SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૮ સાધુપણુમાં જ છે અને એ વાતની તમને પ્રતીતિ થતી હોય તે “આ અસાર સંસાર છોડી દઈ સાધુતા આદર-સાધુતા પ્રાપ્ત કરે“સાધુતા સ્વીકારે.” ભદ્ર! અગ્રહીતસંકેતા! મેં નિર્મળકેવળીની દેશના સાંભળી. મારાં કર્યો તે વખતે કાંઈક પાતળાં પડતાં જતાં હતાં લઘુકમ નો તેથી ભગવાનની વાત મારા મનમાં રૂચિકર થઈ, મારી આત્મનિર્ણય. ઉપર તે વાતે ઘણું અસર કરી અને એ વાત સાં ભળીને મારા મનમાં ઘણું સુખ થયું. મેં તે જ વખતે મારા મનમાં નિશ્ચય કર્યો કે ભગવાને જે સુખનું કારણ કહ્યું છે તે હું બરાબર અંગીકાર કરૂં, આદરૂં, સ્વીકારું–આવા વિચારને પરિણામે મારૂં મન તે વખતે દીક્ષા લેવાની સન્મુખ ગયું. સંશય નિવેદન, આ પ્રમાણે વચનામૃતનું સિંચન કરતી ભગવાન નિર્મળાચાર્યની પ્રમાદ કરાવનારી વાણું પૂર્ણ થવા આવી તે વખતે મહાત્મા કંદમુનિએ બે હાથ જોડ્યા અને તેને લલાટે લગાડી કેવળી ભગવાનને પ્રાર્થના કરતાં પિતાના ચિત્તની વાત કરી તે વખતે નીચેને નોંધવા લાયક પ્રસંગ બની આવ્યું. કંદમુનિ–“ભગવાન ! આ સંસારમાં ક્યા પ્રાણુને વખત પસાર કરવો-ઢીલ કરવી દુશક્ય છે?” નિર્મળાચાર્ય–“જે પ્રાણનાં મનમાં કાંઈ સંદેહ થઈ આવ્યું હોય અને ગુરૂમહારાજ પાસે તે સંદેહ સંબંધી પૃચ્છા કરી વસ્તુતત્ત્વ જાણુવાની જેને અભિલાષા હોય તેને કાળવિલંબ કરો ફેકટ છે. કંદમુનિ–“ભગવાન ! જે એ પ્રમાણે હોય તે સાહેબ! ગુરુધારણ રાજાના મનમાં જે સંદેહ છે તેનું નિવારણ કરવાને–તેને ખુલાસે કરવાને આપ સર્વ રીતે ગ્યા છે, તે આપ તેમ કરવા કૃપા નિર્મળાચાર્ય– “બહુ સારૂ! એમના સંદેહને ખુલાસો કરીએ. ગુણધારણ (હું પિતે)–“ભગવન્! મારી ઉપર મોટી કૃપા કરી.” (કંદમુનિ તરફ જોઈને) “સાહેબ! આવી રીતે ગ્ય વિજ્ઞપ્તિપૂર્વક આપશ્રીએ મારે સંદેહ ગુરૂમહારાજશ્રીને પૂછીને આપે પણ મારા ઉપર મોટી કૃપા કરી છે!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy