SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] ઉત્તમ સૂરિ. ૧૫૫૧ વિદાય થઈ ગયો હતો તેથી કઈ સારી સ્ત્રી તો મારી સામું પણ જતી નહતી, અરે સારી સુંદરી તો શું પણ કાણકબડી સ્ત્રી પણ ભાર સામી નજર પણુ કરતી નહોતી. આ પ્રમાણે મૈથુનની ઈરછાપ્રેરણું ચાલ્યા કરે પણ સ્ત્રીસંયોગ થાય જ નહિ તેથી મારું મન અંદરથી નિરંતર બળ્યા કરતું હતું, પણ પુણ્યદય વગર મારી હોંસ કે ઈચ્છા કદિ પાર પડતી નહિ. આવી રીતે ધનની ઈચ્છાથી અને મૈથુનની પ્રેરણાથી હું અનેક દેશમાં રખડ્યો અને અનેક પ્રકારનાં દુઃખો મેં સહન કર્યા. સર્વે ઠેકાણે મને તદ્દન નાસીપાસી અને નિષ્ફળતા જ મળ્યાં અને મારી અભિલાષાઓ જરા પણ પૂરી થઈ નહિ. -૦૦૦૦૦ પ્રકરણ ૯ મું. ઉત્તમ સૂરિ.' કથાનક ઉપદુઘાત, આનંદનગરે ઉત્તમસૂરિ, હરિરાજાની પ્રશ્નવિચારણા, સૂરિમહારાજથી શંકાસમાધાન, તે હક રિકુમાર હવે આનંદનગરના રાજા બની અનેક પ્રકા રના આનંદ ભગવે છે, મયૂરમંજરી સાથે સુખ માને છે અને રાજ્યકાર્ય કુશળતાથી કરે છે. એક વખત અનેક ગુણરસની ખાણ ઉત્તમસૂરિ નામના આચાર્ય Eાજી મહારાજ આનંદનગરે પધાર્યા, તેમની સાથે અનેક મહાત્માઓને મેટ સંઘ (સમૂહ) આવ્યો હતો અને સર્વ નગર ૧ આ વાર્તા ચાલે છે તે વખતે ધનશેખર આનંદનગરે આવ્યો હોય તેમ જણાતું નથી છતાં સંસારીજીવ તરીકે તે વાર્તા તેણે કેમ જાણી તે વાત કહેવી રહી ગઈ હોય એમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy