SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૨૦૨૪ ઉપમિતિ ભવપ્રપંચા કયા. [ પ્રસ્તાવ ૮ પણ ચેન પડતું નથી અને મને તેા તારા વગર તારા એહને લઇને હૃદયમાં નિરંતર બળાપા થયા કરે છે. અને દીકરી! તારૂં હૃદય તે કેવું કંડાર છે અને તું કેટલી નિર્દય છે કે આટલા વખતથી તેં તારી તખીઅતના અમને જરા સમાચાર પળુ કહેવરાવ્યા નહિ? કોઇની સાથે જા સંદેશે। પણ મેકયા નહિ ?” મુલલિતા— માતા ! બહુ વાત કરવાથી શું? બહુ બાલવાથી શું! તમારો મારા પર કેટલા અને કેવો સ્નેહ છે તે હમણા જ જણાઇ આવશે. તમારી રજા લઈને હું હમણા પરમ ઐશ્વર્યવાળી જૈનમતની દીક્ષા લેવા ઇચ્છું છું. એ દીક્ષા અદ્ભુત લાભને આપનારી છે, સંસારના પાર ઉતાર નારી છે. હવે જો એ દીક્ષા લેવામાં તમે મને કોઈ જાતની અટકાયત નહિ કરો, બલ્કે મારી સાથે તમે પણ દીક્ષા લેશે તે તમારા મારી ઉપર સાચા એહ છે એમ મને અને આ સર્વ લેાકેાને પ્રતીતિપૂર્વક જણાશે તમારો સાચા પ્રેમ બતાવી આપવાના અત્યારે પ્રસંગ આવ્યા છે અને મને ખાતરી છે કે તમે તમારા હેતને વ્યક્ત માર્ગ આપશેા જ.” મગધસેન સુમંગળાના ભાવની વૃદ્ધિ _k મગધસેન રાજા આવા અલૌકિક જવામ બાળી મુલલિતાના મુખમાંથી સાંભળીને બહુ રાજી થયા, ઘણા વિચારમાં પડી ગયા, પશુ ચતુર હાઇ તુરત જ નિર્ણયપર આવી ગયા અને દેવી સુક્ષ્મ ગળાને ઉદ્દેશીને ખેલ્યા- દૈવિ ! દીકરીએ તે આપણાં મ્હાઢાં અંધ કરી દીધાં! એણે તેા પ્રથમથી જ આપણને નિરૂત્તર કરી દીધાં! એ દીકરી અગાઉ તેા તદ્દન ભેાળી હતી, પણ અત્યારે એની નજરમાં પરમાર્થ આવી ગયા હોય તેમ લાગે છે, એ અત્યારે ઘણી સમજણી થઇ ગઇ હોય એમ એના બેલવા પરથી લાગે છે! નહિ તે આવી રીતનાં બરાબર સમયેાચિત વચન ખેલવાનું ક્યાંથી અને? તેથી એ જે કાંઇ કામ અત્યારે કરતી હશે તે જરા પણુ અયોગ્ય નહિ હાય એમ મારૂં માનવું છે. અને એણે અત્યારે આપણને યાગ્ય જ કર્યું છે! આપણે એની સાથે દીક્ષા લેવી એ સર્વથા યોગ્ય હાય એમ મને પણ ભાસે છે. એમ કરવાથી આપણા એના પરના સાચા એક સૂચવી શકાશે અને ખાસ કરીને આપણે તે અત્યારે કાંઠે આવી પહોંચ્યા છીએ, આપણે હવે દીક્ષા લેવી જ જોઇએ. અત્યારે આપણે તેમ કરવાના સમય આવી પહોંચ્યા છે.” મગ ધ સેન ના નિર્ણય, સુમંગળાની સંમતિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy