SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦] વૈવ કથાનક-ઉપનય. ૨૦૪૭ “ભળીને કેટલાક મંદબુદ્ધિવાળા જ જેઓની ચેતના મિથ્યાત્વથી ભરાઈ ગયેલી હોય છે તેઓ ઉલટા પ્રકારની કલ્પનાઓ કરે છે અને “ ત્યાર પછી ત્યાંથી બહાર નીકળીને પોતે જે વાત સાંભળી હોય છે તેને કાંઈક ભાગ પકડી લઈને પિતાનાં શાસ્ત્રો બનાવે છે. આવા “મંદબુદ્ધિ પ્રાણુઓ ઊંટવૈઘ સમાન સમજવા. એમાં કેટલાક સાંખ્ય વિગેરે આસ્તિક તીથીઓ છે તેમણે પિતાના ગ્રંથમાં કેટલીક વાત જિનવાક્ય પ્રમાણે લખી, અને કેટલીક પિતાની કલ્પના પ્રમાણે લખી દીધી, પણ એને પિતાના પાંડિત્યનું “અભિમાન તે આખા ગ્રંથ માટે રહ્યું-એમને ઊંટવૈદ્ય સાથે સર“ખાવવા. ત્યાર પછી એમનાં શાસ્ત્રો પણ સર્વજ્ઞનાં વચનથી ભૂષિત હોવાને લીધે પૃથ્વી ઉપર સારી પ્રસિદ્ધિને પામ્યા. વળી બીજા બ્રહસ્પતિ સુત વિગેરે દુ હતા તે તે તદ્દન નાસ્તિક જ થયા અને એમણે જૈન મતથી તદ્દન વિપરીત જ કલ્પનાઓ ઉપાડી બહુ મોટી મોટી વાતો કરી પિતાની વાચાળતાથી “લેકેમાં પ્રસિદ્ધિમાં આવ્યા. કહેવાય છે કે “આ દુનિયામાં ચારે “પ્રસિદ્ધિ વિશેષ પામે છે, કેમકે પ્રગર્ભપણું ( ઉદ્ધતપણું) એ ભારે “મેટી વાત છે.” લેક જુદા જુદા પ્રકારની રૂચિવાળા હોવાથી તેઓને જે આશય હતો તે અનુસાર કેટલાક લોકોને તે તીથી કેમાનાં કેટલાક રૂચિકર હતા અને કેટલાકને અન્ય રૂચિકર હતા અને કેટલાકને “સર્વર મહારાજા અને તેમના શિષ્ય રૂચિકર હતા. વળી વૈશેષિક સૂત્રકાર કણદમુનિ તેમજ ન્યાયસૂત્ર પ્રણેતા ગૌતમ વિગેરે જે તીર્થીઓ થયા તેમણે શાસ્ત્રો પિતાનાં બનાવ્યાં અને પિતાના શિષ્યોને કહી બતાવ્યાં, તેમણે પોતાનાં તીર્થો પ્રવર્તાવ્યાં અને પોતાના શિષ્યોએ કેવાં અનુષ્ઠાન કરવાં તેની એક મોટી અને “મુછાનમાળા પણ બતાવી. આવી રીતે જુદી જુદી વૈધશાળાઓ ઊભી થઈ. ૧ બૃહસ્પતિ. નાસ્તિક મતના સ્થાપનાર ચાર્વાક મતના એ પ્રણેતા છે. જુઓ પ્ર. ૪. પ્ર. ૩૧ અને તે જ પ્રસ્તાવનું પરિશિષ્ટ - ૩ (ખાસ કરીને પૃ. ૧૩૮૪-૮૬). “સુત” કોને માટે વાપરેલ છે તેનો પત્તો મળ્યો નથી. ૨ વૈશેષિક સૂત્રકારના મત માટે જુઓ પ્રસ્તાવ ૪ થો. પ્ર. ૩૧ (૫. ૧૦૨૮). 8 ન્યાય સૂત્ર (નૈયાયિક ) દર્શનના અભિપ્રાય માટે જુઓ પ્રસ્તાવ ૪ થે પ્ર. ૩૧. પૃ. ૧૦૨૬. આ સર્વ બાબત સદર પરિશિષ્ટ માં પણ આવી ગઇ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy