SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા [ પ્રસ્તાવ ૮ રેગીઓ “ આ પ્રમાણે હકીકત હોવાથી જે કર્મ રોગીઓની ચિકિત્સા સર્વ“જ્ઞની મહા વૈશાળામાં થતી હતી તેઓ તે ખરેખરા ભાગ્યશાળી હતા કારણ કે તેથી તેઓ તો ચોક્કસ વ્યાધિ વગરના થતા હતા. “જે પ્રાણીઓ આસ્તિક તીર્થીઓ પાસે ઔષધ કરાવવા ગયા તેમના કર્મવ્યાધિઓ જરા નરમ તો પડતા હતા અને એની દવા જ કરનાર રોગીઓનો કઈ કઈ વાર રેગથી મેક્ષ (છૂટકારે) પણ “સંભળાતે હતા. એમને કઈ કઈ વાર એટલે પણ ફાયદો થઈ આવતો હતો તે સર્વ મહાવૈદ્યનાં વાક્યનું ફળ હતું, કારણ કે આસ્તિક “તીર્થીઓએ સર્વરનાં કઈ કઈ વચન પિતાનાં શાસ્ત્રોમાં અવારનવાર ગુંથી દીધાં હતાં. અથવા તેમાંથી કઈ કઈને જાતિસ્મરણું આદિ કારણોથી સર્વજ્ઞનું વચન હૃદયમાં સ્થાન પામી જતું હતું અને “તે કારણને લઈને કર્મરોગ ઓછો થવાનું કે નાશ પામવાનું પણ બની આવતું હતું.. “જેવી રીતે વૈધે શરીરમાં રહેલાં વાત પીત્ત અને કફના ત્રણ દોષોને ઓળખી તેની ચિકિત્સા કરે છે તેવી રીતે સર્વિસ મહાવૈવ રાગદ્વેષ અને મહામહના ત્રણ દોષોની ચિકિત્સા કરે છે, તેટલા માટે “સર્વશાળાની બહાર અને એનાં શાસ્ત્રોથી જે તદ્દન બહાર રહેલા છે “તેમને ત્યાં કરેગની ચિકિત્સા થતી જ નથી. વળી જે લેકે પોતે નાસ્તિક હોઈ જૈનશાસ્ત્રથી તદ્દન વિપરીત જ કહેવાવાળા છે તેઓ તે જરૂર સંસારને લાંબો કરનારા જ છે, વધારનારા જ છે; છતાં અર્થ અને કામમાં આસક્ત લેકે જેએની નજર વર્તમાન ઉપર જ વધારે સ્થિર થયેલી હોય છે તેઓને એ નાસ્તિક બહુ સારા લાગે છે. જૈનદર્શન, તેટલા માટે આર્ય પુંડરીક! બીજાં તીર્થે તીર્થકર મહારાજનાં વચનમાંથી જ નીકળેલાં છે અને તેમ હોવાને કારણે જિનદર્શન વ્યાપક છે, સર્વની ઉપર અને સર્વમાં આવી રહેલું છે. “આ પ્રમાણે હોવાથી રાગદ્વેષ અને મહામહની સામે પડેલા તેના દુશમને જેવા કે સત્ય, પ્રાણુઓ ઉપરની દયા, બ્રહ્મચર્ય, શૌચ (બાહ્ય અને આંતર પવિત્રતા), ઇન્દ્રિયનિગ્રહ, ઔદાર્ય, સુંદર વીર્ય ૧ જાતિસ્મરણ. પૂર્વ ભવમાં પોતે કેણુ હતા તેની યાદ, આ મતિજ્ઞાનને વિષય છે. એથી સ્થિરતા થાય છે અને માર્ગ સૂઝ આવે છે. અન્ય તીથીને પણ જાતિસ્મરણ જ્ઞાન થઈ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy