SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ. ૧૫૧૭ વિનાદ કરે છે. બાકી તમને જે વિકાર થયા છે તેને મૂળમાંથી ઉખે ડીને ફેંકી નાખવાને ઉપાય કાંઇ હોય તેા તે પેલી પરિત્રાજિકા ( સંન્યાસી સ્ત્રી ) જ જાણે છે અને તે ઉપાયને મેળવી શકે તેવી પણ તે જ છે. બીજો કોઇ તે બાબતમાં તમને સહાય કરી શકે તેવું અમને તેા લાગતું નથી. માટે કુમારે મહેરબાની કરીને તેને જલ્દી ખેલાવી લેવી એ વધારે ઠીક છે અને એ સંબંધમાં હવે વધારે વખત જવા દેવામાં કોઇ પણ પ્રકારના લાભ નથી. ’” * કુમારે કહ્યું “ ભાઇ ! તું જે જાણે છે તે તારી મરજી હોય તા ભલે કર. ” પદ્મકેસરે કહ્યું કે “ મિત્ર ! મોકલું ? ” ત્યારે એ તાપસીને ખેલાવવા કોને કુમારને બીજા મિત્રો ઉપર વિશ્વાસ નહેાતા તેથી તેણે ધનશેખરનું ( મારૂં ) નામ એ તાપસીને ખેલાવી લાવવા માટે સૂચવ્યું. હું (ધનશેખર ) ત્યાં હાજર જ હતા. મેં તુરત જ કુમારની સૂચના ઉપાડી લીધી અને મુખેથી બાહ્ય કે-‘ ઘણી કૃપા થઇ. ’ એમ કહીને તુરત જ તાપસીને બેલાવી લાવવા માટે હું ચાલતા થયા. Jain Education International પ્રકરણ ૫ મું. - નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ. ~~~~~~~ લ તામંડપમાં હરિકુમારને છોડી તેની ઇચ્છાનુસાર તાપસીને શેાધી લાવવા બહાર પડેલા ધનશેખર (આપણા કથાનાયક) પેાતાની વાર્તા આગળ ચલાવતાં અગૃહિતસંકેતાને ઉદ્દેશીને સઢાગમ સમક્ષ કહે છેઃ—— હું તે વખતે લતામંડપથી બહાર નીકળ્યા અને નગર તરફ ચાલ્યું. મને રસ્તામાં જ પેલી તાપસણી મળી એટલે મેં તેને પ્રણામ કર્યાં અને પછી સવાલ કર્યો “ ભગતિ ! આ ચિત્રપટ (બી) સંબંધી શી હકીકત છે? એમાં આળેખેલી કન્યા કોણ છે? અને તમે કેમ એકદમ ઉતાવળે ચાલી નીકળ્યાં ? ” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy