SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] ચાર વ્યાપારી કથાનક' (ચાલુ). ૧૭૩૩ અંતિમ રહસ્ય, પિલા પગે અને હિત ચારૂનો ઉપદેશ મા અને પિતાના વહાણો થોડા વખતમાં મૂલ્યવાનું રથી ભરી દીધાં, બધાં વહાણે અને તે બન્નેને સાથે લઈને ચારૂ સ્વસ્થાને ગયે, ત્રણે જણ રોના વ્યાપારથી સતત આનંદના ભાજન થયા, મૂઢના ખરાબ વર્તનથી પ્રાંતે રતદ્વીપનો રાજા તેના ઉપર ક્રોધે ભરાય, તેને રસદ્વીપમાંથી કાઢી મૂક્ય, સમુદ્રમાં ફેંકી દીધો અને તે અનંત દુઃખ સહન કરનાર થ. આવી મતલબની વાત તને અગાઉ મૂળ કથામાં મુનિરાજ તરફથી પતાના વૈરાગ્યનું કારણ જણાવતાં કહેવામાં આવી હતી તે તને યાદ હશે.' ભાઈ ઘનવાહન! હવે એ સર્વ બાબતને મેળ તને ટુંકામાં કહી દઉ છું તે સાંભળ. દેશવિરતિધર શ્રાવકો અને ભદ્રક પ્રકૃતિના ભવ્ય મિધ્યાષ્ટિઓ જ્યારે મુનિ મહારાજનો ઉપદેશ સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે ત્યારે આખરે તેઓ ભગવાનના મતમાં બતાવેલાં પાંચ મહાવ્રત આદરે છે, એને લઈને તેમનામાં જ્ઞાન વિગેરે ગુણે વધારે પ્રમાણમાં આવે છે, એવા ગુણાવડે તેમને આત્મા ભરાય છે અને તેથી સર્વ આખરે પરમ પદે (મે) જાય છે અને નિરંતરને માટે સતત આનંદના ભાજન બને છે, કારણ કે ત્યાં તેઓને એકઠાં કરેલાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રતોને જ વ્યાપાર કરવાનો હોય છે. હવે પેલે મૂઢ અને તેના જેવા પ્રાણુઓ પાપથી પૂરેપૂરા ભરાય છે એટલે પછી એના ઉપર કર્મપરિણામ રાજા બહુ ક્રોધે ભરાય છે, તેને મનુષ્યભવરૂપ રતદ્વીપમાંથી હાંકી કાઢે છે, સંસારસાગરમાં તેને ફેકી દે છે અને નિરંતર તે દુઃખસમૂહનું ભાજન બને છે. તેટલા માટે. આ કથાનકનો ભાવાર્થ આવી રીતે જાણી વિચારીને એ (પાંચમાં) મુનિએ દીક્ષા લીધી, સંસારનો ત્યાગ કર્યો. ભાઈ ઘનવાહન ! કથામાં સાચી ખોટી હકીકતની વહેંચણ બહુ યોગ્ય રીતે કરી છે. એને વિચાર કમેને કાપી નાખનાર છે. એ કથા સાંભળી વિચારીને કર્યો સમજુ માણસ મુનિપણું ન લે અને આવા રતદ્વીપ જેવા મનુષ્યભવને પ્રાપ્ત કરીને એ કેણું સમજુ માણસ હોય જે પોતાનું વહાણ રત્નોથી ભરે નહિ અને શિવાલયે પહોંચી જાય નહિ! એ કથા એવી સુંદર છે કે એને વિચાર કરતાં જરૂર પ્રાણી સંસારથી ભય પામી જાય અને સ્વ ૧ જુઓ પૃ. ૧૭૦૮. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy