SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ १७२० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૭ પણમાં જે જે સારભૂત હોય તે તે સર્વ બાબતેનો જાતે અનુભવ લઈએ છીએ.” આવા પ્રકારની વાતો કરવી તે પોતાને વાડીબગિચામાં ફરવાનો શોખ હતો તે સર્વ બાબત હિત કહી બતાવી તેની બરાબર સમજવું. ઉપર પ્રમાણે હકીકત સાંભળીને ચારૂને પિતાના મનમાં હિતા તરફ ઘણી જ કૃપા ઉત્પન્ન થઈ તે દયાની પ્રેરણુથી રંગાયેલા હૃદયે તેણે કહ્યું “ભદ્ર! તને પાપી ધૂતારા લેકે એ ખરેખર છેતર્યો જણાય છે અને તું પતે ભેળે હેવાથી રનની પરીક્ષા જરા પણ કરી શક્યો નથી, રનમાં ગુણ ક્યા છે અને દોષ (blots)-(એ) કઈ છે તે તું બીલકુલ સમ જ નથી અને વળી રેતદ્વીપે તે વ્યાપાર કરી રન કમાવા સારૂ આવ્યું છે તે તારે અહીં ફરવા હરવાનું કૌતુક તો જરા પણ રાખવું જ ન જોઈએ, કારણ કે પરમાર્થની નજરે એમાં તને ખરેખરી આખરે છેતરાણ જ જવાની છે.” આવી મતલબની તેની વાત સાંભળીને હિતને મનમાં નિશ્ચય થયો કે ચારૂ પિતાના ઉપર ખરેખરે પ્રેમભાવ રાખનાર છે અને રત્નની પરીક્ષા કરવામાં તેનું જ્ઞાન પાકું થઈ ગયેલું છે, ત્યાર પછી ચારૂની સલાહ પ્રમાણે પોતે ફરવા હરવા જેવા વિગેરે બાબતનું કૌતુક છોડી દેવાની ઈચછા જણાવી અને પિતાને રનની પરીક્ષા કેમ થઈ શકે તે સંબંધી સવાલો પૂછડ્યા. પોતે ચારૂના વર્તનથી એટલે બધા રાજી થઈ ગયો છે તે વાતને પરિણામે તે તેને શિષ્ય થઈ ગયે. ચારૂ પણ હિતને ગુણપ્રેમથી રાજી થઈ ગયો, તેને રનની પરીક્ષા શીખવી અને હિતજ્ઞ તે કામમાં પાવરધો થઈ ગયો, ત્યાર પછી કૃત્રિમ ખોટાં રનોનો ત્યાગ કરીને માત્ર સાચાં રો મેળવવાના કામમાં હિતશ એકચિત્ત લાગી ગયો–આ પ્રમાણે વાર્તા મુનિરાજે આપણને કહી હતી તેને ભાવાર્થ તું બરાબર વિચાર. કરૂણાતત્પર મુનિઓ જ્યારે ભદ્રક પરિણમી મિથ્યાષ્ટિ પ્રાણી એને જુએ છે ત્યારે તેઓ તેને નીચે પ્રમાણે કહે ગ વંચકતા. છે “ભદ્રો! તમે ખરેખર ધર્મશીન છો અને આત્મ “બુદ્ધિએ સાચું માનીને તમે ધર્મ કર્યા કરે છે, “પરંતુ સાચો ધર્મ ક્યાં છે અને કેવું છે તે તમારા ભેળપણને લઈને “તમે જાણી શકતા નથી. હિંસાનાં કામો કરવાથી ધર્મ કદિ થતું નથી. ભગવાનનો વિશુદ્ધ ધર્મ તે સર્વ પ્રાણુઓ ઉપર દયામય હોય તે જ ૧ જુઓ પૃ. ૧૭૦૫-૬. અહીં તે હકીકતને સાર લખ્યો છે, વિગત માટે હકીકત ત્યાંથી જોઈ લેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy