SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦૧ પ્રકરણ ૧૪] ૫. ઉત્તમરાજ્ય. “ગુપ્તિથી પવિત્ર થયેલા માર્ગે નિરંતર ચાલવું; સુધા પિપાસા વિગેરે બાવીશ પરીષહ બરાબર સહન કરવા પ્રસંગે દેવમનુષ્યાદિત “ઉપસર્ગો થાય તે પણ બરાબર સહન કરવા; બુદ્ધિ ધીરજ અને “સ્કૃતિનું જેટલું બની શકે તેટલું વધારે બળ ધારણ કરવાનો અભ્યાસ “પાડો; જે શુભ વેગે પ્રાપ્ત થઈ શક્યા ન હોય તેને મેળવવા માટે બની શકે તેટલે પૂરતા પ્રયન કરો.” આ પ્રમાણે કરવાથી રાજાના રાજ્યમાં પ્રવેશ થઈ શકે છે. તારે પણ ત્યાં એ પ્રકારે પ્રવેશ કરે.” ઉત્તમરાજે કહ્યું “જેવી ભગવાનની આજ્ઞા !” પછી સિદ્ધાન્ત ગુરૂમહારાજે ઉપદેશ આગળ ચલાવ્યું. અંતરંગ રાજ્યમાર્ગ અભ્યાસ વૈરાગ્ય સહાય. અંતર પ્રવેશ પછીનાં કાર્યો. ચિત્તવૃત્તિનાં સ્થાન દર્શન. ઔદાસિન્ય રાજ્ય માર્ગે. અધ્યવસાય રૂપ ઝરે. સાફ કરનાર ચાર યોગિનિ. ધારણું નામે મહા નદી. ધર્મ ધ્યાન દંડેલક. સબીજ નામને ગમાર્ગ શુકલ ધ્યાન દંડેલક. નિબજનામને ગમાર્ગ ગ વેતાળ વિનાશ. શૈલેશી નામે મહા માર્ગ. નિવૃત્તિ નામની નગરી. સમતા નામે ગનલિકા. “ वस्स ! यद्येवं ततो भविष्यति तत्र राज्ये तव प्रवेशः, केवलं ग्रहीतव्य" स्त्वयायमन्तरङ्गोऽभ्यासनामा स्वाङ्गिकः सहायः, तथा चारित्रधर्मसैन्यादागमि ૧ યુગના ઘણા અર્થ છે. સાધુઓ ગ્યતા પ્રાપ્ત કરવા યોગવહન કરે છે તેનો અત્ર નિર્દેશ જણાય છે. સૂત્ર વાંચન અને સંયમસ્થિરીકરણ માટે યોગની આખી પ્રનાલિકા બતાવી છે. કાળગ્રહણ વિગેરેની તેમાં ખાસ વિધિ હોય છે. અનુભવીને પૂછવાથી અથવા જેવાથી આ પ્રક્રિયાનો ખ્યાલ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy