SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૧૯૪૨ [પ્રસ્તાવ તમને મહારાજ્ય પ્રાપ્ત થશે એવી હકીકત છે.” મેં આનંદથી જવાબ આપ્યો “અહુ સારૂં, હું સારી રીતે એ નારીઓનું પાષણ કરીશ.” ત્યાર પછી હું તેા એ નારીઓ કહે તે પ્રમાણે કરવા લાગ્યો જ્યારે જ્યારે અને ત્યારે ત્યારે વારંવાર હું તા ચિત્તવૃત્તિમાં પેસું, વિદ્યા પત્ની સાથે વિલાસ કરૂં, સદ્ મેધની સાથે વારંવાર વિચારણા કરૂં, અને સદાગમને, સમ્યગ્દર્શનને અને ગૃહિધર્મને સારી રીતે સન્માન આપ્યા કરૂં. આ પ્રમાણે કરતાં ભગવાનશ્રી નિર્મળાચાર્યને ત્યાંથી ગયાઅે સહજ ઉણા પાંચ મહિના થયા. પાંચ માસની આખરે મારા ગુણોથી કર્મપરિણામ રાજા મને ઘણા અનુકૂળ થઇ ગયા, તેનું હૃદય મેં હરણ કરી લીધું અને તેઓ મારા તરફ વધારે પ્રેમ દાખવતા થયા. પછી તેા તે જાતે જ મારા સંબંધમાં સારા ખ્યાલ સાથે પેલા નગરોએ ( ચિત્તસૌંદર્ય, શુભ્રમાનસ, વિશદમાનસ અને શુભ્રચિત્તપુર') ગયા અને ત્યાંના રાજા (શુભપરિણામ, ભાભિસન્ધિ, શુદ્ધાભિસન્ધિ અને સદાશય)ને મળ્યા અને એ દરેક રાજાએ પાતાની કન્યાએ મને આપવા તત્પર થાય એવા સાનુકૂળ સર્વને મનાવી દીધા. એ પ્રમાણે અધી સગવડ કરીને કર્મપરિણામ રાજા મારી પાસે પાછા આવ્યા. પછી એણે પુછ્યાદય સેનાપતિને આગળ કર્યો, પોતાની પ્રેમી ભાો કાળપરિણતિને સાથે લીધી અને એવા પેાતાના ખાસ પરિવાર સાથે પેલી કન્યાઓના વિવાહ માટે મારી ચિત્તવૃત્તિમાં એ કર્મપરિણામ રાજાએ મને પ્રવેશ કરાવ્યા. કર્મપરિણામે ચિત્તવૃત્તિમાં દાખલ કરાવીને પછી તુરત જ પેલા શુભપરિણામ વિગેરે ચારે રાજાઓને કહેણુ મેકલ્યું કે તેઓએ સર્વેએ સાત્વિક માનસપુરમાં” આવેલાવિવેકપર્વ પાંચ માસ પસાર. લ ગ્ર લી ધા, ૧ આ લેશ્યાના સ્વરૂપ અને વિગત માટે જુએ પ્રસ્તાવ સાતમે, પ્ર. ૯ મું. (પૃ. ૧૭૫૨-૬) અને તે પર લખેલી નેટ. ૨ ધર્મ-શુકલઃ ધ્યાનના આ ઉત્તમ ભેદો છે. એના પાછા ચાર ચાર પ એ જૈન નજરે સમાધિ છે અને સમાધિમાં જ પ્રાણીના મેક્ષ થાય છે. એના ચન માટે જીએ જૈનદૃષ્ટિએ યાગ પૃ. ૧૪૪-૧૮૨. આત્માના અધ્યવસાયને કહેવામાં આવે છે. એ પર ખાસ વિવેચન અન્યત્ર લખવા ચેાગ્ય છે. પ્ર ત્રણ કૃષ્ણ નીલ કાપાત ખરાબ છે. બાકીની ત્રણ તેને પદ્મ અને શુકલ સારી અને આત્માના અધ્યવસાય પર ધ્યાનને આધાર છે. ધર્મધ્યાનમાં તેજો, પદ્મ શુકલ ત્રણે લેયા વર્તે છે પણ શુકલધ્યાનમાં તેા છેલ્લી શુકલ લેશ્યા જ વર્તે ૩ એના નામ વિગેરે માટે જીએ પૃ. ૧૯૨૧. ૪ સાત્ત્વિકપુરને માટે જીએ પ્ર. ૪. ૫. ૩૩. વિવેકપર્વત માટે જી જ પ્રકરણ (પૃ. ૧૦૪૭) અને જૈનનગર માટે એ પ્ર. ૪. પ્ર. ૩૨. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy