SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મું. આગમને સાર, ક FIો સુ! લલિતાનું મન ત્યાર પછી ઘણું સંગમાં આવી - - ગયું. એને વિચાર થયો કે પિતાને બંધ થતાં ઘણો દે વખત થયો હતો, બહુ મહેનત પડી હતી, તેથી પોતે ભારેકમી તે ખરી જ! એ પોતાને જીવરત માત્ર - સંગરૂપ પવનથી શુદ્ધ નહિ થાય; તેને શુદ્ધ કરવા માટે તીવ્ર તપરૂપ અગ્નિની ખાસ જરૂર ગણાય. આ વિચાર કરીને પછી એણે ગુરૂમહારાજની રજા લીધી અને તેમની સૂચના અનુસાર પિતે ખાસ ઉદ્યમ કરીને મહાકષ્ટદાયી તપ વડે આત્મરને શુદ્ધ કરવા લાગી. જે બાળા એક વખત ધર્મનું સ્વરૂપ કે વાત સમજતી ન હતી તે જ અત્યારે જાતિવિચારણા કરીને અંતરશુદ્ધિના માર્ગો શોધવા લાગી અને દરેક પ્રસંગે ગુરૂમહારાજની અનુજ્ઞા લેવા લાગી. એણે જે મહા તપસ્યા કરી તેને સહજ ખ્યાલ આપવો અત્ર એગ્ય ગણાશે. સુલલિતાને મહા તપ. એક બે ચાર પાંચ વિગેરે ઉપવાસો રૂપ અનેક પ્રકારનાં રતોની માળાવાળા રસ્ત્રાવળી તપથી તે રાગમુક્ત રાજકન્યા સલલિતા સાધ્વી ૧ શુભ ધ્યાનપૂર્વક કષ્ટ સહન કરવાથી અત્યંત નિર્જરા થાય છે, કર્મને ક્ષય થાય છે. ૨ શાસ્ત્રમાં અનેક પ્રકારનાં તપ વર્ણવ્યાં છે તેને સમુચ્ચય તપોરલમહેદાધ નામના ગ્રંથમાં શ્રી ભક્તિવિજયજીએ કર્યો છે અને તે ગ્રંથ શ્રીઆત્માનંદજૈનસભા (ભાવનગર) એ બહાર પાડ્યો છે. નીચેની નોટ સદરહુ ગ્રંથને આધારે લખેલી છે. ૩ રન્નાવલી-કનકાવળની પેઠે આ તપ જાણ, માત્ર કનકાવળીમાં જ્યાં આઠ, આઠ અને ચોત્રીસ છઠ તે સ્થળે આઠ, આઠ અને ચોત્રીસ અઠ્ઠમ જાણવાઆ તપોરઢ મહોદધિને આધારે લખવામાં આવ્યું છે, પ્રાચીન સામાચારી અને ઉજવાઈ સૂત્રની ટીકામાં કનકાવળીમાં આઠ, આઠ અને ચોત્રીસ અઠ્ઠમ લખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy