SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭થી ઉપમિતિ ભવપ્રપયા થા. પ્રસ્તાવ છે તે દ્વારા આત્માને છેતરો (આત્મવંચના કરવી) એ તમારા જેવાને યોગ્ય નથી; માટે માત્ર થોડા દિવસ સુધી ટકી શકે તેવા એ ઇદ્રિયજોગોમાં આસક્ત રહી તમે મેક્ષને ઘેરી માર્ગ છોડી દઈ અનંત સંસારમાં ચાલ્યા ન જાઓ. વળી ધર્મનાં અનુષ્ઠાન કરવાની બુદ્ધિએ આ અન્ય જીને મારવાનું પાપ તમે કરો છો તે તો સંસારને વધારનાર છે, માટે એવા શાસ્ત્રકાર ઉપર ખોટો મેહ રાખીને તમે આ ધંધે કરે નહિ, તમે દેવોને કાપનાર અહિંસામુળ ધર્મમાં પ્રવૃત્તિ કરે.” મુનિરાજ ઉપર પ્રમાણે સુંદર ઉપદેશથી ભરેલાં વચને શાંત રીતે કહે તે સાંભળીને મૃઢ જેવા પ્રાણીઓ એકદમ ઉકેઉત્તરમાં રાઈ જાય છે અને આવેશની અસર તળે મુનિને કહે કે ૫. છે-“અરે સાધુઓ! તમારે અમને ઉપદેશ આપ વાની અને તે દ્વારા તમારું ડહાપણું બતાવવાની જરૂર નથી, જેવા આવ્યા છે તેવા જ રસ્તે પડી જાઓ. અરે મૂ! તમે ભેગોની આટલી બધી નિન્દા કરે છે અને વળી વધારામાં અમારા માનેલાં ધર્મનું પણ વાંકું બેલે છે ! માટે તમે તે અમારા ખરેખર દશમન છે, તમને તે સીધા યમમંદિરે જ મેકલાવી દઈએ !! અમારે આવો સુંદર વિશુદ્ધ ધર્મ છે તે તમને ગમતો નથી તે પછી અધમ પુરૂ! અમારે તમારા ધર્મનું જરા પણ કામ નથી. તમારા પિતાના કે માણસો હોય તેને તમારે ધર્મ સંભળાવ, અમારે તમારા ધર્મનું કાંઈ પ્રયોજન નથી.” મૂઢ પ્રાણીઓ ઉપર કહ્યો તેવો જવાબ તાડુકીને આપે છે ત્યારે વળી સાધુઓને તે બાપડ ઉપર દયા આવે છે અને વળી ફરી વાર તેને ધર્મનું લક્ષણુ કહેવા પ્રયત્ન કરે છે. સાધુઓનું કર્તવ્ય વારંવાર સાચા ધર્મની હકીકત કહેવામાં સમાય છે, પણ સંસારરસી આ જ ઉપર તેની અસર થતી નથી અને ઉલટા કહેનાર પર ગુસ્સો કરે છે. જ્યારે મુનિરાજ ધર્મનું લક્ષણ કહેવા ફરી વાર તૈયાર થાય છે ત્યારે તે આ ભાઈની આંખ લાલચોળ થઈ જાય છે અને ક્રોધમાં હોઠ દબાવીને લાત મારવા કે ધક્કામુક્કી અથવા પ્રહાર કરવા તે તૈયાર થઈ જાય છે અને એક બે લાતે તફડાવી પણ કાઢે છે. મૂઢની આવી ચેષ્ટા જોઈને શાંત મુનિએ પોતાનાં મનમાં નિશ્ચય કરે છે કે આ પ્રાણી કઈ પણ પ્રકારે ઠેકાણે આવે તેમ લાગતું નથી. આવા સાધુનો નિર્ણય. નિશ્ચયને પરિણામે સાધુઓ એવા તદ્દન અસાધ્ય મૂઢ અસાધ્ય. પ્રાણુઓ તરફ ઉપેક્ષા બતાવે છે, કારણ કે એક વખતે નિર્ણય થયો કે અમુક ગાય વંધ્યા જ છે પછી તેનાથી દૂધ મેળવવા પ્રયત્ન કરવો એ તદ્દન નકામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy