SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૨૦૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૮ સદ્ગુણેા પ્રાપ્ત કરવાનાં પ્રસંગેા હાથ લાગી જાય છે ત્યારે વળી કાંઇક સદ્ગુણા પ્રાપ્તિદ્વારા પ્રગતિ કરે છે અને જો કે દાષા સેવવાને પરિણામે તેની સામગ્રીઓ તે નરકમાં લઈ જવાને જ યાગ્ય હાય છે તે પણ વચ્ચે તેને ઘર્ષણધૂર્ણન ન્યાયે સદ્ગુણુપ્રાપ્તિને અંગે અને સર્વજ્ઞ મહારાજે આગમામાં મતાવેલાં અનુષ્કાનાનાં સંબંધે કરીને સમ્યગ્ જ્ઞાન (સાચા બોધ) મળી જાય છે તે વખતે તે જુએ છે અને બીજાને સમજાવે પણ છે કે “ આ આખા સંસારના પ્રપંચ એક “ નાટક જેવા છે, પ્રાણીઓના સંબંધમાં વિચાર કરીએ તે એ એક ખરે “ ખરા નાટકના તમાસા જ છેઃ જેમ નાટકીઆઆ જૂદા જૂદા વેશ “ ધારણ કરે છે. તેમ આ પ્રાણી નવાં નવાં શરીર ધારણ કરે છે, “ જેમ નાટકીઆ અનેક જગ્યાએ નાચ કરે છે તેમ આ પ્રાણી “ અનેક યોનિઓમાં વખતે વખત પ્રવેશ કર્યાં કરે છે, જેમ નાટકમાં “ નાના પ્રકારનાં રહેવાનાં ઝુંપડાં (સીનરી) આવે છે તેમ આ “ સંસારમાં અનેક પ્રકારનાં દેવવિમાના ભવને અને સ્થાનેા હોય છે “ અને નટનાં ટાળાંની જેમ આ સંસારમાં બંધુ અને કુટુંબીઓ હાય “ છે. આટલા ઉપરથી આ આખા ભવપ્રપંચ નાટક જેવા લાગે છે. “ દ્રવ્યની અપેક્ષાએ જોઇએ તે આ આત્મા ( મારા પેાતાના આત્મા) “ એક જ છે, એકલા જ છે અને મનુષ્ય વિગેરે ગતિમાં એને ખીજાં “ બીજાં નામો પર્યાયરૂપે મળે છે તે સર્વે કૃત્રિમ છે, જાડાં છે, ાના“ વટી છે, ઘેાડા વખત માટેનાં છે અને વિવેકી માણસાએ એ પર્યાં“ યના વિશ્વાસ કરવા યોગ્ય નથી. આ ભવપ્રપંચ લોકસ્થિતિના નિયર માનુસાર થયેલા છે, એને કાળપરિણતિએ બતાવેલા છે, એના પર “ કર્મપરિણામે પેાતાની સત્તા જમાવેલી છે તેનું એ પરિણામ છે, એના “ એ જ સ્વભાવ છે, ભવિતવ્યતા એની એ પ્રકારની છે અને પેાતાની “ (નિજ) ભવ્યતા એમાં એ ભાવે રહે છે અને એ પ્રમાણે એ લોક‹ સ્થિતિ, કાળ, કર્મ, સ્વભાવ, ભવિતવ્યતા અને નિજભવ્યતા એક “ બીજાની અપેક્ષાએ પણ એક બીજાની અપેક્ષા ભાવ પામી કારણ“ સમુદાય રૂપે એકઠા થાય છે અને આખા ભવપ્રપંચને ઉત્પન્ન કરે ૮ છે. એ ભવપ્રપંચનાં કારણેાના પરિપાક ( પાકવું, પૂર્ણતા ) થઇ “ આવે ત્યારે એ જ પ્રપંચના ઉચ્છેદ કરનાર પરમેશ્વરની કૃપા tr ( અનુગ્રહ ) થાય છે. એ પરમેશ્વરના અનુગ્રહ નિર્મળ જ્ઞાનનું કારણુ હું અને છે. એ વિશુદ્ધ જ્ઞાનના બળથી જ આત્મા જાણે છે કે-ને “ અત્યારે જે સુખદુઃખ થાય છે અથવા અત્યારે મારે સંસારમાં રહેવું પડે છે અથવા પરિણામે મારા મેક્ષ થઇ શકે છે તે સર્વે ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy