SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] . વરિષ્ઠ રાજ્ય. ૧૬૨૧ પણ પ્રકારના મેલ વગરનું હોય છે અને તેમને શરીરે જરા પણ પરસેવો તથા કેઈ પણ જાતને રેગ થતો નથી.' ૨. એ રાજાના દેહમાં રહેલ માંસ અને લેહી ગાયના દૂધ જેવું અથવા મેતીના હાર જેવું સફેત હોય છે. ૩. એ રાજા આહાર અને નિહાર કરે તે ચર્મચક્ષથી જોઈ શ. કાતા નથી. આહાર વિહાર કરે છે એમ દેખાય પણ વસ્તુ દેખાતી નથી. ૪. એ રાજાના શ્વાસોશ્વાસ કમળના જેવા સુગંધી હોય છે. આ ચારે ગુણે એ રાજાને જન્મથી સાથે જ હોય છે. ૫. પ્રભુને દેશના દેવા માટે દેવતાઓ સમવસરણ એક યોજનપ્રમાણુ રચે છે છતાં તેમાં પ્રભુના અતિશયથી કરોડો મનુષ્ય અને દેવતાઓ સમાઈ શકે છે, ત્યાં જરા પણ ભીડ થતી નથી, સંકેચ થતું નથી. ૬. પ્રભુ અર્ધમાગધીમાં ઉપદેશ આપે છે પણ સાંભળનાર સર્વે તેને પોતપોતાની ભાષામાં સમજે છે, મનુષ્ય પોતપોતાની દેશભાષામાં સમજે છે, તિર્યએ પોતાની ભાષામાં સમજે છે અને દેવો દેવભાષામાં સમજે છે. એક યોજનમાં બેઠેલા સર્વે પ્રભુની વાણી બરાબર સાંભળી શકે છે. ૩૫. સાંભળનાર થાકી ન જાય તેમ બેલે. (અખેદિવ) આવી રીતે બીજા વચનાતિશયથી વાણીના પાંત્રીશ ગુણો ઉત્પન્ન થાય છે. અપાયાપરસાતિશયથી ભગવાનને પોતાને અથવા તેમના સંબંધમાં - વનારને પીડા થતી નથી, થયેલી પીડા દૂર થાય છે. ઉપદ્રવ નિવારક પણાનો અહીં સમાવેશ તેમની થાય છે. ચોથા પૂજાતિશયથી ભગવાન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમનું નિઃસ્પૃહપણું છતાં પૂજા બહુમાન થાય છે, વૈભવ જબરે દેખાય છે અને સર્વ દિશામાં તેમની કીર્તિ ફેલાય છે. આ ત્રીજા અને ચોથા અતિશયમાં ત્રીશ અતિશય સમાવેશ થાય છે. ૧ આ પ્રથમના ચાર અતિશય જન્મથી હોય છે. તીર્થકર જે ભવમાં થાય ત્યાં જન્મથી જ આ ચારે બાબતો તેમની સાથે હોય છે. ૨ વિષ્ટા મુત્ર; વડી નીતિ લઘુનીતિ. ૩ ૫-૧૫ સુધીના અગીઆર અતિશયે કર્મ ખપવાથી (ઘાતી કમને ક્ષય થવાથી) કેવળજ્ઞાન થવાથી પ્રભુને થાય છે. ४ देवादैवीं नरानारी, शबराश्चापि शाबरी । तिर्यंचो, पिहि तैरश्चीं, मेनिरे भगद्विरम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy