SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રતાવ ૮ ત્યાર પછી સર્વ સામગ્રિથી ભરેલાં મંદિરમાં મદનમંજરી સાથે રાત્રીને વખત ગાળ્યો. દેવતાઓ દેવેલેકમાં સુખ ભોગવે તે લાભ તે રાત્રીએ લીધો. આનંદસુખનો-પ્રેમસાગરમાં ઉછાળા મારવાને અનુભવ કર્યો; માત્ર મારી કઈ પણ બાબતને અંગે અત્યંત લોલુપતા ન હતી તેથી અત્યંત આસક્ત ન થઈ ગયો. સુરતસુખનો અનુભવ કરીને અમે નિદ્રા લીધી, મદનમંજરી સાથે પ્રભાતે ઉો, ઉઠીને તેની સાથે જ ભાતપિતા પાસે જઈ તેમને વંદન કર્યું અને ત્યાર પછી પ્રભાતગ્ય સર્વ કર્તવ્ય કર્યા. પ્રકરણ ૪ થું. કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થ ધર્મ. ગ ધારણકમાર તરીકે મેં આખી રાત બહુ સુખને અનુભવ કર્યો, મદનમંજરીના પ્રેમનું પાન કર્યું, મનુષ્યલેકમાં દેવસુખને સાક્ષાત્કાર કર્યો અને અંતરદષ્ટિ કાંઈક | આત્માસમીપ રાખી લોલુપતા વગર આનંદસાગરમાં છેડૂબકીઓ મારી. મારે મિત્ર કુલંધર પ્રભાતે મારી પાસે આવ્યો અને મને જણુવ્યું કે તેણે રાત્રીના એક સુંદર સ્વમ જેયું છે. મેં તે સ્વમનું વર્ણન કરવાનું જણાવતાં તેણે તેને નીચે પ્રમાણે હેવાલ કહ્યું અને તે વખતે અમારી વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ: કુલંધર સ્વમ, ઉલંધર–“ભાઈ ગુણધારણ! રાત્રે મેં સ્વપ્રમાં પાંચ મનુષ્યને જોયાં-તેમાં ત્રણ પુરૂષો હતા અને બે સ્ત્રીઓ હતી. તેઓએ મને કહ્યું “કુલંધર! ગુણધારણના સંબંધમાં અત્યારે જે સુખસમુદ્ર ઉછળી રહ્યો છે તે અમોએ જ તેને માટે બનાવેલું છે એમાં જરા પણ શંકા જેવું નથી. વળી એને ભૂતકાળમાં જે જે સારું થયું છે અને ભવિષ્યમાં તેને જે જે સારું થવાનું છે તે તે સર્વ અમારું કરેલું છે અને થશે.” ભાઈ ગુણધારણ! એ પ્રમાણે બાલીને એ પાંચે મનુષ્ય તુરત જ મારાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy