SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ નંદપુરમાં કેસરરાજને જયસુંદરી અને કમળસુંદરી નામે એ રાણી હતી. રાજાને ભય હતા કે હેકરેા થરો તે રાજ પડાવી લેશે. તેથી જન્મતાં જ ારાઓને તે માર, નાખતા, કમળસુંદરીને આ વાતની ખબર પડી ગઇ હતી. ફરી ગર્ભ રહેતાં તે દાસી વસુમતીને સાથે લઇ ત્યાંથી નાસી, જંગલમાં એણે પુત્રને જન્મ આપ્યા. સુકેામળ નાજીક રાણી પીડા સહન ન કરી શકી અને એણે પ્રાણ છેડ્યાં. વસુમતી દાસીએ એકરાને લીધે!, સથવારે મળતાં તેને લઇ અહીં રતદ્વીપે આવી. અહીંનાં નીલકંઠ રા કમળસુંદરીના ભાઈ થતા હતા. છેકરા ઉછર્યો. તેનું નામ હરિકુમાર પાડડ્યુ. એ હિરકુમાર અહીં છે. હું પેતે વસુમતી દાસી છું. તમે આનંદપુરના છે. તેઃ હિર તમને મળવા ઇચ્છે છે, તેા પધારો.” ધનશેખર હરિકુમારને મળ્યા. બન્ને વચ્ચે મૈત્રી થઈ. પરદેશમાં સ્વદેશીના મેળાપ હમેશા આહ્લાદક હેાય છે. મૈત્રીમાં ખન્ને સ્રહીએ આનંદ કરવા લાગ્યા અને પરસ્પર પ્રેમ જામવા લાગ્યા, વધવા લાગ્યા. એક દિવસ એક તાપસીએ કુમારહરિને એક ચિત્રપટ બતાવ્યું. કુમારને તે પર મેાહ થયા. પછી એને અંદર વિકાર થયા છે એટલું જોઈ તાપસી ત્યાંથી વિદાઈ થઇ ગઇ. કુમારના મિત્રો મન્મથ, પદ્મકેસર, લલિત, વિલાસ, વિભ્રમ અને પેાલ ત્યાં આવી પહોંચ્યા, વાર્તાલાપ માંડચો, વિનેદ કર્યો, ગુઢચતુથ્પાદ પ્રશ્નોત્તર વિગેરે વિદ્વત્તા ભરેલા વાર્તાલાપેા ચાલ્યા, બહુ આનંદ પ્રસંગ જામ્યા પણ કુમારના મનમાં તેા ચિત્રકન્યા રમી રહી હતી, તેમાં વળી પારેવાના જોડલાંને જોતાં સ્મૃતિ જાગૃત થઈ ગઇ. એને છૂપાવવાના નિરર્થક પ્રયત કુમારે કર્યાં પણ વિચક્ષણ મિત્ર તેનું રહસ્ય સમજી ગયા. આખરે કુમાર શાંતિ મેળવવા સારૂ ખાજીના ચંદન લતાગૃહમાં ગયા. પૃષ્ઠ. ૧૪૮૬-૧૫૦૭. પ્રકરણે ૪ છું. મન્મથ વ્યાકુળતા-આયુર્વેદ મંડપમાં ગયા પછી વળી શંખને અવાજ સાંભળતાં કુમારની વ્યથા વધી પડી. અહીં આયુર્વેદ પર મિત્રાએ ચર્ચા કરી. કુમારને વિનેદ થાય તે સારૂ તેએએ મશ્કરી પણ કરી અને છેવટે તાપસીને શેાધી ખેલાવવા સારૂં ધનશેખરને મેકલવાના નિર્ણય થયા. ધનશેખર પેાતાને સોંપેલા કામે લાગી ગયા. પૃષ્ઠ. ૧૫૦૭-૧૫૧૭, પ્રકરણ ૫ સું. નિમિત્તશાસ્ત્ર-હરિમંજરી સંબંધ: ધનશેખરને રરતામાંજ ખંધુલા તાપસી મળી. હકીકત પૂછતાં સમજાયું કે તે જ સવારે એ નગરના રાજા નીલકંઠની રાણી શિખરણી પાસે ભીક્ષા લેવા ગઈ ત્યારે આખા પિરવારને ચિંતાતુર જોયા. કારણ પૂછતાં સમજાયું કે રાજપુત્રી મયૂરમંજરી સવારથી ચિંતામાં પડી ગઇ હતી અને તેથી માતાને ધણા ઉદ્વેગ થતા હતા. આયનું નિમિત્તશાસ્ત્ર. એ જોઇ તાપસીએ કહ્યું-પુત્રી હરિ નામના પુરૂષની ચિંતા કરે છે અને તેમાં તેને લાભ થશે. રાણીને આ વાત બરાબર લાગી કારણ કે સવારે જ હિરકુમારને બહાર જતાં પુત્રીએ જોયા હતા, પણ કુમારે તેને જોઇ નહેાતી. બંધુલાને જ એ કામ પાર પાડવા રાણીએ કહ્યું. તેણે કુમારીનું ચિત્રપટ લીધું અને લઈને તે કુમાર હરિને બતાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy