SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫૭ પ્રકરણ ૨] લેકેદરમાં આગ. મહાત્મા રૂપમાં કામદેવ જેવા છે, તેજસ્વીપણામાં સૂર્ય જેવા છે, સ્થિરપણામાં મેરૂપર્વત જેવા છે, ગંભીરપણામાં સમુદ્ર જેવા છે અને લાવણ્ય( ખુબસુરતી)ની બાબતમાં મહાઋદ્ધિવાળા દેવતાઓ જેવા દેખાય છે! આવા અનેક ગુણોથી યુક્ત તેજસ્વી મહાપુરૂષો તે રાજ્યભેગ ભોગવવા ગ્ય ગણાય છતાં એવા ભાગ્યશાળી પુરૂષો આવું વિકટ ચારિત્ર શા માટે પાળતા હશે? તેઓએ આવું આકરું ચારિત્ર શા કારણથી આદર્યું હશે? એવું મારા મનમાં કૌતુક થાય છે, મને એ સવાલ સ્વાભાવિક રીતે ઉઠે છે. તે ભાઇ ! ચાલ, આપણે એ મને હાત્મા મુનિઓ પાસે જઈએ અને તે દરેકને આ વૈરાગ્ય આદરવાનું શું કારણ પ્રાપ્ત થયું હતું તે સંબંધી સવાલ કરીએ. એથી આપણને ઘણું નવું જાણવાનું મળી આવશે અને આરામના વખતને સદુપયોગ થશે.” ઘનવાહને મેં જવાબ આપે “બહુ સારું. ચાલે, આપણે પ્રત્યેક મુનિ પાસે જઈએ અને સવાલ પુછીએ.” પ્રકરણ ૨ જું. લેકેદરમાં આગ. { પ્રથમમુનિને વૈરાગ્ય પ્રસંગ, } Hite is આ સિદ્ધાન્તની ગણના કરતા અને જ્ઞાન ધ્યાનમસ્ત મુનિઓ છે. છૂટા છૂટા બેઠા હતા તેઓમાંના એકની પાસે અમે ગયા. E પ્રથમ અમે બન્નેએ તે મુનિમહારાજને વંદન કર્યું, H ટ ત્યાર પછી અકલેકે શાંત સ્વરે તે મુનિમહારાજને કહ્યું “ભગવાન ! આપને સંસારપર વૈરાગ્ય થવાનું શું કારણ બન્યું હતું? તે કહે. Ess a બ મ 'til turn ir full vikrઇl Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy