SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ ૭. એ રાજાની પછવાડે પ્રભામંડળ સૂર્યથી હજારગણું તેજવાળું ચાલે છે. એનાથી પ્રભુ સામી નજર કરી શકાય છે અને તેજને અંબાર નજરે પડે છે.' ૮. તાવ વિગેરે કઈ પણ પ્રકારના રંગે ચારે બાજુ પચીશ - જન સુધીના પ્રદેશમાં છ માસ સુધી થતા નથી. પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાંથી ચારે બાજુ પચીશ એજનમાં છ મહિના અગાઉ રેગ થયેલા હોય તે તે પણ શાંત થઈ જાય છે. ૯. એટલી ભૂમિમાં વૈવિરોધ ન થાય અને થયેલા હોય તે શમી જાય, દૂર થઈ જાય, છેડે આવી જાય. ૧૦. પ્રભુ વિચરે તે પ્રદેશથી પચીશ યોજનમાં એક વખતે ઘણુંનાં મરણ થાય એવા મહા ઉપદ્રવ ન થાય, કેલેરા મરકી કેગળિયું કે એવા બીજા કેઈ પણ ચેપી કે હવાના રેગો ન થાય અને થયેલા હેય તે શાંત થઈ જાય. ૧૧. સદરહુ પ્રદેશમાં કઈ પણ ઉપદ્રવ ન થાય. અનાજને નુકસાન કરનાર પ્રચુર તીડ ઉદર આદિ જીવોની ઉત્પત્તિ ન થાય. ૧૨. ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાંથી ચારે તરફ સે જનમાં દુકાળ ન પડે, દુકાળનાં કારણે ઉત્પન્ન થયાં હોય તે પણ સુકાળ થઈ જાય. ૧૩. સદરહુ પ્રદેશમાં અવૃષ્ટિ ન થાય. (વરસાદ ન આવે તેને અવૃષ્ટિ કહે છે.) ૧૪. સદરહુ પ્રદેશમાં અતિવૃષ્ટિ ન થાય. (જોઈએ તેથી વધારે વરસાદ આવે છે તેથી લીલે દુકાળ પડે છે, એ પણ લેકેને અને જનાવરેને ત્રાસ આપે છે. અતિવૃષ્ટિ પણ નુકસાન કરે છે). ૧૫. પ્રભુવિહારના પ્રદેશમાં સ્વચક પરચક્રનો ભય થતો નથી. સ્વચકનો ભય અંદર અંદરની લડાઈ (Civil War) કે બળવાથી થાય છે અને પરચક્રને ભય બહારથી થતાં આક્રમણથી થાય છે. આ બન્ને પ્રકારના ભયે પ્રભુવિહારક્ષેત્રોમાં થતા નથી. મહામહ વિગેરે મેટા દુશ્મનને નાશ થવાથી આ ૫-૧૫ સુધી ના ગુણે વરિષ્ઠરાજાને ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થતાં મેં સાંભળ્યા છે. ૧ મૂળ ગ્રંથકારે આ અતિશય મૂકી દીધો છે. ૨ તત્ર સંજુ સર્દિકgિયાં તત્તિ વૈરાઃ જયાં અહિંસા બરાબર જામી હોય. ત્યાં તેમની આજુબાજુમાં પણ વૈરત્યાગ થાય છે, વાતાવરણ વૈર વગરનું થઈ જાય છે, સદર સૂત્રને સાક્ષાત્કાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy