SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ૧૫૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૬ નખરાં જોવામાં મોજ માણવા લાગ્યા, સ્ત્રીઓના હાવભાવ જોવામાં રસ લેવા લાગ્યા અને રૂપવાળી સુંદરીઓનું નાટક જોઇને રાજી રાજી થવા લાગ્યા. સારાં ચિત્રો જોઇને તેમાં તેને કૌતુક થતું હતું, કોઇ પણ આ કર્ષક ચીજ જોવામાં તેને આનંદ થતા હતા અને ખાસ કરીને સ્ત્રીઓને જોવામાં તેની હીલચાલેા અવલેાકવામાં તે આનંદ માનતા હતા. વળી તેવા પ્રસંગ બનતાં તે વિચારતા હતા કે-અહા! આપણે તે હમણા નવાં નવાં રૂપનું દર્શન થાય છે, ઘણા આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા દેખાવા જોવાના મળે છે, તેથી અહે મારે તે ઘણું સુખ છે! મને તે અહીં સ્વર્ગ મળી ગયું લાગે છે! મારાં પુણ્યને પાર નથી ! આવા વિચારને પરિણામે એ અધમ રાત્રી દિવસ રૂપ જેવાના રસમાં પડી ગયે અને પોતે કાણુ છે? શું કર્યું છે? અને કરે છે? તેના જરા પણ વિચાર કરવા કેમ વર્તે ભૂલી ગયા. આવી રીતે રૂપદર્શનમાં અધમરાજ આસક્ત થઇ તે કામમાં પડ્યો હતેા તે વખતે સ્પર્શન વિગેરે દૃષ્ટિદેવીના રાજ્ય બહાર રહ્યો. અંધુએ પણ પેાતાનું કામ કરવા લાગ્યા અને વળી મહામાહરાજા પાતે અને તેનું આખું લશ્કર પણુ પોતપેાતાનું બળ તેના ઉપર અજમાવવા લાગ્યા અને તે સર્વ પ્રયત્નને પરિણામે અધમરાજમાં જે કાંઇ થેડું ઘણું જ્ઞાન હતું તે પણ લગભગ નાશ પામી ગયું. તેને લઇને એ અધમરાજા પેાતાના આખા રાજ્યથી તદ્દન બહાર થઇ ગયા અને માત્ર ધન અને કામ (પૈસા અને વિષય )માં આસક્ત થયા. આખા વખત સારાં સારાં રૂપ જોવાં, ધન મેળવવું અને ઇંદ્રિયોના વિષયે ભાગવવામાં તેણે સુખ અને ઇતિકર્તવ્યતા માની અને પેાતાનું ખાસ રાજ્ય છે તેની તેને ખબર પણ ન પડી, પેાતાનું ખાસ લકર છે એ વાત એના સમજવામાં પણ ન આવી, પેાતાની પાસે ઘણી મેાટી દેાલત પુંજી અને સંપત્તિ છે એ વાત તેના જાણવામાં પણ ન આવી અને વાત એટલે સુધી વધી પડી કે પાતે રાજા છે એ વાત પણ એના લક્ષ્યમાં ન રહી. એ તો પેલી જો स्रवन्मुत्रक्लिन्नं करि वरकरस्पर्धी जघनं मुहुर्निन्द्यं रुपं कविजनविशेषैर्गुरुकृतम् ॥ સીએનાં જે સ્તને વાસ્તવિક રીતે માંસની ગ્રંથીઓ છે તેને સાનાના કળશની ઉપમા આપવામાં આવે છે, શ્ર્લેમા (બળખા વિગેરે)ના ઘર જેવા મુખને ચંદ્રની સાથે સરખાવવામાં આવે છે, પડતા મુત્રથી ખરાબ થતી ધાને હાથીની સુંઢ સાથે સરખાવવામાં આવે છે. અહે। સ્રીનું રૂપ વારંવાર નિંદવા યાગ્ય છે, છતાં માત્ર કવિઓએ એને ખાલી મહત્તા આપી દીધી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy