SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯] આગમને સાર. ૨૦૩૭. ત્તર પ્રતિમા વહન કરી. પછી એ મહાદેવી જેનાં પાપ નાશ પામી ગયાં હતાં તે "વર્ધમાન અબેલ તપ કરીને પ્રતિક્ષણે વધતી ગઈ અને એનું જ્ઞાન પણ વધતું ચાલ્યું. ત્યાર પછી એણે “ચાંદ્રાયણ તપ તપીને ત્રીજી શ્રેણી ૯. ૫. ૬. ૭. ૮. ચથી શ્રેણ. ૬. ૭, ૮, ૯. પ. પાંચમી શ્રેણ. ૮. ૯. ૫. ૬. ૭. ઉપવાસ ૧૭૫ અને પારણું ૨૫. ઉપર જે તપ લખ્યાં છે તે સદર ગ્રંથને આધારે લખ્યાં છે. વળી શાસ્ત્રમાં ગ્રંથકર્તાએ કહી તેવી પ્રતિમાઓ પણ બતાવી છે, તેના ત્રણ પ્રકાર છે. ભદ્રા પ્રતિમા પૂર્વ દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર દિશા સન્મુખ રહી દરેક દિશામાં ચાર ચાર પહોર સુધી કાઉસગ્ગ કરે. એ પ્રમાણે કરતાં સંપૂર્ણ બે દિવસે ૨માં પ્રતિમા પૂરી થાય. મહાભદ્રા પ્રતિમા આ પ્રતિમા ઉપરોક્ત ભદ્રાપ્રતિમા જેવી જ છે, પરંતુ ૨ માં દરેક દિશામાં આઠ આઠ પહોર કાઉસગ્ન કરવાનું છે એટલે એ પ્રતિમા ચાર દિવસે પૂરી થાય. સર્વતોભદ્રા પ્રતિમા આ પ્રતિમામાં ચાર દિશા ચાર વિદિશા અને ૭૫ નીચે થઈ દશે દિશામાં એક એક દિવસ પર્યત કાયોત્સર્ગ કરે અને દશ દિવષે પ્રતિમા પૂરી કરે. આવી રીતે ત્રણ પ્રકારે પ્રતિમા બતાવી છે. ઉપપાતિ સૂત્રની ટીકામાં ત્રીજી સર્વ ભદ્રા પ્રતિમા બે પ્રકારી કહી છે. એક નાની અને એક માટી. પણ તેની વિગત ભદ્રા અને મહાભદ્રા પ્રતિમા જેવી જ છે. આગળ ટીકામાં ભદ્રોત્તર ટીકા કહી છે તે ભત્તર તપને બરાબર મળતી આવે છે. પ્રાચીન સમાચારી જે હાલમાં શ્રી આગમાદય સમિતિ તરફથી બહાર પડી છે તેમાં પાર્વભદ્રને સ્થાને ભદ્રોત્તર છે અને ભદ્રત્તરને સ્થાને સર્વતોભદ્ર છે. ૧ વમાન અબેલ તપઃ તરત મહોદધિમાં આ તપને . ૫૯ માં વર્ણવ્યો છે. તેમાં એક બેલ ઉપર ઉપવાસ, બે આંબલ ઉપર ઉપવાસ, ત્રણ ઉપર ઉપવાસ-વાવત સે અબેલ ઉ૫૨ ઉપવાસ. એમાં વચ્ચે કાંઇ આંતરે ન પાડવો. આ મહાન તપ છે, ચૌદ વર્ષ ત્રણ માસ અને વીશ દીવસે પૂરો થાય છે, મહા ભાગ્યવંત હોય તે જ પૂરો કરી શકે છે. શ્રીચંદ કેવળીએ આ તપ પૂર્વ ભવે કર્યો હતો તેમ તેમના ચરિત્ર પરથી જણાય છે. સાધુ શ્રાવકને કરવાનો આ આગાઢ તપ છે. ૨ ચાંદ્રાયણ: આ તપ બે પ્રકારે કરવાનું છે. એને અર્થ ચંદ્રનું જવું (અયન) તે; એટલે ચંદ્રમાસ અનુસાર થાય છે. પ્રથમ પ્રકાર ચમધ્ય છે, બીજે વાસનો છે. જવનો ભય ભાગ જાડો અને બન્ને છેડા પાતળા હોય છે. વજને [ચાલુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy