SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ પિતાના કુળરૂપ આકાશને ચંદ્રલેખાની જેમ દીપાવ્યું. એણે યવમધ્ય અને વજમધ્ય એ બન્ને પ્રકારની આસેવના કરી અને એ દ્વારા એ દેવી સંસારબંદિખાનાપર તદ્દન નિઃસ્પૃહ વૃત્તિવાળી થઈ. એ મહાદેવને બહુ શક્તિ આવી ગઈ, એણે ઉપર જણાવ્યાં છે અને બીજાં અનેક તર્પો કર્યા અને તેથી પિતાનાં પાપને તેણે જોઈ નાખ્યાં. એમ તે આગળ વધતી ચાલી. ગીતાર્થ શ્રી પુંડરીક, આગમને સાર-સવાલ, ધ્યાનયોગને મહિમા, તીર્થીઓ, દયેયનાનાત્વ, હવે પુંડરીક મુનિ પણ બને તેટલે જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા અને વખતના વહેવા સાથે તે પણ જિતેંદ્રિય ગીતાર્થ થયા. ત્યાર પછી આગમને સુવિશુદ્ધ સંપૂર્ણ સાર-અંદર આશય જાણવાની અભિલાષાથી યોગ્ય વિનયપૂર્વક એણે ગુરૂમહારાજને સવાલ પૂછયે “સાહેબ! દ્વાદશાંગી તે મેટા દરિયા જેવી છે, એ ભગવાને ભાષેલી છે, એને ટુંકામાં સાર શું છે તે આપ કહી બતાવો.” વચ્ચેનો ભાગ પાતળો હોય છે અને બન્ને છેડા જાડા હોય છે. અહીં ગ્રાસ (કાલીઆ) અને દક્તિને આધાર સ્થૂળતાહીનતા પર છે. અમુક કોળીઆ ખાવા તે શ્રાવક માટે છે અને અમુક વખત વહોરવેલ લેવું તે તેટલી દૃત્તિ સાધુ માટે છે. એકવાર હાથમાં કે કડછીમાં લઈ વહોરાવે તે એક હૃત્તિ કહેવાય છે. યવમધ્ય ચાંદ્રાયણ તપ કરે તે શુકલ પક્ષની એકમને દિવસે એક ગ્રાસ અથવા એક દત્તિ કરે છે, બીજે બે, ત્રીજે ત્રણ, એમ પુનમ સુધી પંદર; પછી કૃળ પક્ષના પડવાને દિવસે પંદર, બીજે ચૌદ, એમ અમાસે એક ગ્રાસ અથવા એકદત્તિ આવે. આમાં છેડા પાતળા આવે છે તેથી તેને યવમધ્ય કહે છે. વજમધ્ય કૃષ્ણપક્ષની એકમથી શરૂ થાય છે. એકમે પંદર ગ્રાસ અથવા દત્તિ, બીજે ચૌદ, એમ અમાસે એક, શુકલ પક્ષની એકમે એક એમ ચડાવીને પુનમે પંદર કરી તપ પૂરો કરવો. આવી રીતે બે માસે યવમધ્ય અને વજમધ્ય ચાંદ્રાયણ તપ પૂરે થાય છે. આ તપ પણ સાધુ તથા શ્રાવકને માટે આગાઢ તપ ગણાય છે. ૧ ગીતાર્થ શાસ્ત્રના રહસ્યને-ઊંડા ભાવોને સમજનાર સૂત્ર અને અર્થ ઉભયના જાણકાર. ૨ દ્વાદશાંગીર બાર અંગ-મૂળ સુત્રો. એને વિસ્તાર ઘણે છે. એની કેટલીક હકીકત માટે જુઓ પ્રથમ પ્રસ્તાવ પૃ. ૮૯-૯૦ માં આપેલી નોટ નં. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy