SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] હરિકુમાર–વિનાદ. ૧૪૯૭ હરિકુમારે એ પ્રશ્ન ફરીવાર ખેાલી જવા પદ્મકેસરને કહ્યું, પદ્મકેસર પણ એ પ્રશ્ન ફરીવાર એલી ગયા. જરા વિચાર કરીને કુમારે જવાબ આપ્યો.-‘હ્રનાવાઃ' પદ્મકેસરે તે જવાબ કબૂલ રાખ્યા. { આપણે અહીં સદરહુ સવાલ અને તેનેા ઉત્તર જરા વિચારી જઇએ. ઉપરના (૧) પ્રથમ સવાલ પેઠે અહીં સવાલ એ હતા અને જવામ એક આપવાના હતા તેથી જવાબ આપવામાં વિચાર કરવાની જરૂર હતી. (૧)પ્રથમ સવાલ એ હતા કે જે પ્રાણીનું મન સંગ્રામમાં જવા તત્પર થઇ રહ્યું હોય તે કેનાથી અતિશય ખીણ થતા નથી? ખિલ્યીરૂ એટલે અતિશય-ઘણા બીકણ, જવાયમાં કહે છે કે એવા પ્રાણી : દલનાયાઃ • એટલે સેના-લશ્કર (‘દલના' એટલે ‘સેના ’)થી ડરતા નથી; જેને લડવા જવું છે અને લડવાની હોંસ થઇ છે અને તે ખાઞતના જેને શાખ થયા હાય છે તે લરકરથી ડરતા નથી. (૨) ઉન્હાળામાં સખ્ત પવન આવી વૃક્ષાને કંપાવી દે ત્યારે તે કેવા થાય છે? એ ખીજા સવાલના જવાબમાં પણ તે જ ઉત્તર આપે છે. દલનાયાઃજાનામ્ ન આયઃ (શિ:) ચેવુ તે એટલે ‘દલ' એટલે પાંદડાં તેને ૮ આય? એટલે લાભ જેમાં ન થાય તેવા એટલે ઉન્હાળામાં વૃક્ષાને પાંદડાંના લાભ થતા નથી. આવી રીતે ચાર અક્ષરના ટુંકા જવાખમાં ઉપરના ખન્ને પ્રશ્નોના જવાબ આપી દીધા. } * * (૩) ત્યાર પછી અત્યંત દર્શન (જૈન મત) તરફ અભિરૂચિવાળા વિલાસ નામના મિત્રે કહ્યું કુમાર ! મેં પણ એક સવાલ મનમાં નીરધારી રાખ્યા છે!' કુમારે તેને સવાલ જણાવવાનું કહેતાં તે આલ્યાઃ— * Jain Education International कीeप्राजकुलं विषीदति विभो ! नश्यन्ति के पावके, बोध्यं काननमच्युताश्च बहवः काले भविष्यन्त्यलम् । कक्षा जिनेश्वरा वद विभो ! कस्यै तथा रोचते, गन्धः कीदृशि मानवे जिनवरे भक्तिर्न सम्पद्यते ॥ ભાવાર્થ-કેવા પ્રકારનું રાજકુળ (રાજ્ય) આખરે નાશ પામે છે, બેસી જાય છે? અને હે પ્રભુ! અગ્નિમાં કોણુ નાશ પામે છે ? જાણવા લાયક જાગ્રત કરે તેવું ઉદ્યાન કયું? પાતાના સ્થાનથી ભ્રષ્ટ ન થાય એવા કાણુ? વખત જતાં જે બહુ પૂરેપૂરા થાય તે કાણું ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy