SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૮ તાની જાતને પાંચમી બતાવી અને એમ અતાવ્યું કે ગુણુધારણને જે સર્વ સુખા મળે છે અને અનુકૂળતાએ થાય છે તે એ પાંચ મનુષ્ય કરી આપે છે. “રાજનૂ ! એ પ્રમાણે હકીકત હાવાથી ચાર કાણુ હતાં અને પાંચ કાણુ હતાં તે તારા સમજવામાં આવ્યું હશે. એ ચાર અથવા પાંચ મનુષ્ય તારાં કાર્યની યેાજના કર્યા જ કરે છે. હવે એ સંબંધી સંદેહુ કરવા જેવું કાંઇ રહ્યું નથી. હવે તારા સમજવામાં બધી હકીકત આવી ગઇ હશે.” ઉપર પ્રમાણે ખુલાસા કરી નિમૅળાચાર્ય કેવળી મૌન રહ્યા. Jain Education International Seksu પ્રકરણ ૬ હું. ૬ કાર્યસાધક કારસમાજ, કે વળીમહારાજ નિર્મળાચાર્યે વિસ્તારથી સ્વપ્રદર્શનનું સ્વરૂપ સમજાવ્યું, ચાર મનુષ્યો અને પાંચ મનુષ્યની વિગત જણાવી, ગુણધારણની સુખસંપત્તિ અને પ્રયાજકસ્વામીતા સ્પષ્ટ કરી બતાવી અને સામાન્ય નજરે ન સૂજ પડે તેવી પુછ્યોદયની મહાનુભાવતા દર્શાવી આપી. ગુણધારણ રાજાના સંદેહ દૂર થયો, પરમાર્થ સત્ય સમજવાની તીત્ર જિજ્ઞાસા જાગૃત થઇ અને આવા અપૂર્વ યોગના લાભ લેવાના પ્રસંગ હાથ ધરવાની નિર્મળ વૃત્તિ થઇ. ગુરૂમહારાજે લખાણ વિવેચન પૂણૅ કર્યું એટલે ગુણધારણે તે પર વિચાર કરી નાખ્યા અને પછી પ્રશ્નપરંપરા વિશેષ જિજ્ઞાસાપૂર્વક કરવા માંડી, ગુરૂમહારાજે તેના સવાલના જવાબ આપવા માંડ્યાઃ— પુણ્યાયનું કાર્ય. ગુણધારણ—“ મહારાજ ! મદનમંજરીના તેને આદરપૂર્વક પરણ્યા પછી મને જે અત્યંત પછી સુખસાગરમાં ડૂબકી મારતા રહ્યો અને For Private & Personal Use Only લાભ થયા પછી અને સુખ થયું, હું ત્યાર જેને અન્યની ઉપમા www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy