SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ થું. અરઘટ્ટઘટ્ટી યંત્ર (ટ). { તૃતીયમુનિ વૈરાગ્યપ્રસંગ છે દી અને ગ્રહીતાસંકેતાને ઉદેશીને પ્રસ્તાવિશાળ અને ભવ્ય 2. પુરૂષની હાજરીમાં સદાગમ સમક્ષ સંસારીજીવ પિ- કુદ તાનું ચરિત્ર કહેતાં આગળ જણાવે છે –બીજા મુનિ Sછે. સંબંધી હકીકતનું રહસ્ય અકલંક કહી રહ્યા પણું મારા જેની પર તેની અસર જરા પણ થઈ નહિ; તે વાત કરતાં કરતાં બુધનંદન ઉદ્યાનમાં અમે ત્રીજા મુનિસમક્ષ આવી પહોંચ્યા. અત્યંત ભક્તિપૂર્વક સાચા દિલે મુનિને અકલેકે વંદન કર્યું, હું પણ બાજુએ ઊભો રહ્યો. પછી અત્યંત વિનયપૂર્વક અકલેકે તે મુનિને વૈરાગ્ય થવાનું કારણ પૂછયું. વિરાગ્યકારણ–અરઘઘટ્ટવિસ્તારથી તેનું વિવેચન ત્યાગથી લાભ, પ્રાપ્તિ, મુનિરાજે જવાબમાં જણાવ્યું કે “એક અરઘટ્ટઘટ યંત્ર (રે.) જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો.' | મુનિરાજનો આ જવાબ સાંભળીને અકલેકે પિતાના મનમાં વિચાર કર્યો કે જેવી રીતે પ્રથમ મુનિએ મોટી આગને પિતાના વૈરા ગ્યનું કારણ બતાવી હતી અને જેવી રીતે બીજા મુનિએ મદિરાશાળાને પિતાના વૈરાગ્યનું કારણ જણાવી હતી તેવી જ રીતે આ મુનિના સંબંધમાં રેટે કામ કરેલું હોવું જોઈએ. આનંદથી અને સ્મિતથી મનમેહક લાગતા આ મહાત્માને તે સંબંધી વિશેષ પૂછવામાં આવશે તે કાંઈ નવું જાણવાજેવું જરૂર મળશે–આ વિચાર કરીને હસમુખા વદને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy