SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ “ યાના નારા થઇ આવે તેથી એમ બની આવતું. બાકી રોગોની “ ચિકિત્સા કરનાર તે એ એક સાચા વૈદ્ય જ હતા. ઉપનય. સઢે. ૯ પુંડરીક ! તારી પાસે વૈદ્યની કથા ટુંકામાં કહી સંભળાવી, તારા “ મનમાં જે સંદેહ થઇ આવ્યો હતેા તેને દૂર કરવા માટે તે પૂરતી “ છે. તે મમત તું હવે ખરાખર સમજી લે: “ ઉપરની કથામાં જે ‘નગર' કહેવામાં આવ્યું હતું તે સંસાર “ સમજવા, એ આખા સંસાર ( સંસારના જીવા ) સર્વ પ્રકારના રો“ ગેાથી પીડાતા છે એમ સમજવું. “ એ નગરમાં એક ‘સાચા વૈદ્ય' હતા એમ કહેવામાં આવ્યું “ હતું તે પરમાત્મા સર્વજ્ઞ સમજવા. એ પરમાત્માને કેવળજ્ઞાન થયેલું “ હાય છે, શુદ્ધ સિદ્ધાન્તના આગમરૂપ તેમની સંહિતા અનેલી ડાય “ છે, એ સર્વ લોકો ઉપર ઉપકાર કરવાની બુદ્ધિવાળા હોય છે અને “ક્રમે રૂપ ભયંકર રોગને મટાડનાર હોય છે. છતાં કમનસીબે વાત “ એવી બને છે કે ઘણા ખરા સંસારમાં રહેનારા અને સંસારમાં ફર“ નારા જીવા ભારેકી હોવાને લીધે તેને પરમેશ્વર તરીકે સ્વીકારતા “ નથી. કેટલાક લઘુકમી ભાગ્યશાળી પ્રાણીએ ( ભવ્યેા ) એ સસા “ રમાં હોય છે તે એ સર્વજ્ઞ સાચા વઘને પરમેશ્વર તરીકે આદરે “ સ્વીકારે છે. એ સર્વજ્ઞ પરમેશ્વર જ્યારે દેવ અને મનુષ્યોની “ સભામાં પોતાના શિષ્યવર્ગને મેાક્ષમાર્ગ અસરકારક રીતે બતાવે છે “ ત્યારે ત્યાં બીજા પણ કેટલાક માણસેા હાજર હોય છે, કેટલાક ધ્રુવા “ અને મનુષ્યો ત્યાં પ્રસંગે આવી ચઢેલા હેાય છે, તેમાંના કેટલાક ૮ દોષિત આશયવાળા પણ હોય છે તેઓ પણ સર્વજ્ઞ મહારાજની “ દેશના સાંભળે છે. વૈદ્યશાળાઓનું ઉત્થાન Jain Education International “ એવે પ્રસંગે સર્વજ્ઞ મહારાજ જે દેશના આપે છે તે અનેક ૯ પ્રકારના દૃષ્ટિબિંદુઓ( નયા )થી ભરપૂર હેાય છે. એ દેશના સાં ૧ ચિકિત્સાઃ વૈદકમાં નિદાન અને ચિકિત્સા બે વિભાગ છે. વ્યાધિ કર્યા છે તે લક્ષણ પરથી કહેવામાં આવે તેને નિદાન કહેછે, તેની દવાને ચિકિત્સા કહેવામાં આવે છે. નિદાન નવું વધારે મુશ્કેલ છે. વ્યાધિ જાણ્યા પછી તેની દવા કરવી પ્રમાણમાં સહેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy