યોગ્ય આચરણ કરી આખા દિવસના આકારને ધારણ કરનારા જીવનને સુંદર રીતે વ્યતિત કરી તેને અંતે જિનશાસનને સારી રીતે પ્રકાશિત કર્યું. છેવટે એ પુંડરીક સૂરિરૂપ સૂર્ય જ્યારે જીવન દિવસને છેડે નજીક છે, તેને સંસ્થાસમય નજીક આવતો અનુભવ્યું એટલે સાયંકાળને ગ્ય સંલેખના આદરી. એ અંત આરાધના કરવાનો પ્રસંગ જાણું પ્રથમ તો ધનેશ્વર નામના પોતાના શિષ્યરતને આચાર્યસ્થાને સ્થાપન કર્યા. એ ધનેશ્વરમુનિએ ઉચ્ચ ક્રિયાનો અભ્યાસ કર્યો હતો, યોગ ક્ષિાઓ આદરી હતી અને વળી તેઓશ્રી સર્વ આગમનો પાર પામી ગયા હતા. આવી રીતે ક્રિયા અને જ્ઞાનના પારંગામી શિષ્યરતને આચાર્યસ્થાન આપી કૃતકૃત્ય થયા. ધનેશ્વરને અનુશાસન શિષ્યવર્ગને નિયંત્રણા. ત્યાર પછી આચાર્ય પુંડરીકે ધનેશ્વરને સૌથી આગળ કરી તેમના પર ગચ્છને ભાર મૂક્યો અને તેમને નીચે પ્રમાણે અનુસા કરી: “અહો મહા ભાગ્યશાળી ! આ જિનાગમ ( તીર્થકર મહારાજનાં શાસ્ત્રો ) સંસારરૂપ મહાપર્વતને ભેદી નાખવાને વજ જેવાં છે, પણ તે દુખે કરીને મેળવી શકાય તેવાં છે. તેને તમે જાણ્યાં છે, તેથી તમે ધન્ય છે. ૧ સંલેખના મરણ સમય નજીક જાણું આરાધના કરવી તે. Page #652 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૮ વળી આજે તમારા પર જે પદનું આપણું કરવામાં આવે છે તે આ દુનિયામાં સર્વથી ઉત્તમ સંપત્તિઓનું પદ છે, મહાસ્થાન “છે; એ સ્થાને મહાસત્ત્વ ધીર વીર પુરૂષ અગાઉ આવી ગયા છે “ અને એ આત્મસંપત્તિઓનું અતિ પવિત્ર સ્થાન છે. ભાઈ ! એ પદ “ ભાગ્યશાળીઓને જ અપાય છે. જે મહાસ એ પદને પાર પામે છે તેઓ ખરેખર ધન્ય છે. એવા ભાગ્યવાનું રતાધિકે એ પદને પાર પામીને સંસારને પણ પાર પામે છે. આ સર્વ મહાત્મા સાધુઓને સમુદાય સંસારઅટવાથી ભય પામીને મુંઝાઈ ગયેલું છે તે અત્યારથી તારે શરણે છે, તે તેઓને “સંસારઅટવી ઓળંઘાવી શકે તે શક્તિમાન છે અને તેટલા માટે “એ મુનિસમુદાય તારે શરણે આવ્યો છે. પિતે પરમ ઐશ્વર્યયુક્ત (પરમેશ્વરના) નિર્મળ ગુણેને પ્રાપ્ત કરીને ભાગ્યશાળી પ્રાણીઓ સંસારથી ભય પામેલા પ્રાણીઓનું રક્ષણ કરે છે, તેમને સંસારભયથી મુક્ત કરે છે. હવે એ સંસારીજી ખરેખરા ભાવગથી પીડાતા છે અને તે સાચો ભાવ વૈદ્ય છે; તો તારે એવા “ઉત્તમ સંસારી જીવોને ભાવવ્યાધિના દુઃખથી પ્રયત્નપૂર્વક છોડાવવા પ્રયાસ કરવો જોઈએ. જે ગુરૂ પતે ચારિત્ર ક્રિયામાં અપ્રમત્ત હોય છે, પારકાનું હિત કરવામાં ઉદ્યમવાળા હોય છે, મેક્ષ ઉપર દૃઢ લક્ષ્યવાળા હોય છે અને સંસારકેદખાના તરફ તદ્દન નિઃસ્પૃહ હોય છે તેઓ પ્રાણીઓને દુઃખ અને વ્યાધિથી મૂકાવી શકે છે. “તું આ સ્થાનને ગ્ય છે અને તને આવા પ્રકારે પ્રેરણા કરવી એ કલ્પ છે (શાસ્ત્રની આજ્ઞા છે, તેથી મેં તને આટલી પ્રેરણા “ કરી છે. ટુંકામાં તારે તારા ગચ્છાધિપતિના સ્થાનને અનુરૂપ પ્રયત્ન સર્વદા કરો.” આ પ્રમાણે ધનેશ્વરસૂરિને આચાર્ય પુંડરીકે અનુશાસન કર્યું તે વખતે સર્વ હકીકત ધનેશ્વરસૂરિ માથું નીચું નમાવીને વિનયપૂર્વક સાંભળી રહ્યા. ત્યાર પછી આચાર્યશ્રીએ શિષ્યવર્ગ તરફ નજર ફેરવીને નીચે પ્રમાણે ઉપદેશ આપે – હે શિષ્ય! તમારે સર્વેએ લક્ષ્યમાં રાખવું કે આ ધનેશ્વરસૂરિ એક ખરેખર સંસારસાગરને ઉતારી આપનાર મજબૂત વહાણું જેવા છે અને તમારે એ સાગરને પાર પામવો છે-તે તમારે એ “વહાણને કદિ પણ છોડવું નહિ Page #653 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૭ “તમારે એની તરફ હમેશા અનુકૂળ થઈને રહેવું અને કદિ પણ એને પ્રતિકુળ થઈને કાંઈ કરવું નહિ, એના હુકમમાં સર્વદા રહેવું જેથી “ તમે તમારાં ઘરબારનો ત્યાગ કરી આટલે મોટે ભેગ આપે છે તે બસ સફળ થાય. જે તમે એમ નહિ કરે અને એને પ્રતિકુળ થઈને “રહેશે તો આ આખા જગતના બંધુ શ્રીતીર્થકરદેવની આજ્ઞાને “ તમે લેપ કરેલે ગણશે અને ભગવાનની આજ્ઞાનો લોપ કરવાથી આ ભવમાં અને પરભવમાં તમને અનેક પ્રકારની વિડંબનાઓ ઉત્પન્ન થશે તે તો તમે સમજે છે–તેથી તમારે એની આજ્ઞામાં સર્વદા અનુકૂળપણે રહેવું. એક કુળવધૂ હોય અને કેઈ કાર્યને અંગે ખલના થવાથી સાસુ સસરા પતિ આદિથી કદાચ તિરસ્કાર પામી હોય અથવા તેને ગમે તેમ કહેવામાં આવ્યું હોય તે પણ જેમ તે “સસરાના ઘરને અને પતિના પાદસેવનને છોડતી નથી તેવી રીતે “તમારા કાર્યને અંગે તમને નિયંત્રણું કરવામાં આવે કે તમને તર“છોડવામાં આવે તે પણ તમારે તેઓશ્રીનાં પાદમૂળને જીંદગીપર્યંત છોડવાં નહિ, તેના તરફ જરા માત્ર પણ અનાદર કરે નહિ. “જેઓ ગુરૂમહારાજની સેવના સર્વદા ઉઠાવી રહે છે તેઓ જ ખરા જ્ઞાનને યોગ્ય છે, તેનું જ દર્શન નિર્મળ છે અને તેઓનું જજ ચારિત્ર સ્થિર (નિષ્પકંપન હાલે ચાલે તેવું) છે. પુંડરીક પ્રણિધાન, આ પ્રમાણે શિષ્ય સમક્ષ પુંડરીક આચાર્યે સંભાષણ કર્યું, શિએ એ વચનને નમન કરી અંગીકાર કર્યું અને પુનઃ ગુરૂ મહારાજને વંદના કરી. આ પ્રમાણે પોતાનું કર્તવ્ય બજાવીને પુંડરીકસૂરિએ ગણને છોડી દીધો અને પોતે કઇ ગિરિગુફા તરફ પ્રયાણ કર્યું. ગિરિગુફામાં જઈને તેઓ સ્થીર થયા. મહાતપના અનુષ્ઠાનથી તેમના શરીરમાંથી લેહીમાંસ વિગેરે સુકાઈ જઈને માત્ર હાડકાં અને ચામડાં રહ્યાં છતાં એ ધીર મનસ્વી મહર્ષિ પરીષહ સહન કરવા માટે એક શુદ્ધ શિલાતલ ઉપર સ્થિત થઈ ગયા. ત્યાર પછી તેઓશ્રીએ ભાવપૂર્વક પંચનમસ્કાર મંત્રનું સ્મરણ કરવા માંહ્યું, એના ઉપર ચિત્તને લગાડીને હૃદયમાં સિદ્ધજીવોને સ્થાપન કરીને અને અન્યત્ર નજર કરવાનું પણ દૂર કરીને તેમણે પ્રણિધાન (એકાગ્રપણું) આદર્યું. એવા પ્રકારનું પ્રણિધાન ધર્મ અને શુકલ યાનનું કારણ છે તેથી મહા ભાગ્યવંત સર્વે અત્યંત વિશુધ બુદ્ધિપૂર્વક અને તીવ્ર સંગ સાથે એને આદર કર્યો. એ પ્રણિધાન એમણે નીચે પ્રમાણે કર્યું – ૧ પ્રણિધાન યોગશાસ્ત્ર પ્રસિદ્ધ ચિંતનવિશેષ રૂપ એક પ્રકારની સમાધિ. Page #654 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ፡ જ્ઞાન દર્શન ચારિત્ર અને વીર્યને મેળવવા તત્પર બનેલા “ મારા અંતરાત્મા એક જ છે, એ જ મારે છે, એના સિવાયની “ બાકીની સર્વ ચીજોના મેં ત્યાગ કરી દીધા છે, મેં સર્વ વસ્તુઓને “ છેડી દીધી છે. રાગ દ્વેષ મહામેાહ અને કષાય રૂપ ભયંકર “ આકરા મેલાને ધોઇ નાખીને હું અત્યારે વિશુદ્ધ થયા છું અને “ ખરા સ્રાતક' થયો છું. હે સર્વ જીવા ! તમે મને ક્ષમા કરો ! “ મારે સર્વ જીવા તરફ ક્ષમા છે, સર્વ સાથે હું ખમાવું છું, મા “ આત્મા અત્યારે વૈર વિરોધ રહિત હાઇ તદ્દન શાંત થઇ ગયો ઃઃ છે. અત્યાર સુધી કાઇ પણ અહારની ( પરભાવની ) ચીજ કે “ જે જરા પણ આંતરિક ન હોવા છતાં જેને મેં આંતરિક “ ચીજ તરીકે-પેાતાની તરીકે માનવાની ભૂલ કરી હાય—માની “ લીધી હોય તે સર્વ અત્યારે ત્યજી દઉં છું, વાસરાવી દઉં છું. “ મહાત્મા તીર્થંકર ભગવાના, ગતપાપ સિદ્ધો, વિશુદ્ધ ધર્મ અને સાધુએ મને મંગળ કરનારા થાઓ. આખા ત્રણ “ ભુવનમાં એ ચારને જ ( અરિહંત, સિદ્ધ, સાધુ અને સદ્ “ મને જ) હું ઉત્તમ તરીકે-ઉચ્ચ નાયક તરીકે સ્વીકારૂં છું અને “ સંસારથી ભય પામીને એ ચારને શરણે જાઉ છું. 0 “ હું અત્યારે સર્વ કામેાથી નિવૃત્ત થા” છું, મારા મનનાં “ વિકલ્પજાળાના તદ્દન નિરોધ કરૂં છું. હું અત્યારે સર્વ “ જંતુઓના બંધુ છું અને સર્વે સ્ત્રીઓના પુત્ર છું. સર્વ પ્રકારના “ મન વચન કાયાના યોગોના નિરોધ કરનાર શુદ્ધ સામાયકમાં હું “ અત્યારે વર્તુ છું.સઘળી મન વચન અને કાયાની ચેષ્ટાઓના ' ત્યાગ કર્યો છે અને હું પરમેશ્વર મહા ઉદાર સિસત્ત્વ ! તમે કૃપા કરી મારી સામુ જુઓ! મારા પર તમારી કા નજર “ નાખા! મારામાં અત્યારે સંવેગના રંગ બરાબર જામ્યા છે. હું kr ૧ સાતકઃ એના ઘણા અર્થે થાય છે. બ્રહ્મચર્યાવસ્થા પૂરી કરી ગૃહસ્થાશ્રમ માંડે તે વખતે તે સ્રાતક' કહેવાય છે. ભીક્ષા ઉપર આધાર રાખનાર બ્રાહ્મણને પણ કોશકાર આતક કહે છે. મળ ધાઇ સાફ થનાર આત્માને અન્ન સ્રાતક તરીકે ઉદ્દેશેલ હેાય એવી મતલબ જણાય છે. ૨ અંત આરાધનામાં આ નીચે લખેલાં ચાર શરણુ કહ્યાં છેઃ— અરિહંતશરણમ્ . સિદ્ધ શરણમ. સાહુ શરણમ્. કેવળીપન્નતા ધમ શરણમ. Page #655 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૮ પ્રભ! મેં કઈ પણ ખરાબ આચરણ આ ભવમાં કે અન્યત્ર “કર્યું હોય, મારાથી થઈ ગયું હોય તે સર્વને હું નિંદું છું, વારંવાર નિંદું છું. હું સર્વ ઉપાધિથી વિશુદ્ધ થયેલ છું. મારી અત્યારે આવી “મતિ વર્તે છે. બાકી એનું ખરું તત્ત્વ તો કેવળી ભગવાન જાણે છે. હું સંસારપ્રપંચથી તદ્દન અળગો થઈ ગયો છું, તેના તરફ “તદ્દન પ્રેમ વગરનો થઈ ગયો છું, મને અત્યારે તો માત્ર એક મોક્ષની જ લગની લાગી છે અને મેં અત્યારે જન્મમરણને “સર્વથા નાશ કરનાર મહાત્મા જિનેશ્વરને મારી જાત અર્પણ “ કરી દીધી છે, મારે આત્મા તેમને સમર્પણ કર્યો છે, એ મહા ત્માઓને સદભાવપૂર્વક મારૂં ચિત્ત અર્પણ કર્યું છે, તેઓ હવે “પિતાની શક્તિથી મારાં બાકીનાં કર્મોનો છેદ કરે.” પાદપપગમ. એ પ્રમાણે પ્રણિધાન કરીને એ મહાત્મા શરીરને વોસિરાવીને એક શિલાતળ પર બેઠા અને સર્વથા નિઃસંગ થઈ તેઓશ્રીએ પાદપપગમ અણુશણ આદર્યું. ઉપસ. ત્યાં તેઓશ્રીને દેના અને અસુરેના અનેક ઉપ સર્ગો થયા તે સર્વે તેઓશ્રીએ ઘણી શાંતિથી પિતાનાં તેજથી અને બળથી સહન કર્યા. તેઓશ્રીએ તીર્થના તેમજ મનુષ્યના ઉપસર્ગો પણ તેટલા જ પૈયેથી સહન કર્યા. ૧ પાદપેપગમ. એ અણશણનો એક પ્રકાર છે. ખાવું નહિ તે. આહારત્યાગ. એના બે ભેદ છેઃ (૧) ઈવર અને (૨) યાત્મથિક. ઉપવાસથી માંડીને છે માસ સુધી ભેજનયાગ તે ઈવર અને યાવતજીવ ત્યાગ તે ચાવત્રુથિક, એ બીજા યાવકયિકના ત્રણ વિભાગ છેઃ પાદપપગમ, ઇગિતભરણું અને ત્રીજું ભત્ત પચ્ચ ખાણ. એ ત્રણે વળી નિહારિમ અને અનિહારિમ હોય છે. અણુશણ પછી શરીરને હલાવવું પડે, બહાર કાઢવું પડે તે નિહારિમ અને તે જ સ્થાનકે રહેવાનું તે અનિહારિમ. પાદપોપગમ” એટલે વૃક્ષની માફક એક જ સ્થળે નિશ્ચળ રહેવું. ચારે આહારનો ત્યાગ કરીને જે સ્થાને અણુશણ કર્યું હોય ત્યાં જ નિશ્ચળપણે રહે, પરંતુ પોતાની મેળે હાલે ચાલે નહિ, શરીરની કોઈ પણ પ્રકારે શુશ્રુષા કરે કરાવે નહિ એ એનો ભાવ છે. ૭ Page #656 -------------------------------------------------------------------------- ________________ २०७० કેવલ્ય, ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૮ શુકલધ્યાન, તેઓશ્રીએ ત્યાર પછી ધર્મધ્યાન ધ્યાવતાં પિતાના અનેક કર્મોને નાશ કરી નાખ્યું. ત્યાર પછી તેઓશ્રીએ શુકલધ્યાન આદર્યું. પિતાના વીર્યરૂપ અગ્નિના જોરથી તેઓશ્રીએ કર્મનાં જાળાંઓને બાળવા માંડ્યાં. ક્ષપકશ્રેણિ. આખરે તેઓએ શુભ ધ્યાનમાં વધતાં વધતાં ક્ષ૫ કશ્રેણિ આદરી અને કમપૂર્વક કર્મોને બાળી નાંખ્યાં. ત્યાર પછી જ્યારે તેઓશ્રીએ પિતાના મહાન વીર્યથી ચારે ઘાતી કર્મોને ભસ્મીભૂત કર્યા ત્યારે તેઓશ્રીને અનંત વસ્તુઓને ગોચર કરનાર કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પ્રકટ થયું. મહત્સવ, તે વખતે ચારે પ્રકારના દેવતાઓ તેઓશ્રીના ગુણેથી ખેંચાઈને તેમની પૂજા કરવા માટે ત્યાં એકઠા થયા. કિન્નરે તે વખતે મધુર સ્વરે ગાવા લાગ્યા, આકાશમાં દેવદુંદુભિ વગાડવા લાગ્યા અને દેવીઓ નાચવા લાગી. તેઓએ ચારે તરફથી નજીકના પ્રદેશમાંથી રજ-કચરો દૂર કર્યા, સુગંધી પાણીને વરસાદ વરસાવ્યો અને મનહર પુષ્પોની વૃષ્ટિ કરી. એ પ્રદેશમાં થયેલી સુગંધી પાણીની વૃષ્ટિથી અને ક્લેની ગંધથી તેમજ ચારે તરફ દૂર દૂર ફેલાતા દિવ્ય ગંધની સુવાસથી ત્યાં ખેંચાઈને આવેલા અનેક ભમરાઓએ પોતાનો સુંદર ઝંકારનો અવાજ કરીને આખા પ્રદેશને રમ્ય બનાવી દીધો. અત્યંત ભક્તિરસમાં લીન થયેલા દેવતાઓએ ચંદનથી કેવળીનું આખું શરીર લેપ્યું, દિવ્ય ધૂપથી વધારે સુવાસિત બનાવ્યું, તેજસ્વી દેદીપ્યમાન મુગટ સાથે તેઓ મુનીશ્વરને પગે પડી સ્તુતિ કરવા લાગ્યા અને પોતાની પાપશુદ્ધિ માટે તેમના પગની પવિત્ર રજ પોતાના માથાપર લઈને પિતાને અહોભાગ્ય માનવા લાગ્યા. ૧ ક્ષપકશ્રેણિક મોટી પ્રગતિ પછી જેને પાત થવાને હોય તે ઉપશમશ્રેણિ માંડે છે. સીધી પ્રગતિ કરનાર “ક્ષપક” માંડે છે. જુઓ ૪, ૮ ક. ૧૮ નોટ. (પૃ. ૨૦૨૭). ૨ અહીં ચાર પ્રકારને દેવસંઘ આ જણાય છે તેમાં ચાર પ્રકારના ભુવનપતિ, વ્યતર, તિક અને વૈમાનિકનો સમાવેશ થાય છે. મનુષ્ય ત્યાં આવ્યા હોય તેમ સંબંધ પરથી જણાતું નથી. Page #657 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૭૧ સમુદ્રઘાત, આવી રીતે દેવતાઓ પ્રદથી ભરપૂર થઈ મુનીશ્વ રની બાજુમાં ખડા થઈ રહ્યા હતા તે વખતે તેઓ શ્રીને સમુદ્દઘાત અવસ્થા પ્રાપ્ત થઇ. યોગનિષેધ. સમુદ્રઘાતથી સર્વ કર્મોનું સમીકરણ કર્યા પછી તેઓ શ્રીએ ત્રણે વેગને નિરોધ કરવા માંડ્યો. શૈલેશીકરણ, એવી રીતે અનુક્રમે વેગનો નિરોધ કરતાં તેઓશ્રીને શૈલેશી ક્રિયા પ્રાપ્ત થઈ. પરમપદ, શૈલેશીકરણ પ્રાપ્ત કરી અંતમુહુર્તમાં તેઓશ્રીએ ત્રણ પ્રકારના દેહ( વેગ )ને મૂકીને પરમપદ-મેલ પ્રાપ્ત કર્યું. દેવોએ તે વખતે તેમની મહાપૂજા વિશેષ પ્રકારે કરી અને પિતાની ફરજ બજાવ્યાના ઊંચા ખ્યાલ સાથે અત્યંત આનંદપૂર્વક તેઓ પોતાના પાપ મૂહને ખપાવી પિતપોતાને સ્થાનકે ગયા. મહાભદ્રા મોક્ષ. મહાભઢા મોક્ષ સુલલિતા એક્ષ. શ્રીગર્ભ દેવલોકે, સામાન્ય પ્રગતિ. ૧ સમુદઘાતઃ મમ એટલે એકીભાવે ૩૬ એટલે પ્રબળપણે વાત એટલે કર્મને વિનાશ કરે તે કાત. આત્માના પ્રદેશે મૂળ શરીરથી બહાર જે જે કારણે નીકળે તેને “સમુદ્ધાત” કહે છે. “ જીવ સમુદ્ધાત” સાત પ્રકારની છે. વેદના, કષાય, મરણ, વક્રિયશરીરકરણવિસર, તેલક્યા ફેરવવા અવસર, આહારકશરીર કરણાવસર અને કૈવલ્ય સમુદ્દઘાત. છેલ્લીમાં કર્મની સરખાઈ થાય છે. એનો વખત આઠ સમય છે. જુઓ નોટ પ્ર. ૮. પ્ર. ૧૮ (પૃ. ૨૦૨૭) ૨ અહી શુક્લધ્યાનના પ્રથમના બન્ને પાયા હોય છે. યોગનો નિરોધ તેરમા ગુણસ્થાનકની આખરે થાય છે. ૩ તેરમાં ગુણસ્થાનકને અંતે મનોવેગ તથા વચનયોગ રૂધ્યા પછી કાયગ રૂંધતા હોય તે વખતે શકલવાનને ત્રીક પાયે પ્રાપ્ત થાય છે અને ચૌદમે ગુણસ્થાનકે ચોથો પાયો પ્રાપ્ત થાય તે રેલી કરણ છે. આ ચા પાયે યોગના અભાવે પ્રાપ્ત થાય તે “શલેશીકરણ છે. એ ચાથી પાયા ધાગના અભાવે પ્રાપ્ત થાય છે અને ધ્યાનપૂર્વક કરેલા પ્રયોગને પરિણામે થાય છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ હવે દેવી મહાભદ્રા સાધ્વી પણ પ્રવર્તીની યાગ્ય પાતાની ફરજ બજાવી પાતાને યાગ્ય ક્રમપૂર્વક આગળ વધતાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઇ સર્વ કર્મોને ભસ્મીભૂત કરી માક્ષે ગયા; પણ એના સંબંધમાં એટલો ફેર પડ્યો કે એ ભક્તપરિજ્ઞા' અણુશણુ પૂર્વક માક્ષે ગયા. સુલલિતા મેાક્ષ, ૨૦૦૨ સુલલિતા સાધ્વીએ ઉપર જણાવ્યાં તે તપા બહુ પ્રકારે આદર્યા તેને પરિણામે રત જેમ ખારથી નિર્મળ થાય છે તેમ તેનું ચિત્તરન વધારે નિર્મળ થતું ગયું. આખરે શરીરરૂપ પાંજરાને છેડી કર્મોના ક્ષય કરી ભક્તપરિજ્ઞા અણુરાણ વડે તેઓ મોક્ષે ગયા. * * શ્રીગર્ભરાજ અને બીજા સાધુ પણ અનેક તાનું આરાધન કરી દેવલાકે ગયા તથા સુમંગળા વિગેરે બીજી સાધ્વીઓ પણુ દેવલાકે ગઇ. ટુંકામાં કહીએ તેા એ મનેાનંદન ઉદ્યાનમાં જે જે પ્રાણીઓ શ્રીસમંતભદ્રસૂરિ મહારાજની પાસે આવ્યા હતા અને જેમણે એમનું ચરિત્ર સાંભળ્યું હતું તે સર્વની પ્રગતિ થઇ. જેઓએ દૂર રહીને કૌતુકથી પણ દેશના સાંભળી હતી તેમનું પણ કલ્યાણ થયું. જેઓએ એ વાર્તા સાંભળી તેઓનું મન પણ ભવપ્રપંચથી વિરક્ત થયું, દૂર થયું, આછે વધતે અંશે તેમાંથી આધું ગયું. એને પરિણામે કેટલાક શ્રોતાઓએ દીક્ષા લીધી, કેટલાકે ગૃહસ્થધર્મ આદર્યો, કેટલાક સમકિત પામ્યા અને કેટલાકને સંવેગના રંગ લાગ્યા. ૧ ભક્તપરિજ્ઞાઃ એમાં ચાર અથવા ત્રણ આહારના ત્યાગ હોય છે, પણ એમાં હાલવા ચાલવા વિગેરે ચેષ્ટાનેા ત્યાગ ર્હાતા નથી. નુએ નેાટ પૃ. ૨૦૬૯. Page #659 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ મું. UDIEN તેટલા માટે.' — ભ વ્યપુરૂષા! મહાત્મા પુરૂષાના આ વૃત્તાંત મેં તમને કહી અતાવ્યો, તે ભાવાર્થ સાથે તમે સાંભળ્યા-જાણ્યા, તે હવે એને બરાબર જાણ્યા હાય તેા તેને મળતું ( તઘોગ્ય) અનુષ્ઠાન કરો, જેથી મેં તત્સંબંધી કરેલ પરિશ્રમ ( મહેનત ) સફળ થાય. મારે તમને એક વાત અહીં ખાસ કહી દેવાની છે કે મેં અહીં ( આ ગ્રંથમાં) જે વૃત્તાંત રજુ કર્યો છે તે લગભગ સર્વે સંસારીજીવાને સરખી રીતે મળતા આવે તેવા છે, સર્વ સંસારીજીવાના સંબંધમાં પ્રાયે અને તેવા છે; તેા પછી પેાતાના ચરિત્રને લગભગ મળતું આવતું ચરિત્ર સાંભળીને પછી પશુ તેના તરફ વિલંબ કરવા બેદરકારી કરવી કે તેના તરફ ઉપેક્ષા કરવી એ યેાગ્ય ન ગણાય, એ તમને ઘટે નહિ. જુઓઃ— ઉપસંહાર. પુંડરીક કુમાર આ જંબુદ્રીપમાં આવેલા પૂર્વ મહાવિદેહના સુકચ્છ વિજયમાં શંખપુર નગરે શ્રીગર્ભ રાજા અને રાણી કમલિનીને રાજપુત્ર થયેા હતેા. ભગવાનૂ સમંતભદ્રસૂરિ જે એ જ શંખપુરની પાસે આવેલા ચિતરમ નામના ઉદ્યાનની અંદર આવેલા મનેાનંદન નામના ચૈત્યમાં રહેલા હતા તેને એ બાળકનું પાત્રપણું જોઇને યોગ્ય પક્ષપાત તેના તરફ થયા હતા અને તેને અંગે ત અનેક ભવ્યપુરૂષોને જણાવતા રહ્યા કે ‘મનુજગતિ નગરીમાં અનુકૂળ થયેલા રાજા કર્યપરિણામ અને મહાદેવી કાળપરિણતિએ સુમતિ અથવા ભવ્યપુરૂષ નામના બાળકને જન્મ આપ્યો છે;' વળી 992 ૧ આ આખું પ્રકરણ શાતિને વખતે સ્થીરતાથી વિચારપૂર્વક એકી સાથે વાંચવું. ઈરાદાપૂર્વક એમાં હેડ નેટ કે સાઈડ નોટ કરી નથી. Page #660 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ તે જ વખતે તેઓ જણાવતા રહ્યા કે “એ બાળક મોટો થશે ત્યારે સર્વ ગુણેનો આધાર–સર્વ ગુણેને ધારણ કરનારે થશે—એ વાત તમારા ધ્યાનમાં હશે (જુઓ V, ૨. પ્ર. ૫.)- આ સર્વ હકીકત લઘકમાં ભવ્ય પુરૂષને બરાબર બંધબેસતી આવે છે તે આ પ્રમાણેઃ મનુષ્ય ગમે તે જુદાં જુદાં ક્ષેત્રમાં જન્મે, ગમે તે સ્થાને જન્મ પણ તે સર્વ મનુજગતિ નામની નગરીમાં જ વર્તે છે, બહારની નજરે એના ગમે તે માતા પિતા હોય અને ગમે તે જુદાં જુદાં નામે તેઓ ધારણ કરતા હોય પરંતુ વસ્તુતઃ તેઓ સર્વ કર્મપરિણામ રાજા અને કાળપરિણતિ મહાદેવના જ પુત્રો છે અને તેઓનાં ગમે તે જુદાં જદાં નામ પાડવામાં આવે પણ તેઓનું સામાન્ય નામ તે ભવ્યપુરૂષ યોગ્ય છે અને તેઓની સારી બુદ્ધિ હોવાથી તેમને સુમતિ નામ આપવું તે પણ યોગ્ય છે. આથી એમને સર્વને “ભવ્યપુરૂષ” કહેવા એમાં કઈ પણ પ્રકારનો વાંધો નથી એમ સદાગમ (સંત પ્રણિત આગમશાસ્ત્રગ્રંથ) કહે છે અને તેટલા માટે સદાગમને પુરૂષાકારે બતાવનાર મહાત્માશ્રી સમંતભદ્રે તેમને સુમતિ-ભવ્યપુરૂષ તરીકે મનુજગતિમાં રહેનારને ઉપનામે સર્વગુણધાર તરીકે વર્ણવ્યા છે. એવા લઘુકર્મ જીનું સુમતિપણું કે ભવ્યત્વ જરા પણ વ્યભિચાર પામતું નથી (એમાં કઈ જાતને દેષ આવતા નથી એમ સદાગમ કહે છે.) * વળી જેવી રીતે પેલી મહાભદ્રા સમતભદ્રસૂરિ મહારાજનું વચન સાંભળીને પ્રથમથી જ પ્રતિબોધ પામી ગઈ અને પરિણામે તેણે દીક્ષા લીધી અને પ્રજ્ઞાવિશાળ થઈ તે જ પ્રમાણે આ સંસારમાં જે ઉત્તમ પુરૂષ હોય છે તેઓ જ્યારે સર્વજ્ઞ મહારાજના આગમને ઉપદેશ સાંભળે છે ત્યારે તેઓને તત્વને સમગ્ર બેધ થાય છે અને એમ બને છે એટલે તુરત જ તેઓ સાધુ થઈ જાય છે. આવા પ્રકારના પુરૂષ પરમાથેથી પ્રજ્ઞાવિશાળ ( વિશાળ બુદ્ધિ વૈભવવાળા) કહેવાય છે એમ તમારે સમજવું. હવે પિલી સુલલિતા(અગૃહીતસંકેતા)ને પૂર્વ ભવના અભ્યાસને લીધે મહાભદ્રા સાથે સ્નેહસંબંધ થયો તે પ્રમાણે આ સંસારમાં કેટલાક ભારેકમ જી હોય છે પણ જેઓનું ભવિષ્ય સારું થવાનું હોય છે તેવા ભવ્ય પ્રાણુઓને પણ કઈ પણ પ્રકારે સુસાધુ સાથે અવશ્ય સંબંધ થાય છે અને તે સંબંધ તેઓને ગુણ કરનાર થઈ પડે છે, કારણ કે કલ્યાણ મિત્રને યોગ સંપત્તિને મેળવી આપનાર છે, Page #661 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩] તેટલા માટે. ૨૦૭૫ યોગ્યતાને ઉત્પન્ન કરનાર છે, ગુણોની ખાણ છે, ભવિષ્યમાં થનારી કલ્યાણપરંપરાને સૂચવનાર છે અને અમૃતને વેગ જેમ ઝેરને નાશ કરનાર છે તેમ તે કર્મના ઝેર રૂપ મહા આકરા વિષને નાશ કરનાર છે. જેવી રીતે એ મહાભદ્રા સાથીએ પિતાનાં વચનદ્વાર પેલી સુલલિતામાં સદાગમ ઉપર ભક્તિ ઉત્પન્ન કરી અને પુંડરીકની ધાવમાતા તરીકે કાર્ય બજાવી તેને ભગવાન્ સાથે પરિચય કરાવી આપે તેમ હાલ પણ સુસાધુઓ પારકાનું હિત કરવામાં જ તત્પર રહેવાના સ્વભાવવાળા થઈને ભારેકમી ભવ્ય પ્રાણીઓ તરફ નિકૃત્રિમ સ્નેહભાવને દેખાડતાં ગમે તે પ્રકારે તેઓમાં સર્વર ભગવાનનાં આગમ ઉપર ભક્તિ ઉત્પન્ન કરે છે. વાત એમ છે કે સર્વજ્ઞનાં આગમ ઉપર ગમે તે પ્રકારે એકવાર ભક્તિ જાગૃત થઈ હોય-ઉત્પન્ન થઇ હોય તો પછી તે કર્મરૂપ કચરાને ધોઈ સાફ કરનારી થાય છે, જીવરને ધનારી (વિશુદ્ધ બનાવનારી) થાય છે, સંસારપ્રપંચને મૂકાવનારી થાય છે, તમાર્ગને બતાવનારી થાય છે અને પરમપદને સાધનારી થાય છે, * અનુસુંદર ચકવતીએ પિતાને જ્ઞાન ઉત્પન્ન થયા પછી સુલલિતા અને પુંડરીકને સંવેગ ઉત્પન્ન કરવા માટે પોતાના સંસારભ્રમણનું આખું ચરિત્ર ઉપમા વડે વિસ્તારથી તેઓ સમક્ષ કરી સંભળાવ્યું તે ઘણે ભાગે (પ્રાયે) સર્વ જીવોને સમાન વર્તે છે તે આવી રીતે – - જ્યારે કેટલાક જીવો કઈ વાર મોક્ષ જાય છે ત્યારે લેકસ્થિતિના સાર્વજનિક નિવેગ અનુસારે કર્મપરિણામના હુકમથી જ હેય તેમ ભવિતવ્યતાને વશે કેટલાક (તેટલા જ ) જીવો અસાંવ્યાવહારિક રાશિમાંથી બહાર નીકળે છે, ત્યાર પછી તેઓ જુદે જુદે પ્રકારે અનંત ભવભ્રમણ કરે છે, એમ કરતાં મહા મુકેલી એ કઈ વાર મનુષ્યનો ભવ તેમને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે વળી કોધ વિગેરે દેષ સેવીને તેઓ મનુષ્યને ભવ હારી જાય છે અને એવી રીતે મોક્ષસાધન કરવાની મળેલી દુર્લભ તક ગુમાવી બેસે છે, એમ કરતાં કરતાં વળી કોઈ વાર ૧ મોક્ષ નિરંતર વહે છે. ૨ જુએ નેટ પૃ. ૩૦૩. Page #662 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૮ સદ્ગુણેા પ્રાપ્ત કરવાનાં પ્રસંગેા હાથ લાગી જાય છે ત્યારે વળી કાંઇક સદ્ગુણા પ્રાપ્તિદ્વારા પ્રગતિ કરે છે અને જો કે દાષા સેવવાને પરિણામે તેની સામગ્રીઓ તે નરકમાં લઈ જવાને જ યાગ્ય હાય છે તે પણ વચ્ચે તેને ઘર્ષણધૂર્ણન ન્યાયે સદ્ગુણુપ્રાપ્તિને અંગે અને સર્વજ્ઞ મહારાજે આગમામાં મતાવેલાં અનુષ્કાનાનાં સંબંધે કરીને સમ્યગ્ જ્ઞાન (સાચા બોધ) મળી જાય છે તે વખતે તે જુએ છે અને બીજાને સમજાવે પણ છે કે “ આ આખા સંસારના પ્રપંચ એક “ નાટક જેવા છે, પ્રાણીઓના સંબંધમાં વિચાર કરીએ તે એ એક ખરે “ ખરા નાટકના તમાસા જ છેઃ જેમ નાટકીઆઆ જૂદા જૂદા વેશ “ ધારણ કરે છે. તેમ આ પ્રાણી નવાં નવાં શરીર ધારણ કરે છે, “ જેમ નાટકીઆ અનેક જગ્યાએ નાચ કરે છે તેમ આ પ્રાણી “ અનેક યોનિઓમાં વખતે વખત પ્રવેશ કર્યાં કરે છે, જેમ નાટકમાં “ નાના પ્રકારનાં રહેવાનાં ઝુંપડાં (સીનરી) આવે છે તેમ આ “ સંસારમાં અનેક પ્રકારનાં દેવવિમાના ભવને અને સ્થાનેા હોય છે “ અને નટનાં ટાળાંની જેમ આ સંસારમાં બંધુ અને કુટુંબીઓ હાય “ છે. આટલા ઉપરથી આ આખા ભવપ્રપંચ નાટક જેવા લાગે છે. “ દ્રવ્યની અપેક્ષાએ જોઇએ તે આ આત્મા ( મારા પેાતાના આત્મા) “ એક જ છે, એકલા જ છે અને મનુષ્ય વિગેરે ગતિમાં એને ખીજાં “ બીજાં નામો પર્યાયરૂપે મળે છે તે સર્વે કૃત્રિમ છે, જાડાં છે, ાના“ વટી છે, ઘેાડા વખત માટેનાં છે અને વિવેકી માણસાએ એ પર્યાં“ યના વિશ્વાસ કરવા યોગ્ય નથી. આ ભવપ્રપંચ લોકસ્થિતિના નિયર માનુસાર થયેલા છે, એને કાળપરિણતિએ બતાવેલા છે, એના પર “ કર્મપરિણામે પેાતાની સત્તા જમાવેલી છે તેનું એ પરિણામ છે, એના “ એ જ સ્વભાવ છે, ભવિતવ્યતા એની એ પ્રકારની છે અને પેાતાની “ (નિજ) ભવ્યતા એમાં એ ભાવે રહે છે અને એ પ્રમાણે એ લોક‹ સ્થિતિ, કાળ, કર્મ, સ્વભાવ, ભવિતવ્યતા અને નિજભવ્યતા એક “ બીજાની અપેક્ષાએ પણ એક બીજાની અપેક્ષા ભાવ પામી કારણ“ સમુદાય રૂપે એકઠા થાય છે અને આખા ભવપ્રપંચને ઉત્પન્ન કરે ૮ છે. એ ભવપ્રપંચનાં કારણેાના પરિપાક ( પાકવું, પૂર્ણતા ) થઇ “ આવે ત્યારે એ જ પ્રપંચના ઉચ્છેદ કરનાર પરમેશ્વરની કૃપા tr ( અનુગ્રહ ) થાય છે. એ પરમેશ્વરના અનુગ્રહ નિર્મળ જ્ઞાનનું કારણુ હું અને છે. એ વિશુદ્ધ જ્ઞાનના બળથી જ આત્મા જાણે છે કે-ને “ અત્યારે જે સુખદુઃખ થાય છે અથવા અત્યારે મારે સંસારમાં રહેવું પડે છે અથવા પરિણામે મારા મેક્ષ થઇ શકે છે તે સર્વે ' Page #663 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩] તેટલા માટે. २०७७ '' ' ' “ પરમેશ્વરની આજ્ઞાનું આરાધન ન કરવાને કે કરવાને પરિણામે થાય “ છે અને થશે; (પરમેશ્વરની આજ્ઞાથી એટલે કે તેમના કહેલા નિય માનુસાર થાય છે;) લેયાઓને શોધવી-સુધારવી તે તેની આજ્ઞામાં રહેવું છે અને લેયા( આત્મપરિણતિ )ને મલીન કરવી એ તેઓની આજ્ઞાનું વિરાધન છે—આવા વિચાર અને નિર્ણયને પરિણામે તે “ આત્મપરિણતિ(લેશ્યા)ને શુદ્ધ કરનાર ગુણામાં પ્રવૃત્તિ કરે છે અને “ જે જે દાષા લેશ્યાને મલીન કરનાર હાય તેનાથી દૂર ખસતા જાય “ છે. આવી રીતે આત્મપરિણતિને-લેશ્યાને શોધી શોધીને-શુદ્ધ કરીને “ છેવટે તેના ઉપર પણ વિજય મેળવીને પેાતે અલેશી-લેસ્યા વગરના “ થઇ જાય છે. પછી એ પાતાના અસલ રૂપ(સ્વરૂપ)માં સ્થિત થઇ “ જાય છે અને પેાતે જાતે જ પરમેશ્વર થઇ જાય છે, પરમાત્મા થઇ જાય છે”—આવા પ્રકારનું સત્ય સ્વરૂપ એને નિર્મળ જ્ઞાનને પરિણામે જણાય છે અને તે સ્વરૂપને તેઓ અન્ય પાસે પ્રતિપાદન કરે છે. (( એ સંસારીજીવનું ચરિત્ર ( અનુસુંદર ચક્રવર્તીનું ચરિત્ર) સમંતભદ્ર સૂરિમહારાજને પોતાને પ્રત્યક્ષ થઇ ગયું હતું અને મહાભદ્રાએ તેમના કહેવાથી જાણ્યું હતું તેવી જ રીતે સર્વે સંસારીજીવાનું ચરિત્ર ભગવાનના આગમને પ્રત્યક્ષ છે અને સુસાધુએ જ્યારે તે બીજાને જણાવે છે ત્યારે તેમાંથી જેએ વિશાળ બુદ્ધિવાળા ( પ્રજ્ઞાવિશાળા ) હાય છે તે પાતાને મેળે જ તે સમજી લે છે, જાણી જાય છે અને વળી તે ચરિત્ર ખીજા પાસે પ્રતિપાદન કરવાને પણ જાતે શક્તિમાન્ થાય છે. તમે જાણા છે કે આ આખું ચરિત્ર સુલલિતા( અગ્રહીતસંકેતા )ને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હતું અને પુંડરીકે તે માત્ર પ્રસંગથી જ સાંભળ્યું હતું તે પણ તે જાતે લઘુકી હેવાથી તેણે તેને અનુસારે પેાતાની વ્યવસ્થા કરી લીધી તેવી રીતે— “ ભે। ભવ્યે! આગમ અને અનુભવથી સિદ્ધ આ સંસારીજીવનું “ ચરિત્ર તમે બરાબર સમો, સમજી જાણીને તે પ્રમાણે આચરણુ કરા, કષાયાને છેડી દો, આશ્રવ( કર્મ આવવાના માર્ગો )નાં દ્વારા “ અંધ કરી દે, ઇંદ્રિયસમૂહપર જય કરો, માનસિક મેલની જાળાને ૮ તાડી નાખા, સાચા ગુણસમુદાયનું પોષણ કરો, સંસારના પ્રપંચ * ૭૮ Page #664 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ “ ડી દો અને જલ્દી શિવાલયે (માક્ષે) જાઓ, જેથી તમે પણ સુમતિ “ ( ભવ્યપુરૂષ ) થા. કદાચ તમારામાં ** એ પુંડરીક ( ભવ્યપુરૂષ ) જેટલી લઘુકર્રતા “ ન હેાય તે પછી જેવી રીતે એ સુલલિતાને વારંવાર પ્રેરણા કર“ વામાં આવી, વારંવાર પ્રેમપૂર્વક એની તર્જના કરવામાં આવી, અનેક “ પ્રકારે એને ઠપકો આપવામાં આવ્યા અને વારંવાર એને પૂર્વભવની “ યાદિ આપી જાગૃત કરવામાં આવી ત્યારે એ ભારેક હાવા “ છતાં પણ આખરે બેધ પામી તેવી રીતે તમે પણ હવે જાગેા, “ એધ પામેા; માત્ર એમાં એક વાત છે કે એવી રીતે તમે બેધ “ પામશેા તે તમે અગૃહીતસંકેત કહેવાશેા-ગણુાશા, તમે સમજીની “ કોટિમાં નહિ આવે અને તમારી ખાતર ગુરૂમહારાજને ગળું ઘણું “ ખેંચવું પડશે તેટલા પૂરતા તમે તમને તસ્દી આપનારા થશેા, પણ “ એની સાથે એક વાત તેા ચાસ છે કે તમને ગુરૂમહારાજ પ્રતિબાધ “ તેા જરૂર આપનારા થશે અને તમારે પ્રતિબેાધ તા છેવટે જરૂર “ પામવા જ છે. હવે તમારે મહાભદ્રા જેવા થવું કે સુલલિતા જેવા “ થવું એ તમારી ઇચ્છાના વિષય છે. “ જેવી રીતે સુલતાને સદાગમ ઉપર બહુમાન થયું અને તે ચરિત્ર ઉપર પશ્ચાત્તાપ ર “ બહુમાનને પ્રતાપે એને પેાતાના ખરાબ થયા, ગુણ ઉપર પક્ષપાત થઇ આવ્યે અને તેથી એનાં સર્વ કર્મ“ મળના વિનાશ થયો, તેવી રીતે તમારે પણ સમાગમ ઉપર એવું “ જ બહુમાન અંતઃકરણપૂર્વક રાખવું કે જેથી પરિણામે તમને પણ “ સાથે તત્ત્વના આધ થાય. ખુલાસેા. જેવી રીતે શ્રેયાંસ' કુમાર અને બ્રહ્મદત્ત' ચક્રવર્તીને જાતિસ્મરણુ જ્ઞાન થયું હતું તેવી રીતે અનુસુંદર ચક્રવર્તીને જાતિ સ્મરણ જ્ઞાન થયું ૧ શ્રેયાંસઃ આદીશ્વર ભગવાનના પૌત્ર. શેરડીના રસથી ભગવાનને દાદાને પારણું કરાવનાર, પૂર્વભવ દેખીને સાધુને શું ખપે તે શેાધનારા ચેાથા આરાના પ્રથમ દાનવીર. ૨ બ્રહ્મદત્તઃ આ સ્મરણ જ્ઞાન થયું હતું. પર્વ નવમું, અવસર્પિણી કાળના ૧૨ મા ચક્રવર્તી. એને પણ જાતિએના ચિરત્ર માટે જીએ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર Page #665 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩] તેટલા માટે. ૨૦૭૪ હતું અને તેથી જાતિસ્મરણ જ્ઞાનને પરિણામે આ આખી વાર્તા તેના મુખમાં મૂકવામાં આવી તે શાસ્ત્રજ્ઞા પ્રમાણે અને યુક્તિસર છે, કારણ કે આગમમાં મતિજ્ઞાનની વાસનાને કાળ અસંખ્ય કહ્યો છે અને અસંખ્ય કાળ સુધી એવી વાસના ન રહી શકે એવું શાસ્ત્રમાં એક પણ વચન નથી. ત્યાર પછી અનેક ભવો થાય તે પણ એ વાસના રહી શકે છે તેથી અનુસુંદરના મુખમાં આ વાત મૂકી છે તેમાં કાંઈ વિરોધ નથી.' ભાવાર્થ. શરૂઆતથી માંડીને આખા ગ્રંથનો ભાવાર્થ નીચે પ્રમાણે છેઆખા ગ્રંથમાં મુદ્દાની વાત એ છે કે – कुशलकर्मविपाकवशादहो जगति किञ्चिदिहास्ति न दुर्लभम् । सकलभोगसुखाधिकमुच्चकैः शमसुखं प्रतिभाति च धीमताम् ॥ परमकोटिगतोऽपि पुनर्नरः प्रबलतामुपगम्य निपात्यते।। खलमलैरतिभीमभवोदधौ यदि न वेत्ति स तां तदातिताम् ॥ नरकयोग्यकृताशुभकर्मकः पुनरुपैति शिवं गतकल्मषः। यदि सदागमबोधपरायणः क्षणमपि प्रकरोति शुभं नरः ॥ इदमवेत्य मनोमलवर्जनं लघु विधाय सदागमसेवनम् । कुरुत तेन हि याथ शिवं यथाऽऽगमवशादनुसुन्दरपार्थिवः॥ આ સંસારમાં કુશળ કર્મ(પુણ્ય)ના વિપાક (ફળ)ને પરિણામે એવી કઈ પણ વસ્તુ નથી કે જે મળવી દુર્લભ હોય; એથી “સર્વ પ્રકારના ભોગો અને સુખો મળી શકે છે; છતાં બુદ્ધિમાન માહુસેને તો શમસુખ જે શાંતિનું સામ્રાજ્ય છે તે જ મેળવવું યોગ્ય લાગે છે. ૧ આટલો ખુલાસો કરવાનું કારણ એમ જણાય છે કે કોઇએ શ્રી સિદ્ધાર્ષિગણિને પ્રશ્ન કર્યો હશે કે આટલા ભવાની વાત સંસારીજીવ કેમ કહી શકે? કેઇ કેવળીના મુખમાં આ વાત મૂકી હેત તે સવાલ ન થાત. એ શંકાનો ખુલાસે શાસ્ત્રાધારે કર્તાએ અત્ર કર્યો જણાય છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તેની વાસના અસંખ્ય કાળ સુધી રહી શકે છે. પ્રાચીન પુરૂની આ વિશિષ્ટતા છે કે શાસ્ત્રમર્યાદા જરા પણ ઉલંઘન ન થાય તે માટે તેઓ બહુ ચીવટ રાખે છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ २०८० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ મનુષ્ય પ્રાણી ગમે તેટલી મોટી પદવીએ ચઢી ગયું હોય પણ જો એ પાપી કર્મોનું દુમનપણું સમજતું ન હોય તે જ્યારે તેનું (પાપ કર્મોનું) જોર થઈ આવે છે ત્યારે તે પ્રાણીને ભયંકર સંસારસમુદ્રમાં જોરથી ફેંકી દે છે, પાડી નાખે છે, ધશ્કેલી મૂકે છે. પ્રાણીએ નરકમાં જવા યોગ્ય ભયંકર કર્મો એકઠાં કર્યા હોય છતાં જે એને સદાગમનો બોધ થાય અને એ બધપર એનું ચિત્ત “ક્ષણભર પણ લાગે તો એનાં પાપ નાશ પામી શકે છે અને ક્ષણ વાર પણ જો એ સારું કરે તે એ છેવટે પાપરહિત થઈને મોક્ષે પણ “જાય છે. “એ હકીકત જાણીને જેમ બને તેમ જલદી મનના મેલને દૂર “ફેંકી દેવાનું કરે, મનને મેલ કાઢી નાખે, ફેકી નાખે, દૂર કરે “અને સદાગમની સેવા કરે, જેથી આગમને આધારે તમે પણ અ“નુસુંદર ચક્રવર્તીની પેઠે મેક્ષે જાઓ. વળી એક બીજી પણ એટલી જ અગત્યની વાત છે – इदमनन्तभवभ्रमसूचकं, मलवशादनुसुन्दरचेष्टितम् । यदिह जातमतः परिकीर्तितं, मतिविकासनकारि सुदेहिनाम् ॥ न च नियोगत एव भवेदियं, गदितपद्धतिरत्र नरे नरे। सकृदवाप्य जिनेन्द्रमतं यतः, शिवमितः प्रगता बहवो नराः॥ त्रिचतुरेषु भवेषु तथापरे, बहुमताः पुनरन्यविधानतः। विविधभव्यतया भवदारणं, निजनिजक्रमतो दधिरे जनाः॥ तदिदमत्र सुगुह्यमहोजना, हृदि विधत्त परं परमाक्षरम् । मलविशोधनमेव सुमेधसा, लघु विधेयमिहाप्य जिनागमम् ॥ અનુસુંદર ચક્રવતી મલને વશ પડ્યો તેથી તેને અનંત ભવ“ભ્રમણ કરવું પડ્યું તેને વૃત્તાંત આ કથામાં બતાવવામાં આવ્યો છે “તે પ્રાણીઓની બુદ્ધિના વિકાસને માટે છે અને વસ્તુસ્થિતિને ખ્યાલ આપવા માટે છે. પણ તમારે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે જે પદ્ધ“તિએ અનુસુંદરને ભ કરવા પડયા તે જ પદ્ધતિએ દરેક પ્રાણીને “ભો કરવા પડે એમ સમજવું નહિ, કારણ કે એક જ વખત જૈનંદ્ર મતને પ્રાપ્ત કરીને તે જ ભવમાં ઘણું પ્રાણીઓ મેક્ષે ગયેલા છે અને “કેટલાએ પ્રાણીઓ એવી રીતે જૈન મતની પ્રાપ્તિ થયા પછી ત્રીજે Page #667 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨૩ ] . તેટલા માટે. ૨૦૮૧ કે થે ભવે મોક્ષે ગયા છે. વળી જે વિધાન અનુસુંદરે કર્યો તે જુદાં જુદાં વિધાન કરીને પણ અનેક જીવ મેક્ષે ગયા છે. જુદા જુદા પ્રાણીઓની ભવ્યતા જુદા જુદા પ્રકારની હોય છે “તેથી પિત પોતાના ક્રમ પ્રમાણે–ગ્યતા પ્રમાણે તેઓ સંસારને કાપે છે. એ બાબતનો આધાર પોતાની ભવ્યતા ઉપર રહે છે. “ભલે! તમારે બધી વાતનો ઊંડો ભાવાર્થ મનમાં ધારી રાખવો હોય અને આખી વાતનું રહસ્ય સમજી લેવું હોય તે ટુંકામાં “એક વાત તમારા હૃદય પર કરી રાખે કે – આ સંસારમાં જિન માર્ગની પ્રાપ્તિ કરીને જેમ બને તેમ “અને જેટલું બને તેટલું દરેક માણસોએ મલવિશેધન (મેલપાપને શોધી કાઢવાનું અને શોધીને કાપી નાખવાનું કાર્ય) કરવું, પ્રસ્તાવ ઉપસંહાર एतन्निःशेषमत्र प्रकटितमखिलैयुक्तिगभैंर्वचोभिः प्रस्तावे भावसारं तदखिलमधुना शुद्धवुझ्या विचिन्त्य । भो भव्या! भाति चित्ते यदि हितमनघं चेदमुच्चैस्तरां व. स्तत्तूर्ण मेऽनुरोधाद्विदितफलमिदं स्वार्थसिद्ध्यै कुरुध्वम् ॥ આ પ્રસ્તાવમાં યુક્તિયુક્ત વચન વડે જે જે હકીકતો કહેવામાં આવી છે તે તે સર્વ ભાવાર્થોથી ભરપૂર છે-એ સર્વ બાબત પર શુદ્ધ બુદ્ધિવડે વિચાર કરીને પછી તે વિચારને પરિણામે “ભવ્ય પ્રાણીઓ ! જે તમને તે સર્વે બાબતો તદ્દન નિપાપ લાગે “અને તે તમને તમારું ઘણું હિત કરનારી જણાય તો પછી મારા “ઉપર કૃપા કરીને એ જાણીતા ફળવાળી અથવા જણાવેલાં સારાં પરિણામવાળી બાબતો આદરી લે, જલદી સ્વીકારી લે. કારણ કે “એમ કરવું એમાં તમારા સ્વાર્થની પરમ સિદ્ધિ છે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ ક્ષમાયાચના, उत्सूत्रमेव रचितं मतिमान्धभाजा किञ्चिद्यदीशि मयात्र कथानिबन्धे । संसारसागरमनेन तरीतुकामै स्तत्साधुभिः कृतकृपैर्मयि शोधनीयम् ॥ આવી (ઉપરની) કથા રચવામાં મારી ભાવના સંસારસાગર “તરવાની છે છતાં તેમ કરતાં મારી બુદ્ધિની અલ્પતાને લઈને કાંઈ “પણું સૂત્ર સિદ્ધાંત વિરૂદ્ધ લખાઈ ગયું હોય તે સજન પુરૂએસાધુ મહાશાએ મારી ઉપર કૃપા કરીને શેધી-સુધારી લેવું.” इत्युपमितिभवप्रपञ्चायां कथायां पूर्वसूचित मीलकवर्णनो नामाष्टमः प्रस्तावः ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં અગાઉના પ્રસ્તામાં કહેલી વાતને મેળ મેળવે તે (પૂર્વસૂચિત મીલક વર્ણન નામને) આઠમો પ્રસ્તાવ પૂર્ણ થયે. समाप्तेयमुपमितिभवप्रपञ्चा कथा. ઉપમિતિ ભવપ્રપંચો કથા ગ્રંથ અવતરણ સમાપ્ત. Page #669 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની પ્રશસ્તિ. (આ પ્રશસ્તિપર ગ્રંથકર્તાના સમયને અંગે માટે સવાલ હેવાથી મૂળ અને ભાષાંતર બન્ને આપ્યા છે.) द्योतिताखिलभावार्थः सद्भव्याब्जप्रबोधकः । સૂર (?) જામવીરઃ સાક્ષારિત્ર રિવાજ છે ? स निवृत्तिकुलोद्भूतो लाटदेशविभूषणः। आचारपञ्चकोद्युक्तः प्रसिद्धो जगतीतले ॥ २ ॥ अभूद्भूतहितो धीरस्ततो देल्लमहत्तरः । ज्योतिर्निमित्तशास्त्रज्ञः प्रसिद्धो देशविस्तरे ॥३॥ પ્રસિવિસ્તર (વંતરે) ततोऽमृदुल्लसत्कीर्तिर्बह्मगोत्रविभूषणः । दुर्गस्वामी महाभागः प्रख्यातः पृथिवीतले ॥ ४ ॥ સર્વ ભાવાર્થોને પ્રકાશ કરનાર અને ભવ્ય પ્રાણ રૂપ કમળને જાગૃત કરનાર અને વિકસાવનાર સાક્ષાત્ સૂર્ય જેવા તેજસ્વી શ્રી સૂરાચાર્ય થયા. ૧. તેઓશ્રી લાટ દેશના (ભરૂચ નજીકનો પ્રદેશ) આભૂષણ ભૂત હતા, નિવૃત્તિ કૂળમાં ઉત્પન્ન થયેલા હતા, પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર) પાળવામાં સર્વદા તત્પર હતા અને જગતમાં સારી રીતે પ્રસિદ્ધિને પામેલા હતા. ૨. ત્યાર પછી દેહુ મહત્તર થયા. તેઓ પ્રાણીઓને હિત કરનાર હતા, ધીરવીર હતા, જ્યોતિષ અને નિમિત્તશાસ્ત્રના જાણકાર હતા અને દેશના મોટા ભાગમાં પ્રસિદ્ધ હતા (અથવા ફલાદેશ નામના તિજ્ઞા વિષયમાં નિષ્ણુત હતા-પાઠાંતરે) ૩. ત્યાર પછી બ્રાહ્મણ ગોત્રના આભૂષણભૂત મહાભાગ્યવાનું અને વિસ્તરતી–વધતી જતી કીર્તિવાળા દુર્ગસ્વામી થયા; તે પૃથ્વીતળ ઉપર ખ્યાત કીર્તિવાળા થયા. ૪. Page #670 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. प्रव्रज्या गृह्णता येन गृहं सदनपरितम् । हित्वा सद्धर्ममाहात्म्यं किययैव प्रकाशितम् ॥ ५॥ यम्य तच्चरितं वीक्ष्य शशाङ्ककरनिर्मलम् । बुद्धास्तत्प्रत्ययादेव भूयांसो जन्तवस्तदा ॥ ६॥ सद्दीक्षादायकं तस्य स्वस्य चाहं गुरूत्तमम् । नमस्यामि महाभागं गर्षिमुनिपुङ्गवम् ॥ ७॥ क्रिष्टेऽपि दुःपमाकाले यः पूर्वमुनिचर्यया । विजहारेव निःमको दुर्गस्वामी धरातले ॥ ८ ॥ संदेशनांशुभिर्लोके योतित्वा भास्करोपमः । श्रीभिल्लमाले यो धीरः गतोऽस्तं सद्विधानतः ॥ ९॥ तस्मादतुलोपशमः सिद्ध (सद् ) पिरभूदनाविलमनस्कः । परहितनिरतैकमतिः सिद्धान्तनिधि(रति)महाभागः ॥ १० ॥ તેઓશ્રીએ દીક્ષા લેતી વખતે સુંદર વિશાળ દ્રવ્યથી ભરપૂર છેતાનું ઘર છોડીને સક્રિય સ્વરૂપે વિશુદ્ધ ધર્મનું માહાતમ્ય બતાવી આપ્યું, પ્રકાશમાન કર્યું. ૫. તેઓશ્રીનું ચંદ્રકિરણ જેવું નિર્મળ ચરિત્ર જોઈને તેને આધારે અનેક પ્રાણુઓ તે વખતે બંધ પામ્યા, સંસારથી ઉદ્વિગ્ન થયા. ૬. તે દુર્ગસ્વામીને અને મને પિતાને દીક્ષા આપનાર મહાભાગ્યશાળી મહામાં શ્રી ગર્વિને હું નમસ્કાર કરું છું. ૭. એ દુર્ગસ્વામી આવા અત્યંત હીન દુઃષમ કાળ (હુંડા અવસર્ષણના પાંચમા આરા)માં પણ તદ્દન નિઃસંગ થઈને પૂર્વ કાળના (ચેથા આરાના) મુનિ મહાત્માઓ માફક પૃથ્વી પર વિહાર કરતા હતા. ૮. - સૂર્યની ઉપમાને ગ્ય તેઓશ્રીએ સુંદર દેશના રૂપ કિરણોથી લેકમાં ઉઘાત કર્યો અને છેવટે સુંદર વિધાન પૂર્વક તેઓશ્રી ધીરવીર હેઈ શ્રી ભિલ્લમાલ નગરમાં અસ્ત પામી ગયા. ૯. તેમનાથી સિદ્ધાર્ષિ (પ્રત્યંતરે-સર્ષિ) થયાઃ એ અતુળ ઉપશમવાળા હતા, સ્ફટિક જેવા નિર્મળ મનવાળા હતા, પારકાનું હિત કરવામાં સદૈવ બુદ્ધિને વ્યય કરનારા હતા, આગમના દરિયા હતા અને મહા ભાગ્યશાળી હતા. ૧૦. Page #671 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકર્તાની પ્રશસ્તિ. विषमभवगर्तनिपतितजन्तुशतालम्बदानदुर्ललितः । दलिताखिलदोषकुलोऽपि सततकरुणापरीतमनाः ॥ ११ ॥ यः सङ्ग्रहकरणरतः सदुपग्रह निरतबुद्धिरनवरतम् । आत्मन्यतुलगुणगणैर्गणधरबुद्धिं विधापयति ॥ १२ ॥ बहुविधमपि यस्य मनो निरीक्ष्य कुन्देन्दुविशदमद्यतनाः । मन्यन्ते विमलधियः सुसाधुगुणवर्णकं सत्यम् ॥ १३ ॥ उपमितिभवप्रपञ्चा कथेति तच्चरणरेणुकल्पेन । गीर्देवतया विहिताभिहिता सिद्धाभिधानेन ॥ १४ ॥ સંસારના વિષમ ખાડામાં પડેલા સેંકડો જંતુઓને અવલંબન ( ટેકા )નું દાન આપીને એ તેા લાડપાડમાં ઉછરેલ હતા અને એણે સર્વ દોષોને દળી નાખ્યા હતા છતાં એનું મન હમેશાં કરૂણા–દયાને આધીન રહેતું હતું. ૧૧. ૨૦૮૫ તે સંગ્રહ' કરવાની બુદ્ધિવાળા છે, અન્ય ઉપર સારા અને ઉપકાર નિરંતર કરે છે અને પોતાનામાં અતુલ ગુણુસમુદાય હોવાને લીધે જાણે તેઓ તીર્થંકરના ગણધર જ હેાય એવી બુદ્ધિ અન્યમાં ઉત્પન્ન કરે છે. ૧૨. તેઓશ્રીનું એવું બહુ પ્રકારનું મન મેગરાનાં ફૂલ અથવા ચંદ્રના કિંખ જેવું નિર્મળ જોઇને આજકાલના નવયુવકો જેમની બુદ્ધિ વિમળ થઇ હાય છે તે અસલના ગ્રંથમાં સુસાધુના ગુણાનાં વર્ણનને સાચાં માને છે. ( જેવું આદર્શસાધુનું શાસ્ત્રમાં વર્ણન છે તેનેા આ જીવતા દાખલા છે. ) ૧૩. આ ઉપમિતિ ભવપ્રપંચા કથા સરસ્વતી દેવીએ મનાવી અને તેઓશ્રીના ચરણરજ સમાન સિદ્ધ નામના માણસે કહી બતાવી. ૧૪, ૧ સંગ્રહઃ સંક્ષેપ. સૂત્ર અને ભાષ્યમાં જે વાત ઘણા વિસ્તારથી કહી હેાય તેને ટૂંકામાં કહી દેવી તેને વિદ્વાને ‘ સંગ્રહ ' કહે છે સંગ્રહનું કામ ઘણું મુશ્કેલ છે વળી સંગ્રહને અર્થ · વસ્તુએ એકઠી કરી રાખવી' એ રૂઢ અર્થ પણ થઇ શકે. આચાર્યને ‘ સંગ્રહશીલ ' શાસ્ત્રકારોએ કહ્યા છે. શીષ્ય ૨ ગ્રહુશીલ હેય તે તે તેને દોષ છે, આચાયૅ સંગ્રહશીલ નહાય તે તે તેને દેષ છે. અને આ વિરાધ સમજવે એ જૈનશાસ્ત્રની વિશાળતા છે. ૭૯ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. વા आचार्यहरिभद्रो मे धर्मबोधकरो गुरुः । प्रस्तावे भावतो हन्त स एवाद्ये निवेदितः ॥ १५ ॥ विषं विनिर्धूय कुवासनामयं व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण मुवासनासुधां नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ १६ ॥ अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया । मदर्थैव कृता येन वृत्तिर्ललितविस्तरा ॥ १७ ॥ यत्रा तुलरथयात्रा धिकमिदमिति लब्धवरजयपताकम् । निखिलसुरभुवनमध्ये सततं प्रमदं जिनेन्द्रगृहम् ॥ १८ ॥ यत्रार्थष्टशालायां धर्मः सदेवधामसु । कामो लीलावतीलोके सदाम्ते त्रिगुणो मुदा ॥ १९ ॥ तत्रेयं तेन कथा कविना निःशेषगुणगणाधारे । श्रीममालनगरे गदिताग्रिममण्डपस्थेन ॥ २० ॥ અથવા આચાર્ય હરિભદ્ર મારા ધર્મને બેધ કરનાર ગુરૂ ભાવથી છે અને તે વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવેલી છે. ૧૫. જે હરિભદ્રસૂરિએ કુવાસનાથી ભરેલ ઝેરને ધોઇ સાફ કરીને મારે માટે ન ચીંતવી શકાય તેવા વીર્યના પ્રયોગથી કૃપાપૂર્વક સુવાસનાનું અમૃત વિચારી કાઢ્યું-ચીતવી કાઢ્યું, તેઓશ્રીને નમસ્કાર હેા. ૧૬. જેઓએ નહિ આવેલા ( કાળ) પ્રથમથી જાણી લઇને મારે માટે જ ચૈત્યવંદનની હકીકત સંબંધીવાળી લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. ૧૭. જે નગરમાં આખા દેવભુવન–સુરલોકની અંદર પણ અતુલ રથયાત્રાથી વધી જતું, ઉત્તમ જયપતાકાથી વિભૂષિત અને નિરંતર પ્રમેાદને કરાવતું જિતેંદ્ર ભગવાનનું ચૈત્ય આવી રહેલું છે; જેની ટંકશાળામાં અર્થ-ધન છે, જેના સદેવ (અરિહંત)નાં ધામામાં ધર્મ છે અને જેના આનંદ આપનાર સ્ત્રીવર્ગમાં કામ છે. જ્યાં આવી રીતે ( ધર્મ અર્થ કામ રૂપ) ત્રણ ગણા આનંદ સદા જામી રહેલા છે એવા સર્વ ગુણુગણના આધારભૂત ભિલ્લમાલ નામના નગરમાં કવિશ્રીએ આ થા અગાડીના મંડપમાં રહીને કહી બતાવી. ૧૮, ૧૯, ૨૦. ૧ એ મંદિર દેવભુવન જેવું છે છતાં તેનાથી ચઢી જાય છે કારણ કે દેવભુવનમાં રથયાત્રા હૈાતી નથી, આ મંદિરમાં થાય છે તેથી તેની તેટલે અંશે વિશેષતા છે. Page #673 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથકાઁની પ્રશસ્તિ. प्रथमादर्शे लिखिता साध्व्या श्रुतदेवतानुकारिण्या । दुर्गस्वामिगुरूणां शिष्यिकयेयं गणाभिधया ॥ २१ ॥ संवत्सरशतनवके द्विषष्टिसंहितेऽतिलङ्घिते चास्याः । ज्येष्ठे सितपञ्चम्यां पुनर्वसौ गुरुदिने समाप्तिरभूत् ॥ २२ ॥ मन्थाग्रमस्या विज्ञाय कीर्तयन्ति मनीषिणः । अनुष्टुभां सहस्राणि प्रायशः सन्ति षोडश ॥ २३ ॥ અસલ પુસ્તકમાંથી એની પહેલી કાપી દુર્ગસ્વામીની શિષ્યા અને શ્રુત દેવતાનું અનુકરણ કરનારી ગણા નામની સાધ્વીએ લખી. ૨૧. સંવત્ ૯૬૨ ( નવશેને ખાસડ )ના સંવત્સર લગભગ પૂરો થતાં જે શુદ ૫ (પાંચમ)ને દિવસે ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રે આ ગ્રંથની સમાપ્તિ થઇ. ૨૨. બુદ્ધિવાળા લોકો આ પુસ્તકના ગ્રંથા' જાણીને કહે છે કે એ લગભગ અનુભની રીતે સોળ હજાર છે. ૨૩. કૃતિ ગ્રંથકર્તાની પ્રશસ્તિ, ઉપમિતિ ભવપ્રપંચા કથાનું ગુજરાતી ભાષામાં અવતરણ સમાપ્ત. २०८७ ૧ ગ્રંથાયઃ ૩૨ અક્ષરના એક કય થાય. તે રીતે આ ગ્રંથ સાળ હુન્નર ગ્રંથામ-લાકના છે એમ લગભગ ગણતરી આપી છે. ગ્રંથ એટલે લોક કર અક્ષરનો અથ એટલે પ્રમાણ. ગ્રંથાત્ર એટલે લાકનું પ્રમાણ. Page #674 -------------------------------------------------------------------------- ________________ AA%25% ASREPREMIER ResimEURSFASAUSASPRISORSPASPAS ઉપમિતિ ભવપ્રપંચો કથા. ગુર્જર ભાષા અવતરણ સંપૂર્ણ. SonoAasmananalasannssonarsons Waspasasen Sierastasunspor Page #675 -------------------------------------------------------------------------- ________________ Page #676 -------------------------------------------------------------------------- ________________