SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨]. લેકેદરમાં આગ. મુનિ મહારાજ પેલા તીર્થમંડળની અંદર રહેલાઓના વ્યક્તિને વિકાસ. “વચનથી બોધ પામ્યા અને જાતે તીર્થમંડળમાં દાખલ થયા. અંદર દાખલ થયા પછી તેણે સંસાબરમાં રહેનારા લોકો તરફ નજર કરી તો તેણે બરાબર જોયું કે તે સર્વ લેકે રાગદ્વેષની અગ્નિથી બળી રહ્યા છે અને ગભરાટમાં પડી ગયા છે, પણ તેણે એ પણ જોયું કે “અશુદ્ધ અધ્યવસાય” નામનો પવન એ કદર ગામમાં રાગદ્વેષ રૂ૫ અગ્નિને વધારે વધારે જેસથી સળગાવે છે અને અત્યંત વૃદ્ધિ પામેલે તે અગ્નિ ગામડીઆ જેવા તે અજ્ઞાનીઓ જેમ વધારે વધારે બૂમો પાડે છે તેમ તે મુનિઓના દેખતાં છતાં પણ પેલાઓને વધારે વધારે બાળતો જાય છે. ત્યાર પછી મુનિએ કહ્યું કે “મંડળની અંદરના લેકમાંથી કેટલાક દૂર થઈ ગયા તેઓની સાથે હું પણ નાસી છુટયો–એ વાક્ય “પણ વક્રોક્તિવાળું સમજવું.' મેં પૂછયું કે એમાં વક્રોક્તિ. “ અને આખી વાતમાં વોક્તિ શી?” એટલે જવાબ આપતાં અકલેકે આગળ ચલાવ્યું-“એ તીર્થમંડબમાં લેકે ચાર પ્રકારના હોય છે. સાધુઓ, શ્રાવકે, સાધ્વીઓ “અને શ્રાવિકાઓ. એ મંડળમાં હોય છે તે સર્વ કાંઈ દીક્ષા લેતા નથી, માત્ર થોડા જ લે છે માટે ભાવાર્થ એમ જણાય છે કે આ “મુનિએ દીક્ષા લીધી અને એ વાત તો ઉઘાડી દેખાય છે. તો ભાઈ ! આવી રીતે આખી વાત વકિવડે કહીને સંસારઅગ્નિને પિKતાના વૈરાગ્યના કારણ તરીકે આગળ કરેલ જણાય છે. આ હકીકત ઘણો ચમત્કાર ઉત્પન્ન કરે તેવી છે અને તે વાત એ મુનિ જ્યારે આપણી પાસે વાર્તા કરતા હતા ત્યારે જ મેં જાણી હતી અને તેથી “મને આનંદ થયે-હુ ખુશી થયો, મેં તે વખતે વિચાર કર્યો કે “અહે! આ મુનિ મહારાજ જે વાત કરે છે તે તદ્દન સાચે સાચી છે: સજન માણસોને હમેશા સળગી રહેલે આ સંસાર ખરે“ખર વૈરાગ્યનું કારણ જરૂર થાય છે. વળી એ પણ સાચી વાત છે કે જડ મનુબ્ધ અગ્નિના દાવડે પોતાના આત્માને પોતાની જા“તને અહીં (રસંસારમાં) બાળે છે અને તેમાંથી જે બુદ્ધિશાળી હોય ૧ વકોક્તિઃ વાંક બેલવું. એ અલંકાર છે અચાવાર્થ વાવાયમન્યથાયોગથી; જન વધવા, સા વસ્તિતો દ્વિષા એકને કહીને બીજા અર્થમાં બીજાને સંભ બાવવું અથવા સ્લેષને ઉપગ કરવો એ બે રીતે વક્રોક્તિ થાય છે. અહીં પ્રજ્યા શબ્દ વાપર્યો છે, તેનો અર્થ નીકળી જવું થાય, લેષ છે તેથી તેને બીજો અર્થ દીક્ષા લીધી એમ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy