SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૭ રહ્યો-તેવી રીતે ભદ્ર ઘનવાહન! જેઓ અત્યંત અધમ છે હોય છે તેઓ કોઈ પણ પ્રકારે આ મનુષ્યને ભવ પ્રાપ્ત કરે તો પણ જાતે અભવી અથવા દુર્ભવી હેવાથી અને અત્યંત ભારેકમ અ મ હોવાથી તેને પિતાને ધર્મના ગુણદોષની પરીક્ષા કરતા જીવવર્તન. આવડતી નથી, બીજાએ તેમની પાસે ખરા ગુણ દોષની પરીક્ષા કરવાના માર્ગ બતાવે કે વાત કરે તે તેઓ સાંભળતા પણ નથી, પચે ઇંદ્રિયોના વિષયોમાં તેમ જ ધનના સંચયમાં ને રક્ષણમાં અત્યંત લેલતા સાથે પ્રવૃત્તિ કરે છે, શાંતિ દયા વિગેરે શુદ્ધ અનુષ્ઠાનરૂપ ગુણરતનો ઠેષ કરે છે, આખો વખત સ્નાન કરવા, હોમ કરવા, યજ્ઞ કરવા વિગેરે જીવઘાત અને જીવત્રાસનાં પાપકારી અનુષ્ઠાનોમાં ધર્મબુદ્ધિ રાખે છે અને તેવાં અનુષ્ઠાનનું આચરણ કરે છે, એવાં અનુષ્ઠાન કરવામાં તત્ત્વબુદ્ધિ માની બેસે છે, કુતીથીઓ વડે તેનું ધર્મધન ચોરાય છે અને પિતાના આત્માને તે બહુ પ્રકારે છેતરે છે.... " પ્રકરણ ૭ મું. ચાર વ્યાપારી કથાનક (ચાલુ), પાગશ પા ચમા મુનિરાજે પિતાના વૈરાગ્યપ્રસંગની જે વાર્તા ચાર ને વ્યાપારીની કહી તેને ભાવાર્થ સમજાવતાં પ્રધાનપુત્ર પર અકલેકે આગલા પ્રકરણમાં ચાર વ્યાપારીના વર્તનને તે હેતુ અને તે વાતમાં રહેલ રહસ્ય સંબંધી ખુલાસો કર્યો; હવે તે વાર્તાને બાકીના ભાગનું રહસ્ય સમજાવતાં અકલકે જે કહ્યું તે ખાસ વિચારવા યોગ્ય છે. અકલંક આગળ કહે છે– કૃતકૃત્ય ચારૂની પ્રેરણા ગ્યને સન્માર્ગે લાવ, રતદ્વીપમાં કમાણુંના રસ્તા, ૧ હકીકત આવતા પ્રકરણમાં ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy