SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૧] વ્યાપક જૈન દર્શન. ૨૦૫૦ '' ભ્રમ છે. જે એને ભાવથી સાધે છે, ભાવથી એની ઇચ્છા કરે છે “ તેનું તે કલ્યાણ કરે છે. શીંગડાથી કાંઇ ચંડાળનું પાણી અટકાવી “ શકાતું નથી !! એ દેવના તેા સર્વ પ્રકારના કલેશેા નાશ પામી ગયા “ હાય છે તેથી તે સર્વ પ્રાણીઓને સરખા છે. અને જે બરાબર જાણે “ છે તેવા યોગ્ય વાના એ મેાક્ષ કરે છે. ગંગા કાંઇ કાઇના માપની “ છે? સંસારી આત્માઓમાં તે। કર્મને લઇને જૂદા જૂદા પ્રકાર થાય 66 છે, અનેક ભેદો પડે છે, ઉચ્ચનીચતા પ્રાપ્ત થાય છે, પરંતુ પરમાત્મા તા કર્મના પ્રપંચથી તદ્દન રહિત હેાવાને કારણે તેનામાં કોઇ પણ “ પ્રકારના ભેદ પડતા નથી, પ્રકાર થતા નથી કે ઉચ્ચનીચપણું સંભ“ વતું નથી. “ એવી રીતે સર્વજ્ઞ સર્વદર્શી આદિ વિશેષણાથી યુક્ત હાય તે “દેવ છે, શુદ્ધ મેધના પ્રભાવક છે અને એને શરીર ' એક દેવ. હેતું નથી છતાં અનંત શક્તિના જોરે એ સંસારથી '' સૂકાવનાર થાય છે. “ હવે જે મહાભાગ્યવાન પ્રાણીઓએ એવા પરમાત્માને બરાબર “ પીછાન્યા હોય અને એને ભાવથી આદર્યાં હોય તેનાં મનમાં એનું '' સત્ય સ્વરૂપ બરાબર જામી ગયેલું હોય છે, ખરાખર નિીત થઇ ગયેલું “ હાય છે; તેમને પછી એના સંબંધમાં વાદવિવાદ તકરાર કે મતભેદ “ પડવાનું કાંઇ કારણ રહેતું નથી. માત્ર એમાં વાત એટલી અને છે “કે કેટલાક મૂર્ખ અથવા અલ્પજ્ઞ લોકો એ પરમાત્માની રાગ દ્વેષ રૂપ “ મળથી યુક્ત તરીકે કલ્પના કરે છે, પરમાત્મામાં રાગદ્વેષ રૂપ મળ “ હોય એવા બુટ્ટો ઉઠાવે છે તેને એવા તત્ત્વ જાણનાર મહાપુરૂષા “ વારે છે અને તેમ વારવામાં પણ એમની કરૂણામુદ્ધિ જ હાય છે. “ આ પ્રમાણે તારી પાસે તત્ત્વથી દેવ કાણુ હોય તેનું વર્ણન કર્યું. એ દેવ પ્રમાણેાથી ખરાખર સિદ્ધ હાવાથી સર્વ પ્રાદિના મત “ પ્રમાણે એ એક જ છે. ટૂંકામાં કહીએ તે સર્વજ્ઞ સર્વદર્શી રાગ દ્વેષ “ રહિત અને મહામેાહુને દળનાર એક જ ધ્રુવ છે. “ પરમાર્થ દૃષ્ટિએ જોતાં આ દુનિયામાં ધર્મ પણ એક જ છે, એ ૧ ધર્મની બાબતમાં ઘણા ગેાટે ચાલેછે. ધર્મના બાહ્ય રૂપા–ક્રિયાકાંડ જોઇને ધર્મને મુખ્યતા અપાય નહિ. આનંદધન મહારાજ કહે છે કે—ધરમ ધરમ કરતા જગ સહુ ફીરે, ધરમ ન જાણે હું। મર્મ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણ મહ્યા પછી, કાઇ ન બાંધે હૈ। કર્મ. જિનેશ્વર-અને પછી ધરમની દોડાદોડની વાત એમણે કરી છે, ધર્મ તે પેાતામાં જ છે, પેાતા પાસે છે એની પ્રતીતિ કરવી પડે. ધર્મનાં લક્ષણ માટે જીએ। ચાલુ પ્રસ્તાવનું સાતમું પ્રકરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy