SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ ૬ વિભ્રમ—“ કુમાર! તે આ વિલાસના પ્રશ્નનો ઉત્તર આપીને તેને ગર્વ ઉતારી દીધો એ બહુ સારૂ કર્યું! એ સવાલ અમને એ ભાઈસાહેબ વારંવાર પૂછતો હતો, પણ અમને સર્વને એને જવાબ સૂજ નહોતે તેથી એ ભાઈ છાપરે ચઢી બેઠે હતા અને એનું અભિમાન સમાતું ન હતું.” વિલાસ–“અરે! એ કુમારે મારો ગર્વ ઉતાર્યો છે એટલું જ નહિ, પણ તમારે સર્વનો ગર્વ આજે ઉતારી નાખે એમ છે. તમે કેઈએ જે કાંઈ પ્રશ્નો વિચારી રાખ્યા હોય તે બેલે, તમારું અભિમાન પણ એ જરૂર ઉતારી દેશે. તમારે જે સવાલ પૂછવા હોય તે બોલી જાઓ.” મન્મથ–“કુમાર ! મેં પણ બે કેયડાઓ વિચારી રાખ્યા છે.” કુમાર–“ભલે ખુશીથી પૂછો, હું જવાબ વિચારીશ.” મન્મથ–મારા બે પ્રશ્નો સાંભળે– " दास्यसि प्रकटं तेन, गृह्णामि न करात्तव । मिक्षामित्युदिता काचिद्भिक्षुणा लजिता किल ॥ તેમજ करोति कठिनो राजन्नरीभकटघट्टनम् । विधत्ते करवालस्ते निमूर्ली शत्रुसंहतिम् ॥ આ બન્ને કલેકમાં અલંકાર છે. સાદી રીતે વાંચતાં તેને અર્થ નીચે પ્રમાણે થાય છે. “તું ઉઘાડી રીતે સ્પષ્ટ રીતે આપે છે તેથી તારા હાથથી ભિક્ષા હું નહિ લઉ–એમ કેઈ ભીખારીએ કહ્યું તેથી તે ખરેખર શરમાઈ ગઈ. ” ભીખારી આવું વિચિત્ર કેમ બોલે? અને તેમાં આપનાર શરમાઈ શા માટે જાય? આ દેખીતે વિરોધ થયે. . બીજા શ્લોકમાં સીધી રીતે વાંચતાં કરતિ શબ્દ અર્થ વગરને રહી જાય છે. “હે રાજન્ ! તારી કઠણ તરવાર શત્રુના સમૂહને મૂળથી નાશ કરે છે અને શત્રુઓના હાથીઓના ટેળાંના ગંડસ્થળને ભેદી નાખે ૧ વિલાસ અને મન્મથ એ પણ કામદેવ છે. વિલાસ એનું વ્યક્તરૂપ છે અને મન્મથ જાતે કામદેવ છે. ૨ આ બન્ને કોમાં શબ્દાલંકાર અને વિરોધાભાસ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy