SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ ] સંપૂર્ણ સુખ અને દશ કન્યા. સૈન્યના સ્તંભનનું કારણ, પુણ્યાય પાપાય પમ કારણ બાહ્ય નિમિત્તોનું માત્ર સાધનત્વ ગુણધારણ—“ પ્રભુ ! જ્યારે મારી સામે વિદ્યાધરનું લશ્કર ચઢી આવ્યું ત્યારે એક લકર આકાશમાં સ્તંભી ગયું અને બીજું જમીન પર સ્તંભી ગયું, બન્નેની ગતિ એકદમ અટકી ગઇ, તે હકીકત કયા હેતુને લઈને બની હતી? ” ૧૯૧૭ નિર્મળાચાર્ય—“ એ ખમતમાં પણ છેવટનું પરમ કારણ તે એ પુણ્યાય જ છે. એને બીજા કારણાએ પ્રેરણા કરી એટલે એ મહાર પડ્યો. પછી એની શક્તિથી વનદેવતા તારી ઉપર પ્રસન્ન થઇ અને એણે અન્ને લશ્કરને થંભાવી દીધાં. તારી ઇચ્છાથી એ ખેચરનાં મરણા અટકાવ્યાં, અંદર અંદર કાપાકાપી થવા ન દીધી. વળી તારી જ ઈચ્છાનુસાર તેમને છેડી દીધાં અને તારી સાથે તેમને ભાઇઓ જેવા સંબંધ જોડી આપ્યા-આ સર્વમાં વનદેવતાએ જે કર્યું તે પણ ખરેખરી રીતે તા પુછ્યોદયે જ કર્યું છે, કારણ કે એ વનદેવતાને પ્રેરણા કરનાર પણ આખરે એ પુણ્યાદય જ હતા. એ પુણ્યોદયને અંગે એક હકીકત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એ પુણ્યોદય બીજાને પ્રેરણા કરીને સર્વ કાર્યો અન્યની મારફત જ કરાવી આપે છે, પાતે જાતે કાંઇ કરતા નથી, કામના જસ (યશ) હમેશાં બીજાંને જ અપાવે છે, એના સ્વભાવ જ એવો છે. એવી જ રીતે પેલા પાપાદય સેનાપતિ પણ અન્યદ્વારા જ કામ કરે છે, પેાતાનાં માઠાં ફળ ખીજાંને પ્રેરણા કરીને તે દ્વારા અપાવે છે અને તેના અપયશના ભાગી બીજાંને મનાવે છે. એ પાપાદય પણ જાતે કોઇ કામ કરતા નથી, પાતે કરે છે એવું દેખાડતા નથી. તને પેાતાને જે કાર્યો થતાં લાગે છે તેમાં સારાં અથવા ખરામ હેતુભૂત વચ્ચેનાં સાધના કે સાધકે બીજાં જણાય છે પણ એ સર્વ ગૌણ હેતુઓ અને સાધના છે-એ સર્વની પછવાડે મુખ્ય હેતુપણે તે। કાં તે પુણ્યાય હાય છે અથવા તો પાપાય હાય છે. “ દાખલા તરીકે તું યાદ કરીશ તેા તને ખ્યાલ થશે કે અગાઉ જાદાં જૂદાં કારણેા પ્રાપ્ત કરાવીને તને પાપાયે ઘણાં દુ:ખો ભાગવાવ્યાં છે, અનેક રીતે ત્રાસા આપ્યા છે, બહુ પ્રકારની વ્યથા ઉત્પન્ન કરી છે. હવે પુણ્યાદયના વારો આવ્યા છે, તેનું જોર થયું છે, Jain Education International ૧ જુએ પૃ. ૧૯૮૦ (ચાલુ પ્રસ્તાવ પ્ર. ૩). લગ્ન થયા પછી તુરત જ આ બનાવ મને છે તે સ્મરણમાં તાજો કરવા. ૫૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy