SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું. પાંચ કુટુંબીઓનું ભાજન. { ચાથા મુનિના વૈરાગ્યપ્રસંગ, } **** સંસારીજીવ પેાતાનું ચરિત્ર કહેતાં આગળ ચલાવે છે— હું અને અકલંક તે વખતે થાડે દૂર બેઠેલા ચોથા સાધુ પાસે ગયા, તેમને વંદન કરીને બેઠા અને મને બેધ કરાવવાના હેતુથી અકલંકે તે મુનિને વૈરાગ્ય થવાનું કારણ પૂછ્યું એટલે મુનિરાજે પોતાની નીચે પ્રમાણે વાત કરી. Jain Education International મામાં વસનારા ભક્તોનું મંડળ. ભાજનથી સન્નિપાત અને ઉન્માદ “ ભાઇ અકલંક ! એક મોટા મઢમાં રહેનારા અમે ચટ્ટો હતા અને મઢમાં આનંદ માની રહેતા હતા. ત્યાં અમારૂં ભક્ત એક કુટુંબ આવી ચઢ્યું. એ કુટુંબમાં અનેક મનુષ્યા હતા પણ એના તંત્રને ચલાવનાર મુખ્ય પાંચ મનુષ્યા હતા અને એ પાંચ મુખ્ય તંત્ર ચલાવનારાઓએ અમારી સાથે એવી રીતે કામ લીધું કે અમને એમ જ લાગે કે એ આખું કુટુંબ અમારૂં હિતસ્વી છે અને અમારાપર પ્રેમ રાખનાર છે. વાસ્તવિક રીતે એ આખું કુટુંબ અમારૂં દુર્રમન હતું પણ અમને એમજ જાવા લાગ્યું કે જાણે એ કુટુંબ અમારૂં પ્રેમાળ હોય. હવે એ કુટુંબે આવીને વિદ્યાર્થીઓને આદરપૂર્વક જમણુ આપ્યું. એ કુટુંખીને આંતર સદ્ભાવ કેવા છે તે નહિ જાણનારા નવા નવા ભેટજનના લાલુપી વિદ્યાર્થીઓ ભેાજનનું વારંવાર ભક્ષણ કરીને પેટ ભરવા ૧ ચટ્ટોઃ પરિવ્રાજક સાધુએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy