SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ મું. ધનશેખરની નિષ્ફળતા. દેવે મને (ધનશેખરને) પાતાળમાં ફેંકી દીધે ત્યાંથી Bો આખરે હું ઊંચો આવ્યો. મેટાં પર્વતના શિખર જેવાં થકી ખારા પાણીનાં સખ્ત મોજાંઓને આકરો માર ખાતો, WEB અત્યંત મોટા માછલાંઓનાં પૂંછડાંઓથી ફટકાવાતો, Eી અનેક તંતુ જેવા મેટા જળજંતુઓનાં સમૂહથી બંધાત, ધોળા શંખના હારબંધ સમૂહની અંદર અહીંતહીં ધકેલા ખાતે, પરવાનાના મોટા ગહન વનમાં મુંઝાઈ જતો, અનેક પ્રકારના મગરમચ્છ જળમનુષ્યો સાપ અને નક(એક જાતના મગરમચ્છ)થી વિવિધપ્રકારે ભયભીત થતું અને અત્યંત કઠણ કાચબાઓની પીઠ ઉપર રહેલા કાંટાઓથી લેહીલુહાણ થતો જાણે લગભગ કંઠે પ્રાણુ આવી ગયા હોય તેવી મૃતપ્રાય સ્થિતિમાં સાત રાત અને સાત દિવસ સમુદ્રમાં મહા ત્રાસ પામતે હું આખરે દરિયાને કાંઠે તણુતો તણું આવ્યું, કાંઠે આવ્યો ત્યારે મને ભાન પણ નહેતું, પાણીની ભરતીએ મને કાંઠે ફેંકી દીધો હતો. પવન મારા શરીર ઉપર લાગતાં અને સૂર્યની ગરમી લાગતાં આખરે મારી શરદી ઉડી અને મને કાંઈક ચેતના આવી. ધનશેખરની રખડપટ્ટી. એવી રીતે મને ચેતના આવી ત્યાર પછી મને બહુ આકરી ભૂખ લાગી, પાણીની સખ્ત તરસ લાગી એટલે હું ફળ અને પાણીની શેધમાં અહીં તહીં રખડવા લાગ્યો. મારો પુણ્યોદય તદ્દન નાશ થઈ ગયેલ હોવાથી હું જે કઈ બાબતમાં પ્રવૃત્તિ કરું ત્યાં મને હવે નાસીપાસી જ મળવા લાગી. અનેક ઠેકાણે રખડતાં રખડતાં મને આખરે એક મેટું વન મળી ગયું છે તે પણ પુષ્ક ફળ વગરનું અને તદ્દન શૂન્ય મળ્યું અને તે તરફ જોતાં જાણે તે મરૂભૂમિ (મારવાડ)નો ઉજડ રણને પ્રદેશ હોય તેવું લાગ્યું. સાત સાત દિવસના ભુખ્યા તરસ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy