SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૫] ૬. વરિષ્ઠ રાજ્ય. ૧૬૧૫ સારી રીતે સંસ્કાર કરીને એ સિદ્ધાતના અંગો અને ઉપાંગોની બરાબર સ્થાપના કરે છે. આ પ્રમાણે હકીકત બનવાથી કે એ સિદ્ધાન્ત પરમાર્થનજરે તે અજર અમર રૂપ છે, એ કદિ વૃદ્ધ થતો નથી કે નાશ પામતે નથી, છતાં લેકમાં એને વરિષે ઉત્પન્ન કરાવ્યો એવી પ્રસિદ્ધિ થઈ. રાજ્યસાધનમાં એ સિદ્ધાન્ત કઈ પણ પ્રકારને વરિછને ઉપદેશ કરનાર ન હોત, અગાઉના રાજાઓ સિદ્ધાન્તને પૂછીને રાજ્યપ્રવેશ કરતા હતા તેમ આ વરિષ્ટના સંબંધમાં બન્યું ન હતું, કારણ કે પિતાના જ્ઞાનબળનાં સાધનથી જ તેણે રાજ્યસાધના બરાબર કરી લીધી હતી અને ઉલટી સિદ્ધાંતની જાહેરાત વધારે સારી રીતે કરવાની તેમણે વ્યવસ્થા કરી હતી. એ મહાત્મા વરિષ્ઠરાજા કેઈના ઉપદેશની જરા પણ અપેક્ષા રાખે તેવો ન હતો, મહાભાગ્યશાળી હતો અને પિતાની અજબ શક્તિથી પારકાના ઉપદેશની જરા પણ જરૂર ન પડે તે સ્વયજ્ઞાની હતા. વરિષ્ઠરાજસ્વરૂપ, હવે પેલા કર્મપરિણુમપિતાએ વરિષ્ઠરાજાને કે બનાવ્યો હતો તે હું તમને કહી સંભળાવું. એ સર્વ હકીકત વરિષ્ઠ સંબંધી જે વાતો ચાલતી હતી તે પરથી મારા સમજવામાં આવી છે તે હું તમને જણાવું છું. એ મહાન વરિષ્ઠરાજા આખો વખત પારકાનું કાર્ય કરવામાં ઘણે આતુર રહે, તેને બાબતનું મહાન વ્યસન પડી ગયું હતું, પિતાના સ્વાર્થોને તે તેણે તદ્દન તિલાંજલી જ આપી દીધેલી હતી, આખો વખત ઉચિત યિામાં તે તત્પર હતું, દેવ અને ગુરૂ તરફ ઘણું ભાન રાખનાર અને જાળવનાર હતા, કેઈ પણ પ્રકારની દીનતા વગરના ઓજસ્વી હૃદયવાળો હતો, જે કઈ કાર્યને આરંભ કે આદર કરે ત્યારથી તે પરિણામ સુધી સફળ થાય ત્યાં સુધીની દીર્ઘ નજરથી ૧ બાર અંગના વર્ણન માટે જુઓ પ્રથમ પ્રસ્તાવ નેટ પૃ. ૮૯-૯૦. ઉપાંગે ઉજવાઈ, રાઇપસેણી, જીવાભિગમ, પન્નવણા, જંબુદ્વીપપન્નત્તિ, સુરપન્નત્તિ, ચંદ૫ન્નત્તિ, કપિયા. કપિવડંસિયા, પુફિફયા, પુફલિયા, વદિશા ( છેલ્લા પાંચનું નામ નિર્યાવળી કહેવાય છે.) ૧ દુનિયામાં ફતેહમંદ ગણાતા માણસે આથી ઉલટી જ રીતે વર્તનારા હોય છે, તેઓ હમેશા સ્વાથ, અભિમાની, કીર્તિના લોભી, વૈર દ્વેષથી ભરેલા, ઉપર ઉપરથી સારા હોવાનો દેખાવ કરનારા અને તવનજરે ઉપરછલ્લાં હોય છે, તેઓનાં ઊંડાં હૃદયમાં દીનતા લુછતા પરાશા અને મલીનતા હોય છે. આ સર્વની સાથે વરિષનું અંતર રાજ્ય સરખાવવા યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy